________________
વચનામૃત-વિવેચન
38
થયા વિના ભવસાગર ન તરાય. ગૌતમસ્વામીએ જ્યાં સુધી ભગવાન ઉપર રાગ રાખ્યા ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું, પશુ જ્યારે રાગ છૂટયો ત્યારે મેાક્ષ થયેા.
૧૭૩. બધાયે પ્રવચનના સાર પ’ચાસ્તિકાય’માં આવી જાય છે. “દ્રવ્યાનુયેાગનુ ફળ સભાવથી વિરામ પામવારૂપ સયમ છે,” (૮૬૬). એ કરવાનું છે. એ રહસ્ય હૃદયમાં ચાર્ટ તે! મેક્ષ થાય. ઇનમેાહ ઘટે, પાંચ ઇન્દ્રિયના વિષયામાં ઉદાસીનતા થાય અને સત્પુરુષને ચેત્ર હાય તા જ આ પંચાસ્તિકાયશાસ્ત્ર પરિણમે છે. શ્રદ્ધા પણ વિશેષ નેિમ લ દ્રવ્યાનુયાગથી થાય છે. એના મુખ્ય પાત્ર મુનિ છે, તેમ છતાં સમ્યક્ત્વ નિમલ થવાનું કારણ છે. એક વચન પણું જ્ઞાનીનું હૃદયમાં ઊતર્યું તે કલ્યાણ થઈ ગયુ. આ પંચાસ્તિ કાય સમાધિમરણુનું કારણ છે. મૂળ ગ્રંથ શ્રી કુંદકુંદાચાય ના રચેલેા છે. તે ઉપરથી પરમ કૃપાળુદેવે ગુજરાતી અવતરણ કર્યુ છે તે સરલ હેાવાથી સમજાય એવુ છે,
[વ. ૭૬૭]
૨૬૦ શ્રી રા॰ આ॰ અગાસ, વૈશાખ વદ ૨, ૨૦૦૮ પૂજ્યશ્રી—જ્ઞાનીની આજ્ઞાએ ચાલવુ' પડે તેા ચાલવું, જ્ઞાનીની આજ્ઞાએ ખેલવુ’ પડે તા મેલવું, જ્ઞાનીની આજ્ઞાએ શુદ્ધ આહાર લેવા પડે તે લેવે. જ્ઞાનીની આજ્ઞાએ ઉપકÁ દિ મૂકવાં પડે તે મૂકવાં, જ્ઞાનીની આજ્ઞાએ મળમૂત્ર વિસર્જન કરવુ પડે તે નિજત ભૂમિ જોઈ ને વિસર્જન કરવું.
જ્ઞાનીની આજ્ઞા મુખ્યપણે તે આત્મામાં જ રહેવાની છે. આત્મામાં ન રહેવાય ત્યારે જ્ઞાનીની આજ્ઞાએ આત્માના લક્ષ રાખીને સમિતિમાં વર્તવુ પડે તે પ્રવત વુ
[૧. ૯]
• અગાસ, શ્રાવણ વદ ૧, ૨૦૦૯ કહે છે. ૐની બીજા પણ
બહુ
૨૬૧ શ્રી ર૦ પૂજ્યશ્રી— શાને કહેતા હશે ? વેદાંતવાળા પશુ ઘણા જીવા સાધના કરે છે અને માં બધુ આવી જાય છે.એમ પણ કહે છે. કુ પ્રાચીન શબ્દ છે. વેદાંતમાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વર મળી ૩ થયા છે. એમ કહે છે. બ્રહ્મા એટલે ‘નન’ તેને એ વિષ્ણુના ૩ અને મહેશ્વરના ક્રૂ મળી ૐ શખ્સ થયા છે એમ કહે છે. જૈનમાં પચપરમેષ્ઠિને કહે છે. સિદ્ધ ‘અશરીરી’ છે તેથી તેમના જ્ઞ, ર
अ
તેના પછી આચાર્યના આ, ઉપાધ્યાયના ૩, મુનિના ગ્ લેતાં બધી સધિ થઈ ત્યારે ૐ થયા. પાંચેય પરમેષ્ઠિનું ટૂંકું રૂપ ' છે, એમાં પૂજવાચેાગ્ય સંવનપણુ છે. સિદ્ધ સર્વ જ્ઞ છે, અરિહંત સજ્ઞ છે, આચાય સજ્ઞપણ આરાધે છે, ઉપાધ્યાય પણ સર્વોત્તણુ છે અને મુનિ પણ સજ્ઞપણુ આપે છે. એમ પાંચ પરમેષ્ઠિને ૐ શબ્દ થયે. જેમ સહજામસ્વરૂપ કહીએ, તેમ ૐ પણ છે. એ બધામાં પૂજવાયેાગ્ય સહાત્મસ્વરૂપ છે.
આરાધે
૧. તેમાં ખૂટતી ગાથાઓને અનુવાદ જે પૂજ્યશ્રીએ મુખપાઠ કરવા સમ્મત કરેલ તે ઉમેરી આ વિવેચ સ‘પૂણ આપવાનું. યાગ્ય ગણ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org