SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ આધામૃત એથી મુક્ત થવું ય તા આત્માને વિચારવે. સવ દુઃખથી મુક્ત થવું હોય તા આત્માને ગવેષવે. બીજો ઉપાય નથી. આત્માનું ભાન થયા વિના દુઃખથી મુક્ત થવાય એવું નથી. આત્મા અરૂપી છે. એમને એમ ન ઓળખાય. માટે સત્સ`ગને વેષવે. વ્રત નિયમ જાત્રા એ બધું પછી, પણ પહેલેા સત્સંગ કરવા દે. એ વગર ઠેકાણું ન પડે. સત્સંગમાં નિણું ય થાય છે. પછી જેટલું દોડે તેટલું સવળું પડે. સત્સંગ મળ્યું હોય અને આગ્રહ બીજા હૈાય તા સત્સંગ નિષ્ફળ જાય. યમનિયમને અગ્રડ છેડી મારે એક આત્માને આળખવે છે એમ કરી સત્સંગ કરવા. મારે આત્મા એાળખા છે, જ્યાં ત્યાંથી મારે આત્મજ્ઞાન કરવું છે એ લક્ષ હાય તેા એ ભાવ પાષાય. નહીં તેા જીવ બહારની વસ્તુએમાં ખળી જાય છે. જગતના જીવે બાહ્ય તનિયમ તરફ જુએ છે; એને જ્ઞાન તરફ લક્ષ નથી. કુસંગના પણ પ્રભાવ બહુ પડે છે. બીજી વસ્તુ જે નિયમ 1 કરવા તેને પ્રધ!ન કરી સત્સંગ કરવા. આત્માની મારે સમજણુ કરવાની છે એવા લક્ષ રાખીને સત્સંગ કરવા. આત્મજ્ઞાન થયા પછીતેા પુરુષાથ સફળ થશે, નહીં તેા એજારૂપ થાય છે, આત્માને ઉપાસવા હૈાય તે સત્સંગને ઉપાસવે. સત્સંગ ઉપાસવા હોય તે સંસાર ત્યાગવા યેાગ્ય છે એ લક્ષ રાખવે. નહીં તે બીજા વિચાર આવે. સંસારના ભાવ આછે કરવા તે સત્સ`ગ પ્રત્યે વિશેષ ભાવ થાય. જન્મમરણુરૂપ સ્ર ́સાર કચારે છૂટશે? એવું લાગે ત્યારે સત્સંગની વિશેષ અસર થાય છે. સત્સંગને ઉપાસવે। હૈાય તેણે સસારના ભાવ છેડવાના છે. સંસારના વિચાર છૂટે તે આત્માના વિચાર આવે અને સત્સંગ સફળ થાય. પેાતાની બુદ્ધિ મૂકી, મારું જાણેલું બધુ ખાટું છે, એમ જાગ્રી સત્સ`ગમાં જે આજ્ઞા થઈ તેમાં લાભ છે એવા નિણૅય કરી, પેાતાની સર્વ શક્તિએ તે આજ્ઞા ઉપાસવી. જે સંસારને ઉપાસતે નથી અને જ્ઞાનીની આજ્ઞાને ઉપાસે છે, તે સત્સંગને ઉપાસે છે. સત્સંગમાં થયેલી આજ્ઞા આરાધે તા સત્સંગને જ તે ઉપાસે છે. જેને જન્મમરણુથી છૂટવું હાય તેણે શું કરવું ? તે બધું આમાં કહ્યું છે:— સવ દુઃખથી મુક્ત થવાના અભિપ્રાય જેનેા થયે હાય તે પુરુષે આત્માને ગવેષવા અને આત્માને ગવેષવે હેાય તેણે યમનિયમાદિક સરૈ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સ`ગને ગવેષવે, તેમજ ઉપાસવેા. સત્સ`ગની ઉપાસના કરવી હાય તેણે સ'સારને ઉપાસવાના આત્મભાવ સર્વથા ત્યાગવા. પેાતાના સવ અભિપ્રાયના ત્યાગ કરી પેાતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીથંકર એમ કહે છે કે જે કાઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સ ંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે— (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર)’ એ બધી સાંકળ છે. બધાં શાસ્ત્રોને સાર દ્વાદશાંગીનું સળંગ સૂત્ર કહ્યું છે. જીવને સુખી થવું છે અને સુખી દેવ ખતાવે છે, પણ કરવા જોઈએ. એટલેા છે. તેથી એને થવાના માગ કૃપાળુ હું જીવા! તમે બૂઝે....એ સૂયગડાંગની ગાથા છે. આટલી વાત સામાન્ય કહી, પછી પેાતાની વાત કૃપાળુદેવ કહે છે. સત્સંગ સત્સંગ પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy