________________
૧૪૮
મેધામૃત
રહેતા નથી. મુઝવણુ ઘેાડા વખતમાં જાય એવી હાય, પણ તે વખતે ધીરજ ન રાખે તે નવાં કમાઁ બંધાય, તેથી તેની સ્થિતિ વધારે પડી જાય. તે થાડા કાળમાં ન મટે. જેવું કેવળી ભગવાને જોયુ છે તેવું થવાનુ છે, એમ જાણી કશા વિકલ્પો ન કરવા. ‘ મનને મૌન કરી નાખવું.' એટલે મન ક ંઈ સંકલ્પવિકલ્પ ન કરે. મેઢે ખેલવું નહીં એટલું જ નહીં, પણ મન જંપે ત્યારે ખરું મૌનપણુ છે. વિકલ્પા શેકવા એ ખરું મૌનપણું છે,
સંસારી પ્રસંગમાં ખીજાની સાથે ભળવાનું નથી." આત્મા એકલા જ ભલા છે. ધમને નામે સ્વાથ સેવે તે ધમ થી જીવ દૂર થાય. સેાભાગભાઈ ને જે જે બધી દેવા હતી તે ચાડે થાડે કરી મુકાવી દ્વીધી. આ પત્રમાં કહેલી શિખામણ દરેકને માનવાચેગ્ય છે. જેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે, તે બધાને એ કામનુ છે. બેષજ્ઞાન એટલે સમ્યજ્ઞાન ઉપર લક્ષ રાખીને આ પત્ર લખ્યા છે.
[૧, ૪૭૫]
૧૫૩
પૂજ્યશ્રી—જ્યાં અમૃત, સુધા એવું આવે ત્યાં સેાભાગભાઇને આ સુધારસ સંબંધી હશે કે શું ?' એમ લાગે છે. ૫. કુ. ધ્રુવે જણાવ્યું કે નિરાકાર-સાકાર-ચેતના વિષેના કવિતમાં મુખરસ વિષે વાત નથી.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્દતામે કૅલિ કરે; શુદ્ધતામે સ્થિર હૈ, અમૃતધારા વસે,
Jain Education International
એ લક્ષ થાય તેા ખીજા બધા જીવા એને સિદ્ધ જેવા દેખાય. ખીજો કચરા ન દેખાય. શુદ્ધતા વિચારે, શુદ્ધતામાં રમણતા કરે અને તેમાં સ્થિર થાય ત્યારે અમૃતધારા વરસે. તે કંઈ મુખરસ નથી, પણ આત્માને આનંદ મતાવવા અમૃતધારા શબ્દ વાપર્યોં છે. કૃપાળુદેવ લખે છે કે અમને તે। આ અમૃતરસ સમજાય છે. તમને પણ ક્રમે ક્રમે સમજાશે. સ્વાભાવિક આત્મા છે. આત્મામાં સ્થિર થાય ત્યારે અમૃતધારા જેવા આનદ આવે છે. જ્ઞાનીના ચેાગમાં જીવને કેટલેા ઉલ્લાસ આવે છે! એટલી વૃદ્ધ અવસ્થામાં પણ સેાભાગભાઈ વાંચ વાંચ કરી વિચારે છે. આપણું હૃદય ચાકખું થાય ત્યારે બધી ખબર પડે. જેમ જેમ જ્ઞાનીનું માહાત્મ્ય વિશેષ લાગે તેમ તેમ વિશેષ જ્ઞાન થાય. ચિત્ત ચામુ કરવા વિષે અચિત્ર ચિત્રકારની કથા છે. એમ ચિત્ત ચાકખું થાય તેા ત્રણે લેાક દેખાય એવું છે. કૃપાળુદેવ લખે છે કે “ શુદ્ધતા વિચારે ધ્યાવે” એ પદના પરમાથ અમે હૃદયમાં રાખ્યા છે. જગતના બધા ભાવેાથી ખસી ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે, એને અમૃતસ્વરૂપ કહ્યું છે. દ્રશ્યનું ઓળખાણ થાય તેા દ્રવ્યના પર્યાય પણ સમજાય. સમયે સમયે દ્રવ્ય પરિણામી છે. સમયે સમયે પરિણામ વહ્યા કરે છે. સ્યાદ્વાદથી આત્માને નિત્ય પણ કહેવાય અને અનિત્ય પણ કહેવાય. ઉત્પાદ-વ્યય-ધ્રુત્ર એ ત્રિપદના વિચાર કરે તે
**
* જુએ એધામૃત પૃ. ૩૦૮, માસા સુ૬ ૮, સં. ૨૦૦૯. ૧. આઠ જેની સાય (ભાવા) પૃ. ૩૪
""
For Private & Personal Use Only
www.jainelibrary.org