SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત ભગવાનનું ચિત્રપટ જેતે હેય તે વિકલ્પ થાય કે આ ચિત્રમાં અંગૂઠે સારો ચિત્રા છે, પણ પગ સારા ચિત્રાયા નથી. એવા એવા વિકલ્પો થાય. એમ દરેક વિદ્યા કંઈક કંઈક વિકલપ મૂકતી જાય છે. ઉપશમભાવ કહે કે વીતરાગભાવ કહે, એક જ છે. ઉપશમ ભાવ આવ્યા વિના આનંદ થાય એમ નથી. સત્સંગ અને ગસમાધિ એ બેયની જરૂર છે. એ આવે તો આત્મા ઉપર જે આવરણ છે તે દૂર થાય. [વ. ૧૨૮] સભામાં. ૨૪ શ્રી રા. આ. અગાસ, જેઠ વદ ૦)), ૨૦૦૯ જેને સર્વ જી પ્રત્યે મૈત્રીભાવ થયે હોય તે કેઈને દુભવતા નથી, તેમ છતાં ક્ષમાપના કરવાનું ભૂલતા નથી. બાર મહિને ક્ષમાપના કરવાનું ભગવાને કહ્યું છે, તે ઉત્તમ છે. જીવ અનંતકાળથી રઝળે છે. સમાધિસુખ જે પિતાનું છે તે ભૂલી જીવે બીજું કર્યું છે, જન્મમરણ ઊભા કરવાનું કર્યું છે. પરાધીનતાને લીધે કરવું પડ્યું હોય તેની વાત જુદી છે, પણ આ તે સ્વચ્છ દે કર્યું છે. છૂટવાના રસ્તાની મને ખબર નથી, એમ જીવને થયું નથી. કઈ જ્ઞાનીની આજ્ઞા મળે તો સારું, એમ પણ જીવને ન આવ્યું. કેઈ પ્રત્યે ક્રોધ કરે તેમાં પિતાના સ્વરૂપની ઘાત થાય છે. ક્રોધ, માન, માયા, લેભ વગેરેથી પિતાના સ્વરૂપની ઘાત થાય છે. ક્રોધ, માન, માયા, લેભ લૂંટી જશે માટે આપણે પણ ચેતવાનું છે કે મનુષ્યભવ લુંટાઈ ન જાય. કોઈ માન માયા લેભમાંથી એક પણ હશે તે નરકે લઈ જશે. સંસારમાં બેભાનપણે પ્રવતવા જેવું નથી. પુરુષ એમ ઈચછે કે મારી સ્ત્રી પહેલાં હું મરી જઉં તો સારું. સ્ત્રી એમ ઈચ્છે કે હું પહેલાં મરું તે સારું. એમ મેહને લઈને થાય છે. એના વિના હું નહીં જ જીવી શકું એમ માને, પણ કેઈના મરી જવાથી કેઈ મરતું નથી. મોહને કે પ્રભાવ છે! મેહ કે ખરાબ છે! તેમ છતાં જીવ ત્યાં ને ત્યાં માથાં મારે છે. એમ લાગે છે કે એના વિના મારાથી છવાશે નહીં. એવું મેહને લઈને લાગે છે, પણ મરી ગયા પછી બીજી પરણે છે. એ બધું કલ્પિત છે. કૃપાળુદેવ કહે છે કે હવે જ્ઞાન થયું ત્યારે લાગ્યું કે આ કલ્પિત હતું. કેટલીવાર દુઃખ ભેગવ્યાં છે, છતાં તેનું તે જ કરે છે. જીવે કેઈ કાળે હવે એમાં જવા જેવું નથી. છેષ થાય ત્યારે થાય છે કે આનું મોટું પણ ન જોઉં, સંબંધ ન રાખું, પણ પાછું જીવને ત્યાં જ જન્મવું પડે છે. પ્રભુશ્રીજી એક દષ્ટાંત આપતા કે એક મુનિ ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે ગયા, તે વખતે ગૃહસ્થ અને તેની સ્ત્રી પોતાના એકરાને રમાડતા હતા. તે જઈ મુનિ હસ્યા. ગુહસ્થ પૂછ્યું કે કેમ હસ્યા? મુનિએ કહ્યું, “તમને ખોટું ન લાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy