SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ આવામૃત વશ થવું નથી. “ પચ પ્રમાદે ન મળે. મનના ક્ષેાભ જો.” કર્મના ઉદ્મયથી પ્રમાદ આવે પણ એમાં તલ્લીન ન થાય. મનુષ્યભવમાં જેટલું થાય તેટલું કરી લેવું. ધમ સાંભળવાની, ધીરજ રાખવાની, ગુણ પ્રગટાવવાની જીવને જરૂર છે. સમજણુ આવે ત્યારે જગત બધું ગાંડા જેવું લાગે. બિચારા જીવે કમને આધીન છે એમ દયા આવે, પણ ક્રોષ ન થાય. સ્મરણુ કરવાની ટેવ પાડે તે મધું થાય. સ્મરણના અભ્યાસ જેમ વધે તેમ વધારવા. જ્ઞાની પુરુષે તરવાનું સાધન બતાવ્યું છે. જીવ ખળવાન થાય, પુરુષાર્થ કરે તેા કમ` પાછાં હૅઠે. દેહની જેટલી ચિંતા રાખે છે તેથી અન તગણી ચિંતા, કાળજી આત્માની રાખવી, કારણકે દેહ તા નાશ પામવાના છે અને આત્મા તા ત્રણે કાળ રહે એવા પદાથ છે. ષ્ટિ પછી બધું સવળું. જીવ સત્પુરુષની પાસે આવે ત્યારે એકદમ ફેરફાર થાય છે, પણ એ ટકી રહે તે માક્ષ થાય. આ કાળમાં આરાધક જીવા ઓછા છે, તેથી સંસ્કાર પડતાં વાર લાગે છે. આ લેાકની અલ્પ પણ સુખેચ્છા ન રાખવી. તમે પરિપૂર્ણુ સુખી છે એમ માના. આત્મસ્વરૂપ છે, તેમાં કશી ખામી નથી. ત્યાગમાં સુખ છે, ગ્રહણમાં નથી. જગતમાંથી કશુંય જોઈતું નથી. મુમુક્ષુ—ઊંઘ બહુ આવે છે. પૂજ્યશ્રી—સ`સારને ભય લાગે તેા ન આવે. જેમ કાઈ પડી જવાય એવા ઠેકાણે ઊલે હાય અને પવન આવતા હાય તેા કેટલું સાચવે છે ! નહીં તેા પડી જાય. તેમ આ જીવ પડી જવાય એવા ઠેકાણે ઊભા છે. પડે તે પછી ઠેકાણું નથી. કયાંય ખાડામાં પડે. રાત્રિના સમય શાંતિના છે. તેમાં વિચાર કરે તેા કેટલી શાંતિ થાય ? મડદાની જેમ પડવા રહેવું નથી. પાથરવાનું કરડુ રાખે તે જાગૃતિ રહે, સમ્યક્ત્વીને હષ'શાકની વૃત્તિ ઊઠે કે તરત શમાવી દે એવી જાગૃતિ અને હાય છે. જ્ઞાનીનાં વચના મઢે કરે, પણ આ મારે કરવું છે એમ ગાંઠે ખાંધે અને આચરણમાં મૂકે તેટલું થાય. કૃપાળુદેવ આખા દિવસ કામ કરતા. એટલી બધી ઉપાધિ છતાં સમાધિ રાખતા. આત્મા કઈ બહાર ગયેા છે? પણ ભાન નથી. સમજ નથી તેને મુશ્કેલ લાગે છે. અનુભવ, લક્ષ, પ્રતીત એ ત્રણ વસ્તુ કહી છે. અનુભવમાં ન હેાય, લક્ષ ન હાય તે પણુ સભ્યમ્રુત્વીને પ્રતીતિ રહે છે. મિથ્યાત્વના ઉદયથી જે કમ મંધાતાં હતાં તે સમ્યક્ત્વીને હવે બંધાતાં નથી. ઘણી મુઝવણ તા મિથ્યાત્વ કરાવે છે. એ મટે તે સમાધિ થાય. અહુ સમજવા જેવું છે. તરવાનું સાધન તે ત્યારે છે. યારથી સાચી સમજણુ આવે ત્યારથી સાચા ત્યાગ અંદરથી પ્રગટે છે. દેહ કયાં રહેવાના છે ? ગમે તેટલી સભાળ કરે પણ કેમ રહે? જેની જેટલી કિંમત છે તેટલાથી વધારે કિંમત આંકવી નહીં. જે કંઈ કરવું તે આત્માથે' એમ પ્રભુશ્રીજીએ કહ્યું છે. મારુ' નથી એમ થયું તેા ખેઢ ન થાય. મારું છે અમ કરે તેાય કંઈ રહે નહીં. આત્માને મૂકીને બધુ જવાનું છે, માટે આપણે પહેલાં એને સૂકી દેવુ', પહેલાં ચેતી લેવું. જગતના પઢાર્થીમાં પતંગિયાનો પેઠે જીવ જઈ જઈ ને પડે છે. પણ મહાત્મા પ્રત્યે જીવને મેહ જ ન આવ્યા! તારું ભૂંડું કરે તેનું ભલું કરવું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy