________________
વચનામૃત–વિવેચન
૮૧
૯૨ શ્રી॰ રા॰ આ॰ અગાસ, ભાદ્ર પદ સુદ ૪, ૨૦૦૮ ઘણું વેદ્યું છે. ગમે તે પત્રમાં એ સત્સંગનું શબ્દોમાં આવે છે. જાતિમરણ થવાથી
[વ. ૩૪૭]
સત્સંગનું માહાત્મ્ય કૃપાળુદેવે પૂર્વ ભવે માહાત્મ્ય જ આવે છે. જે વેદ્યું હોય તે જ એમને સત્સંગનું માહાત્મ્ય ઘણું લાગ્યું હતું.
સત્સંગ ત્રણ પ્રકારે છે. એક પરમ સત્સંગ, જ્ઞાનીના સગ છે. બીજો, પેાતાની સમાન દશાવાળા જીવાના સંગ, ત્રીજો, પેાતાથી નીચી દશાવાળા હોય, ભવ્ય હાય અને તેને છૂટવાની ઈચ્છા હૈાય તે તેય સત્સંગ છે. તે પણ કરવાયેાગ્ય છે. સત્સંગ એ જીવને જાગૃતિનું કારણ છે.
અસંગભાવની વૃદ્ધિ થવાથી કૃપાળુદેવને સંગ ગમતા નથી. પૂર્વ પ્રારબ્ધને લઈને ખાટી થવું પડે તે તે વાત જુદી છે.
[વ. ૩૪૮]
૯૩
જગતનું સ્વરૂપ મેહક લાગે છે તેથી માહિત થાય છે, મહાપુરુષોએ એને પૂ દીધી છે. અસ`ગ થયા છે.
[વ. ૩૫૦]
૪
સંસારના જીવાને સંગ થાય છે ત્યાં એને અસંગપશુાની ભાવના થવી એ બહુ મુશ્કેલ છે.
મુમુક્ષુ—જ્ઞાનીને સČસંગ પરિત્યાગ કરવાના હેતુ શે! હશે ?
1:0
પૂજ્યશ્રી—કૃપાળુદેવે સ સંગના અથ કર્યાં છે : “સવ સોંગ” શબ્દના લક્ષ્યાથ' એવા છે કે અખ’ડપણે આત્મધ્યાન એય મુખ્યપણે ન રખાવી શકે એવા સોંગ.” (૩૩૪). જેને અખંડપણે આત્મધ્યાન કરવું છે તેણે સ`સંગ પરિત્યાગ કરવાની જરૂર છે. બધાથી અસંગ થવાનું છે. ઉપાધિના પ્રસ`ગ જ એવા છે કે તેમાં પરાધીનતા છે. ઘણા આચાર્યએ લખ્યું છે કે ગૃહસ્થાવસ્થામાં ધમ હસ્તિનાનવત્ થાય છે. ઘણી વખત બીજામાં જાય છે. ધર્મય એવા જ થાય છે. મેાહના ક્ષય કરવા છે, તે મેહની ગુફામાં રહી ક્ષય કરાય નહીં,
Jain Education International
[વ. ૩૫૨]
૯૫
કાંટાળા આવે એ વૈરાગ્ય નથી. સગાંવહાલાં બધાં કાંટા જેવાં લાગે. કટાળા શબ્દ જ બતાવે છે કે એ દ્વેષ છે. એમાં બીજાના દોષ જોવાય છે કે આ મને સુખ નથી આપતા, આ મારું કહ્યું નથી કરતા. વૈરાગ્ય હાય તેા પેાતાના દોષ દેખાય કે મારાં એવાં જ કર્મ છે, તેથી એવા સચેાગા મળ્યા છે. એમ જાણી સમભાવે સહન કરે. કટાળે આવવાથી કેટલાક ઘરમાંથી નાસી જાય છે. સાધુ થઈ જાય અને પછી થાડૅ દિવસે ઘેર આવતા રહે
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org