SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ બેધામૃત શું કહેશે ? એવા ભય રહે. (૩) કૂળધમ ને ક્રિયા કરતા હૈાય તે કેમ ત્યાગી શકાય એમ માને. (૪) જ્ઞાનીપુરુષનું કહ્યું કરવાને બદલે નકલ કરે. જ્ઞાનીપુરુષ જે પૂકમ તે ચાગે ૫ચવિષયાદ્ધિમાં પ્રવૃત્તિ કરતા હ્રાય છે તે જોઈ ને પેાતે કરે. એ આદિ દ્વેષા છે તે જ અને તાનુખ થી ક્રોધ માન માયા લાલ છે. જ્ઞાનીપુરુષના એળખાણુ થયા પછી પણ જીવ આવા દોષોથી છેતરાય છે. આ દાષા જ્ઞાનાપુરુષના અપૂર્વતા સમજવા દેતા નથી અને આત્માના લક્ષ થવા દેતા નથી. અનંતાનુબ ધી કષાય અનાદિકાળથી જીવને છેતરતા આવ્યા છે. જીવની દૃષ્ટિ બાહ્ય છે તેથી જ્ઞાનીની ઓળખાણ થતી નથી. મે માન્યું તે ધમ એમ જીવ માને છે. જીવ દ્વાષ કરે છે તેથી અધાય છે અને જ્ઞાનાપુરુષા તા છૂટ છે. જીવ મેાહમાં પડયો છે. જીવને રાકે છે કાણુ ? પેાતાનું સ્વરૂપ નથી જાણ્યું તે. જ્યાંસુધી પેાતાનું સ્વરૂપ નથી જાણ્યું ત્યાસુધી જીવ બાજે ભટકે છે. જીવ આત્મા કરતાં દેહની કાળજી વધારે રાખે છે. રાતદિવસ દેહમાં જ ગાળે છે. આત્મા દેહથી ભિન્ન છે. દેહના માત્ર સાળ છે. આત્મા અસયોગી છે. દેહાદ્ધિથી ભિન્ન ઉપયેગી સદા અવિનાશ’ એવું સ્વરૂપ ભાસે ત્યારે જ્ઞાન થયુ કહેવાય. જ્ઞાનીપુરુષ પાસેથી જાણ્યું હોય અને પછી જ્ઞાનીપુરુષના ચાગ ન રહે તેા તેમાં આગમ મદદ કરે છે. સદ્ગુરુના ઉપદેશથી આત્મા જાણુવાયાગ્ય છે. પ્રત્યક્ષ સદ્ગુરુ યાગથી સ્વચ્છંદ રાકાય છે. કલ્પનાથી આખુ` જગત છેતરાયું છે. માટે પહેલું જ કહ્યું કે “ખીજું કાંઈ શેાધ મા, માત્ર એક સત્પુરુષન શેાધાને તેના ચરણુકમળમાં સ` ભાવ અપણુ કરી દઈ વીઁ જા '' (૭૬), જે વસ્તુ પામ્યા છે તે પમાડશે. જીવ અભિમાનથી ભૂલા પડયો છે. શાસ્ત્રમાં કહ્યુ` છે કે વિનય એ ધર્મનું મૂળ છે. અભિમાન થાય તેા જ્ઞાન થાય નહીં. વારવાર અભિમાન સ્ફુરી આવે છે. ‘દેહથી હું ભિન્ન છું' એવું થાય તેા જ્ઞાન કહેવાય. ‘કર વિચાર તા પામ ' સદ્વિચારથી આત્મજ્ઞાન થાય છે, ક્રોધાદિ બધા દોષો મટી જાય છે. દેહમાં રાગ થયેા હાય તા મટી જાય પશુ આ રાગદ્વેષરૂપ કષાય મટાડવા મહુ દુ'ભ છે. માટે વિચાર કરી કષાયાને ઓછા કરવા. વિભાવભાવ છેડવાના છે. વસ્તુ છેાડે પણ મૂર્છા છાડતા નથી. અભિમાન છેડવુ દુભ છે. કષાય એ જ સંસાર છે અને એ જ કમબંધનનું કારણુ છે. પૂના સકારા છે, તે નિમિત્ત મળતાં સ્ફુરી નીકળે છે. અભિમાન એ શત્રુ છે, એને કાઢવાના છે. અ'તક્ષ જાગે ત્યારે કામ થાય. જગતમાં જીવ ભમે છે તે પૂના માહના સંસ્કારોને લઈને. વસ્તુ ઉપરથી ભાવ ન છૂટે ત્યાંસુધી તે વસ્તુ આખા લેાકમાં જ્યાં જ્યાં તૈયાર થતી હાય તે સંબંધી પાપ તેને લાગે. ‘મારે મધ ખાવું છે’ એવી ભાવના રહે તા જ્યાં જ્યાં મધ તૈયાર થતું હોય ત્યાં એના ભાગ ખરો! આનદઘનજીએ ગાયુ` છે કે— જગત જીવ હૈ કર્માધીના, અચરજ કછુ ન લીના; આપ સ્વભાવમે' રે, અબધુ સદા મગનમે રહેના. .. જગતના જીવે. અર્થાત્ સ'સારી જીવા બધા કમને આધીન છે અને જન્મ મરણ કરે Jain Education International For Private & Personal Use Only 22 www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy