SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ મેધામૃત થઈ જાય છે. એવું થાય ત્યારે સમજવુ" કે સમ્યગ્દર્શન છે. અન’તાનુષ'ધી ક્રોધ માન-માયા લેાભ એ ચાર જાય ત્યારે સમ્યગ્દર્શન થયું કહેવાય. એ વાત સાચી છે. અનંત સંસાર વધારનાર અનતાનુબંધી છે, તે અને હાય નહીં. એ કષાય એને સ'સાર વધારે ગમતા હોય તે જ થાય. દુઃખગભિ ત, માહગભિ ત અને જ્ઞાનગભિ ત એવા વૈરગ્યના ત્રણ ભેદ છે. દુઃખને લઈને, માહને લઈ ને વૈરાગ્ય થયા હોય તે તેનાં કારણેા દૂર થતાં નરહે અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય દિવસે દિવસે વધતે જાય છે. દુ:ખ પ્રત્યે દ્વેષભાવ હાય તેને દુઃખગભિ ત વૈરાગ્ય છે. સમ્યગ્દર્શન હેાય ત્યારે અન ંતાનુબ ંધીની હાજરી ન હોય. અન’તાનુખ ધી ગયા જ હાય છે. સમકિતની હાજરીમાં અન ́તાનુબંધી હેય નહી. મુખ્ય તે સમજણ કરવાની છે. “સદ્ગુરુના ઉપદેશ વણુ સમજાય ન જિનરૂપ.” સમિત છે તે અનંતાનુખશ્વીને નાશ કરનાર છે. અનાદિકાળથી અનંતાનુબંધી અને મિથ્યાત્વ સાથે જ રહે છે. કાઈક વખતે છૂટાં પડે છે. સંસારમાં તીવ્ર સ્નેહ હોય ત્યાંસુધી અનંતાનુખ શ્રીમાંથી કોઈ પણુ કષાય હવા સંભવે છે. આ સત્પુરુષ સાચા છે. એથી મારું કલ્યાણુ છે, એવા ભાવ હાય તે ત્યાં આગળ અન ́તાનુબંધી ક્રોધમાનમાયલેાભ બહુ મંદ, નહી જેવા હાય છે. પણ સાચું ઓળખાણ થાય ત્યારે એવું થાય. કહેતાકહેતી કામ ન આવે. સંસારના પદાર્થ માં તીવ્ર રાગ હોય ત્યાંસુધી પરમા માર્ગમાં એ નથી. જે કામ કરવાથી આત્માનું હિત ન થતું હોય તેમાં કટાળા આવે, દુઃખના પ્રસ`ગમાં તેમ સુખના પ્રસંગમાં પણ એને સંસાર ન ગમે, ત્યારે પરમા માગી પુરુષ કહેવાય. એવું જ્યારે થાય ત્યારે જાણુવું કે સમકિત છે—સમકિત આવ્યુ હોય અથવા જ્ઞાનીના આશ્રય એને મળ્યેા હાય તે જ એને સંસારનાં સુખ ન ગમે. મેાક્ષમાગ માં જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત એ છે. જે વસ્તુ જેણે અસાર જાણી તે પ્રત્યે તે ક્રોધમાનમાયાલેામ તીવ્રપણે ન કરે. સસાર બધે ભ્રાંતિરૂપ છે, ખાટે છે, એમ લાગે. પરમાજ્ઞાન થાય ત્યારે અધે! સંસાર ખાટા લાગે. પછી તે પ્રત્યે તીવ્ર ક્રોધાદિ ન કરે. ભ્રાંતિને લઈને સસાર ચારરૂપ લાગતા હતા, પણ એ ભ્રાંતિ દૂર થઈ તેથી હવે એવું લાગતું નથી. સાચા પુરુષની શ્રદ્ધા થઈ તે સમ્યગ્દર્શન થયું. એ ખીજ છે. એમાંથી બધું પ્રાપ્ત થશે. સાચા પુરુષની શ્રદ્ધા થઈ ત્યારથી એને બીજ રાપાયું, બીજ ૨ાપાયા પછી એમાંથી સમકિત, કેવળજ્ઞાન, મેાક્ષ મધું થશે. અહુ આર ભપરિગ્રહમાં જીવ પડયો છે. કુગુરુના સ ંગથી છૂટવુ બહુ મુશ્કેલ છે. અન તાનુ બંધીને લઈને એને જ્ઞાનીનું એળખાણુ પડતું નથી, ખાદ્યવસ્તુ પ્રત્યે જ એને લક્ષ રહે છે, સ`સારની વાસના ગઈ નથી તે પણ મને ગઈ છે એમ જીવ માની બેસે છે. અનતાનુબંધીનું સ્વરૂપ જેવું તેવું નથી. [વ. ૪૬૦] ૧૪૬ જેસલમેર, મહા વદ ૧૨, ૨૦૦૮ જેને શરીર છે તેને સુખદુઃખ હેાય જ. એ બેમાંથી જીવને દુ:ખ ગમતુ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy