________________
વચનામૃત-વિવેચન
૧૧
નથી એ આ માગણી ઉપરથી જણાય છે. આત્માના લક્ષ ચૂકાય એવા એ માગ છે. કરાડા ભવે પણ ઉપકાર ન વળે એવા જ્ઞાનીના ઉપકાર છે. અનંત કાળથી જે માત્ર હાથમાં ન આવ્યે તે જ્ઞાનીથી પ્રાપ્ત થાય છે. યશેાવિજયજીએ લખ્યું છે કે એના પેાતાના શરીરના જોડા શીવડાવી આપે તે પણ એ ઉપકાર વળે એવા નથી, આશ્રમમાં આવીને વસ્તુએ ચારી જાય અને કહે કે આ તે પ્રસાદ છે, એમ જીવ કરે છે. પરિમઠુ એ પાપ છે. પરિગ્રહનું સ્વરૂપ જ જીવ સમજ્ગ્યા નથી. ગમે તેટલી મુશ્કેલી, પ્રાણ જાય તેવી આવે તે પણુ સકામ ભક્તિ તા કરવી જ નથી. શિયાળે મુનિની આજ્ઞા પાળી, પ્રાણ જતા કર્યા પણ રાત્રે પાણી ન પીધું તેા પ્રીતિકર થઈ ઝટ મેાક્ષે જતા રહ્યા. જીવને વધારેમાં વધારે પ્રેમ દેહ ઉપર છે. દેહાધ્યાસ જીવને અનાદિથી છે, દેહને કઈ થાય તે મને થાય છે એમ થઈ જાય છે. એ દેહાધ્યાસ છૂટે તે ધમ પામ્યા કહેવાય.
::
છૂટે દેહાધ્યાસ તેા, નહીં કર્તા તું ક; નહી ભાક્તા તું તેહના, એજ ધર્મના મ’
મુખ્ય મુમુક્ષુ હાય તેણે ા નિષ્કંલક રહેવું જોઈએ. કૃપાળુદેવ સેાભાગભાઈને લખે છે કે તમે સમજી છે., આત્મહિત કરવાની ઇચ્છા છે, તા અમે જણાવી તે તમારા હિતની વાત છે તે જરૂર ગ્રહણ કરશેા. તમે સકામ ભક્તિ રાખેા તા ખીજા પણ દેખાદેખી રાખે. બધા મુમુક્ષુઓને નિષ્કામ ભક્તિ કરવાની છે. એ આવ્યા વિના મેાક્ષ ન થાય.
અમારા પેાતાના હિતને અર્થે` દાન કરવાની ભાવના રહે છે. પણ તે જેને મિલન વાસના ન ઊગે અને જેને નુકસાન ન થાય તેને કરવાનું છે. એવે માગ ઋષભદેવ વગેરેએ પણ સેવ્યેા છે, વર્ષીદાન ભગવાન પણ આપે છે. એ અભિપ્રાય તમને જણાવવેા નહાતા, પણ તમને હિતરૂપ જાણીને જણાવ્યેા છે. ખીજાની સેવા કરવાની ભાવના અમને રહે છે, પણ એ સેવાભાવથી સામા જીવને નુકસાન થતુ' હાય તેા એ સેવાચાકરી ઉપશમાવવી જોઈ એ.
આ બધા વ્યવહાર છેાડીને તમને મુનિ થવાની ભાવના રહે છે, પણ આ છેાકરાએ કઈ કમાતા થાય તેા છૂટા થવાય, ઉપાધિ ન હેાય તે નિરાંતે સત્સંગ થાય; અને કૃપાળુંદેવ મુનિ થાય તે હું પણ મુનિ થાઉં' એવી ભાવના રહે છે. કૃપાળુદેવ કહે છે કે એ મધુ' અમે જાણીએ છીએ માટે ફરી ફરી લખવું ચેગ્ય નથી.
[વ. ૫૫૧]
૧૮૮ શ્રી॰ રા॰ આહાર, ફાગણ સુદ હિં. ૪, ૨૦૦૮ ભગવાને જે સમાધિનું સ્વરૂપ હ્યુ છે તે કૃપાળુદેવે સાક્ષાત્ અનુભવ્યુ છે. આત્મપરિણામની ચંચળતા ન થાય, આત્મપરિણામ સ્થિર થાય તેનું નામ સમાધિ છે. જેમ જેમ પરિણામેાની ાસ્થરતા થાય તેમ તેમ સમાધિ પ્રગટે. કમ માં ઉપયેાગ છે તેને લઈને આત્મપરિણામની ચંચળતા છે તે અસમાધિ છે. દેહથી હું ભિન્ન છું એવી માન્યતા થાય તે સમાધિ પ્રગટે, સમ્યગ્દર્શન એ શ્રુતસમાધિ છે. સમ્યગ્દર્શન હોય ત્યારે અનંતાનુબ’ધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org