SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત–વિવેચન ૪૧ નથી અને છૂટવાની ઇચ્છા રાખે છે. ભલે દુઃખ આવે, સુખ આવે, આવવું હૈાય તે આવા એમ એમને રહે છે. [વ. ૧૯૪] ૪૭ શ્રી રા॰ આ અગાસ, અષાડ વદ ૩, ૨૦૦૯ પૂજ્યશ્રી—માગ શાને કહેતા હશે? માગ ન મળ્યા, પણ માગ કયા ? અહીં માક્ષમાગ કહેવા છે. બીજા માળ તે આંખે દેખાય પણ માક્ષમાગ આંખે દેખાતા નથી, તેની વાત છે. અન’તકાળથી જીવને સાચેા મા હાથ આવ્યેા નથી. હાથ આવ્યે હાત તા માક્ષ થાત. પેાતાની કલ્પનાએ માથાકૂટ કરે પણ માગ મળે એવા નથી, કારણ કે અજાણ છે. "( વજ્ર સાધન ખાર અનંત કિયા, તદપિ કછુ હાથ હજુ ન પાઁ. ,, આટલું આટલું કર્યા છતાં માગ ન મળ્યા. મારે માર્ગ શોધવા છે, એવું થાય તે મા શેાધે. જ્ઞાની કહે છે કે તને માર્ગ નથી મળ્યે, માગ મળ્યા હાત તે મેલ્લે જતા રહ્યો હૈત, અહીં રખડત નહી. “ માગને પામેલા માગ પમાડશે ” (૧૬૬). જ્ઞાનીપુરુષના યાગ અને આજ્ઞા આરાધવાની ઈચ્છા, એ એ મળે ત્યારે માર્ગ પમાય. પેાતાના સ્વચ્છ દે ચાલ્યે પાર આવે એમ નથી. કૃપાળુદેવે લખ્યું છે કે માના પ્રકાશનાર ગૃહસ્થાવસ્થામાં છે. જ્ઞાની પુરુષના યાગ થયા વિના, આજ્ઞા આરાધ્યા વિના માર્ગ મળે એવા નથી. સ્વછંă રાકવા જોઇએ. જીવ જે ખરા રસ્તા છે તે નથી લેતા અને ખાટે રસ્તે ચાલે છે, જ્ઞાનીપુરુષના ચાગ મળ્યે હાય તાપણુ એ મૂકીને જીવ વિષય-કષાયમાં જતા રહે છે. કૃપાળુદેવની દશા એવી છે કે કઈ અત્યારે લખી શકાય એવું નથી, પણ કહે છે કે માત્ર તમારી મનેવૃત્તિ ન દુભાય તે માટે આ પત્ર લખ્યા છે. પ્રભુશ્રીજી ઉપરના પત્રમાં કૃપાળુદેવ બધું લખી નાખતા. જે કંઈ કહેવું હેાય તે બધું ઠાલવી નાખતા. કૃપાળુદેવને સમ્યક્પ્રતીતિ કરાવવી હતી અને પ્રભુશ્રીજીએ તે કયું "" અંતરાત્મા થાય તે પેાતાનું વિશુદ્ધ પરમાત્મસ્વરૂપ છે તેને નમસ્કાર કરે છે. અંતરાત્માને પરમાત્મદશાની ખખર હાય છે, તેથી તેને નમસ્કાર કરે છે. પરમાત્માથી ચઢીયાતી વસ્તુ કાઈ નથી. સત્સ્વરૂપ અથવા પરમાત્મા, તે પ્રાપ્ત કેમ થાય? તે કહે— ભાવ અપ્રતિષ્ઠદ્ધતાથી વિચરે છે એવા સત્પુરુષ પ્રત્યે અચળ પ્રીતિ થાય તે સત્સ્વરૂપ પ્રાપ્ત થાય. કાઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રત્યે પ્રતિમધ નથી, રાગભાવ નથી તે ભાવ અપ્રતિબદ્ધતા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ બધા ભાવ સુધારવા માટે છે, “ સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માના ઉપયાગ છે” (૭૬). જેના ઉપયાગ બીજે ન જાય, રાતદિવસ આત્મામાં રહે તે સત્પુરુષ છે. જીવને સત્પુરુષ વિના ગમે નહીં અને સમ્યક્પ્રતીતિ થાય તે સત્સ્વરૂપ પ્રાપ્ત થાય છે. સભ્યપ્રતીતિ થાય અને અચળ પ્રીતિ થાય, તે પછી સત્પુરુષની દશાને પામે, આ માગ છે. ત્રણે કાળે એ જ માગ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy