________________
વચનામૃત–વિવેચન
૧૪૧
ને ચેાગે ખનતું નથી. મુક્ષુક્ષુઓને સત્સંગની ઈચ્છા હાય, પત્રની ઈચ્છા હોય અને કૃપાળુ દેવથી પત્ર ન લખાય તેા તેમને વિરહુવેદના રહ્યા કરે, શ્રાવણ વદમાં ચેાગ થયા હોય એમ લાગે છે.
સ'સારની ઝાળ ચારે બાજુ મળે છે. આખા લેાક ત્રિવિધતાપથી ખળતા છે. એ સંસારની ઝાળ જોઈ મુઝાશે નહીં. આધિ–મનમાં ચિંતા ફીકર થાય તે, વ્યાધિ-શરીર સ’બધી રાગ, અને ઉપાધિ-બહારથી વ્યાપાર વગેરેની પ્રવૃત્તિ. એ ત્રિવિધ તાપ છે. અથવા જન્મજરામરણુ એ પણ ત્રિવિધ તાપ કહેવાય છે.
[૧. ૪૬૫]
૧૪૮ શ્રી॰ રા॰ આ॰ અગાસ, આસા સુદ ૧૧, ૨૦૦૯ નિવૃત્તિમાં કૃપાળુદેવ પરમા સ્વરૂપને જ પાષતા હતા. ખેડામાં, વસેામાં, ઉત્તરસંડામાં પરમાર્થ સ્વરૂપ જ રહેતા. બીજી કશુ ં ન હતુ. કૃપાળુદેવ કેવી દશાએ વ તા હતા? તે જીવે વિચારવાચેાગ્ય છે. સહજ સ્વભાવે રહેવુ એવું એમનું જીવન થઈ ગયુ છે. એ જીવન કેમ હશે? મધા જગતનું વિસ્મરણ કરી નાખ્યુ છે. તરણાના એ કટકા કરવા પણ સમ નથી, એમ લખ્યુ છે. કૃપાળુદેવ અકર્તા તરીકે રહે છે. આમ કરવું કે તેમ કરવું, એવું એમને કશુ નથી, પ્રારબ્ધથી જે થાય તે જોયા કરે છે. પ્રારબ્ધને ચેાગે જેમ ચેગની પ્રવૃત્તિ થાય તેમ કરે છે. વિચારને પણ ધક્કો મારી આગળ વધારવા એવું પણ એમના મનમાં નથી.
જેને ઉદાસીનતા છે તેને સંસારમાં રહેવું ઘટતું નથી, પણ ઉદયને લીધે રહેવું પડે છે. સ`સાર અને જ્ઞાનીને મળતી પાણુ આવે નહી. ઉપાધિનું સ્વરૂપ એવું છે કે આત્મા લેશિત પણ થાય; અને એમને એવી પ્રતિજ્ઞા હતી કે વધારે વાર આત્માને કલેશિત ન રહેવા દેવા, જો રહે તેા દેહ ત્યાગી દેવે. ઘણીવાર એવું થયું છે કે માથું ષડ ઉપર રહેવુ કઠણુ પડે, જ્ઞાનીને પણ થકવે એવા આ સાંસાર છે. જેને આગળ વધવું છે, તેને ઉપાધિ આવરણુરૂપ થાય છે. જો કે ક્ષાયક સમ્યગ્દર્શન હેાય તેને આત્માનું વિસ્મરણ ન થાય, પણ એને આવરણરૂપ થાય છે. ભગવાનની દશા જેવી છે તેવી એમની દશા છે. હૃદયમાં મધ્યમા વાચાએ પ્રભુનુ નામ વર્તે છે. આ જીવે કડાકૂટ શુ માંધી છે! એમ થઈ આવે છે, કયારે એથી છૂટીએ એમ થાય છે. આપણે માંધેલાં આપણે જ ભાગવવાં પડે, કેાઈ બીજો ભાગવે નહીં. માટે શૂરવીરપણે, અદીનપણે ભેળવી લેવા એ જ્ઞાનીને મા` છે. સમજણુ કામ કરે છે. આકુળતા થાય, વ્યાકુળતા થાય, મૂઝવણ થાય, પણ સમજણુ હાય તા બધુ` શમાવી દે.
જે જ્ઞાનીઓના પૂર્વ ચેાગ થયા છે, તેમને સંભારીએ છીએ. દુકાન ઉપર બેઠા હાય તાય જાણે જ*ગલમાં બેઠા હોય તેમ રહે છે. જ્ઞાની પ્રત્યે અત્યંત ભક્તિ, જે નિરંતર આત્મામાં રહે છે તેમની ક્રશા પ્રત્યે પ્રેમ, તે એમને આકર્ષે છે.
“ પૂ કાળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગેા વ્યતીત થયા છે, તે કાળ ધન્ય છે; તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org