________________
૨૯૨
બધામૃત કરી છે તે સુખરૂપ છે એ સાચી વાત છે. જીવને સુખી કર હેય તે આ રસ્તો છે કે જ્ઞાનીની ભક્તિ દ્વારા અભેદ દશા પ્રાપ્ત કરવી. એટલા બધા મથી રહ્યા છે, છતાં જ મોક્ષને માર્ગ પામતા નથી.
કઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કઈ
માને ભારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ ” મોક્ષમાર્ગ હાથ ન આવવાથી ક્યાંય જીવ રખડી પડે છે. કંઈ ને કંઈ સાધન તે જીવ કરે છે. “વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પચેં.” એવા જીને સદ્દગુરુનો વેગ હેાય તે એમને બધો પુરુષાર્થ કામમાં આવે. પિોતે અજ્ઞાની છે અને પિતાની મતિક૯૫નાએ વર્તે છે. જોકે કલ્પનાથી મોક્ષ માને છે, તેથી ભ્રાંતિમાં ભટક્યા કરે છે. શું પ્રાપ્ત કરવું તેને ખ્યાલ નથી. કેઈ તે નિશ્ચયનયનાં પુસ્તકો વાંચતાં આત્મસ્વરૂપ વિના કશું નથી, એમ એકાંત માની આગ્રહ કરે છે, કેઈ જેગ સાધે છે અને પ્રકાશ વગેરે જોઈ રાજી થાય છે. કેઈ કિયાજડ થઈ રહ્યા છે, એમ આડાઅવળી પુરુષાર્થ જીવ કરે છે, તે જોઈ જ્ઞાનીને દયા આવે છે. તેથી કહે છે કે પિતાની મેળે સ્વચ્છ દે તમે જે કરે છે તેથી મોક્ષ નથી. સદ્દગુરુ વગર ઠેકાણું ન પડે. તનતોડ મહેનત, પુરુષાર્થ કરે છે તેમ છતાં મોક્ષમાર્ગને પામતા નથી તે જોઈ જ્ઞાની પુરુષને દયા આવે છે, તેથી કહે છે કે હવે પિતાને સ્વચ્છેદ મૂકી સદ્દગુરુને શરણે આવે તે સારું. સદૂગુરુને રોગ નથી એટલી જ એમને ખામી છે.
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ;
વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોય. ” આ કાળમાં મોક્ષમાર્ગ ખુલે કર્યો છે. હવે જેને એ માગે માર્ગે મોક્ષે જવું હોય તે જાઓ.
૪. વીર એટલે શું? નાની ઉંમરમાં એમણે લખ્યું કે “વદે રાયચંદ વીર.” (૧). નામ તો ભગવાનનું વર્ધમાન છે તે મહાવીર કેમ કહ્યા? બધાં ઘાતિક કાપી નાખ્યાં તેથી મહાવીર. કર્મની સાથે લડે તે વીર. વર્તમાનમાં વીર છે તેને ભૂલીને બે હજાર વર્ષ પહેલાં થયેલા વીર, તેમને શોધવા જાય છે, પણ તે ક્યાંથી દેખાય? ઠેકાણે ઠેકાણે કૃપાળુ દેવે એ જ લખ્યું છે કે પ્રત્યક્ષ સદ્દગુરુ વિના કલ્યાણ ન થાય. એમને તે રડવું આવતું કે આટલે પુરુષાર્થ કરે છે છતાં કંઈ થતું નથી. મહાવીર શુદ્ધાત્મા હતા. એ શુદ્ધાત્મસ્વરૂપ પિતે પ્રાપ્ત કર્યું છે તેથી કહે છે કે મહાવીર તે હવે નથી, તે હવે કઈ પ્રત્યક્ષ સદગુરુને શેળે. વીર કહે કે મહાવીર કહે એક જ છે. મૂળ નામ વર્ધમાન હતું પણ પુરુષાર્થને લઈને મહાવીર નામ પડયું. તેમ આ કાળમાં કોઈ એ પુરુષાર્થ કરે તે તે મહાવીર છે. કૃપાળુદેવ કહે છે કે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો આત્મસ્વરૂપ જેણે પ્રાપ્ત કર્યું છે ત્યાંથી પ્રાપ્ત થાય એવું છે. જીવને શું જોઈએ છે તેની ખબર નથી, સાચા સુખની ભાવના પણ જીવને નથી થઈ. પિતાને શું કરવા જેવું છે, આરાધવા જેવું છે તે જ્ઞાનીને વેગે ખબર પડે. મહાવીરસ્વામી, મહાવીરસ્વામી એમ કહે પણ કંઈ ખબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org