SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૩૩ ૧૫. પરવસ્તુમાં તન્મયતા, તાદાત્મ્યપણુ' ન કરવું એ જ ખરા ત્યાગ છે. બહારની વસ્તુએ ખસેડે એ ખરો ત્યાગ નથી; છતાં એ ભાવત્યાગનું કારણ છે. ત્યાગ એટલે આત્મા સિવાય પરવસ્તુમાં તણાવું નહીં. એ અંતત્યોગ થાય ત્યારે ખીજામાં લેપાય નહીં. જીવ જેવું જુએ તેવા થઇ જાય છે. ચ'પલ જુએ તેા ચ'પલઆત્મા, ટેપી જુએ તે ટપીઆત્મા થઈ જાય છે. માહુને ક્ષય થયે ખરી અસ'ગદશાને અનુભવ થાય છે. સંપૂર્ણ અસંગ ચૌદમે થાય છે. અત્યારે જેવા સંગ થાય તેવા જીવ થઈ જાય છે. તાદાત્મ્યઅધ્યાસ દનમાડુ તથા ચારિત્રમાહ ગયે જાય છે. એ જાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટે છે. સ્નેહપાશને તેડવા એ અંતરંગનું કામ છે. સ્નેહપાશ જેનેા તૂટ્યો તેને રાગ ન થાય. “ નિરંતર આત્મવિચાર કરી મુનિ તે જાગૃત રહે.” નિરતર આત્મજાગૃતિ રાખે તે નવાં કમ ન ખાંધે અને જૂનાં તા જાય છે. રાગદ્વેષના ય કન્ય છે. ૧૬. ખાદ્ય પ્રસ’ગ એટલે આર’ભપરિગ્રહ છેડે, એછે! કરે તે એ અંતર્વાંગ થવામાં કારણ છે, તેથી એ ઉપકારી છે. ચેાથે ગુણસ્થાનકે સમ્યક્ત્વ થાય ત્યારે આત્મા સિવાય મારું કંઈ નથી એમ થાય છે, તે પછી બાહ્યત્યાગ તે સહજે આવે. આત્માની નિમ ળતા ત્યાગથી વિશેષ થાય છે. લક્ષ તા આત્માને પેાષવાના છે. * લખ્યું સ્વરૂપ ન વૃત્તિનુ, ગ્રહ્યું વ્રત-અભિમાન; ગ્રહે નહિ. પરમાને, લેવા લૌકિક માન. માહ્યવસ્તુના ત્યાગમાં એને આગ્રહ થઈ જાય તેા પછી મતાથી થાય. બાહ્યત્યાગની એટટ્વી કિંમત નથી, પણ અંતયેંગની મહત્તા છે. તે માટે બાહ્યત્યાગ છે. અપ્રસંગ હાય ત્યાંસુધી ત્યાગ પ્રગટતા નથી. એ મટયે પ્રગટે. સત્સંગે પછી એની વાસનાએ છૂટી જાય છે. મેાહનીય કમ દૂર કરવા એ અધે! ત્યાગ કહ્યો છે. બાહ્યત્યાગ માટે માહનીય ઓછું કરવું એમ નથી; પણ માહનીય છેડવા માટે માહ્યત્યાગ ઉપકારી છે. ,, ૧૭. કયારે છૂટું, કયારે ટુ'! એમ એમના મનમાં થયા કરે છે. આ બધા પરિગ્રહ છેાડવા છે એ ભૂલતા નથી. તેમ છતાં એમને એમ રહ્યા કરે છે કે હજી એ વિચારમાં શિથિલતા છે. થાડા કાળમાં ઘણાં કમાઁ ખપે એવા વિચાર રહે છે. એના જ જાપ જપીએ છીએ. આ વ્યાપારની ઉપાધિ દૂર થઈ જાય એ જ વિચાર છે. Jain Education International ૧૮. આ પત્રમાં અરસપરસ સબંધ જેવાં વચના લખ્યાં છે. અમારા વિચારનુ ખળ વધે તે માટે મુખ્ય તા આ વચના લખ્યાં છે અને તમને પણ વિચારવા એ વચને લખ્યાં છે. [વ. ૫૭૦ ] ૧૯૩ શ્રી॰ રા॰ આ॰ અગાસ, ભા॰ વદ ૧૧, ૨૦૦૮ જીવને દુઃખ આધિ-વ્યાધિ-ઉપાધિ વર્તે છે. મનમાં ચિંતા થાય તે આધિ, શરીર સંબંધી દુ:ખ તે વ્યાધિ અને બહારની કડાકૂટ તે ઉપાધિ છે. એથી નવરા થાય તે ३० For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy