SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ આધામૃત આત્મા છે તેથી દેહુ ચાલે છે. એ નીકળી જાય તે શરીર સડવા માંડે. (૩૮) અવસર આવ્યે કામ કરી લીધુ` તા કરી લીધું. નહીં તા ફરીથી આવા મનુષ્યભવ, સ્મરણમંત્ર વગેરે મળવું બહુ દુર્લભ છે. માટે આત્માનુ કામ કરી લેવાનુ છે. (૪૧) ૩૭૪ [વ. ૯૫૭ ઉપદેશછાયા] આજી, જેઠ વદ ૧, ૨૦૦૫ પૂજ્યશ્રી—શાસ્ત્રોમાં સમજ ન પડે તે આપણી બુદ્ધિ પહેાંચતી નથી એટલે સમજાતું નથી એમ ગણવુ, પશુ શાસ્ત્ર ખાટાં છે એમ ન કહેવું, કારણ કે શાસ્ત્રા રચનાર ગણુધરા હતા. જો કે તીર્થંકરાએ જેટલું કહ્યું એટલું બધું જ એમાં આવ્યું છે એમ નથી. પણુ કંઈ ખાટાં છે એમ નહીં કહેવું. જ્ઞાનીની વાણીના આશય, અભિપ્રાય આવે પણ તે પૂરેપૂરા ભાવ સહિત એમાં ન આવે. ૧૯૭ (૧) એક વખતે પૂજ્ય પ્રભુશ્રીજી અગાસ સ્ટેશન પાસે લાકડાના પીઠામાં બેઠેલા ત્યારે કાઈ ભાઈ એ કહ્યુ` કે અમુક માણસના દેહ છૂટી ગયા. તે ઉપર પૂજ્ય પ્રભુશ્રીજીએ બેધ કર્યાં, તે લખી લેવા જેવા લાગવાથી મેં લખી લીધા અને પાછળથી પ્રભુશ્રીજીને મતાન્યે. પ્રભુશ્રીજીએ કહ્યુ' કે એંઠવાડા છે. (અને કહ્યું કે નીચે લખ કે સ્વમુખે લખાવેલું છે.) એના અથ એ કે જે તે વખતના ભાવ અને આશયના હિસાબે લખાયું છે તે જેમ પકવાન વગેરે ખાધુ હાય અને એઠું' ખાકી રહે તેના જેવું છે. સિદ્ધાંતના ખાંધા સખત હાવા છતાં યતિઓનું આચરણ તદ્દન વિરોધી જોવામાં આવે છે તેમાં કંઈ તીથ કરની વાણીના દોષ નથી, પણ જીવની સમજણુને દોષ છે. તીથ કરની દેશનામાં પણ એવા જીવા હાય છે. શ્રેણિકના એક પુત્ર વારિષેણે દીક્ષા લીધી પછી તે તેના એક મિત્ર પુષ્પડાલને ત્યાં વ્હારવા ગયા. તે તરતના પરણેલા હતા. તે પેાતાની સ્ત્રીને મૂકીને મિત્રને વળાવવા આન્યા. વાષિણે તેને પાછા જવા ન; કહ્યું અને ગુરુ પાસે આવતાં બેષ સાંભળી દીક્ષાના ભાવ થતાં તરત દીક્ષા અપાવી. પરંતુ તે પેાતાની સ્ત્રીને ભૂલી શકતા નહીં. એની સ્રી એક આંખે કાણી અને કદરૂપી હતી. એમ કરતાં ખાર વર્ષ થઈ ગયાં. એક વખતે મહા વીરપ્રભુની દેશનામાં એક દેવ આવ્યા તેણે પ્રભુની સ્તુતિ કરતાં કહ્યું હું મારવ થયાં તમારા દર્શન માટે વિરહી રહ્યો હતા. જેવી રીતે એક નવી જ પરણેલી સ્ત્રી એના ધણીની ખાર વર્ષથી રાહ જુએ અને જેવી વિહળ થાય તેમ. એ વાત સાંભળી પુષ્પદ્માલને પેાતાની સ્ત્રી કેવી ખાર વર્ષ થયાં ઝૂરતી હશે એ યાદ આવવાથી ઊડીને ઘર તરફ ચાલવા માંડયુ'. એ જોઈને વારિષેણુ સમજી ગયા અને એ પણ સાથે ગયા. પછી વારિયેણુ એના મિત્રને રાજમહેલમાં પેાતાને ત્યાં લઈ ગયા ને પેાતાની માતા ચેલાને કહ્યું' કે મારી બધી સ્ત્રીઓને કહેા કે શ્રૃંગાર સજીને અમારાં દર્શન કરવા આવે. એની ખત્રીસ સ્ત્રીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy