________________
૧૭૮
આધામૃત
આનું ઠેકાણું ન ઢાય. જીવે વૃત્તિએને ઉપશમાવવાનું આજ સુધી કર્યું નથી, પણ હવે કરે તા થાય. મને વૃત્તિએથી ખંધ થાય છે તેથી તેને રાકવી છે એવું હજી પણુ એ કરતા નથી. ખાવાપીવામાં જેટલે રસ આવેછે તેટલેા વૃત્તિએ રાકવામાં આવતા નથી. વૃત્તિઓ શકે તે શાંતિ થાય, વૃત્તિએ શાંત થાય તેા આત્માનું ભાન થાય.
પ્રશ્ન——‘કડવાશ લાગતાં છતાં” એટલે શું ?
પૂજ્યશ્રી—વૃત્તિએ રાકી ન હેાય તે તેનું ફળ પાપ આવે અને પાપનું ફળ દુઃખ આવે છે. દુઃખ આવે ત્યારે લાગે કે એ પાપ મે' ન કયુ હત તેા ઠીક થાત; પણ એ ઉપરથી શિખામણ લેતે નથી કે એવાં પાપ હવે મારે ન ખાંધવાં, દુઃખ તે! આવીને ચાલ્યું જાય છે, પણ જીવ તે ઉપરથી શિખામણ લેતેા નથી. દુઃખ ઉપર પગ દઈને ચાલ્યા જાય છે. દુષ્ટપરિણામી જીવ છે. આ દૃષ્ટપરિણામી જીવે વારવાર વિચાર કરવાચેાગ્ય છે. વારવાર ઢોષ કર્યાં કરે છે, પણ ચેતતા નથી.
પુત્ર, પિતા, કાકા, ભાઈ, શ્રી આદિમાં જ્યાં જ્યાં એને સ્નેહ થાય છે તેને સ ંપત્તિ માને છે, મમતા કરે છે. જ્ઞાનીના યાગ થયા પછી વૈરાગ્ય થવા જોઈએ. એ ન થાય તે મળ્યા ન મળ્યા સરખું છે. જ્ઞાનીપુરુષના ચાગ થયા પછી શ્રી મડદા જેવી લાગવી જોઈએ. પૈસા કાંકરા જેવા લાગવા જોઈએ. એવું ન થાય તેા જ્ઞાનીપુરુષના એને યાગ થયેા છે એમ જ્ઞાનીપુરુષા સંમત કરતા નથી. મુમુક્ષુ જીવે એ મેહને નિંદવાયેાગ્ય છે. તે નીરસ છે, જેમ બને તેમ હવે છેડવાયેાગ્ય છે. પુત્રપણું માની તેના પર સ્નેહ ક છે. એમ અન'તકાળથી કરે છે. જ્ઞાનીના યાગ થયા પછી એવું ન થવું જોઈએ. એ માહ બન્નેને એટલે પિતા અને પુત્રને અહિતકારી છે. મેને પાષે છે તે અહિતકારી છે. જ્ઞાની કહે છે કે પુત્રપણું કે પિતાપણું. આત્મામાં નથી. બધું કલ્પના કરીને ઊભું કર્યુ છે. પિતા પુત્ર નથી પણ આત્મા છે. જ્ઞાનીના ચેાગ થયા પછી એ પિતાપુત્રપણું વગેરે ભૂલી જવું. પિતા તે પિતા ન રહે અને પુત્ર તે પુત્ર ન રહે. આત્મામાં પિતાપુત્રપણુ` હાય તે ત્રણે કાળ રહે. જ્ઞાનદશનચારિત્ર આત્માના છે તે ત્રણે કાળ રહે છે. કલ્પિત છે તેને સાચુ માન્યું છે. જ્ઞાનીને ચેાગે કલ્પિતને છેડી સાચી વસ્તુ છે તે સમજવી છે. જીવને કેાઈ ઉત્પન્ન કરતું નથી. દેહ ઉત્પન્ન થાય પણ જીવ ઉત્પન્ન થતા નથી, કાઈક ભવમાંથી આવીને એને ઘેર જન્મ્યા, તેથી એ એના પુત્ર કહેવાયે, પણ એ એને સ્વભાવ નથી. પછી હાથી થાય, કૂતરા થઈ જાય, એમ ભટક ભટક કરે છે. દેહને આશ્રયે કલ્પના કે છે. કલ્પનાને લઈને બધું ઊભું થયું છે. જેને સત્સંગની ઈચ્છા રાખવી છે તેણે આ બધી કલ્પનાએ છેડવાની છે. માહ હાય ત્યાંસુધી સત્સર્સીંગ પણ સફળ ન થાય, જીવને જ્ઞાનીનાં વચનેાના આત્મામાં સ્પર્શ થતા નથી. લૌકિકભાવ છૂટે તે અલૌકિકભાવ આવે, અલૌકિકભાવે વર્તવાનું છે. સત્સંગની ઇચ્છા હૈાય તેણે માહ સંધી વિચાર એછા કરવા.
માહ છે તે ખંધવૃત્તિ છે. જ્ઞાની પણ એમ વર્તે તે જ્ઞાની શાના? મહાધીન વતે તા જ્ઞાન અજ્ઞાન થઈ જાય. આત્મભાવના કરવાના લક્ષ હાય તા સત્સંગ સફળ થાય, જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org