SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૮ કરવી. બધા જ સંસારથી મુક્ત થાઓ, એવી ભાવના કરવી, ઈચ્છા કરવી. - આપણે કોઈના ઉપર ઉપકાર કર્યો હોય પણ આપણા ઉપર અપકાર કરે તો પણ ક્રોધ ન કરે. “જગતજીવ હૈ કર્માધીના.” એને એવી પ્રકૃતિ છે, પણ હું મારે સ્વભાવ સમભાવ છે, તે કેમ મૂકું ? આપણે કેઈના ઉપર ઉપકાર કરીએ છતાં તે આપણું ઉપર દ્વેષ રાખે, તે નિર્ગુણ ઉપર માધ્યસ્થભાવ રાખ. વિ. ૮૭] - ૧૬ શ્રીરાત્રે આ અગાસ, જેઠ સુદ ૧૫ ૨૦૦૯ આઠ દૃષ્ટિ આપણે બેલીએ છીએ તેને સંસ્કૃતમાં ગ્રંથ હરિભદ્રાચાર્યે લખ્યો છે. તે ગદષ્ટિસમુચ્ચય' ઉપરથી યશોવિજયજીએ આઠ દૃષ્ટિની સજઝાય સંક્ષેપમાં કરી છે. સાચા પુરુષની વાણી મિથ્યાદષ્ટિને ગમે નહીં. સાચી અરિહંતની સ્થાપના હેય તે એને ગમે નહીં. મહાપુરુષે ગુણગ્રાહી હાય છે. પિતાના સ્વરૂપની ગમે ત્યાંથી પ્રાપ્તિ કરવી છે. આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એ અભિપ્રાય છે, તે ગમે ત્યાંથી પ્રાપ્તિ કરવી. બધાય ધર્મોમાં આત્માની વાત છે. મારું જે ખરું સ્વરૂપ છે તે ગમે ત્યાંથી પ્રાપ્ત થાઓ, ગમે ત્યાંથી પણ પિતાનું કલ્યાણ કરી લેવાનું છે. મને સાચા પુરુષ મળે અને મારું કલ્યાણ થાઓ, એવી ભાવના કરવાની છે. જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજે.” (૩૭). બધું ભૂલી હું કંઈ જાણતો નથી એવું કરવાનું છે. તમારા આત્માનું કલ્યાણ જેથી થાય તે કરવું. જે સાચું છે તેથી જ સાચું પ્રાપ્ત થાય છે. બેટાથી સાચું પ્રાપ્ત થાય નહીં. જેને બધથી પિતાને આત્મા પ્રાપ્ત થાય તે હિતકારી છે. એટલા માટે કૃપાળુદેવે કહ્યું છે કે “ પ્રત્યક્ષ સગુરૂ સમ નહીં, પરાક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” [વ. ૯૫] ૧૭ શ્રી. રાવ આ૦ અગાસ, જેઠ વદ ૨, ૨૦૦૯ પૂજ્યશ્રી–કૃપાળુદેવ કહે છે કે આ કાળમાં છે સમ્યફદર્શન ! તું કયાંથી આવ્યું? જ્યાં મહાપુરુષને યોગ નથી તેવા કાળમાં તું શા માટે આવ્યું? અંશે હેય ઈહ અવિનાશી, પુદગલ જાલ તમાસી રે.” (પમી દષ્ટિ) સમ્યગ્દષ્ટિને અંશે બધા ગુણે પ્રગટે છે. [વ. ૧૦૮]. ૧૮ શ્રી રા. આ. અગાસ, જેઠ વદ ૧૦, ૨૦૦૯ પૂજ્યશ્રી–જગતમાં બે પ્રકારના ઉપદેશ મળે છે. તેમાંથી આપણે કયે રસ્તે જવું? ભેગી થવાને ઉપદેશ કરવાવાળાને રસ્તે કે ચોગી થવાના ઉપદેશ કરનારને રસ્તે? તે વિચારવાનું છે. સાથે સાથે એમ તપાસવું કે આપણને તે શા માટે બોધ કરે છે? જે ગને માટે બંધ કરતે હોય તે નિઃસ્વાથી છે. આપણામાં ભેગની વૃત્તિ દેખે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy