________________
વચનામૃત-વિવેચન જેમકે બધાય જૂઠું બોલે છે અને હું પણ બોલું છું, એમાં શું? એમ પક્ષપાત ન કરે. પિતાના દેશ અપક્ષપાતે જુએ, ત્યારે મુમુક્ષુ થયો કહેવાય. દે દેખાયા પછી છોડવા લાગે છે. ન જાય તે કઈ જ્ઞાનીને પૂછે, તેની શોધ કરે. સ્વચ્છેદે વર્તે તો દેષ વધે. જેટલી દામાં પક્ષપાતતા તેટલી ધર્મમાં ઉપેક્ષા થાય છે. સ્વછંદી હોય તેને જ્ઞાની પુરુષ ઉપદેશ આપે, આજ્ઞા કરે, તોય શું લાભ થાય?
બેધના મેગે સ્વચ્છેદે ન વતે તે દે જાય. જ્ઞાનીનું કહેવું માને એટલી એને ગરજ હોય છે. “રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ.” જ્ઞાનીની ઈચ્છાએ વર્તે તે સ્વચ્છેદ ન રહે. પિતાના દેષ જોવાથી, દોષો ટાળવાથી, સ્વચ્છેદ કવાથી જીવ બેધને
ગ્ય થાય છે. દેષ ટાળવાને ઉપાય જ્ઞાની પાસે છે. મારામાં બહુ દેષ છે એમ લક્ષ રાખી જ્ઞાની પાસે સાંભળે. કેઈ ઉપાય જ્ઞાની બતાવે છે તેવી રીતે તેમની આજ્ઞાએ વર્તવું છે. એવું થાય ત્યારે મુમુક્ષતા આવે.
જેને સ્વછંદ નથી કરે, પણ પિતાના દેષ ટાળવા જે જ્ઞાનીની આજ્ઞાએ વર્તે છે એવા મુમુક્ષુને પણ આગળ ચાલવામાં ત્રણ કારણે રોકે છે, આડાં આવે છે.
(૧) સંસારથી કંટા હોય, સાધુ થયે હોય કે મુમુક્ષુ થયેલ હોય તે પણ સંસારના સુખની અલ્પ ઈચ્છા રહ્યા કરે છે. (૨) પુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ આવવી બહુ મુશ્કેલ છે અને (૩) પદાર્થને અનિર્ણય. એ દશે વિષે કહી, પછી તે ટાળવાને ઉપાય કહેશે.
(૧) જ્યાં સુધી આ લેકની અલ્પ પણ સુખેચ્છા હોય ત્યાંસુધી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન થાય. બધું જે કંઈ કરે તે બીજામાં ઢાળી નાખે. આત્મા એ જ સાચી વસ્તુ છે એવું એને દઢ થયું નથી, તેથી નાશવંત વસ્તુઓની ઈચ્છા કરે છે. અનિત્ય વસ્તુઓની ઈચ્છા વિચારવાની હોય તે ન કરે. આત્મા જ પરમાનંદરૂપ છે, અનંત સુખને ધણું તો આત્મા છે, એવું એને દઢ થયું નથી. તેથી આ લેકની અલ્પ પણ સુખેછા રહ્યા કરે છે. તેથી તીવ્ર મુમુક્ષુતા આવતી નથી. મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરતો હોય છે ત્યારે એને પુણ્યના ચોગે શાતાનાં કારણે મળે છે, તેમાં જ મળી રહે છે. દેહ અને આત્મા જુદા છે, એમ થયું નથી. ભ્રાંતિ છૂટી નથી તેથી બહારની વસ્તુઓની ઈચ્છા કરે છે. બહારની વસ્તુઓ છે તે બધા પ્રતિબંધ છે. ખરું સુખ તે આત્મામાં છે એવું દઢ થાય ત્યારે ઈચ્છા ન થાય, પ્રતિબંધ ઓછા થાય ને આત્મામાં વૃત્તિ જાય. મૂળ જે લક્ષ થવો જોઈએ તે થયો નથી. બાહા શાતાનાં કંઈ કારણે મળે તેમાં જ જીવની વૃત્તિ રોકાઈ જાય છે. પરમાર્થ માટે ઊઠડ્યો હોય તે પણ બહારની વસ્તુઓમાં વૃત્તિ રહે છે. સાધુ થયો હોય તો પણ ધનવાન, મેટા હોય તેઓને આવે, બેસે એમ કહે; કારણ કે એનું માહાભ્ય ગયું નથી. એકાંત સુખી મુનિ વીતરાગ છે. એ સુખ ક્યારે મળશે? એવું એને થયું નથી. મુમુક્ષુ થયે તેથી બીજાના કરતાં કંઈક જુદો પડ્યો. તેથી લોકો વખાણે, જમવા બોલાવે, તો એમાં જ પાછો મળી જાય, મુમુક્ષુતાય ખેઈ બેસે. ઠગારું પાટણ છે. જ્યાં વૃત્તિ ઢળી જાય ત્યાં બંધન થઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org