________________
આધામૃત
*૩૧૧
પણ જાય છે. ઉપયેાગલક્ષણવાળા, પ્રભુ, કર્તા, ભેાક્તા, દેહપ્રમાણ અને અરૂપી એવા જીવ છે. ૨૮. જીવનું ખરું સ્વરૂપ—જીવ જ્યારે આઠ કથી છૂટી જાય છે ત્યારે તે ચે ઢાકને છેડે જઈને સ્થિત થાય છે. ત્યાં બધુ જાણે છે, દેખે છે અને ઇન્દ્રિયાથી પર એવા અનત સુખને પામે છે. ઊધ્વગમન સ્વભાવ હાવાથી ધર્માસ્તિકાય છે ત્યાંસુધી ઉંચે જઈને સ્થિર થાય છે. સિદ્ધોને પરસ્પર વ્યવહાર કરવાના અવકાશ જ નથી. સ્વરૂપા નદમાં મગ્ન છે.
૨૯. અર્હત્ અવસ્થામાં પણ ક્રમ છૂટવાથી પોતાના શુદ્ધસ્વરૂપના સ્વામી થાય છે. સ્વાત્માના અનુભવમાં મેાક્ષસુખ રહેલું છે. જે મધુ' જાણી જોઈ શકે તે જ ત્રણ લેાકની અને ત્રણ કાળની વાત કહી શકે. ‘જગતકર્તા ઈશ્વર નથી' એમ ભગવાને કેવળજ્ઞાનથી જોઈને કહ્યું છે. આપણે કહીએ તે આગમ અને અનુમાનથી છે. જીવ એ પ્રકારના છે~~ ૧. સંસારી, ૨. સિદ્ધ
૩૦. સ'સારી જીવા ખળ, ઇન્દ્રિય, આયુષ્ય અને ઉચ્છ્વાસ એ ચાર પ્રાણુથી જીવે ' છે. મનખળ, વચનમળ, કાયમળ અને પાંચ ઇન્દ્રિય ગણતાં ૧૦ પ્રાણ પણ થાય છે. તેમાંથી એકેન્દ્રિયને ચાર, એ ઇન્દ્રિયને છ એમ વધતાં વધતાં સન્નિપ’ચેન્દ્રિયને દશ પ્રાણ હાય છે. ૩૧. ‘અગુરુલઘુ' જુદા જુદા અર્થમાં વપરાય છે—
(૧) અગુરુલઘુનામક—શરીરને બહુ ભારે કે બહુ હલકુ ન થવા દે તે. (૨) ગેાત્રકમ ના નાશથી સિદ્ધને અગુરુલઘુ’ ગુણ પ્રગટે તે. (૩) દરેક આત્માના જેટલા પ્રદેશેા હાય, શુષ્ણેા ઢાય, તેટલા જ કાયમ રહે તે. અહીં ત્રીજા અર્થાંમાં અગુરુલઘુ શબ્દ વપરાયા છે. ૩૨. સ’સારી જીવા અનંતા છે અને દરેકના અસંખ્યાતા પ્રદેશ છે. કેવલીસમુદ્ધાત વખતે કેાઈક જીવે આખા લેાકમાં પેાતાના પ્રદેશેાને ફેલાવે છે. કાઈક જીવા કેવલીસમુદ્ધાત કર્યા વિના પણ મેક્ષે જાય છે. મિથ્યાત્વ, કષાય અને યેાગ સહિત જીવા સસારમાં છે. તેથી રહિત થયા તે સિદ્ધ થાય છે.
૩૩. પદ્મરાગમણિ દૂધમાં નાખે તે બધું દૂધ લાલ દેખાય છે, તેમ દેહમાં આત્મા રહે છે તે દેહસંચાગે દેહપ્રમાણુ થઈ ને રહે છે. સ્વતઃ ફેલાવાના સ્વભાવ નથી. નામક ને લઈને જીવના પ્રદેશે।ના સ કેચ વિસ્તાર થાય છે. સમુદ્દાત વખતે પણ નામકમની શક્તિથી ફેલાય છે. બાકી તેા દેહપ્રમાણુ જ રહે છે.
૩૪. ચારે ગતિમાં જીવ ભટકે છે, છતાં જીવ તા તેના તે જ છે. કમ ખ ધનના ભાવ થાય ત્યારે કમ ચાટે છે. અને તેથી આત્મા મલિન થાય છે. “ભાવકમ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીયની સ્ફુરણા, ગ્રહણુ કરે જડપ.”
૩૫. સિદ્ધ ભગવાન પ્રાણને લઈને જીવતા નથી. તે તે! અશરીરી છે. મેાક્ષમાં જીવછે તેનું સ્વરૂપ શબ્દમાં આવે એવું નથી. “ અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” ૩૬, સંસારમાં ઉત્પન્ન કરવા વગેરેની કલ્પના છે તે પર્યાયની અપેક્ષાએ છે. સિદ્ધ ભગવાન તા પર્યાયા િકનયથી પણ કઈ અન્ય ભાવાદિના કર્તા નથી, ભક્તિપૂજાનું નિમિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org