________________
વચનામૃત–વિવેચન
૧૧૧
ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય સત્તાના પ્રત્યક્ષ ગુણુ જેને વિષે છે એવે આત્મા હૈાવાતું પ્રમાણ છે.” (૪૯૩). જાણનારને પડી મૂકીને અત્યારે જીવ બીજી જાણે છે. પશુ જાણનાર પ્રત્યે ઉપયેગ વાળે તે આત્મા જણાય.
""
ભાસ્યા દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.
એ જે લક્ષણા કહ્યાં તે વિચારે તે આત્મા એને દેતુથી ભિન્ન જણુાય. દેહાધ્યાસથી આત્મા દેહસમાન થઈ ગયા છે. પણ બન્નેનાં લક્ષણેા ભિન્ન મન્ન જાણે તે આત્મા ભિન્ન જણાય. “ છે દેહાદિથી ભિન્ન આતમા ઉપયાગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ-ઉપદેશથી રે, કશું જ્ઞાન તેનું નામ ખાસ.
આત્માને લક્ષણથી અને વેદનથી, દેહાદિથી ભિન્ન જાણી પેતામાં અનુભવ કરે તે એમાં એને લીનતા થાય.
પાણી તાપમાં મૂક્યુ હાય તા થાડે શીતળ છે. જેણે આત્મા જાણ્યા છે, તેને પાણીની જેમ છે. એ એના સ્વભાવ નથી. સંચાગ છે ત્યાંસુધી કમ' દેખાય છે, પણ ઉદયે ખીજું દેખાય પણ એ જ્ઞાનીનું સ્વરૂપ દશા કૃપાળુદેવે સ્પષ્ટ કરી ખતાવી છે.
..
[વ. ૪૪૪]
૧૩૩
વિચારવાન જીવ હૈાય તે વિચાર કરે છે કે આપણે કેમ વર્તીએ તે સારું ? મનમાં એમ થાય કે મુનિની પેઠે વર્તીએ તે સારું પણ એવા ઉદય ન હાય તેા કેમ વર્તવું? રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રવૃત્તિ થતી હોય તે તે પૂર્ણાંકને લઈને છે. માત્ર ઉદય તે મધનું કારણ નથી. રાગ-દ્વેષ, વિભાવ થાય એ જ બંધનું કારણ છે. રાગદ્વેષ-અજ્ઞાનમાં ન પ્રવર્તે, તા કમાઁ ઉદયમાં આવીને ચાલ્યાં જાય, નવાં કમ ન બંધાય.
Jain Education International
""
થાડે ઊનું થઈ જાય, પણ એના સ્વભાવ પૂર્ણાંકને લઈને પ્રવૃત્તિ હાય તેા તે ઊના કમની સ્થિતિ પૂરી થયે જવાનું છે. કના જ્ઞાનીને અંતરમાં નિથભાવ છે. કના નથી. નિગ્રંથપણું એ જ સ્વભાવ છે. પેાતાની
[વ. ૪૪૬]
૧૩૪
શ્રી॰ રા॰ આ॰ અગાસ, ફાગણ સુદ ૪, ૨૦૦૮
સંસારનું સ્વરૂપ કેવું છે? એના તેા જીવને અનાદિકાળથી પરિચય છે, તેથી જાણે છે. સંસારનું સ્વરૂપ રાગદ્વેષ છે. એમાં જીવ પડયો છે, રાગદ્વેષરૂપ સંસારમાં જીવ મ`ડી રહ્યો છે. આ સંસાર જીવને આકર્ષે છે. પેાતાના જેવા બનાવી દ્વીધેા છે. તેવા સંસારમાં સમય માત્રને પણ પ્રમાદ ન કરવા. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે દરેક પ્રદેશ જાણવાનું
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org