________________
૨૭૦
મેધામૃત
ભૂલી છે. પર્યાયને દેખે છે ને દ્રવ્યને ભૂલે છે દ્રવ્યદૃષ્ટિ જીવને થઈ નથી.
છએ દશનવાળાએએ જે જે પેાતાની માન્યતા કરેલી છે, તેનુ વધુન થાડીક ગાથાઓમાં ‘ ષડ્સ નસમુચ્ચય 'માં હરિભદ્રાચાર્યે કયુ છે. એ ગ્રંથ છે તેા ટૂંકા, ૬૦ ગાથાને, પણ એની ટીકા બહુ લાંબી કરી છે. રાગદ્વેષ રહિત જેમ જેમ મન થાય, ચિત્ત શુદ્ધ થાય, ચિત્ત સ્થિર હૈાય તેમ તેમ જ્ઞાનીનાં વચનેને વિચાર યથાર્થ થાય. ઉપાધિ ચિત્તને ચંચળ કરે છે અને કષાય છે તે ચિત્તને મલિન કરનાર છે. આત્માને સ્થિર, શુદ્ધ કરવાના છે. તે જ્ઞાનીનાં વચને સમજાય, કારણ કે એમણે એ વચને આત્મ સ્થિરતામાં રહી લખ્યાં છે. આપણે સાંભળતાં એ લક્ષ રાખવા કે ક્રોધાદિ ચાર કષાયમાં મન ન જાય અને ઉપાધિમાં ચિત્ત ન જાય, એમ સાચવવું. નહીં તે જ્ઞાનીનાં વચન સમજાતાં નથી.
[વ. ૬૪૭]
૨૨૪ શ્રી રા॰ આ॰ અગાસ, જેઠ સુદ ૩, ૨૦૦૮
(૯૫૪)
જેણે સ્વરૂપ પ્રગટ કર્યુ” છે, ત્યાંથી પેત નું સ્વરૂપ જણાય છે. નહીં તેા આંધળા જેવું છે. સસમાગમ નિત્ય કાવ્ય છે. દશા વધારવી ડાય તે પેાતાનાથી જેની દશા વધારે ડાય એવાના સમાગમથી જ વધે છે. ગૌતમસ્વામીને ચાર જ્ઞાન પ્રગટયાં હતાં છતાં પણુ મહાવીરની પાછળ પાછળ ફર્યાં. ચાલા હવે જ્ઞાન થઈ ગયું, નિરાલખન છે. ભક્તિમાગ આલખનને આધારે છે. જ્ઞાન એવા જીવે વિરલા છે.
એમ ન કર્યું. જ્ઞાનમાર્ગી છે તે પેતાના અનુભવને આધારે છે.
[વ. ૬૪૯]
પૂજ્યશ્રી— “ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલઅન આધાર; જિનપથી દર્શાવિયા, તેહ સ્વરૂપ પ્રકાર.
૫
મનુષ્યભવની એક ક્ષણમાં સમિત થઈ જાય, એક ક્ષણમાં કેવળજ્ઞાન થઈ જાય, માટે મનુષ્યભત્રની પળ પણ
Jain Education International
..
જ્યાં દુઃખ છે ત્યાં સુખ માને અને તેમાં આનંદ માને છે, એ અજ્ઞાન છે. જીવ કયું સુખ ઈચ્છે છે? એનું ઠેકાણું નથી. દુ:ખ થવાનુ કારણ દચ્છિા છે, વ્યાકુળતા એ જ દુઃખ છે. ઈચ્છા જેમ જેમ એછી થાય તેમ તેમ વધારે સુખી થાય. સ ંતાષી છે તે સુખી છે. જેમ જેમ ઈચ્છા વધારે તેમ તેમ દુ:ખી વધારે. ઊંચા દેવલેાકમાં ઓછી ઈચ્છા છે તેથી સુખી છે અને નીચેના દેવàાકમાં વધારે ઈચ્છા અને કષાય હે!વાથી તેઓના કરતાં વધારે દુઃખી છે. મિથ્યાત્વ છે ત્યાંસુધી જીવ દુઃખી છે. એની ઇચ્છા સફળ થાય તે સુખ માની ાનઃ પામે છે. માન્યતામાં ભૂલ છે, ઈચ્છે છે સુખ અને આનંદ અને ભાગવે છે
For Private & Personal Use Only
ક્ષણમાં શ્રેણી માંડી દે, એક વ્યથ ખાવા જેવી નથી.
www.jainelibrary.org