________________
૩૮૨
આધામૃત
જ્ઞાનીપુરુષ ઉપાય મતાવે તે કરે તે ઇન્દ્રિયા વશ થાય. પ્રશ્ન—તુચ્છ આહાર એટલે શું?
પૂજ્યશ્રી—જેથી બધી ઇન્દ્રિયેા વશ થાય તે તુચ્છ આહાર છે. જમણવાર કર્યાં હાય અને દાળભાત ખાઈને ઊઠી જાય. સામા પડવાની વાત છે. મન માગે તે આપવું નહીં. એક જીભ છતાય તા બધી ઇન્દ્રિયા જીતાય, એ જીભ મન્ની ઇન્દ્રિયોને પાષણ આપે છે એને જીતવા પુરુષાર્થ કરવાના છે.
ઉપવાસ કરતી વખતે લક્ષ રાખવા કે શા માટે ઉપવાસ કરવા છે? ઇન્દ્રિયાને વ કરવા માટે ઉપવાસ કરવા છે, એ લક્ષ નથી રહેતા. તીર્થંકર ભગવાને ઇન્દ્રિયાને વશ કરવા કહ્યું છે.
પેાતાનાં કઈ વખાણુ કરે તેમાં રાજી થવા જેવું નથી. લૌકિક ભાવથી આત્મકલ્યાણ ન થાય. પેાતાના દોષ જોઈ કાઢવાના છે. અહુંકારરહિત થવા ખયાં શાસ્ત્ર કહ્યાં છે. દેહને ઈચ્છીને જીવ સુખ ઈચ્છે છે તે કેવું સુખ મળશે? આગળ શું થશે ? મુમુક્ષુ—તે શું દેહને દુઃખી કરવા ?
પૂજયશ્રી—એ તપસીને પૂછે. માથે મરણુ છે, માટે ચેતવાનું છે, નિગેાદમાં પશુ જીવ કેટલીયે વાર જઈ આવ્યા છે. તે જોઈ જ્ઞાનીને દયા આવે છે. નિઃસ્પૃહ પુરુષ હોય તે કડવી દવા પાય. ખીજા તે માટા મેાટા કહે, સાચ હોય તે વધારે અસર કરે.
મારે આત્માનું કલ્યાણ કરવું છે એમ દૃઢ કરે તેા ક્રમ” ખસે. એક મુનિ હતા. ગુફામાં ધ્યાન કરવા જતા હતા ત્યાં સિંહ સામેા મન્યા. મુનિ પાસે લાકડી હતી તે ઉગામવાનું સૂઝયું ત્યાં વિચાર આવ્યો કે હે જીવ! મરવાનું તા એક વખતે છે જ, તા થા માટે આમ કરે છે? અહીં જ ઊભા રહે અને આત્માના વિચાર કર. એમ નિશ્ચય કરી ઊભા રહ્યા તા કેવળજ્ઞાન થયું.
[ઉપદેશછાયા ચાલુ]
શ્રી શ॰ આ અગાસ, ભાદરવા સુદ ૭, ૨૦૦૮
(૭)
શરીરની પરાધીનતા થઈ નથી ત્યાં સુધી ધનું કામ કરી લેવું. ચારે ખાજુ દુઃખ ઊભું થાય ત્યારે ચિત્ત ઠેકાણે રહેવુ મુશ્કેલ પડે છે. કૃપાળુદેવનાં વચના વાંચે, વિચારે તે તપસ્યા કરતાં વધારે લાભ થાય. સમજણુ આવે પછી જે કરે છે તે બધું લાભનું છે. સમજણુ માટે કહેવાનું છે. વચન વિચારવાથી સમજણ આવે છે. ઉપાધિ ન ઢાય ત્યારે જીવને ઠીક લાગે છે, પણ ઉપાધિ પરથી ભાવ ઊઠે ત્યારે વધારે આનંદ આવે. આત્મા આનંદસ્વરૂપ છે. ખાવુ', પીવુ' વગેરે બધાં કમ` છે. ક્રિયાની પ્રવૃત્તિ કરતાં શુભાશુભ ભાવની નિવૃત્તિ કરવાની છે.
Jain Education International
“ જેમ શુભાશુભ્ર ક્રમ ૫, જાણ્યાં સફ્ળ પ્રમાણુ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મેક્ષ સુજાણુ.
For Private & Personal Use Only
33
www.jainelibrary.org