SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ર આધામૃત જોઈ એ. હું આત્મા નથી એ સિદ્ધાંત હૃદયમાં ચાંટી જાય તે દેહ જાડા, પાતળા, કાળા, ધાળા થાય તાય કંઈ ન થાય. બધા જ્ઞાનીઓને કહેવું છે તેના સાર આ જ છે. આપણે માટે દયા લાવી જ્ઞાની કહે તે ગ્રહણ કરીએ તેા કામ થાય. બધા શાસ્ત્રનું એ જ રહસ્ય છે. વાતા કરવાની નથી, પણ હૃદયથી એવું કરી નાખવું. પેાતાના સ્વભાવ દુઃખ નથી, મનત સુખ છે, અનંત આનંદ છે. ભેદજ્ઞાનથી દેહ અને આત્માને ભિન્ન સમજવાના છે. જ્ઞાનીના આધનું બીજ આ છે, [વ. ૪૭૦] ૧૨૬ શ્રવણ ખેલગાલ, મા॰ સુદ ૯, ૨૦૦૮ કૃપાળુદેવને પ્રવૃત્તિમાં પણ સમાધિ સાંભરે છે. મહાપુરુષાની જે પ્રવૃત્તિ હાય છે, તે પૂર્વપ્રારબ્ધને અનુસરીને હાય છે. જ્ઞાનીપુરુષાની ભાવના એવી હાય છે, કે બધાય વહેલા માહ્ને જાએ. તીથંકરનામ ક્રમ ખ'ધાય તે વખતે ભાવના થાય છે કે સર્વ જીવાને તારીને માહ્યે જાઉં. એવી ભાવના થી તીર્થંકર નામકમ ખ'ધાય છે. સમ્યગ્દર્શનના અંશ પણુ પ્રાપ્ત થાય, તે પણ કાળે કરીને મેાક્ષ થાય. સત્પુરુષની ભાવના એવી હોય છે કે બધાય જીવેાને આત્મસુખ નિર'તર પ્રાપ્ત હો. આખુ જગત પુદ્ગલમાં ખેંચાયું છે, તે મટી બધા જીવાની વૃત્તિ આત્મા ભણી વળા. આત્મસ્થિરતાના માર્ગ બધાયને પ્રાપ્ત થાઓ. બધાય જીવાની રુચિ પરમા માં હા! એવી કરુણા અવસ્થા વર્તે છે. મધાય મહાપુરુષો એ જ કહે છે કે જીવને સહજસ્વરૂપનું ભાન થાઓ. ગચ્છ કે સંઘાડામાં વૃત્તિ હાય તા તે કલ્યાણને પ્રતિમ ધરૂપ છે. અજ્ઞાનદશામાં જેટલે પુરુષાર્થ કરે તેનું ફળ અજ્ઞાન આવે છે, સંસાર આવે છે. માહનું ફળ સંસાર છે. લૌકિકભાવમાં રહીને જે પુરુષાર્થ કરે તેનું ફળ લૌકિક જ આવે. ભલે શ્રાવક હાય કે સાધુ હાય અને લૌકિકભાવથી ક્રિયા કરતા હાય તેા પુણ્ય બધાય, પણ તેનું ફળ સંસાર છે. જ્ઞાની મળે, એની આજ્ઞા આરાધે, સ્વચ્છંદ રાકે ત્યારે સ`સાર ટળે અને મેાક્ષ થાય. સત્પુરુષના મેષ વિના ઇનમેાહ ટળે નહી. હુણે એધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.' સાંસારનું સ્વરૂપ કષાય અથવા રાગદ્વેષ છે. સ’સારી પુરુષની વાણી કષાયરહિત હાય છે. તેને સ્વચ્છંદ રાકી આરાધે તા તેનું ફળ સંસાર ન આવે, માક્ષ જ આવે. કષાયનું ફળ સંસાર અને કષાયરહિતનું ફળ મેાક્ષ છે. કષાયથી આ ખે! સસાર ઊભા થાય છે. “ ઊપજે મેહવિકલ્પથી, સમસ્ત આ સ`સાર; અંતર્મુખ અવલાકતાં, વિલય થતાં નહીં વાર. ,, સંસારનું વિસ્મરણ કરીને, અંતર્મુ ́ખ વૃત્તિ કરે, આત્માની શુદ્ધિ કરે તા સંસારના નાશ થાય. સ્વચ્છંદ સત્પુરુષની વાણીને પણ બગાડી નાખે છે. સ્વચ્છંદથી સત્પુરુષની વાણીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy