________________
૧૯૬
આધામૃત
છે. કૃપાળુદેવ લખે છે કે અમે આત્માને ભૂલ્યા વગર આ પત્ર લખીએ છીએ. જેના ચિત્તમાં વૈરાગ્ય છે તેના ઉપર આ પત્ર છે.
""
“આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયા છે. માયા હૈાય ત્યાંસુધી શું કરવાનું છે, તેની ખબર નથી. એવું માયાનું આવરણ છે. અંધારામાં જેમ દિશા ભૂલી જાય તેમ માયારૂપી અંધારું છે તેથી પરમાથ શું ? અપરમાથ શું ? એ વિષે જ્ઞાની બેધ કરે તે પણ એને સમજાય નહીં. સાની જે જે કહે છે તે તે આત્મસ્વરૂપ થઈને કહે છે, એવી જીવની દૃષ્ટિ રહેતી નથી. એ દિશા અપૂર્વ લાગે તે પ્રાપ્ત થાય, પણુ એ દિશાનું જીવને ભાન નથી. જગતમાં બધુ કાળુધેાળું દેખાય છે, તેનાથી આત્મા જુદો છે. તેને જોવાના છે. તે જોવાતા નથી. જગત પ્રત્યે વૈરાગ્ય જેટલે આવે તેટલે સાચી દિશા ભણી વળે. ત્યાગવૈરાગ્ય વધારવા જેવા છે. પંચેન્દ્રિયના વિષયેામાં જીવ મૂઢ ખની ગયા છે. કઈ દિશામાં જવું છે તેનું ભાન નથી. તેથી એની પરમા ષ્ટિ ઉદય પામતી નથી. દિશામૂઢ થયે છે તેથી અવળે પુરુષાર્થ કરે છે. પિરણામ ફેરવવાં એ મુખ્ય વસ્તુ છે. એધની પિપાસા લાગવી જોઈએ. મને કયારે બેષ મળે એમ થયા કરે તે બેષ મળે અને પરિણામ પામે. વીશ દેહરામાં કેવા ભાવ થવા જોઈએ ? તે કહે છે. હું ભગવાન મારી કોઈ ગતિ દેખાતી
નથી. બધું લુંટાઈ જાય એવું કર્યું છે. આ વાકચ વાંચી પ્રભુશ્રીજીને આંસુ આવી ગયાં. પુણ્યને લીધે સાધુપણું મળ્યું, જ્ઞાની મળ્યા, તેની આજ્ઞા મળી, સમાગમ મળ્યે, પણુ મેં તેા અવળા જ માર્ગ આરાધ્યા છે, હે પ્રભુ, અનાદિકાળના પરિભ્રમણથી મારી નિવૃત્તિ કર. જે જે સાધન મેં કર્યાં તે બંધનરૂપ પરિણમ્યાં છે. સવ આપદા આદિ નાશ કરવાનું મૂળ કારણુ સદ્ગુરુ પ્રત્યે શરણભાવ છે. એમ મા જીવે વિચારવાનું છે. મનુષ્યભવ મળ્યે છે છતાં જીવ કરતા નથી, આત્મામાં શક્તિ છે છતાં અવળી જ વાપરી છે. હું ભગવાન | મે' તેા બંધન થાય એવું કર્યું છે, પણ હવે એથી છુટાય એમ કર. વીશ દેહરામાં કેટલું બધું કહી દીધું છે ! હવે ભગવાનને ક્ષણવાર પશુ ભૂલું નહીં. સદ્ગુરુનું શરણુ એ જ સાચુ છે, મુખ્ય વસ્તુ છે. શરણા વગર છૂટકો નથી. “હું પામર શું કરી શકું?” એમ માત્ર મેલે જ નહીં પણ એ ભાવ એને રહે. એના શરણથી જ ખ' પાંશરુ થશે. સદ્ગુરુ અને સંતમાં કઈ ભેદ નથી. એય ભગવાન છે. છેલ્લે એ જ કહ્યુ છે.
“ પડી પડી તુજ પદ્મપ`કજે ફ્રી ફ્રી માગું એજ;
સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ એ દૃઢતા કરી દેજ.
Jain Education International
ખરા સ્વરૂપને હું પકડી રાખે એવી દઢતા મને આપ. સદ્ગુરુનું શરણુ એ જ સાચુ શરણુ છે. વીશ દોહરાના રાજ ભાવથી વિચાર કરવા ગુણ પ્રગટે એવુ' છે. આ વીશ દેહરાની રાજ ભાવથી ભક્તિ કરે તે આત્મગુણ પ્રગટે એમ છે. ભાવા આવી ખસે નહીં તે અનુપ્રેક્ષા છે. એની પાછળ પડવુ છે. એમાં જ વૃત્તિ રહ્યા કરે તે શુ ફળ થાય તે કહે છે—માન જાય તેા દીનતા આવે, ક્રોધ જાય તા ક્ષમા આવે, એમ દષા જાય ત્યારે ગુણાવૃત્તિ એટલે આત્માના ગુણુ! પ્રગટે. વારંવાર વીશ દેહરામાં જ ચિત્ત જાય, એની એ
""
For Private & Personal Use Only
www.jainelibrary.org