________________
૩૬
પ્રશ્ન-વૃદ્ધમાંથી યુવાન થવુ એટલે શું?
પૂજ્યશ્રી—વૃદ્ધાવસ્થામાં નિરાશા થાય કે હવે ઘરડા થયા, શું થાય? એવી નિરાશા કરવાની જરૂર નથી. યુવાન જેવા પુરુષાથ જોઈએ છે.
એ પ્રકારે શ્રેણી છે. એક ક્ષપકશ્રેણી અને બીજી ઉપશમશ્રેણી. ઉપશમ પલટાતાં વાર ન લાગે, એ ઘડીમાં જતું રહે.
આધુનિક મુનિઓના સૂત્રા સાંભળવાયેાગ્ય નથી. કંઈ બીજું' જ એસાડી દે. સત્પુરુષનું ઓળખાણુ થવુ મહુ મુશ્કેલ છે. સત્પુરુષની શ્રદ્ધા કરીને પછી સત્સંગ કરવા. ધમ સિવાય ખીજી ઇચ્છા ન રાખવી.
[વ. ૧૭૨]
૪૩ શ્રી રા॰ આ॰ અગાસ, અષાડ સુદ ૧૪, ૨૦૦૯ માક્ષમાગ ને અનુસરવાની બુદ્ધિ જેની છે તેને માર્ગાનુસારી કહ્યા છે. પ્રભુશ્રીજીએ ભક્તિથી ભરેલા પત્ર લખ્યું, તેથી કૃપાળુદેવને પરાભક્તિનું મરણ થયું. પેાતાને શુ કરવુ એમ પૂછ્યું હશે તેના ઉત્તરમાં આખી જિંદગીમાં કરવાનુ હતું તે કૃપાળુદેવે પ્રભુશ્રીજી પર આ પ્રથમ લખેલા પત્રમાં કહી દીધુ છે.
મેધામૃત
પેાતે પેાતાને જાણે નહીં, એ નવાઇ જેવું છે. અન`તકાળથી પેાતાને પેાતાની આળખાણુ ન થઈ. ખીજાને ઉપદેશ આપ્યા, વાર્તા કરી, ડાહ્યો થયા, પણ એળખાણ પેાતાનું અને થયું નથી. આ ભૂલ એક એ ભવથી નહીં પણ અનંત ભવથી ચાલી આવે છે. “ ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન ?
જાણુનાર પ્રત્યે દૃષ્ટિ જ નથી. કેવી આ નવાઈની વાત છે કે જાણનાર પેાતાને જાણતા નથી! પેાતાને પેાતાના અજ્ઞાનની ખબર નથી. શુંચાઈ ગયા છે. જુએ, સાંભળે, બધું પરમાં ને પરમાં. પણ જન્મમરણુ કેમ થાય છે? એ શાથી મટે ? એમ થયું નથી. સંશય હાય તે નિશ્ચય થાય નહીં, ભ્રાંતિ છે તેથી નિશ્ચય થાય નહીં. ખાટાને સાચું માનવાની ટેવ પડી ગઈ છે. આત્મા નથી એળખાતા, એનું કારણ શું? વિચારમાં પણ નથી આવતે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચન કેમ પહોંચે ? શાસ્ત્રથી પણ એળખાણ ન થાય. પણ એને રસ્તા છે તે કહે છે—
*
(૧) “ નિરંતર ઉદાસીનતાના ક્રમ સેવવા ’’ આત્મા જાણવા હૈાય તે “ જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. ” રૂપ રસ આદિથી ઉદાસીન થાય, જે દેખે, સાંભળે, તેમાં તન્મય ન થઈ જાય તેા એળખાણ થાય. એથી આત્મા જુદી વસ્તુ છે. તેની અત્યારે મને ખબર નથી પડતી, પણ એ આત્મા છે. ઘણું ખાધુ, ઘણું પીધુ, પણ આત્માનું કલ્યાણ થયું નથી, એમ થાય ત્યારે ઉદાસીનતા થાય છે. પરથી ઉદાસીનતા કરવાની છે. કંઈક સવળા વિચાર આવે. (૨) ખીજેથી પ્રેમ ઉઠાવી મૂકવા કયાં? ઉઠાવ્યેા. હવે એ મૂકવા કયાં ? તે કહે સત્પુરુષમાં પ્રેમ કરવે, તેની
ઉદાસીન થાય ત્યારે જડમાં પ્રેમ હતા તે ભક્તિમાં જોડવા.
Jain Education International
ܕܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org