SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ઉપલ હર્ષ-વિષાદ ન થાય, એટલું મને કરવા દે, પરસ્તુની ચિન્તામાં બળી રહ્યો છે, આત્માને વિચાર નથી આવતું. કલ્પના કરે કે ફલાણે શાઓ ભયે તે ધર્મ પામે. બધાં શાસ્ત્રોને સાર દેહાદિ સંબંધી હર્ષ-વિષાદવૃત્તિ ન કરવી. બધાં શાસ્ત્રો પિકારી પોકારીને એ જ કહે છે. જેણે ઘણાં શા જાણ્યાં હતાં, ઘણાં કર્યાં હતાં, તેના મુખથી નીકળેલાં અનુભવવચને છે. નિઃસ્પૃહી પુરુષે કેવા નિર્મોહી હોય છે! કશું ગયું નહીં, એમ વિચારવું. મંદ વૃત્તિ થાય ત્યાં સપુરુષનાં ચરિત્રનું સ્મરણ કરવું. આત્મા જોવા જે છે, કમ જેવાનાં નથી. મહાપુરુષનાં ચરિત્રે અદ્ભુત છે. કેઈને છેવટે વૃદ્ધાવસ્થા વખતે એમ થયું હશે, ખેદ થતો હશે તેથી કૃપાળુદેવે ખેદ ન કરવા વિષે આ પત્ર લખ્યું હશે. હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું એ ભૂલ મા. એ ભાવ વૃદ્ધાવસ્થામાં, યુવાવસ્થામાં, મરતી વખતે કરે તે થઈ શકે છે. પરમ પુરુષની દશામાં વૃત્તિ રાખવી. ચાલતાં ન ચલાય તે લાકડીથી ચાલે. એમ અશકત અને અબુધ હોય તો જ્ઞાનીરૂપ લાકડી લઈ ચાલી શકે, [વ. ૮૬૦] ૨૭૩ શ્રી રા. આ અગાસ, જેઠ વદ ૯, ૨૦૦૮ પૂજ્ય–વીતરાગમુદ્રા જોઈને વૃત્તિ સ્થિર કરવી, તે રૂપાવકન ધ્યાન છે. જે અહિંતના દ્રવ્યગુણપર્યાયને વિચાર કરે, તે મોહ નાશ થાય. અરિહંતનું સ્વરૂપ છે તેવું જ આપણું સ્વરૂપ છે. અરિહંતનું સ્વરૂપ એ આપણું સ્વરૂપ જોવાનું પણ છે. દર્શનમોહ ઘટે તે જગત અસાર લાગે. પછી સ્વરૂપાવકન થાય છે. વિપરીતતા છૂટયા પછી સ્વરૂપાવકન દષ્ટિ થાય છે. દશમેહ હોય ત્યાં સુધી સ્વરૂપાવલોકન ન થાય. તે થવા મહપુરુષને નિરંતર અથવા વિશેષ સમાગમ, જે સ્વરૂપાવકન કરતા હેય તેની પાસે રહેવું. બીજું સન્શાસ્ત્રનું ચિંતવન સત્સમાગમ અને સત્યાસ્ત્રમાં ભાવના એવી રાખવી કે હું સમ્યક્ત્વ પ્રાપ્ત થવા એ કરું છું. બધાને આધાર ગુણજિજ્ઞાસા છે. એ લક્ષ ન હોય તે એ યોગ થયો છે અને સત્યાગ્ન પણ કંઈ ન કરે. ભાવના જેટલી બળવાન હોય તેટલું એ સાધન કામ કરે છે. સાધન છે તે દાદરા જેવું છે. ભાવના મંદ પડી જાય ત્યારે સાધન હોય તેય કંઈ કામ ન થાય. સદ્દગુરુગ, સશાસ્ત્રાગ, તે નિજઉલ્લાસ હોય એવી ગ્યતા સાથે પ્રવર્તે તો સમ્યગ્દર્શન થાય. દેહદષ્ટિ છૂટી સ્વરૂપાવકન થાય. ગુણજિજ્ઞાસા એટલે શમસંવેગાદિ ગુણે પ્રગટ કરવા છે એવી ભાવના. એવા ગુણે પ્રગટે ત્યારે સમ્યગ્દર્શન થાય. અધિકારી થવું એ આપણું કામ છે. ગમે તે રોગ થયે હિય, પણ આ ગુણે પ્રાપ્ત ન થાય તે પેગ પણ અયોગ છે. નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય; સરલપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy