________________
વચનામૃત–વિવેચન
માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણુમાં, અલ્પ પ્રયાસે જાય.
,,
સદ્ગુરુનું શરણું સાચુ ગ્રહણ થયું તે પછી એને મારાપણું ન થાય. માનાદિકને શત્રુ કહ્યા તે મારે રાખવા નથી, કાઢી નાખવા છે, એમ થાય. આત્મા ભાસતા નથી. સમ્યગ્દર્શન થાય તે આત્મા ભાસે. સમ્યગ્દશન થયા પછી સમ્યક્ત્ચારિત્ર માટે પુરુષા કરવાના છે. સમ્યક્ત્વ એ અંતરાત્મા છે. પછી પરમાત્મા થવા પુરુષાર્થ કરવાના છે. પરમાં વૃત્તિ જાય તે બધા પ્રમત્તભાવ છે.
[વ. ૬૨]
૧૧ શ્રી રા॰ આ અગાસ, જેઠ સુદ ૧૧, ૨૦૦૯ પૂજયશ્રી...આત્માને બાહ્ય વસ્તુને, ખાવાપીવાનેા અનુભવ છે, પણ આત્માનું સુખ તા તેણે કાઈ કાળે જાણ્યુ નથી, ચાખ્યુ નથી, જોયું નથી. કેાઈ અપૂવ વસ્તુ છે. મનની ગતિ પણ ત્યાં પહોંચતી નથી.
“ જયાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ કયાંથી હોય ?
33
૧૫
(૧૭૨)
ધમ ધ્યાનથી મેાક્ષમાગ'ની શરૂઆત થાય છે. આ કાળમાં વસ્તુસ્વરૂપ સમજાય તા ધમ ધ્યાન થઈ શકે છે.
ધમ ધ્યાનના ચાર ભેદ છે—(૧) પિંડસ્થ, (ર) પદસ્થ, (૩) રૂપસ્થ, (૪) રૂપાતીત. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ થઈ શકે છે. ધર્મધ્યાન કરવુ હોય તે એકાંત સ્થળમાં, જ્યાં ધમધ્યાન થઈ શકે ત્યાં રહે છે. કોઈ ત્યાગ કરીને ધ્યાન કરે છે; અને કેાઈ ગૃહસ્થાશ્રમમાં રહીને ધ્યાન કરે છે. જેમ કેાઈ માણુસ સમુદ્રે નહાવા જવું હાય ત્યારે પહેલાં ઘેર કપડાં ઉતારીને જાય છે અને કાઈ ત્યાં જઇને ઉતારે છે. એમ નહાવાની તૈયારી અને કરે છે. જીવને ધનુ' ઓળખાણુ થતું નથી. જે વસ્તુની ઓળખાણુ નથી, તેનું ધ્યાન શું?
Jain Education International
ધર્મધ્યાન કરવું હોય તેા ચાર ભાવનાની જરૂર છે. એ હાય તા ધધ્યાન થાય, નહીં તે ન થાય. બધાને મિત્ર ગણે, પાતે સુખ ઇચ્છે છે એવુ' બીજા જીવાને પણ સુખ થાએ એમ ઈચ્છે, કાઇને દુઃખ ન આપે. બધાને મિત્ર ગણે તે ગમે તેવુ કઈ એને કહે તેય દુઃખ લાગે નહીં. મૈત્રીભાવમાં દ્વેષ જાય છે.
આત્મા જાણ્યા નથી ત્યાંસુધી શરીરને સારુ ખાટું માને છે. સમ્યગ્દષ્ટિ હષ શાક કરતા નથી. કાઈ નિંદા કરતુ હાય અને કોઈ પ્રશંસા કરતુ હાય તેથી શાક ન થાય તે માધ્યસ્થભાવના છે. આખા જગતના જીવા ક ના ઉદયમાં તણુાઈ જાય છે, પણ જ્ઞાની તણાતા નથી, ખળવાન છે. એવી વૃત્તિ કરવી તે ચેાથી માધ્યસ્થભાવના છે.
* કુના. ઉદયમાં ન તણાઈ જવાય તેવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org