________________
વચનામૃત–વિવેચન
૧૪૫
જ્ઞાનીની આજ્ઞાએ મેાક્ષ છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે ખીલી ખીલી કરવાનું કહ્યું હાય તે મુમુક્ષુ કરે તે પણ એના મેાક્ષ થાય.” માહાત્મ્ય તા જ્ઞાનીની આજ્ઞાનું છે, સાચા પુરુષની આજ્ઞાના આરાધક હોય તે! એ ઘડીમાં ય કેવળજ્ઞાન થાય. કોઈ સાધનના આપણે નિષેધ નથી. સાધન કરવાં, પણ આત્માને ભૂલી ગયા તા એ સાધન રમકડાં જેવાં છે. સુધારસ ઝરે છે તેને અમૃતધારા પણ કહે છે. એ તા બધાં સાધના છે. શ્વાસ રોકવા માટે પણ જીવા કેટલી માથાકૂટ કરે છે! એ દ્રવ્યક્રિયાએ છે. ‘ ચેાળશાસ્ત્ર ’માં બધી ચેાગની દ્રવ્યક્રિયાએ વણવી છે, અને ‘યેગાષ્ટિ’માં ભાવપ્રાણાયામનું વર્ચુન કર્યું છે.
“ ખાદ્યભાવ રેચક ઈહાંજી, પૂરક અંતરભાવ;
કુંભક સ્થિરતા ગુણૅ કરીજી, પ્રાણુાયામ સ્વભાવ. (ચેથી ષ્ટિ) દ્રવ્યે દ્રવ્ય મિલે નહીં,” એમ સ્તવનમાં આવે છે. જડ ને ચેતન એ બેય મળી એકરૂપ થાય નહીં. પેાતાનું સ્વરૂપ સમજાય ત્યારે જડ ચેતનના વિવેક થાય. નહીં તે જીવ અનંતકાળથી પુદ્ગલની પાછળ જ પડયો છે ને ? આત્મા એળખાય હાય તેા પછી એમાં જ એને લીનતા થાય. પેાતાનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સમજાય અને પેાતાના સ્વરૂપમાં રહે, પરિશુમે ત્યાં પછી કઈ કરવાનું ન રહે. પણ પેાતાનું એળખાણુ નથી થયું ત્યાંસુધી જેને એળખાણુ થયું છે તેના આશ્રયે રહેવું. સિદ્ધાંન્તિક વાત બહુ લાંખી નથી; શબ્દો તે શબ્દો જ છે, દશા લાવવાની છે. જગતમાં જડ-ચેતન સિવાય કશું છે નહીં; પણ જીવને પુદ્ગલમાં માઠુ છે. તે મૂકશે ત્યારે કલ્યાણ થશે. અરૂપી આત્મા છે તેથી જ્ઞાની સિવાય ઠેકાણું પડે નહીં.
[વ. ૪૭૨] ·
૧૫૧ શ્રી રા॰ આ॰ અગાસ, આસા સુદ ૯, ૨૦૦૯ પૂજ્યશ્રી—સેાભાગભાઈ એ એમ લખ્યું હશે કે સુધારસ જેવી ક્રિયાની વાત ગુપ્ત રીતે કહેવી જોઈએ, ખુલ્લા કાગળમાં લખવું ન જોઈએ. કૃપાળુદેવ લખે છે કે અમે જે લખ્યું તે કઈ વાંચે ય ગમ પડે નહીં. આથી કાઈ ને નુકસાન થવાનું નથી એમ જાણીને ખુલ્લા કાગળમાં લખ્યું છે. કોઈ સુધારસ સબ'ધી માથાં મારતા હાય અને તેના વાંચવામાં આ કાગળ આવે તે શીખી તે। ન જાય, પણ એવા પુરુષને મારે મળવું, એવા પુરુષ મને મળે તેા સારું એમ થાય. વખતે વાંચે તે એને નિણ્ય થઈ જાય નહીં. પણ આ લખનાર પુરુષ એને જાણે છે, તે પુરુષ પાસેથી મને આ વાત જાણવામાં આવે તે સારું એમ
તેને ભાવના થાય.
જ્ઞાનીની વાણીના પરમા સમજવા બહુ મુશ્કેલ છે. જ્ઞાનીના સમાગમ થયે હાય, તેમના એધ સાંભળ્યેા હાય, આજ્ઞાને આરાધક હાય એવા મુમુક્ષુ તે જ્ઞાનીની વાણીને સમજી શકે.
મા રુ, મા તુ'નું દૃષ્ટાન્ત આપ્યું હતું.
૧૯
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org