SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ મેધામૃત ધર્મ તા સાધુએ કરે, આપણાથી ન થાય' એમ કહે છે. અસત્સંગ અને અસત્પ્રસંગ દૂર કરી સત્સંગના આશ્રય કરે તે સત્સંગનું ફળ અસગપણુ આવે. તેથી મેક્ષ થાય. પર વસ્તુના પરિચયથી પાછા વળે તેા નિમ`ળ વિચાર પ્રગટે. ભરતને એવું થયું તેા કેવળજ્ઞાન થયું. વૈરાગ્ય ઉપશમ આવે તે નિળ વિચાર આવે. અત્યારે વિચારમાં કચરો પડયો છે. મારુ તારું એ કચરો છે. એ નીકળી જાય તેા નિળ વિચાર થાય. સત્સંગની જરૂર છે. જેમ જેમ સત્સગને વિશેષ પ્રસ ંગ થાય તેમ તેમ બીજા સંસ્કાર ઘસાતા જાય. જ્ઞાનીને ચેગ હોય તે! એને ખળ મળે, સત્પુરુષના બેાધે એમ થાય કે હમણાં જ આત્મા પ્રગટે એવા છે. પુરુષાથી જીવ હોય તે જ બધુ આડાઅવળી દૂર કરી પેાતાના વિચાર કરે. નિમળ વિચાર હાય તે। આત્મા દેખાય આંખ ચાકખી જોઈ એ. મિથ્યાત્વ સહિત વિચાર છે તે અવળું સમજે છે, (વપરીતપણુ છે. વિપરીપણું બધે નડે છે. વિપરીતપણુ જ્યાં સુધી છે ત્યાંસુધી સત્સંગ પણ નિષ્ફળ થાય છે. નિ`ળ વિચાર હૈાય તેા ખાટુ' તે ખેાટુ' ને સારું તે સારું લાગે. નિળ વિચાર હાય તા સ'સારને અસાર જાણે અને મેાક્ષ સુખરૂપ લાગે. અન્ય પરિચયથી પાછે વળે—વિભાવથી છૂટે તે સ્વભાવમાં આવે. આત્મા તે છે, પણ ક્ષણે ક્ષણે રાગદ્વેષ કરી અને પેાતાને આવરણ કરે છે. આ ભયંકર સંસારમાં જન્મવું નથી. એમ થાય તે રાગદ્વેષ ન કરવા. જીય અસત્સ`ગ અને અસત્પ્રસ`ગથી ઘેરાઈ ગયા છે, તેથી ભૂલા પડચો છે. સત્સંગ એને ખચાવનાર છે, સત્સંગ અને જાગૃત કરે છે, સત્સંગે એને મળ મળે છે. સત્સંગ થાય તેા પુરુષાર્થ થાય, સત્સંગથી એનામાં શૂર વીરપણુ' આવે. નિળ વિચાર જોઈ એ. જીવનું મન વિષયવિકારથી ડાળાયેલુ છે. વિષયકષાય મંદ થાય તેા નિ`ળ વિચાર જાગે. CC Jain Education International વિષયવિકાર સહિત જે, રહ્યા મતિના ચેાગ; પરિણામની વિષમતા, તેને યાગ અયાગ. નિર્દેળ વિચાર જાગે અને પરવસ્તુમાં તન્મય ન થઇ જાય તે હમણાં જ આત્મગ પ્રગટે, વિભાવ છે તે અસત્સંગ છે, ધમાનમાયાલાભ વગેરે કષાય, વિષય, કામ એ બધા અસત્સંગ છે. તેને જીવ પેાતાનાં સગાં માને છે. પાંચ ઇન્દ્રિયા, કષાયા એ બધા શત્રુએ છે. એથી છૂટવું છે. એને વશ કરવા છે, પણ એને વશ થવું નથી. સત્સ`ગના આશ્રયથી જીવને ખળ મળે છે. અત્યારે જીવ હીનસત્ત્વ થઈ ગયા છે. આત્મા તે અન તશક્તિને ધણી છે. જ્ઞાનીએ કહ્યું તે સ્મરણ કર્યાં કરવુ.... એમાં કંઈ શરીરશક્તિ કે પૈસા જોઈતા નથી. ગરજ હાય તેા થાય. એ ગરજ જીવને નથી. પુરુષાર્થ કરે તેા વિચાર જાગે. વિચાર નિમળ થવા વૈરાગ્ય ઉપશમ વધારવા. સાધુની આંખ શાસ્ત્ર છે એમ કહેવાય છે. તે શાસ્ત્રને આધારે વર્તે છે. શાસ્ત્રમાં શુ' કહ્યું છે ? તે જ જુએ છે. આત્મા પ્રગટાવવેા હોય તે એને ચેાગ્ય વસ્તુએ જોઇએ. જ્યાં અસત્સંગ અને અસત્પ્રસંગને ઘેરાવા છે, ત્યાં આત્મજ્ઞાન થાય નહીં. એને ખસેડે તે થાય. આત્મજ્ઞાન થયા પછી એ હાય તા એને કઈ નથી. પાણીના સ્વભાવ નીચે જવાનેા છે પણ પપ આદિથી ઊંચે પણ જાય છે. એમ જીવ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy