________________
આધામૃત
૧૬૪
જેણે અન્ય જીવને વિષે આ મારા શિષ્ય છે, અથવા ભક્તિને કર્તા છે, માટે મારા છે, એમ કદી જોયું નથી; એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફ્રી ક્રરી નમસ્કાર હા ! ]
આત્મસ્વરૂપ આ છ પથી સિદ્ધ થયું. તે શાથી પ્રગટે ? સત્પુરુષના વચનને મૂંગીકાર કરવાથી. સત્પુરુષનું ચેાગમળ, મન વચન કાયાનું બળ સંપૂર્ણ જગતને અને વિશેષે કરીને ભવ્ય જીવાને પરમ હિતકારી છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં પછી આલેાકભય, પરલેાકભય, મરણુભય વગેરે શાસ્ત્રમાં કહેલા સાત ભય અને બીજા બધા ભય દેહાશ્રિત હાવાથી નાશ પામે છે. તેથી આત્મા નિભ ય થાય છે. અને સર્વ કાળ અનંત આત્મસુખને પ્રાપ્ત કરનારા થાય છે. જેનાં વચનખળથી સર્વ ભય નાશ પામે અને હુંમેશને માટે સંપૂર્ણુ આનંદ પ્રાપ્ત થાય તે વચનના કહેનાર એવા સત્પુરુષના ઉપકાર વાણીથી કહી ન શકાય એવા છે. સત્પુરુષનું વચન અંગીકાર થાય, દેઢપણે પરિણમે ત્યાં છ પદથી સિદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. સમકિત થયું, પેાતાને પરમાત્મા રૂપે જ એળખ્યા તેથી હવે તેને માહ્ય સંચાગે વ્યાધિ આદિ દુઃખી કરી શકે નહિ. કારણ કે તે તેા દેહમાં થાય છે, આત્મા તે સદા દેહથી ભિન્ન આનંદસ્વરૂપ છે, એવેા અનુભવ થતાં ભવિષ્યના કોઈ ભય રહેતા નથી. જીવ સદા નિર્ભય, આન ંદસ્વરૂપને પામ્યું. આ શાથી થયું ? માત્ર સત્પુરુષના વચનથી. તે સત્પુરુષનું સ્વરૂપ વચનથી વર્ણવી શકાય તેવું નથી. તેએ ઉપદેશ કરે છે તે માત્ર કરુણા સ્વભાવથી કંઈ પણ બદલાની ઈચ્છા વિના કરે છે. તેમના વચનથી સકિત થયું તેથી તેમણે સાક્ષાત્ જીવ આપ્યા. પ્રથમ દેહ એટલે મડદા રૂપ પેતાને માનતા હતા, દેહને આધીન ભાગેામાં રક્ત થઈ સંસાર વધારતા હતા. એવી અજ્ઞાત દશામાંથી કરુગ્રાળુ સત્પુરુષે વચન દ્વારા જાગૃત કર્યાં અને ‘ આત્મા છું' એવું ભાન કરાવ્યું એટલે મડદામાંથી જીવતા કર્યાં. તેને મદલે કેઈ રીતે વળી શકે એવેા છે જ નહિ. વળી સત્પુરુષ પણ સર્વથા નિસ્પૃહી છે. તેમને ઉપદેશ આપવામાં કઈ પ્રત્યે શિષ્યબુદ્ધિ કે મારાપણાની બુદ્ધિ નથી; એવા વિચાર પણ તેમને હાતા નથી, કે તે મને ઉપયાગી છે, મારી સેવા કરશે. કઈ પણ બદલાની ઈચ્છા વિના માત્ર નિષ્કારણુ કરુણાથી ઉપદેશ કરે છે. એવા સત્પુરુષને અત્યંત ભક્તિએ નમસ્કાર છે.
[જે સત્પુરુષાએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મખેધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષાને ફરી ફરી ત્રિકાળ નભરકાર હે!! ]
6
જે સત્પુરુષે એ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યતા કલ્યાણને અથે કહી છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે ગુરુ બતાવી આપીએ છીએ પશુ ગુરુ થતા નથી, છતાં માને નહિં અને પાંખનારીને પરણી એસે' એમ ન કરવું. ગુરુ થવું એમાં માટું જોખમ છે. બતાવનારને પશુ જોખમ છે—જવાબદારી છે કારણુ કે સાચુ ભતાવે તે સન્માગે વાળે અને ખાટું મતાવે તેા શિષ્ય કદાચ છ્ત પશુ ગુરુ તા ન જ છૂટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org