________________
આધામ્રુત
૪. આત્મસ્વરૂપ જાણ્યું તેમાં શમાઈ રહ્યા કે શમાઈ ગયા એમાં પરમામાં ફેર પડતા નથી. ધ્યેયમાં પરમા એક જ નીકળે છે. હવે એના ઉપર વિચારણા લખે છે.
૨૭૨
૫. ભ્રાંતિને લીધે મિથ્યાત્વને લીધે હું, મારું, તારું હતું તે છેડી દીધું. આત્મામાં મારું તારું કશું નથી એમ લાગ્યુ, તેથી એ શમાવી દીધુ. આત્માના સ્વભાવમાં મારુ તારુ કશુ છે નહીં. અચિત્ય, શુદ્ધચૈતન્ય એવા અનુભવમાં ગયા ત્યારે મારું' તારું' પાછળ પડયુ રહ્યું. જેવું પેાતાનું સ્વરૂપ હતું તેવું દેખ્યુ. તે જ સાચું છે એમ જાણ્યુ, તેમાં શમાઈ રહ્યા. શમાઈ ગયા. કૃપાળુદેવે કહ્યુ` છે કે દેહના કરતાં આત્મા વધારે સ્પષ્ટ છે. મિથ્યાત્વને લઈ ને એ લાગતું નથી. “ પેાતાને પેાતાના એધ થવાથી પેાતાને પાતામાં શમાઈ જવું', ” એ શાંતિના માગ છે. સમજીને શમાઈ જવું એ શાંતિને માગ છે, એ પેાતાને કરવાને છે. શાંતિને માગ' આ છે. શમાવાનું કામ ન કરે તે—
“ શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તે! પણ, જો નવિ જાય પમાયેા રે;
વધ્યું તરુ ઉપમ તે પામે, સંજમઠાણ જો નાચે રે. ” (૬૬૦). માહ મૂકવા માટે એ બધી સમજણ કરવાની છે. અહુ ભાવ મમત્વભાવ બધી કલ્પના છે. મારુ' તારુ' માનીશ તે। દુઃખી થઈશ. હું એકલા છું, મારું કશુ નથી. દેહને સારા શખે, ટાપટીપ કરે એ બધા માડુ છે. દેહ એનેા છે નહીં. એના હાય તા સાથે આવે. ધર્મ છે તે જ પેાતાના છે. આત્માના સ્વભાવ તે ધમ છે. આ દેહ છે તેને આત્મા માને છે. એક હેડમાં પુરાયા છે. આત્માના સ્વભાવને ઘાતનાર દેહ છે. એય સાથે રહે છે. માટે દેહને પેષવા પડે છે, પણ તે આપણુ કામ કરે તેને માટે પેષવા. મારા માનવા નહીં, મેાહ કરવા નહી. જ્ઞાનીએ આત્માના અનુભવ કર્યાં ત્યારે કશું મારું' તારું નથી એમ જાણ્યુ'.
૬. આત્મસ્વરૂપ જે સમજાયુ' તે દશા શબ્દોમાં આવી કહી જાય એવી નથી. તેથી પરમાથે મૌન થયા. વ્યવહારમાં મારું' તારું કહેવુ' પડે, વ્યવહારમાં કઈ પૂછે કે આ ઘર કેવું છે? તે મારુ' છે એમ કહે, પણ લક્ષમાં એમને મારુ' નથી એમ રહે. વ્યવ હારમાં જો એમ ન કહે તેા સામાને સમજાય નહી. જેટલા અંશે સમજ્યું તેટલા અંશે શમાયો. એ અનુભવ જે થયા તે વધતાં વધતાં આત્મામાં લીનતા થઈ ગઈ. જેમ નારિચેળમાં ગાળે! જુદો છે તેમ આત્મજ્ઞાન થયા પછી દેહુથી આત્મા જુદો જણાય.
૭. સમયા તે સમાઈ ગયા, એમ લેાકેામાં કહેવાય છે પણ એ વાકય પરમાર્થ ભાષામાંથી આવ્યાં છે. એની કિંમત જ્ઞાનીને હેાય છે. સમજ્યા તે શમાઈ ગયા. શમાઈ રહ્યો નહીં તે સમયે નહી. જેટલા અંશે સમજ્યા તેટલા અંશે શમાયા. જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા. સમજવું એટલે જેમ છે તેમ આત્મા જાણવા. પછી અહ‘ભાવ મમત્વભાવ ટાળી આત્મામાં ઉપયેાગ વાળ્યા. શમાવું એ સમકિતનુ' માહાત્મ્ય છે. અહી સભ્યપ્રકારની વાત કહેવી છે. શમાત્રાને પ્રકાર જો ખાટા હાય તે। સમજ્યાના પ્રકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org