________________
જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે ધર્મરૂપ નથી.
જીવે ધર્મ પિતાની કલ્પના વડે અથવા ક૫નાપ્રાસ અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જેગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સપુરુષથી જ આત્મા કે આત્મધમ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.
–શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org