SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૪૯ એટલે અક્ષય પુરુષ પરમાત્મા એક વૃક્ષરૂપ છે. વૃક્ષ પાંદડે માયા છે, એમ વેદાંત માને છે. બ્રહ્મ એક જ છે, છાયા જેવા ઉપદેશ એટલે ખરાખર ન ઢેખાય તેવા ઉપ અલે પુરુષ જ વલ હૈ। ઉપર જેમ વેલ ચઢે તેમ પાંદડે એમ માને છે તે યથાથ નથી. દેશ એમાંથી મળે છે. સત્પુરુષના યાગે દ્રવ્યાકાર જિજ્ઞાસા હાય તે ભાવજિજ્ઞાસા થઈ જાય છે. પૂર્ણાંકને લઈ ને કેટલાકને વૈરાગ્ય થાય છે, પણુ પાછુ પાષણ ન મળે તે એ સુકાઈ જાય છે. જેને આત્મકલ્યાણુ કરવું છે, તેણે બહારની વસ્તુનું માહાત્મ્ય રાખવાનું નથી. મેટા મુમુક્ષુને એમ રહે તે પછી સામાન્ય મુમુક્ષુને સત્સંગથી પણ એવી વૃત્તિ કેમ દૂર થાય ? મુંબઈનું વાતાવરણુ વું છે કે ચિત્ત અનાય જેવું કરી નાખે. અહીં આવ્યા છીએ તેા એ સટ્ટા કરતા જઈ એ, એમ થઈ જાય. સત્સંગનું જેવું માહાત્મ્ય જોઈ એ તેવું મુંબઈમાં રહેવું મુશ્કેલ છે. મુબઈને વારવાર માહમયી કહી છે. તેમાં કોઇ જ્ઞાનીપુરુષ સાચવીને રહી શકે, નહીં તેા ખીજા તેા મેાહમાં તણાઈ જાય. ઉપરથી એમ થાય કે સત્સંગ કરું છું અને અંદર ખીજા વિચારા હાય. એક પટ (ભેદ) જેવું થાય. પરમાની ઇચ્છાવાળા હાય તેય આ ક્ષેત્ર એવું છે કે વૃત્તિ પાછી ખીજે જતી રહે. કૃપાળુદેવ તા નાના છેાકરાની પાસેય શીખવાની ઈચ્છા રાખનાર છે, આખા જગતના શિષ્ય થઈને રહે છે, પણ પ્રવૃત્તિ ક્ષેત્રમાં સત્સ`ગ બરાબર ન થાય. આવું ક્ષેત્ર છે, માટે તમે ન આવશે એવું અમરુ' લખવું નથી. પગુ પ્રવ્રુત્તિક્ષેત્ર કરતાં નિવૃત્તિક્ષેત્રમાં વધારે લાભ થાય એવું છે. સત્સ`ગ વિષે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ના કેટલા વિચાર કર્યાં છે ! દ્રવ્યક્ષેત્રકાળભાવ નિવૃત્તિ વાળાં હાય તેટલેા સત્સ`ગથી વિશેષ લાભ થાય. તેમ ન હેાય તે તેટલે આછે લાસ થાય. સત્સંગ વિષે કેટલા વિચાર કર્યાં છે ! મહાપુરુષને બધા પ્રત્યે સમભાવ હાય છે, “ સર્વાત્મમાં સમષ્ટિ દ્યો ’” એવું હોય છે. [વ. ૬૦૦] ૨૦૬ શ્રી રા॰ આ અગાસ, ભાદરવા સુદ ૮, ૨૦૦૯ આ સંસાર અાર છે. એને! પાર નથી, અનંતકાળથી આથડયો પણ પાર ન આવ્યે . તીર્થંકરે સદ્ધર્મના ઉપદેશ કર્યા તે પર પરાથી ચાલ્યા આવે છે. તેને લઈ ને “ આજીવ છે, આ અજીવ છે.' એમ જીવ જાણી શકે છે. નહી તે શી ખબર પડે ? કૃપ ભુદેવ સાભાગભાઈને લખે છે કે તમે અહી આવે! તે મને અહીં અવકાશ તે મળે પણ આખુ ક્ષેત્ર પ્રવૃત્તિવાળું છે, તેથી લાભ થવા જોઈએ તે થવા મુશ્કેલ છે. એના કરતાં નિવૃત્તિક્ષેત્રે વિશેષ લાભ થાય એવું છે. પ્રવ્રુત્તિક્ષેત્રમાં સત્સંગ થાય તે કરતાં નિવૃત્તિક્ષેત્રમાં સત્સંગ થાય તા વિશેષ લાભ થાય. કેઇ વેચારવાનજીને તે પ્રવૃત્તિમાં ૫મુ વિશેષ લાભ થાય છે, સામાન્ય રીતે તે ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy