________________
વચનામૃત વિવેચન
૧૪૩
ન જાય તે એવા ચેાગ થયા તે પણ કામનેા નથી. પ્રાણ જાય પણ ધમ ન છેડવા. પાંચ ઇન્દ્રિયાના વિષયેા, માન આદિ જે એણે પેાતાનાં માન્યાં છે તે અધુ લૌકિક છે. ફરવુ' તેા છે નહીં. અને સત્સંગ સત્સ`ગ કરે તેા શે। લાભ? કરવાનુ તા મન નથી, તે પછી સત્સંગ શું કરે? વિવેકની જરૂર છે. વિવેક વગર ધમ નથી. પરમામાં “ જ્ઞાની જાણે તે સાચું છે” એમ માને તેા કલ્યાણ થાય. મુમુક્ષુ થયે એને માથે જવામદારી છે કે જ્ઞાનીપુરુષ એનાથી વગેાવાય નહીં. નહીં તેા એને કમ બંધાય.
૪. જ્ઞાનીપુરુષા ‘તુ આમ કર’એમ ન કહે. આદેશ કરતા નથી. કૃપાળુદેવને એવા ઉદય વર્તે છે. સામાન્ય ઉપદેશ એટલે શિખામણુ કહે, પણ તમે આમ જ કરી એમ કહેતા નથી.
૫. ક્ષીર સમુદ્ર નામના આખા દિરયા ભર્યાં પડચો છે, પણ આધેા છે, એટલે તેથી શુ થાય ? પણ જો એક મીઠા પાણીના કળશેા અહીં હાય તેા પીવાય. તેમ જ્ઞાનીપુરુષ પૂર્વ અનંત સિદ્ધ થઈ ગયા છે, પણ તેથી જીવના દોષ ન જાય, પણ જ્ઞાનીપુરુષ પ્રત્યક્ષ હાય તા એના દોષ છેાડાવે. સિદ્ધ ભગવાન કઈ કહેવા આવે નહીં.
૬. જીવ અજાણ્યા છે. જીવને ખખર નથી છતાં ડાહ્યો થાય છે. લાવા ધ્યાન કરું, ફલાણુ કરું, એમ કરે છે. દવાખાનામાં જાય ત્યાં એમ ન કહે કે મને ફલાણી દેવા જ આપે. જ્ઞાનીપુરુષ પાસે જાય ત્યારે મને ધ્યાન શીખવાડા, ફલાણુ શીખવાડા એમ કહે છે. જીવ સત્પુરુષ પાસે જાય ત્યારે કઈ ને કઈ ઈચ્છા લઈને જાય છે. સત્પુરુષને તા જીવને ચેકખા કરવા છે. પ્રભુશ્રીજી કહેતા કે તારી સમજણુ ઉપર મૂક મીડું' ને તાણુ ચેાકડી. જીવને પેાતાને ખબર નથી. કલ્પનાથી જીવ ભર્યાં છે.
૭. કદાગ્રહાદિ દોષા હાય અને સત્સંગ કરતા હોય છતાં એ દાષા ન જાય તા લેાકા તે કહે કે આવે જ સત્સ`ગ કરે છે ? કઈ સુધર્યા તેા નથી. એ કદાગ્રહ, વિશ્વાસ ઘાત, અસત્યવચન, ઇન્દ્રિયાના વિષયા, ક્રોધાદિ કષાયે। આદિ દોષાને મૂકે તેા એને પેાતાને લાભ થાય, ઉપદેશ પરિણામ પામે. પ્રભુશ્રીજી નવસારી ગયા હતા ત્યારે એક જળુ ત્યાં આવ્યા. તે મહુ લડાઈઝગડા કરતા હતા. પછી પ્રભુશ્રીજી મળ્યા અને મ`ત્ર આપ્યા કે બધું ફરી ગયું. પેાતે લડાઈઝગડા કરવાનુ છેડી દીધુ. તેથી ગામના લેાકેાને બહુ નવાઈ લાગી અને ઘણા બીજા પણ ધમ પામ્યા.
૮. કહેનાર કહી છૂટે પણ માનવું કેાને હાથ છે? સાંભળ્યા પછી માનવાનું તા એને હાથ છે. એમ પ્રભુશ્રીજીના મધમાં આવે છે ને ? જ્ઞાનીના ચાગ થયા, એળખાણુ થઇ, આ સત્પુરુષ છે, મહાપુરુષ છે એમ શ્રદ્ધા થઈ તે “ માત્ર મેાક્ષ-અભિલાષ. ” માત્ર માક્ષની ઈચ્છા રાખવી. ભક્તિ હાય અને વાંછા ન હોય એવી નિષ્કામ ભક્તિ હાય તા કલ્યાણ થાય. તેમ છતાં સત્પુરુષ પ્રત્યે સંસારી ઇચ્છા થઈ તેા જ્ઞાનીપુરુષ એની ઇચ્છાને પાષે નહીં. સાની જાણે છે કે એને જે ઇચ્છા થઈ તે ખાટી છે, તેથી મેાડીવડેલી કઢાવી નાખે. એના એ જીવ ને અસત્પુરુષના આશ્રયે હાત તેા તેનું ફળ જુદું થાત, કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org