________________
ચનામૃત-વિવેચન
“ લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તા કહેા, શું કુટુંબ કે પિરવારથી વધવાપણું એ નય ગ્રહે ? વધવાપણું સંસારનું નરદેહને હારી જવું, એને વિચાર નહી' અહેાડા ! એક પળ તમને હવેા.
""
લેાકસના જ્યાંસુધી છે, ત્યાંસુધી ગમે તેમ કરે તા પણુ દુઃખી છે અને આત્મશાંતિ જેને લક્ષ છે તે ગમે તેા ભિખારી હાય, ખાવાનું ન ઢાય, વસ્ત્ર ન હેાય, એકલેા હાય, તે પણ સુખી છે. આત્મશાંતિ જ શેાધે, તે ગમે તેવા નિધ ન હોય તે પણ સુખી જ છે.
Jain Education International
૩૬૭
આ પત્ર તા વ્યાવહારિક છે પણ અહુ ઉપયોગી છે. લેાકસ જ્ઞા એટલે બધુ કરતાં લેાકેામાં ખાટું ન દેખાય, લેાકેા સારું કહે એ મુખ્ય હૈાય. એ લક્ષ છૂટે નહી... ત્યાંસુધી એને દુઃખ જ હોય. એના મેાક્ષ ન થાય. જેને ગમે તેમ કરીને આત્માને શાંત કરવા છે એ લક્ષ છે, તેને ગમે તેા વજ્ર ન હાય, ખાવાનું ન હાય, નિધનતા હાય પણ એનું ફળ મેાક્ષ છે તેથી સુખી જ છે. આપણે તપાસવાનું છે કે શામાં આપણે વીએ છીએ ? ગમે તેમ કરીને આત્માની શાંતિ થાય, આત્મા પોષાય, તે જ કરવાનું છે. સમાધિ જોઈતી હાય તા એમની એમ આવતી નથી, અભ્યાસ કરવા જોઈએ. લૌકિકમાં વવું અને લેાકેાત્તરભાવમાં રહેવું એમ કરવું બહુ મુશ્કેલ છે. કોઈક વિરલા કરે છે. કૃપાળુદેવે આ કરી ખતાવ્યું. અપૂર્વ વસ્તુ સાંભળવામાં આવે ત્યારે જીવને ઉલ્લાસ આવવા જોઈએ કે મને જ્ઞાનીએ કહ્યું છે, માટે મારે એમ વવું. લેાકેા કહે એમ કરવું નથી. પેાતાનાં પરિણામ તપાસવાં. લાભમાં વૃત્તિ ન જવા દેવી. જેમ બને તેમ શાંતિ રાખવી. જગત દુઃખરૂપ છે એમ જો ભાવ થાય તેા કરી જાય. મેાહને લઈ ને બધું ઇચ્છે છે. મેાટા થાઉં, ઘર બનાવું, એવી એવી ઇચ્છાઓ કરે છે, પણ જો એ વિકલ્પે ભુલાય તેા સુખ થાય, પરવસ્તુ જવાથી આત્મા દુ:ખી ન થાય. જેટલું મારાપણુ' એછું તેટલું વધારે સુખ છે. જગત બધું નાશવંત છે. બધું મૂકીને જવાનું છે. પેાતાનું છે નહીં, તેને પેાતાનું માને છે. આખી જિં'દગી મારુ મારું કરે તાય રહે નહી. અજ્ઞાનને લઈને ફિકર કરે છે. વિચાર કરે તા બધુ ખાટું છે. કલ્પિતનું એટલું બધું માહાત્મ્ય થઈ ગયું છે કે સાચી વસ્તુ એને સમજાતી નથી. બધું કલ્પિત છે તેને પેાતાનું માન્યું છે. સાચું છે એનું ભાન થાય ત્યારે સમ્યક્ત્વ થાય. આાત્મભાવ થાય તેા ફરી દેહ ન આવે. દેહની ઈચ્છાથી દેહ મળે છે. “ આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. ” સમભાવ રહે તેા નવાં કમ ન મધે. દેહભાવ છેાડી આત્મભાવમાં આવવાનું છે. આ એક કરવાનું છે. દેહ દેખાય છે, તેમાં આત્મા છે. તે આત્માને જોવાના છે. પ્રતિમા જોઈને પણ જેવાનું શું? આત્મા. એ પડયુ' રહે છે, ‘મોક્ષમૂરું ગુરુદત્ત ’ગુરુની કૃપા છે તે માનું મૂળ છે. ખાંધેલાં હોય તે ભાગવવાં પડે. આવા મનુષ્યભવ, સત્પુરુષને ચેાગ, કયાંથી મળે? કામ ઘણું અને દિવસ ઘેાડા છે. ગમે ત્યાં રહેવાનું ઢાય પણ યથાયેાગ્યપણે રહેવાય, મારી એક ક્ષણ પણ નકામી ન જાય, એ ઈચ્છવુ જ્ઞાની યાગ્ય રીતે વતે નહી. અયેાગ્ય રીતે વત વાનુ` એને
For Private & Personal Use Only
www.jainelibrary.org