________________
૧૮૪
મેધામૃત
ચેાગ્ય નથી એમ લાગે છે. બધેથી છૂટી આત્મામાં લીન થવું એ જ રહે છે. પ્રાધના ચકાથી વ્યાપાર આદિ કરવું પડે છે, પણ આ કાગળ લખવાનું પ્રારબ્ધ નથી તેથી પ્રવૃત્તિ થતી નથી. પત્ર નથી લખાતા એ વિષે ખેદ રહે છે પણ એ દશા ભજ્યા વિના છૂટકા નથી. એ પત્ર લખવાની ઇચ્છા પણ શમાવી દેવાની છે. જાણીજોઈ ને કે પ્રમાદથી પત્ર નથી લખતા એમ નથી પણ ઉય ન હૈાય તેથી પત્રના જવાબ લખાતા નથી. સેાભાગભાઈ ‘નાટક સમયસાર ' વાંચતા હતા, તે વખતે તેમાં અમૃત, સુધા, અમૃત ધારા એવા શબ્દો આવે કે એમને થાય કે આપણે જે સુધારસની ક્રિયા કરીએ છીએ તે જ આ હશે? એમ લાગવાથી કૃપાળુદેવને પૂછ્યું છે. કૃપાળુદેવે લખ્યું કે બધે એ વાત કરી છે એમ નથી, કાઇક ઠેકાણે કહ્યું છે. બનારસીદાસે લખેલા ‘નાટક સમયસાર’માં મૂળ કુંદકુંદાચાર્ય'ના ‘ સમયસાર' ગ્રંથ કરતાં વધારા કર્યાં છે.
',
r
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કૈલી કરે; શુદ્ધતામે ચિર હૈ, અમૃતધારા વરસે.
એવા શબ્દો આવતા ત્યારે સેાભાગભાઈ ને થતું કે આ સુધારસ સબોંધી છે. કૃપાળુદેવ લખે છે કે એમ નથી. માટે શાસ્ત્રા સદ્ગુરુ પાસે સમજવાનાં છે, નહીં તે જીવ પેાતાનું ગેાઠવે. બનારસીદાસના ‘નાટક સમયસાર'માં કાઈ કાઈ ઠેકાણે મુખરસ સંબંધી પણુ જણાવ્યું છે. જીવની દશા વધે તે સમજાય કે આ શબ્દો ઉપમાવાચક એટલે આત્માનુ સુખ જણાવવા માટે કાઈ વસ્તુની ઉપમા આપે એ રૂપ છે. જેમ કે આત્માનું અમૃત જેવું છે.
સુખ
Jain Education International
મુમુક્ષુ—મુખરસ એટલે શું ?
પૂજ્યશ્રી—એ એક પ્રકારના રસ છે. શરીરમાં જેમ બીજા રસ છે, તેવેા આ પણ એક પ્રકારના રસ છે. જીભ ગળામાં જાય ત્યાં આગળ એ રસ ઝરે છે. લીનતા થવાથી આત્માને સ્થિરતા થવાનુ કારણ છે. એ આત્મા નથી, પણ એક સાધન જે. સમયસારમાં આત્માની વાત છે. ખનારસીદાસને મુખરસ સંબધી જ્ઞાન હશે એમ એમના ‘નાટક સમય સાર'નાં વચના ઉપરથી જણાય છે. મુખરસ અને સુધારસ એ એક જ છે.
મનારસીદાસે જીવ–અજીવના લક્ષણને વારવાર વિચાર કરી, લક્ષ કરી, એય દ્રવ્ય ભિન્ન છે એવા નિ ય કર્યાં હતેા. એના એ વિચાર સતત રહેવાથી એમને આત્મસ્વરૂપના તીક્ષ્ણ અનુભવ થયેા છે. અવ્યક્તપણે એને આત્મદ્રવ્યને લક્ષ થયેા છે એટલે એમને પેાતાને ખબર ન પડી હાય પણ એમની દૃષ્ટિ મૂળદ્રવ્ય ભણી વળી છે, દ્રવ્યષ્ટિ થઈ છે. તેથી ખીજજ્ઞાન એમણે ગાયુ' છે, એમને એટલી ચાકસાઈ થઈ નથી કે આ જ આત્મા છે, પણ એની છાયા એમના હૃદયમાં પડી છે. તેથી ખીજા પર્યાયેાથી એમની દૃષ્ટિ ઊઠી ગઈ છે. સૌભાગ્યભાઈ એ કૃપાળુદેવને મરણના છેલ્લા દિવસેામાં લખ્યું હતું કે ' ઇન આઠ થયાં આપની કૃપાથી અનુભવગેાચરથી દેહ અને આત્મા એ ફાટ જુદા દેખાય છે. રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે.’
For Private & Personal Use Only
www.jainelibrary.org