SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ મેધામૃત એ ચારે પ્રકારે આત્મા અને જ્ઞાન અભેદરૂપે જ છે. ૫૧. પુદ્ગલ પરમાણુમાં રૂપ રસ સ્પર્શાદ હાય છે તે અભેદરૂપે છે. પર. જેમાં ભેદ નથી તેમાં ભેદ પાડીને કહે તે વ્યવહારનય છે. ૫૩. દ્રવ્યે આત્મા અનાદિ અનંત છે. સ’સારીપોંય સાસિાંત પણ છે. સિદ્ધપર્યાય સાદિ અનત છે. દ્રવ્યાકિનયથી તે આત્મા શુદ્ધ જ છે. આપણે શુદ્ધ થવાનુ છે તે પર્યાયાથિકનયથી છે. ૫૪. પર્યાયની અપેક્ષાએ ફેરફાર થાય છે તેનુ કારણુ નામકમ' છે. ૫૫. ચારે ગતિમાં નામકમથી જીવને શરીર ઉત્પન્ન થાય છે. પ૬. પાંચ પ્રકારના ભાવેા છે. કમ ઉપશમે ત્યારે ઉપશમભાવ, કર્માંના ક્ષય થાય ત્યારે ક્ષાયકભાવ, કર્મોના ક્ષયાપશમથી જે ભાવ થાય તે ક્ષયેાપશમભાવ, કર્માંના ઉદયથી જે ભાવ થાય તે ઔદિયકભાવ અને જેમાં કમની અપેક્ષા નથી તે જીવત્વ, ભવ્યત્વ વગેરે પારિણામિકભાવ છે. ઔદિયકભાવમાં કમ ના રસ આત્મામાં ઝળકે છે તે જ નવીન બંધના હેતુ છે. ૫૭. પૂ'ક'ને વેદતા જીવ જેવા પ્રકારે ભાવ કરે છે, તેવા પ્રકારે પેાતાના તે ભાવાના તે કર્તા થાય છે એમ જિનશાસનમાં કહ્યું છે. ૫૮. કમ વિના જીવને રાગાદિ ઉદયભાવ ન હોય અથવા ઉપશમ, ક્ષયાપશમ ક્ષાયકભાવ પણ ન હોય. તેથી ભાવ કકૃત પણ છે, ૫૯. ભાત્ર જો કકૃત છે તે પછી આત્મા કને! કર્તા કેવી રીતે થાય છે? ઉત્તર—આત્મા પેાતાના ભાવ સિવાય અન્ય ક'ઈ કરતા નથી. ૬૦. વિભાવભાવ થાય ત્યારે જીવને કમ બધાય છે. ગમે તેવા કમ'ના ઉત્ક્રય હોય પશુ પેાતાને રાગદ્વેષમાં ન પરિણમવું હાય તે કાઇ પરિણમાવે નહીં. ૬૧. જીવ છે તે જરૂપે ન પરિણમે અને જડ છે તે જીવરૂપે ન પરિણમે. વ્યવહારમાં જે કહેવાય છે તેનાથી વીતરાગનુ' કહેવું જુદું છે, તે સમજવા જેવુ' છે. ૬૨. જીવ પાતે જ રાગદ્વેષરૂપે પરિણમે છે અને તેથી જ કર્મ બંધાય છે. ૬૩. કમ ક્રમ કરે અને આત્મા ભાવ કરે તા તેનું ફળ કેણુ ભોગવે ? શું સમજે જડ કમ કે ફળપરિણામી હોય ?” ૬૪. આખા લેાક પરમાણુઓથી ભરપૂર છે. ૬૫. આત્મા વિભાવરૂપે પિરણમે ત્યારે કમ પુદ્ગલા માત્મપ્રદેશમાં ચાટી જાય છે. જીવની સાથે અવગાઢપણે રહે એવું જે પુદ્ગલનુ સ્વરૂપ તે કમ છે. જે આત્મા સાથે દૂધ અને પાણીની પેઠે રહે તે કમ છે. ૬૬. કવગણુાના એવા સ્વભાવ છે, તેથી જીવના ભાવ પ્રમાણે પરિણમીને ફળ આપે છે. ૬૭. તે કમ અખાધાકાળમાં રહી પછી ઉદય આવે છે. કમ ઉદય આવે તે સુખદુઃખરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy