________________
આધામૃત
૫૫
પૂજયશ્રી—કૃપાળુદેવને જ્યારે વિશેષ કર્મોની ભીડ ઢાય ત્યારે વીથ વિશેષ સ્ફૂરે છે. એટલે આત્મા નિર્મળ થાય છે. તે વખતે વધારે ખળ કરવું પડે છે. નહીં તેા તણુાઈ જાય. જ્ઞાનીઓને પરિષદ્ધ ઉપસના પ્રસંગે ઘણુંા લાભ થાય. કેટલાકને કેવળજ્ઞાન થઈ જાય છે. કૃપાળુદેવને વ્યાપાર એ પણ એક માનસિક પરિષદ્ધ છે. એમાં જે સમભાવે વર્તે તે વિશેષ નિર્જરા થાય. ક્ષમા એ આત્માના ગુણ છે. જે આવે તે ખમી ખુદવું. કેાઈના વાંક નથી. પોતે ખાંધ્યાં છે તેથી આવ્યાં છે. ઉપાધિમાંથી ઠરવાનું સાધન જે સત્સંગ તે રૂપ મુમુક્ષુના પત્રો છે, પ્રશ્નો છે. કૃપાળુદેવના આત્મા ઉચ્ચદશાએ વતે છે. તેમ છતાં એમને સત્સંગની ઈચ્છા નિર ંતર રહે છે. સત્સંગની ભાવના કરવાની છે. મહાપુરુષનું ખરું જીવનચરિત્ર આથી જણાય છે કે એ કર્મના ઉદયે કેમ વર્તે છે? આત્મજ્ઞાન કેમ રાખે છે? કૃપાળુદેવની વિશેષ એળખાણ તેમના પત્રોથી થઈ શકે છે. બહારથી વિણકવેષ અને અંતરમાં નિગ્રંથદશા રાખતા. એ અઘરામાં અઘરું કામ આ કળિકાળમાં એમણે કર્યુ છે. અપવાદરૂપ પુરુષ છે. વાત મનાય નહીં એવા પુરુષ થયા છે. એવા પુરુષની શ્રદ્ધા થાય તેાય કલ્યાણુ થાય, દષ્ટિ ફરવા માટે ભક્તિની જરૂર છે. જયારે ભક્તિથી એસના આત્માની દશા જણાય ત્યારે ‘અડે। ! એવા પુરુષ તે જગતમાં કચાંય નથી ’ એમ અપૂતા લાગે. એમના કહ્યાથી જ મારું કલ્યાણુ છે, એમ સમજાય તે સ્વચ્છંદે વતે નહીં. જ્યારે જ્ઞાનીની દશા અને સમજાય ત્યારે જીવ ઠરે. એ પુરુષ કેાઈ અપૂર્વ દશાના છે, એમ સમજાય તે પછી મનુષ્ય. ભવ, આજ્ઞા, મધુ અપૂર્વ લાગે, બીજું બધું તુચ્છ લાગે. જ્ઞાનીને આખું જગત ભુંસાડિયા જેવું લાગે છે. એવી અપૂર્વાંતા લાગે તેને એમ લાગે કે, છે! મારું માથું જાય, પશુ મારે જ્ઞાની કહું તે જ કરવું છે. આટલા ભવ તા મરણિયા થઈ એને શરણે રહેવું છે. તે પછી “ અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છ ંદ મટે અને સહેજે આત્મમેધ થાય!” આત્મ જ્ઞાન પાસે જ છે. જ્ઞાનીની મહત્તા એને સમજાય ત્યારે જ્ઞાની પ્રત્યે અપૂર્વ એટલે કેાઈ દિવસે નથી આવ્યેા એવા ભાવ આવે,
૧૫૦
[વ. ૪૮૪]
[વ. ૪૮૫]
૧૫૬
પૂજ્યશ્રી—કૃપાળુદેવને ઉપાધિ ઘટાડવી છે પણ આ તે દિવસે દિવસે વધતી જાય છે. સંસારનું સ્વરૂપ વિચાર કરીને અસાર જાણ્યું છે તેમ છતાં વેડવું પડે છે. જીવે પૂર્વ સંસારમાં ઘણા પ્રસંગ ઉપાધિના વેદ્યા છે, પણ જ્ઞાને કરી વેદાયા નથી. આ ભવ અને આગલે। ભવ એમ એય ભવ એમના બેધબીજ સહિત હતા. નહીં તેા મેાક્ષમાળા પુસ્તક લખ્યું છે તે લખાય નહીં. છેલા અમારા એ ભવ છે તેમાં થયેલું વેદન તે મેક્ષ માટે ઉપયાગી છે.
જીવને માહાત્મ્ય લાગવું જોઈ એ. એકલે વૈરાગ્ય કામનેા નથી, સમજણ સાથે જોઈ એ. ઘણીવાર વૈરાગ્ય ધારણ કર્યાં પણ સદ્ગુરુ વિના નિષ્ફળ થયે. “વૈરાગ્યાદિ સફળ તે, જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org