________________
આધામૃત
કેમ છુટાય ?' એ જ્ઞાની પાસેથી સમજ્યેા નથી ત્યાંસુધી શ્વાસ રાકે, પ્રાણાયામ કરે તે સસાર વધારે છે.
[વ. ૭૯]
૧૬
૧૨ શ્રી રા॰ આ અગાસ, જેઠ સુ૬ ૧૨, ૨૦૦૯ પૂજ્યશ્રી—જગતમાં ઘણા ધર્મો અને સૌ પોતાના ધમને સાચે માને છે, પણ જ્ઞાની કહે છે કે—“તું ગમે તે ધમ માનતા હાય તેને મને પક્ષપાત નથી, માત્ર કહે. વાનુ તાત્પ જે રાહુથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધમ અને તે સદાચારને તું સેવજે. ” (પુષ્પમાળા-૧૫)
આત્માને એળખીને આત્મામાં રહેવું તે ધમ છે. આત્માની સિદ્ધિ જેથી થતી હોય તે કરવામાં ધમ છે. આત્મપ્રાપ્તિ માટે જ્ઞાનવિચાર કરવો. જ્ઞાનવિચાર માટે સુવિચારણા જાગવાની જરૂર છે, અને સુવિચારણા જાગવાનું કારણ સદ્ગુરુના ોધ છે.
જેને ખાહ્યાભ્યંતર પરિગ્રહ નથી એટલે કે ખાદ્યવસ્તુ પર મમતા નથી અને મિથ્યાત્વ વગેરે અભ્ય`તર પરિગ્રહ પણ જેને નથી તે સદ્ગુરુ છે. ખાહ્ય નિમિત્ત અને કમ'ના ઉદ્દયથી રાગ-દ્વેષ-અજ્ઞાનથી લેશિત પરિણામ થાય છે
“ લેશેવાસિત મન સ'સાર, કલેશરહિત મન તે ભવપાર. ફ્લેશ છે ત્યાંસુધી સંસાર છે અને ક્લેશરહિતપણું છે તે મેક્ષ છે.
સ્યાદ્વાદ વસ્તુને ચારે બાજુથી તપાસીને જુએ છે. થયા હોય, ત્યાંસુધી તે નિર્ણીય કરવા માટે સ્યાદ્વાદ છે. ઉપાસવાના છે. એમાં કંઈ સ્યાદ્વાદ નથી કે ઉપાસવેા કે ન માત્ર માક્ષઅભિલાષ ” બીજી કઈ ઈચ્છા રાખવી નહી. આત્મામાં સ્થિર થવાનું છે. મધેથી વૃત્તિ ઉદ્યાસીન કરી સ્યાદ્વાદથી વસ્તુને ઓળખી આત્મામાં સ્થિર થવું.
t
[વ. ૮૪]
પૂજ્યશ્રી—જેને પેાતાનું જીવન સુધારવું છે પત્રમાં નિર્ણય કર્યાં છે.
(૫૦ ૧૨)
૧૩ શ્રી રા॰ આ અગાસ, ભા॰ વદ ૦)), ૨૦૦૮ તેણે કેમ જીવવું ? એ માટે આ
Jain Education International
જ્યાંસુધી આત્માના નિણ ય ન નિ'ય થયા પછી આત્માને ઉપાસવો ? શુદ્ધ થવાનુ છે. ક્લેશનાં કારણેા નિર્મૂળ કરી
ખરું સુખ શું છે, તેની જીવને ખખર નથી. દેહનું સુખ જુદું અને આત્માનુ સુખ જુદુ' છે. એમ લાગે તે ખખર પડે કે ખરું સુખ દેહનું છે કે આત્માનું? આ દેહમાં આવીને તને આટલાં વરસ થયાં, તેમાં તું સુખી થયે કે દુઃખી ? વિચાર કરે તેા લાગે કે દેહમાં આવીને સુખી થયા નથી, અનેક પ્રકારનાં દુઃખ છે.
શરીરથી હું જુદો છું, એમ થયું નથી, દેહમાં રહેનાર દેહથી જુદા છે એમ લાગે તેા પછી દેહને ગમે તેમ થાય, પણ ‘હું તેા તેથી જુદો જ છું' એમ જ રહે, મનનાં,
For Private & Personal Use Only
www.jainelibrary.org