________________
અહે!
પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ!
સુષમ ચેતનને જાગ્રત કરનાર,
પડતી વૃત્તિને સ્થિર રાખનાર,
દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂત સવભાવને પ્રેરક,
સ્વરૂપપ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ
નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત;
છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી
અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિર કરાવનાર!
ત્રિકાળ જયવંત વા
남
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org