SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ વચનામૃત-વિવેચન અન્યરૂપે ગ્રહણ કરે છે તે વાણી પુરુષની ન કહેવાય. “હું અને મારું મૂકવાનું છે, તેને ઊભું કરે છે. જ્ઞાની પુરુષની કષાયરહિત વાણી કષાયવાળા જીવને ગમવી મુશ્કેલ છે. જીવ પિતાની મતિ આગળ રાખીને વિચારે છે. પિતાની મતિ મૂકે અને જ્ઞાનીની આજ્ઞામાં મતિ રાખે છે એનું કામ થઈ જાય. લૌકિક દષ્ટિએ વતે તો કલ્યાણ ન થાય. લૌકિકભાવ હોય ત્યાં સુધી અહંભાવથી રહિત થવાય તેમ નથી. જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તવાથી અહં. ભાવ જાય છે. પ્રભુશ્રીજી કહેતા કે તારા જાણવા ઉપર મૂક મીઠું અને તાણ ચેકડી. જ્ઞાની પુરુષથી જ કલ્યાણ થાય છે. એ વિના ન થાય. ચીલે બદલવું પડશે. મનના સંક૯૫વિકલ્પરહિત થવું એ ખરો ધર્મ છે. સંકલ્પ-વિકલ્પ હોય ત્યાંસુધી બોધ ચૅટે નહીં. જ્યારે-ત્યારે પણ સાચે માર્ગ હાથમાં આવશે, ત્યારે જ કલ્યાણ થશે. મને પુરુષને યોગ થયે છે, મારું કામ થયું, એમ કરીને બેસી જાય, પુરુષાર્થ ન કરે, તે કંઈ કલ્યાણ ન થાય. એમ કરીને જ એ યોગ ઘણી વાર થયા છતાં જીવ સંસારી રહ્યો છે. કલ્યાણ થવાનાં બે કારણ છે, તે કહે છે–(૧) જ્ઞાનદશા ઉપર લક્ષ રાખીને જે કંઈ ક્રિયા કરવી તે આત્માથે કરવી. છૂટવા માટે કરું છું, મારે અસંગ થયું છે, એવો લક્ષ રાખીને ક્રિયા કરવી. જ્ઞાનદશા એ સાધન છે. જ્ઞાનદશા આવ્યા વિના અસંગ ન થવાય. આત્મા સિવાય બીજે લક્ષ ન રાખ. મેહથી દૂર રહી અસંગપણાવાળી ક્રિયા કરવી. જ્ઞાનદશા ઉપર લક્ષ રાખે તે કલ્યાણ જન્મ. જ્ઞાન એ આત્માને સ્વભાવ છે. આત્માથે કરતા હોય તે બધું સવળું , બીજા અથે કરતો હોય તો બીજું થાય. (૨) બીજું કારણ અસંગાપણું છે. પ્રતિબંધ અને સંગ એ સંસારને માગે છે. તીર્થકરને માર્ગ પ્રતિબંધથી રહિત થઈ અસંગ થવાનું છે. પ્રતિબંધ છૂટે તે મોક્ષ થાય. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન અવલંબન શ્રીસશુ, સુગમ અને સુખખાણ.” સપુરુષ હોય તે સમજાય. ગમત આદિ મોહથી છુટાય, સત્યરૂષની વાણી પ્રાપ્ત થાય અને તે સ્વછંદ રોકીને આરાધાય તો આત્મકલ્યાણ થવામાં વિશ્ન ન રહે. “આત્માથી સૌ હીન.” [વ. ૪૩૧] ૧ર૭ શ્રીરાવ આ અગાસ, આસો વદ ૪, ૨૦૦૯ કાલકને જાણે તે કેવળજ્ઞાન, એ રૂઢ થઈ ગયું છે. એ પરની અપેક્ષાએ છે, પણ એને પરમાર્થ – “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્લે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિવણ.' સપુરુષ વગર પમાથે હાથમાં આ તો નથી. આત્મસિદ્ધિમાં બધાનો સરવાળો મૂક્યો છે. વ નિજ સ્વભાવને અનુભવ, લક્ષ, પ્રીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત.” ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy