________________
આધામૃત
દરિસણુ દરિસણુ રટતા જો ક્રૂરુ, તા રાઝ સમાન.” (આ. ૧૫). મુમુક્ષુ હોય તેને સત્સ`ગની ઈચ્છા થાય, પણ ચેાગ ન થાય ત્યાંસુધી રણના રાઝ જેવા છે. ખધા કાળમાં સત્સંગ દુલ ભ છે તે આ કાળમાં કેટલેા દુર્લભ હેાય ? સત્સંગના ચેગ ન હાય પણ મુમુક્ષુતા સરળતા એ ગુણેા પ્રગટયા હોય તેય ઘણું છે. એટલી યાગ્યતા આવી હાય તે સત્પુરુષને યાગ મળતાં ઝટ કામ થઈ જાય.
૧૧૬
જ્ઞાનીપુરુષ એળખાય એવા માહ્યત્યાગ એમને હાત તેા જીવાને સત્સંગની ભૂખ ભાગત. ભગવાનની વાણી સફળ કરવા માટે જ એમને એવા ઉદય વર્તે છે.
[વ. ૪૩૪]
66
ભક્તિપૂર્વક પ્રણામ પહેાંચે.”
મહાપુરુષાને વિનય કેટલેા હૈાય છે! જેના વડે સત્સંગ થાય છે તેમના પ્રત્યે કેટલી ભક્તિ છે! હિ તુહિની એમને રટના રહેતી. તે વિષે એક શબ્દમાં લખ્યું કે—
“ અત્યંત ભક્તિ.”
૧૨૯
[વ. ૪૩૬]
૧૩૦
નાકાડા તી, મહા વદ ૧૩, ૨૦૦૮ કૃપાળુદેવ કહે છે કે જગત ‘આત્મા’ ‘આત્મા' કહે છે, પણ અમે આત્મારૂપ થઈ ને તમને કહીએ છીએ.
*
Jain Education International
સમતા, રમતા, ઉદ્ધતા, નાયકતા, સુખલાસ;
વેદતા, ચૈતન્યતા, એ સબ જીવવિલાસ. ’
પહેલું સમતા—સમતા એટલે આત્માના અસ`ખ્યાત પ્રદેશ છે, તે જેવા છે તેવા જ રહે છે. તેમાં એક પણ વધે કે ઘટે નહીં, એવા સમતા ગુણુ છે. એવા લક્ષણવાળા જીવ છે. લક્ષણા કહેવાનું કારણ, આત્મા એળખાવવા છે માટે. છ દ્રવ્ય છે તેમાંથી આત્માને જુદે પાડવાના છે. વિશેષ સબંધ પુદ્ગલ સાથે છે. તેનાથી જુદો પાડવા માટે લક્ષણેા કહ્યાં છે. બીજું રમતા—રમતા એટલે સુંદરપણું. તે આત્મામાં છે. આત્માથી સૌ હીન. આત્મા હોય તે બધું સુંદર છે. આત્માને લઇને સુંદરતા છે. આત્માની ઘેાભા છે. ફૂલ હાય તે કરમાઈ જાય ત્યારે સુંદર ન લાગે, કારણ આત્મા જતા રહ્યો છે. આત્મા ન હોય તેા બધું શૂન્ય જેવું છે. જાણનાર ન હેાય તે! સુંદર કહે કેાણુ ? રમતા એટલે રમણીયપણું. આત્મા ન ડાય તે શરીર બગડવા લાગે છે. એ દિવસ પણ પડયુ રહે તેા કીડા પડી જાય. ત્રીજી ઉધતા—વ' એટલે પહેલે રહેનાર. આત્મા પહેલા હાય તે જ ખધુ' કામ થાય. એને આધારે આખુ જગત છે. ચેાથું નાયકતા—જ્ઞાયક એટલે જાણનાર, જાણવાની જેનામાં શક્તિ છે. તેને લઈને આત્મા બીજા પદાર્થોથી જુદા પડે છે. આત્માને જાણવા હોય તે જ્ઞાયકતા લક્ષણથી જ જણાય છે. પાંચમું સુખલાસ—જીવને હું સુખી છું એવે ભાસ
For Private & Personal Use Only
www.jainelibrary.org