________________
વચનામૃત વિવેચન
તેથી પ્રક્ષીણુ ચારિત્રમાહ વિલાકિયે,
વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ અવસ૨૦
એ દશનમાહનીય જાય તેા સમ્યગ્દર્શન થાય છે. આત્માનું આળખાણ થાય ત્યારે પુદ્ગલના પ્રપāા પ્રત્યે ન જાય. આત્માને આંચ ન આવે એવુ કરે. એની માન્યતા ફરી જાય. ઈચ્છા એને ન હેાય છતાં બાંધેલું કમ હાય તેથી એને પ્રવૃત્તિ કરવી પડે. ક્રિયા કરે પણ એમાં રસ ન રહે.
મુમુક્ષુ—દશ નમાહ ગયા પછી કમ અંધાય કે ?
પૂજ્યશ્રી—કમ` તેા બંધાય છે. જ્યાંસુધી મેાહનીય છે ત્યાંસુધી કમ તા બંધાય છે. દનમાહુને લઈને લાંખી ક સ્થિતિ પડતી હતી તે તેા ક્ષય થઈ ગઈ છે. તેથી ચારિત્ર માહ પણ શિથિલ થઈ જાય છે. સમ્યગ્દર્શન થયા પછી નવાં કમ નથી અધાતાં એમ કહે તાય ચાલે. એને નવાં બધાય તેાય નહી... જેવાં, શિથિલમ'ધ પડે. સમ્યગ્દર્શન થયા પછી ચારિત્રમાહ રહે છે તે નહીં જેવા છે, બહુ પ્રક્ષીણ થઇ જાય છે.
સત્ વસ્તુ છે તે ગમે ત્યાં એને પ્રાપ્ત થઈ શકે એમ છે. નરકમાં પણ સમ્યગ્દર્શન થઈ શકે. દેવ, મનુષ્ય કે તિય ́ચમાં પણ થઈ શકે. ચારે ગતિમાં પ્રાપ્ત થાય એવું છે, પણ ચેગ્યતા આવવી જોઈએ. ક્ષાયક કરવું હાય તે તે મનુષ્યભવમાં જ થઈ શકે છે. દનમેહ જેને ગયા છે તેને વસ્તુસ્થિતિ જેમ છે તેમ સમજાય છે, તેથી રાગદ્વેષનુ ખળ ત્યાં બહુ ચાલતુ' નથી, આત્માને બંધન થાય એવી રીતે એનું વર્તન હેાતું નથી. જેને વસ્તુતત્ત્વ સમજાયું છે, તે પછી છેતરાય નહી.. ભલે લેાકેા મહાત્મા કહેતા હોય કે આ તેા મેટા છે, પણ એને એથી ભ્રાંતિ થાય નહીં. પેાતાને સાચી માન્યતા થઈ છે, તે છૂટે તે નહી. ખીજામાં તણાઈ ન જાય. પરમા માં એને શકા ન પડે. સમ્યગ્દશન એવું નથી કે જે નાશી જાય. સમજીને વસ્તુ ગ્રહણ કરી છે તેથી કઈ ખીજાને નમસ્કાર કરવાથી સમ્યગ્દર્શન જતું રહે એવું નથી. હેમચંદ્રાચાય કુમારપાલ સાથે મહાદેવના મંદિરમાં ગયા. ત્યાં લેકે એ કહ્યું કે મહાદેવને નમસ્કાર કરે. તે વખતે હેમચંદ્રાચાર્યે “જેના રાગદ્વેષ ક્ષય પામ્યા છે તે મહાદેવને હું નમસ્કાર કરું છું.” એમ સ્તુતિ કરી. લેાકેા નાગપાંચમીને દિવસે નાગપૂજા કરે છે તે પૂજ્યબુદ્ધિથી નહીં, પણ ભયથી પૂજે છે. ખાર મહિનામાં કાઈ દિવસે સાપ ન કરડે તે માટે પૂજે છે. જો સાચા સપ નીકળી આવે તે બહાર જ નાખી આવે. ઈષ્ટદેવને તા ભાવથી પૂજે છે. સર્પની પૂજા ભયથી કરે છે, તેમાં રસ નથી, તેમ સમ્યગ્દર્શનીને સંસારમાં રસ નથી હેાતા. ભાવથી એ સ'સારને ભજતા નથી. સસારમાં રહેલા દેખાય છે, પશુ એનું હૃદય ભગવાન પાસે છે. આવી દશા આપણે પ્રાપ્ત કરવી છે. કહેવાતી વસ્તુઓ કામની નથી. ફલાણાને માનવાથી સમ્યગ્દર્શન થાય છે એમ નથી, પેાતાના આત્માની એળખાણુ તે સમ્યગ્દર્શન છે.
Jain Education International
૧૩૦
"6
પ્રીતિ અનંતી પર થકી જે તાડૅ હા તે જોડે એહ. ’ (દે. ૧)
સંસારમાં જેટલા રાગ નથી તેટલું સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનને લઈને ચારિત્ર માહ પ્રક્ષીણુ
૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org