SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ એવામૃત [વ. ૨] પુપમાળા, સભામાં વાચન– ૨ શ્રીરાઆઅગાસ આસો વદ ૧૪, ૨૦૦૮ પૂજ્યશ્રી–(૧) રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? રાત્રિમાં જીવ ઊંઘે છે, કંઈ ભાન નથી; તેમ આ જીવ લક્ષ રાશીમાં ભટકતો હતો તે વખતે રાત્રિ જેવું હતું, મોક્ષમાર્ગને યેગ નહતો. તે મટી મનુષ્યભવ મળે તે રાત્રિ વ્યતિક્રમી ગઈ અને પુરુષને યોગ થયે તે પ્રભાત થયું કહેવાય. મુમુક્ષુ—ભાવનિદ્રા એટલે શું? પૂજ્યશ્રી- આત્માનું અજ્ઞાન. એ અજ્ઞાન ટાળવા માટે પુરુષાર્થ કરવાનો છે. મનુષ્યભવ મળે, સપુરુષને વેગ થયો તો હવે કરી લેવું. સામગ્રી મળી તો તેને ઉપયોગ કરી મોક્ષમાર્ગે ચાલવું. (૨) કૃપાળુદેવને ઘણા ભવનું જ્ઞાન હતું. આગલા ભવની વાત એમને યાદ હતી. પણ આપણને એની ખબર નથી. આપણે આ ભવમાં કેટલાં પાપ કર્યા તે વિચારવાં. પ્રતિકમણ કરે છે તેમ દેને તપાસીને મોક્ષમાર્ગે વળે. (૩) “પુષ્પમાળા’નું એક વચન પણ પકડે તે આત્મા સુગંધિત થાય. સપુરુષ મળ્યા હોય, તેમની આજ્ઞ આરાધી હોય તો તેને માટે રાજી થાઓ. (૪) “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ યતીત થયે, છતાં સિદ્ધિ થઈ નહીં.” એ વાકયથી મને ઘણું અસર થઈ હતી. ગાડીમાં બેઠો હતો અને પુસ્તક ઉઘાડતાં એ વાક્ય પર નજર પડી. કૃપાળુદેવે સળગે વર્ષે આ પુષ્પમાળા લખી છે. એમાં પોતાના અનુભવની જ વાતો છે. (૫) કેટલાંય વર્ષો ઉપર વર્ષો ગોઠવ્યાં અને કશું થયું નથી તે ફરી ફરીને શરમા. એને કંઈક શરમ આવતી હોય તો ચેતે. એક સદ્દગુણ પ્રાપ્ત કર્યો નથી, તે “મુખ બતાવું ? ' જ બેસીએ છીએ. (૬) સારું કામ ન કર્યું હોય તો શરમ અને પાપનું કામ કર્યું હોય તે વધારે શરમાં અને ન કરવાની પ્રતિજ્ઞા લે. પ્રતિજ્ઞા લે અને તે દઢતાથી પાળે તે જીવ સુધરે. જ્ઞાનને રસ્તો આઘો નથી, પણ એને દેખાતું નથી. પિતાને ન છાજે એવું કામ કર્યું હોય, તે હવે પ્રાણ જાય તે પણ એવું કાર્ય ન કરું, એવી પ્રતિજ્ઞા લે. મનુષ્યભવમાં ધારે તે કરી શકે છે. (૭) ત્રણ કલાક સુધી તો ભક્તિ કરવી જ, ત્રણ કલાક આત્માના ધ્યાનમાં રહેવું. ત્રણ કલાક આહાર માટે છે, ત્રણ કલાક જ કંઈક નવું શીખવા માટે, વિદ્યાભ્યાસ કરવા માટે ગાળવા. છ કલાક ઊંઘવા માટે કહ્યા છે. એથી વધારે ઊંઘે તો કૃપાળદેવની આજ્ઞા નથી અને શરીર પણ બગડે. કમાવું હોય તે છ કલાકમાં કામ કરી લેવું. આખે દિવસ બંધ કરવાનું કહ્યું નથી. આજીવિકા પૂરતું છ કલાકમાં મળી આવે. કંઈક વાંચવું, વિચારવું, ગોખવાનું રાખવું. આહાર–પ્રોજન હાલમાં વધી ગયેલ છે. (૮) ચામડી વગરનું માણસ કેવું દેખાય? જેવું ન ગમે. માખીઓ બેસતી હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy