Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005533/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका भाग-२ अधिकार-३ SIRE द्रव्यास्तिकरथारूढः पर्यायोद्यतकार्मुकः । युक्तिसन्नाहवान्वादी, कुवादिभ्यो भवत्यलम् ॥ (स्थानाङ्गवृत्तिः) ॐ रचयिता व याकिनीमहत्तरासूनुः आचार्यश्रीहरिभद्रसूरिः ॐ विवेचनप्रेरकः हे आचार्यविजयगुणरत्नसूरिः आचार्यविजयरश्मिरत्नसूरिः For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ हिमालय सा उत्तुंग है वो जिनशासन हमारा है गंगा सा निर्मल और पावन जिनशासन हमारा है पतितो को भी पावन करतां जिनशासन हमारा है तारणहारा तारणहारा जिनशासन हमारा है जैनम् जयति शासनम् की अलख जगाना जारी है हे जिनशासन ! तुजको वंदन तेरा ध्वज जयकारी है वंदे शासनम् ... जैनम् शासनम्... हिन शासन Jaindirmationinanational For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પલાશન વિશેષતાઓ : અનેકાંતવાદળા અદ્ભુત પદાર્થોનું તલસ્પર્શી નિરૂપણ... કર્મ, ડ્રાયોપશમ, જ્ઞાનાદ સૂમપદાર્થોની વર્કશઃ સિદ્ધિ... સમદ્વાદાદિ અનેકાંતના મૂળભૂત રિદ્ધાંતોની અર્થગંભીર યુકાઓથી અબાધિત સ્થાપના.. એકાંતવાદીઓળી માન્યતાથી જ એકાંતવાહીનું આમૂલચૂલ iS[... Gૌદ્ધ વૈશેષિકાદિ નોળી સચોટ સમીક્ષા... જ્ઞાળાદ્વૈત, શબ્દાદ્વૈત, એકાંત નિર્વિકલ્પ આદિ મિશ્યામૂઢ કુમાન્યતાઓનું વર્ઝબદ્ધ ઉમૂલ[... તપ કેવો હોવો જોઇએ ? કેવું ધ્યાનું કલ્યાણકારી ને ? મોક્ષ, અનેકાંતવાદમાં જ થાય... એવા અનેક રહસ્યપૂર્ણ નિરૂપણોનું સુંદર રાંકળ... પ્રમાણ અને દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક યળી શૈલીને હwથ બનાવતો ગ્રંથ ... દૃષ્ટિને અનેકાંતમય બનાવી રાખ્યું અને સમાધિનું અર્પણ કરતી એક અcqલ કૃતિ... અવશ્ય વાંચો, અનેકાંતના સિદ્ધાંતો પર ફિદા થયા વિના જૂહીં રહો. મળ, વીરાણપુરમાભાળી સ્યાદ્વાદશૈલી પર ઓવારી જશે ! For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ vous so we ••• In - મામા મો || શ્રીશશ્ચરપાર્શ્વનાથાય નમ: II ॥ तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स। । तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥ ___ १४४४-ग्रंथनिर्मातृ-सूरिपुरंदर श्रीहरिभद्रसूरिविजृम्भिता श्रीमुनिचन्द्रसूरिविरचितविवरणसंवलित-श्रीपूर्वमहर्षिविहितव्याख्याविभूषिता नवनिर्मित-'अनेकान्तरश्मि'-आख्यया सुरम्यगुर्जरविवृत्त्या समलङ्कृता હ - ~~~~~~~~~ ~~ ~ ~~~~~~~~~~ ODA ભાગ-૨ અધિકાર-૩ () પ્રેરક - 05 દીક્ષાદાનેશ્વરી, ભવોદધિતારક, આ.ભ. પરમ પૂજ્ય ગુરુદેવશ્રી ગુણરસૂરીશ્વરજી મહારાજા.. પ્રવચનપ્રભાવક, પદર્શનનિષ્ણાત, આ.ભ. પરમ પૂજય ગુરુદેવશ્રી - મિરાસૂરીશ્વરજી મહારાજા... નક સંશોધક શાસનપ્રભાવક આ.ભ.વિ. રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વિદ્વરેણ્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. એ * પ્રકાશક જિનગુણ આરાધક ટ્રસ્ટ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પરિમિત પરિચય *કૃતિઃ અનેકાંતજયપતાકા (દાર્શનિક ગ્રંથોમાં શિરમોર ગણાતી કૃતિ) * કર્તા ઃ યાકિનીમહત્તરાસૂનુ-સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા . . . * અપરનામ : ભાવાર્થમાત્રવેદની (અવચૂર્ણિરૂપ) * વ્યાખ્યા ઃ પૂર્વમહર્ષિ * વિવરણ : પૂજ્યમુનિચન્દ્રસૂરિવિરચિત * નામ : અનેકાંતજયપતાકા-ઉદ્યોતદીપિકા (વૃત્તિટિપ્પણરૂપ) * વિષય : (૧) સદસાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્ય-વિશેષવાદ, (૪) અભિલાખઅનભિલાપ્યવાદ (૫) બાહ્યાર્થસિદ્ધિ, અને (૬) અનેકાંતવાદમાં જ મોક્ષ - આ પાંચ વિષયો પર તલસ્પર્શી નિરૂપણ અને અનેક યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા અનેકાંતવાદનું અબાધિત સ્વરૂપનિર્દેશ... * સંપાદનઃ ૧૮/૨૦ હસ્તપ્રતોના આધારે અનેક ત્રુટિઓનું પરિમાર્જન * અનેકાંતરશ્મિ : મૂલગ્રંથ, વ્યાખ્યા અને વિવરણના ગહનતમ પદાર્થોને સુવિશદ શૈલીમાં રજુ કરતું (અનેક સુરમ્ય ટીપ્પણીઓથી સુશોભિત) ગુજરાતી વિવેચન... * દિવ્યાશીર્વાદ : સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, ન્યાયવિશારદ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, મેવાડદેશોદ્ધારક પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા. * શુભાશીર્વાદ : સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા... * વિવેચનપ્રેરક : દીક્ષાદાનેશ્વરી, પરમોપકારી, પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી (માર્ગદર્શક :) મહારાજા તથા પ્રવચનપ્રભાવક, પરમોપકારી પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા. * સંશોધક : વિદ્વદ્વર્ય પરમપૂજ્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા... * સહાયક: વિદ્યાગુરુવર્ય પૂજ્ય મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજા... તથા મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી મહારાજા... * વિવેચક-સંપાદક : મુનિરાજશ્રી યશરત્નવિજયજી મ.સા. * વિવેચનનિમિત્ત : વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિ મહારાજાનું જન્મશતાબ્દી વર્ષ. * પ્રકાશનનિમિત્ત ઃ દીક્ષાદાનેશ્વરી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજાનું સૂરિપદ રજત વર્ષ. * પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ) * પ્રકાશનવર્ષ ઃ વી૨ સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯, ઈ.સન્ ૨૦૧૩... * લાભાર્થી : શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળા ટ્રસ્ટ - સુરત. * આવૃત્તિઃ પ્રથમા * પ્રતિ ઃ ૫૦૦ . * મૂલ્ય : રૂ. ૪૦૦|* પ્રિન્ટીંગ+ડીઝાઈનીંગ ઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વ શાહ, મો. ૯૪૨૮ ૫૦૦ ૪૦૧ * કમ્પોઝીંગ+સેટીંગ ઃ મૃગેન્દ્ર એસ. શાહ, મો. ૯૮૨૪૯ ૫૨૩૦૧ - અમદાવાદ. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ » e ee છે. જે જ ચાલ્ટ સમર્પણ ) સિદ્ધાંતદિવાકર, સુવિશાલગચ્છાધિપતિ, આગમહાઈમર્મજ્ઞ, પ. પૂ. આ. ભ. શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજાના નિર્મળ હસ્તકમળોમાં અને ? મેવાડદેશોદ્ધારક, ૪૦૦ અટ્ટમના ભીષ્મતપસ્વી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ન્દ્રિસૂરીશ્વરજી મહારાજાની પવિત્ર અંજલીમાં . તેઓશ્રીની જ કૃપાથી સર્જત પામેલું સટીક - સવિવરણ અનેકાંત જયપતાકા ગ્રંથ પરતું ગુજરાતી વિવેચન સાદર સમર્પિત છું છું. કૃપાકાંક્ષી મુનિ યશરાવિજય For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨ (૨) (૩) (૪) (૫) (૬) અભિનંદન - આશીર્વાદ અનેકાંત : વ્યવહારનિર્વાહક (પ્રાસ્તાવિક) * સંક્ષિપ્ત વિષય-નિર્દેશ અનેકાંતજયપાતાકા તૃતીય અધિકાર - સામાન્ય-વિશેષવાદ સુંદ૨પદાર્થ-રસાસ્વાદ વિષયાનુક્રમણિકા સામાન્ય-વિશેષવાદ તૃતીય અધિકાર પ્રમાણવાર્તિકના ઉપયોગી શ્લોકો (પરિશિષ્ટ..) અહો સુકૃતમ્ પ્રસ્તુત ગ્રંથતા પ્રકાશનનો સંપૂર્ણ લાભ અઠવાલાઇન્સ જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી દ્ર લાલબંગલા અઠવાલાઇન્સ સુરતવાળાએ પોતાની જ્ઞાતનિધિતો સુંદર ઉપયોગ કરીતે લીધો છે... સુકૃત-સત્કાર્યતી શતશઃ અનુમોદતા... (૧) શાહ બાબુલાલ સરેમલજી * સૂચનાઃ આ ગ્રંથનું પ્રકાશન, જ્ઞાનનિધિના સદ્રવ્યથી થયું હોવાથી, ગૃહસ્થોએ માલિકી કરવી નહીં. (પૂ. સાધુ-સાધ્વી ભગવંતો તથા જ્ઞાનભંડારોને ભેટ) પ્રાપ્તિસ્થાન (૩) જિનગુણ આરાધક ટ્રસ્ટ C/o. સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કુલ સામે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૦૫. ફોન- ૯૪૨૬૫ ૮૫૯૦૪ (૫) ભંવરભાઈ ચુનીલાલજી C/o. ભૈરવ કોર્પોરેશન S/૫૫, વૈભવલક્ષ્મી કોમ્પ્લેક્ષ, ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. (મો.) ૯૪૨૭૭ ૧૧૭૩૩. C/o. શ્રી સીન્થેટીક્સ, ૧/૫ રાજદા ચાલ, અશોકનગર, જુના હનુમાન ક્રોસલેન, ૨જો માળ, રૂમ નં.૧૧, મુંબઈ-૧. ફોન- ૯૮૨૦૪ ૫૧૦૭૩ (મો.) ૯૮૯૦૫ ૮૨૨૨૦ For Personal & Private Use Only ૨ ૨૪૦-૬૪૫ ૧-૩ ૫ ૭ (૪) હેમંતભાઈ આર. ગાંધી (૨) મહેન્દ્રભાઈ એચ. શાહ C/o. ૨૦૨/એ, ગ્રીનહીલ્સ એપા., સ્વામીનારાયણ મંદિર પાસે, અડાજણ, સુરત-૩૯૫૦૦૯. ફોન- (રહે.)૦૨૬૧-૨૭૮૦૭૫૦ (મો.) ૯૬૦૧૧ ૧૩૩૪૪ C/o. ૬૦૩,૨૫/B, શિવકૃપા સો. ભિવંડી, જિ. ઠાણા-૪૨૧૩૦૨ (મહારાષ્ટ્ર) ફોન – (૨હે.) ૦૨૫૨૨-૨૪૬૧૨૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ લિ WWW .EDU DISERANGAL સુવિશુદ્ધ સ્યાદ્વાદમાર્ગપ્રરૂપક, શ્રુતસિદ્ધાંતરૂપ તીર્થસ્થાપક, મારણાંતિક પરિષહોને પણ સમભાવથી સહન કરનાર પરમ કૃપાળુ , પ્રભુવીર... . 'વીરાજ્ઞાનિર્વિકલ્પસ્વીકારક, અનંતાનંત લબ્ધિતીરધિ, આજીવન પ્રભવીર ચરણોપાસક, સ્વનામધન્ય પરમ પૂજ્ય ગૌતમસ્વામી મહારાજા... Jain Education Internal For Personal & Private Use Staty www.jainelibray.org Page #10 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતમર્મજ્ઞ, કર્મસાહિત્યતિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ, રિદ્ધિાંતમહોદધિ, સહસ્ત્રાધિક શ્રમણસમુદાય ગુરુમૈયા, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા અનેકાંતદેશવાદક્ષ,ન્યાયવિશારદ, વર્ધમાનતપોતિધિ, સંઘ-એક્તાશિલ્પી, જ્ઞાન-દર્શન-ચારિત્ર અપ્રતીમપ્રયોગ, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અનેકાંતવ્યવહારકુશળ, સિદ્ધાન્તદિવાકર, આગમહાઈમર્મજ્ઞ, સુવિશાલગચ્છાધિપતિ, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મેવાડદેશોદ્વારક, ૪૦૦ અઠ્ઠમના ભીષ્મતપસ્વી અપાર સામ્યસિન્ધ પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા દીક્ષાદાનેશ્વરી, યુવકજાગૃતિપ્રેરક, ગીતાર્થતા-સંવિગ્નતા સંપન્ન ત્રિશતાધિક શ્રમણ-શ્રમણી સમુદાયશિલ્પી ભવોદધિતારક પ.પૂ.આ.ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ્રવચનપ્રભાવક, ષડ્રદર્શનનિષ્ણાત, નિખાલસતાવીરધિ, ગુરુપરિતોપૈકલક્ષી પરમગુરુદેવ, આચાર્યભગવંત શ્રી વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા 1 મહારાજા ww.jateniorary.org For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ 5C सकलमानससंशयहारिणी, भवभवोर्जितपापनिवारिणी । सकलसद्गुणसन्ततिधारिणी, हरतु मे दुरितानि सरस्वती ।। For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧) અભિનંદન - આશીર્વાદ ભારતીય દર્શન સાહિત્યમાં, જૈન દર્શન સાહિત્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અનેકાંત અને સ્યાદ્વાદને સમજવામાં આદ્ય શંકરાચાર્ય જેવા વિદ્વાનો પણ થાપ ખાઈ ગયા છે.. એકાંતવાદી સિદ્ધાંતોમાં જ રમતાં મોટા ભાગનાં દર્શનોએ સમજ્યા વિના અનેકાંતવાદનું ખંડન કર્યું છે.. ધુરંધર જૈનાચાર્યોએ, જૈનદર્શનના અગત્યના સિદ્ધાંતને સમજાવવા વિસ્તૃત ગ્રંથો રચ્યા છે.. પ. પૂ. આ. ભ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીનું સન્મતિતર્ક, પ. પૂ. આ. ભ. શ્રી મલ્લવાદિસૂરિજીનું દ્વાદશાનિયચક્ર, પ. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિજીની અનેકાંતજયપતાકા, ૫. પૂ. મહો. શ્રી યશોવિજયજીની સ્યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રંથોએ અનેકાંતવાદનું રૂડી રીતે સમર્થન કર્યું છે અને એના પર થતાં પ્રહારોનો અકાઢ્ય તકથી પ્રતિકાર કર્યો છે.. દાર્શનિક ચર્ચાઓ અને ખંડન-મંડનથી ભરપૂર આ ગ્રંથોના સંપાદન - સંશોધન આગવી સૂઝની અપેક્ષા રાખે છે. દર્શનશાસ્ત્રના ગ્રંથોમાં એક અલ્પવિરામ ખોટી જગ્યાએ થતાં અર્થનો અનર્થ થઈ શકે છે.. ‘પૂર્વ તુ નોરું, અધુનાડપિ નો' જેવા સ્થળે “પહેલાં પણ નથી કહ્યું, હમણાં પણ નથી કહ્યું જેવો અર્થ કાઢવાની ભૂલ મોટા ધુરંધર વિદ્વાનોથી થઈ ગયાની અને એમના વિદ્યાર્થીએ ‘પૂર્વ તુનોજીં, અધુનાનોરું' અર્થાત્ “પહેલાં “તું” શબ્દથી કહેલું અને હવે “પ' શબ્દથી કહ્યું છે એવો અર્થ કર્યો ત્યારે ગ્રંથ બેઠો એ જાણીતી વાત છે.. આજના દર્શનશાસ્ત્રના વિદ્યાર્થીઓ બડભાગી છે કે - દ્વાદશાનિયચક્ર, સ્યાદ્વાદકલ્પલતા, સન્મતિતર્ક જેવા ગ્રંથો વિદ્વાનોના હાથે સંપાદિત થઈ પ્રગટ થયા છે. આ જ કડીમાં પ્રસ્તુત ગ્રંથ એક નવો ઉમેરો કરે છે. પ. પૂ. દીક્ષાદાનેશ્વરી આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યવરેણ્ય ૫. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય મુનિ શ્રી યશરત્નવિજયજીએ નાની વયમાં દર્શનશાસ્ત્રનો રૂડો અભ્યાસ કર્યો છે. અનેકાંતજયપતાકા અને તેની વૃત્તિ-વિવરણના પાઠને શુદ્ધ કરવા ૧૮/૨૦ જેટલી હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કરીને પાઠનું શુદ્ધીકરણ કર્યું છે.. અને તેના ગુજરાતી અનુવાદમાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષને પ્રશ્નોત્તર શૈલીમાં રજૂ કરી પ્રારંભિક વિદ્યાર્થીને પણ ગ્રંથનું અધ્યયન કરવાની સુલભતા કરી આપી છે.. મુનિશ્રી યશરત્નવિજયજીને અનેકશઃ ધન્યવાદ, આશીર્વાદ ! આગળ પણ આવા અણમોલ ગ્રંથરત્નોના સંપાદન - સંશોધન - અનુવાદ કરી શ્રી સંઘને ભેટ ધરે એ જ મંગલકામના ! આ. વિ. મુનિચન્દ્રસૂરિ દ. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) 6 ।। શ્રી શદ્વેશ્વરપાર્શ્વનાથાય નમઃ ।। ।। શ્રી-પ્રેમ-ભુવનભાનુ-નવઘોષ-હિતેન્દ્ર-ગુર-શિમરસૂરિસગુરુભ્યો નમ: ।। ૐ નમઃ ।। અનેકાંત : વ્યવહારતિર્વાહક (પ્રાસ્તાવિક) “Common Sense is not so common” ખૂબ જ સરસ સુવાક્ય છે આ ! તેનો અર્થ એ થાય કે, સામાન્ય વાતો સામાન્ય નથી હોતી.. આશય એ કે, ‘સામાન્ય' જણાતી વાતો પણ તે તે અવસ્થાઓમાં અત્યંત ઉપયોગી હોવાથી ‘વિશેષ’રૂપે ગણાય છે. અનેકાંતજયપતાકા, ભાગ બીજો ! અધિકાર ત્રીજો ! નામ છે ઃ સામાન્ય-વિશેષ અનેકાંતવાદ ! આમાં એ જ વાત જણાવી છે કે, વસ્તુના બે પ્રકારના ધર્મો હોય છે : (૧) સમાનપરિણામ, અને (૨) વિશેષપરિણામ.. સમાન દેખાતી વસ્તુ પણ કોઈક અપેક્ષાએ વિશેષપરિણામવાળી હોય છે.. આ વાતને આપણે કેટલાક સ્થૂળ દૃષ્ટાંતોથી સમજીએ - → પિતાજીના સુવર્ણમાંથી દીકરીને બુટ્ટી બનાવવાની ઇચ્છા હતી ! ને દીકરાને વીંટી બનાવવાની ઇચ્છા હતી ! પણ પિતાજીએ દીકરાની ઇચ્છાને પ્રાથમ્ય આપીને વીંટી બનાવી. . તેનાથી દીકરીને શોક અને દીકરાને હર્ષ થયો અને તેનું કારણ એ કે, તે બંને બુટ્ટી-વીંટીરૂપ બે વિશેષ પર્યાયને સામે રાખતા હતા ! જ્યારે પિતાજી મધ્યસ્થપણે જોઈ રહ્યા હતા, કારણ કે તેઓ સુવર્ણદૃષ્ટિવાળા હતા ! તો અહીં દૃષ્ટિના વિષય તરીકે સમાન-અસમાનપરિણામ સ્પષ્ટપણે જણાય છે.. → જિનાજ્ઞાવિષયક સમાન પણ દેશના, જુદા-જુદા વ્યક્તિને જુદી-જુદી રીતે અપાય છે.. અન્યથા પરસ્થાન દેશના થવાથી ભયંકર દોષ લાગવાનું કહ્યું છે.. તો આનાથી પણ દેશનાની સમાનવિશેષરૂપતા જ સૂચિત થઈ ને ? → મનુષ્યોરૂપે સમાન પણ લોકો, રાજા-રંકરૂપે, આર્ય-અનાર્યરૂપે, ધર્મી-અધર્મીરૂપે એમ જુદાજુદા સ્વરૂપે જુદા-જુદા વિશેષપરિણામોને ધારણ કરે છે; આ પણ તેઓની સામાન્ય-વિશેષરૂપતા જ જણાવે છે... → સામાન્યથી “ઉપ્પન્નઇ વા વિગમેઇ વા ધુવેઇ વા’’ એ ત્રણ પદમાં જ સમસ્ત શ્રુત સમાઈ ગયું હોવા છતાં, વિશેષથી તેનું બાર અંગ - અંગબાહ્ય વગેરેરૂપે વિભાજન ને વિસ્તૃતીકરણ કરાયું છે.. તો અહીં પણ શ્રુતની સમાન-અસમાનરૂપતા નથી જણાતી ? For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) → સ્ત્રી એક જ છે, પણ એ લૂંટવાના સંસ્કારના કારણે ચોરને ‘ચૌર્ય’ દેખાય.. જંગલી કૂતરાને ‘ભક્ષ્ય’ દેખાય.. કામી પુરુષને ‘કામીનિ’ દેખાય.. પરિવ્રાજકને માત્ર ‘માંસપિંડ’ દેખાય.. તો આ રીતે સામાન્ય પણ સ્ત્રી વિશેષ-વિશેષરૂપે દેખાય, એ શું સ્ત્રીની સામાન્ય-વિશેષરૂપતા નથી ? → ખાદ્યરૂપે સમાન પણ વિષ-મોદક, મા૨ક-પોષકરૂપે જુદા-જુદા તરી આવે છે. . તો એનાથી પણ તે બેની સામાન્ય-વિશેષરૂપતા જ સાબિત થઈ ને ? → જળદ્રવ્યરૂપે સમાન પણ પાણી, અમુક જગ્યાએ મેલું - અમુક જગ્યાએ ચોખ્ખું .. નદી-કૂવારૂપે મીઠું -સમુદ્રરૂપે ખારું .. એમ જુદા-જુદા સ્વરૂપને ધારણ કરે છે, એનાથી તેની સામાન્ય-વિશેષરૂપતા જ ફલિત થાય.. → એક જ દહીં, મીઠાંના સંયોગથી ‘ખારું’ બને, સાકરની સંયોગથી ‘લચ્છી’ બને, પાણીના સંયોગથી ‘છાશ’ બને.. એમાં તેની સામાન્ય-વિશેષરૂપતા જ જણાય છે ને ? → સ્વાતિનક્ષત્રનો એક વરસાદ, જમીન પર ‘પાણી’ બન્ને, છીપમાં ‘મોતી' બને, સાપના મોંમાં ‘ઝેર’ બને.. આમ, એના જુદા-જુદાપણાથી પણ સામાન્ય-વિશેષરૂપતા જ સિદ્ધ થાય છે.. → વ્યક્તિ એક જ છે, છતાં, ગુણાનુરાગીને તે ‘ગુણવાન’ લાગે ને દોષદૃષ્ટિવાળાને તે ‘દોષપ્રચુર’ જણાય.. તો તેનાથી તેની સમાન-વિશેષરૂપતા ફલિત ન થાય ? → એક જ પત્ની, પતિને રાગનું કારણ બને અને શોક્યપત્નીને દ્વેષ ને ઈર્ષ્યાનું કારણ બને.. આમ, જુદા-જુદા વ્યક્તિને જુદા-જુદારૂપે કારણ બનનારી એ સ્ત્રી સામાન્ય-વિશેષરૂપ જ હોય ને ? → દૂધ-દહીં-છાશ બધું ગોરસરૂપે એક છે, છતાં તે બધાનું કાર્ય જુદું-જુદું છે.. એટલે એનાથી સમાન પણ તેઓની વિશેષરૂપતા; અર્થાત્ સામાન્ય-વિશેષરૂપતા જ સિદ્ધ થાય છે. → એક જ વિદ્વાન પંડિત, વિદ્વાનોની સભામાં પ્રશંસાપાત્ર બને અને મૂર્ખાની સભામાં હાંસીપાત્ર બન્ને.. તો આ રીતે એક જ વ્યક્તિનું જુદા-જુદારૂપે હોવું એ પણ તેની સામાન્ય-વિશેષરૂપતા જ જણાવે છે.. આવા તો સેંકડો દૃષ્ટાંતો વિચારી શકાય.. પ્રસ્તુત અધિકારમાં ગ્રંથકારશ્રીએ, સામાન્ય-વિશેષ એ બે પર્યાયોની સચોટ તર્કોથી સાબિતી કરી છે.. ને એકાંત માન્યતાઓનો અકાટ્ય યુક્તિઓથી નિરાસ કર્યો છે.. સામાન્ય-વિશેષ આ બંને પર્યાયો માનવાથી જ વ્યવહારોનો નિર્વાહ થઈ શકે છે, તે સિવાય વ્યવહારવિલોપ જ થાય.. જુઓ (૧) એકાંતે માત્ર સમાનપરિણામ જ માનીએ, તો, ઘડો-કપડો બંને વસ્તુરૂપે સમાન હોવાથી, તે બેમાં એકસરખો વ્યવહાર માનવો પડશે ! અને તો કપડામાં પાણી ભરવાનો ને ઘડાથી ઠંડી રોકવાનો વારો આવશે ! - For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૪) (૨) એકાંતે માત્ર વિશેષ પરિણામ જ માનીએ, તો, સુવર્ણદ્રવ્યને લઈને વીંટી-બુટ્ટી-બ્રેસલેટ વગેરેનો જે સમાન આય-વ્યયરૂપ વ્યવહાર થાય છે, તે અનુપપન્ન થશે.. આ તો બે ઉદાહરણમાત્ર છે. બાકી તો જગતનો એક પણ વ્યવહાર અનેકાંત વિના ન જ ઘટે.. એટલે જ તો તાર્કિકશિરોમણી પ. પૂ. આ. ભ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાનો ઉદ્ગારે “જેના વિના જગતના વ્યવહારોનો સર્વથા નિર્વાહ ન થાય, તે જગતના એકમાત્ર ગુરુસમાન અનેકાંતવાદને નમસ્કાર થાઓ..” અનેકાંતમાહાત્મવિશિકામાં પણ એ જ વાત જણાવી છે કે, જેના વિના લોકોનો વ્યવહાર ન જ ઘટે, તે અનેકાંતરૂપી તેજને નિરંતર નતમસ્તક વંદન ! પ. પૂ. સૂરિપુરંદર આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ, આ અનેકાંતને ખૂબ જ સચોટ તર્કોથી પ્રામાણિકરૂપે પુરવાર કર્યો છે. તેના અધ્યયન-અધ્યાપન દ્વારા સમ્યક્ત નિર્મલ બનાવીએ, જિનવચન પરની શ્રદ્ધા દઢ બનાવીએ, પરંપરાએ પરમપદને પામીએ એ જ શુભાભિલાષા.. આ અધિકારમાં કયા પદાર્થો મહત્ત્વપૂર્ણ છે? તેનો ઉલ્લેખ અમે “રસાસ્વાદ' નામના એક સ્વતંત્ર નિબંધમાં કર્યો છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ.. ગુરુભગવંત - સંશોધક - સહવર્તી - સહાયકોની કૃપાથી, આ અધિકાર પરનું ગુજરાતી વિવેચન તૈયાર થયું છે.. અજ્ઞાનતાવશાત્ મારાથી જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તેની સાર્વહૃદયે ક્ષમાયાચના.. વિવેચક ત્રઃ પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિનેન્દ્રગુણ-રમિ૨નસૂરિચરણલવ મુનિ ચશરત્નવિજય “ને વિUI નો વવહારો સબૂદી નિબૂદ I तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ॥' सम्मतितर्कप्रकरणम् । * "विना यं लोकानामपि न घटते संव्यवहतिः, समर्था नैवार्थानधिगमयितुं शब्दरचना । वितण्डा चण्डाली स्पृशति च विवादव्यसनिनं, नमस्तस्मै कस्मैचिदनिशमनेकान्तमहसे ॥४॥" For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ અનેsicજયપતા: તૃતીય અધિsia - સામાન્ય-વિશેષવાદ ? સુંદર પદાર્થ-રક્ષાસ્વાદ... > સવિકલ્પજ્ઞાનનું સુસ્પષ્ટ સ્વરૂપ... (પૃ. ૨૪૭) – સવિકલ્પ-નિર્વિકલ્પ બંને જ્ઞાનનો સ્વભાવ, વ્યવહારનયની અપેક્ષાએ ભિન્ન અને | નિશ્ચયનયની અપેક્ષાએ અભિન્ન.. (પૃ. ૨૬૭) – વર્ણની અનેકક્ષણવૃત્તિતા, સાવયવતા અને દીર્વોપયોગગ્રાહ્યતાદિની સતર્ક સિદ્ધિ... (પૃ. ૨૮૫) – એક વખતે એક જ જ્ઞાન હોય (યુગપતુ અનેક જ્ઞાન નહીં) તેની સાબિતી માટેના તર્કો... (પૃ. ૨૮૯) > સવિકલ્પ સંવેદન, ઇન્દ્રિયાનુસારી હોય છે – તેની અબાધિત સ્થાપના... (પૃ. ૩૦૬). -સામાન્ય-વિશેષાકીર સંવેદનનું સંક્ષિપ્ત અને પછી સવિસ્તૃત સુંદર સ્વરૂપદર્શન.. (પૃ. ૩૧૩ - ૩૧૪) – વસ્તુ અનેકધર્માત્મક છે, તેની સાબિતી માટેનાં અનેક અનુમાનો... (પૃ. ૩૧૪) – સુખ-દુઃખાદિ અને જ્ઞાનના આંશિક તફાવત અને કથંચિત્ અભેદનું સુંદર નિરૂપણ... (પૃ. ૩૨૩) -> સાંખ્ય-બૌદ્ધના શાસ્ત્ર પ્રમાણે જ વસ્તુની અનેકસ્વભાવતાસિદ્ધિ... (પૃ. ૩૨૬) – કર્મ અને ક્ષયોપશમનું અત્યંત સુંદર અને તર્કબદ્ધ નિરૂપણ... (પૃ. ૩૨૯-૩૩૨) – કર્મનો ક્ષયોપશમ થવાના કારણો... (પૃ. ૩૩૧) – અવગ્રહ-ઈહાદિરૂપ મતિજ્ઞાનનું સુવિશદ નિરૂપણ... (પૃ. ૩૩૪) – અવગ્રહ-ઈહાદિના કથંચિત્ ભેદભેદનું યુક્તિશઃ નિરૂપણ અને આલંબનભેદ, આવરણભેદ, ક્ષયોપશમભેદ... આ બધાને લઈને તેઓના તફાવતનો નિર્દેશ... (પૃ. ૩૩૭-૩૪૦) – દરેક શબ્દો દરેક પદાર્થના વાચક બની શકે અને દરેક પદાર્થો દરેક શબ્દથી વાચ્ય બની શકે... (પૃ. ૩૪૬-૩૪૮) અર્થાત્ જળશબ્દ, ઘટનો પણ વાચક બને અને તેનાથી વાચ્ય ઘટ પણ બને. – બૌદ્ધમાન્ય સ્વલક્ષણમાં અનેકસ્વભાવતાસિદ્ધિ... (પૃ. ૩૫૬) -> ઇન્દ્રિયના વ્યાપારનું સુસ્પષ્ટ નિરૂપણ... (પૃ. ૩૭૭) For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) > કેવલજ્ઞાનીઓને અન્ય પ્રમાણોની અનુપયોગિતા... (પૃ. ૩૮૪) – બે કેવલજ્ઞાનીઓને જ્ઞાન-અભેદની આપત્તિનો તર્કબદ્ધ નિરાસ... (પૃ. ૩૮૬) – નિરંશવાદી બૌદ્ધમતે બે ચન્દ્રનું જ્ઞાન પણ અબ્રાન્ત ! (પૃ. ૪૪૫) – અબ્રાન્તજ્ઞાન કોને કહેવાય? તેનું તર્કશુદ્ધ લક્ષણ... (પૃ. ૪૪૬) – વસ્તુનો પ્રાથમિક બોધ સન્માત્રરૂપે જ થાય... (પૃ. ૪૬૯) – અવગ્રહ વખતે જ વસ્તુનિશ્ચય ન થવાનું કારણ... (પૃ. ૪૭૧) – સ્વભાવ અંગે પ્રશ્ન ન કરાય, એ વાત પ્રમાણસંગત સ્વભાવ વિશે સમજવી, બાકી કલ્પનાકૃત સ્વભાવ અંતે તો વિકલ્પો કરી જ શકાય... (પૃ. ૫૧૯) કમળાના કારણે થનારું શંખની પીળાશનું જ્ઞાન અપેક્ષાએ ભ્રાન્ત-અભ્રાન્ત... (પૃ. ૫૫૦) -વસ્તુનો સમાનપરિણામ એ જ સામાન્ય છે, તેની સતર્ક સિદ્ધિ... (પૃ. ૫૬૭) – સમાન-અસમાનપરિણામ બંને કથંચિદ્-અવિનાભાવી... (પૃ. ૫૬૯) – “આ પ્રકૃતિનું કાર્ય છે' એવા બધા કુવિકલ્પો, વસ્તુ-અનુસારે નહીં, પણ અસતું શાસ્ત્રના સંમોહથી થાય છે... (પૃ. ૫૭૨) – કોઈપણ વસ્તુની અર્થક્રિયા વસ્તુસ્વભાવને પરતંત્ર છે, નિયત્વ કે અનિત્યત્વને નહીં... (પૃ. ૫૯૦) ૧૮ શ્લોકો દ્વારા સામાન્ય-વિશેષરૂપતાની નિબંધસિદ્ધિ... (પૃ. ૬૦૧) – પદાર્થનો બોધ, અભ્યાસ-સંબંધ-પ્રકરણાદિને લઈને થતો હોય છે, પદાર્થની સત્તામાત્રથી નહીં.. (પૃ. ૬૧૭) -જુદી-જુદી યોગ્યતાને સામે રાખીને, વસ્તુ વિશે જુદા જુદા વિકલ્પોની પ્રવૃત્તિ... (પૃ. ૬૨૫) આ છે 9 ooooooo E- For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ (૭) ( વિષયાનુક્રમણિકા | વિષય પૃષ્ઠ પૃષ્ઠ વિષય • ત્રીજો અધિકાર ........................ ૨૪૦-૬૪૨ - નિશ્ચયવ્યવહારનયની અપેક્ષાએ • (૩) સામાન્ય-વિશેષ અનેકાંતવાદ.. ૨૪૦ સવિકલ્પ-નિર્વિકલ્પનો ભેદ અભેદ... ૨૭) • વસ્તુવ્યવસ્થા સંવેદનને આધીન...... ૨૪૧ • વ્યામોહ-અસિદ્ધિ .................. ૨૭૨ • સામાન્ય-વિશેષાકાર સંવેદનની • ઐક્યતાનો નિશ્ચય અસંભવિત ...... ૨૭૨ અબ્રાન્તતાસિદ્ધિ .................. ૨૪૨ ૦ ભિન્મજાતીય સવિકલ્પ-નિર્વિકલ્પની • નિર્વિકલ્પની જેમ સવિકલ્પની પણ સહવૃત્તિતા અસંભવિત ............. ૨૭૫ પ્રમાણતા ...... ........ ૨૪૨ • ભિન્મજાતીયની તો ક્રમિકતયા પણ • સવિકલ્પસંવેદનનું સ્વરૂપ ........... ૨૪૭ ઉત્પત્તિ અસંભવિત .............. ૨૭૬ સવિકલ્પ-નિર્વિકલ્પનો ભેદસાધક • બંને જ્ઞાનની ક્રમિકતા સ્યાદ્વાદ માટે વિસ્તૃત પૂર્વપક્ષ................... ૨૪૯-૨૬૩ અબાધક ......................... ૨૭૯ ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ ન માનવામાં - બંને જ્ઞાનની ક્રમિકતાસિદ્ધિ ......... ૨૮૦ જગતની અંધાપત્તિ ............... ૨૫૧ ૧ • ક્રમિકતાનિરાકારક બૌદ્ધપૂર્વપક્ષ ..... ૨૮૧ • પ્રસ્તુત દૃષ્ટાંત અને ઉપનયની સ્પષ્ટતા ૨૮૨ • અર્વાભિમુખતા પણ શબ્દસ્મારક ન બને .......................... ૨૫૪ બૌદ્ધનિરાકારક સ્યાદ્વાદીનો ઉત્તરપક્ષ . ૨૮૪ • વર્ણની અનેકક્ષણવૃત્તિતા અને વર્ણની • ઇન્દ્રિયજ્ઞાનને સવિકલ્પ માનવામાં બે દીર્વોપયોગગ્રાહ્યતા ગગ્રાહ્યતા ................ ૨૮૫ ... ૨૫૮ • • વર્ણની ક્રમિકતાનો બોધ ............ ૨૮૬ સવિકલ્પમતે પ્રમાણમાંતરસાફલ્યનું • બંને જ્ઞાનકોટિની ભિન્નતાસિદ્ધિ ...... ૨૮૬ યુક્તિશઃ નિરાકરણ ................................ ૨૫૮ - અન્યશાસ્ત્રદશિત દૂષણનો નિરાસ ... ૨૮૮ - બૌદ્ધપૂર્વપક્ષની સમીક્ષા - ઉત્તરપક્ષ .. ૨૬૩- • સવિકલ્પ-નિર્વિકલ્પમાં ક્રમ ન જણાવાનું કારણ ................... ૨૮૯ • સવિકલ્પ-નિર્વિકલ્પની સહવૃત્તિતાનું • પવિજ્ઞાનની સહવૃત્તિતા અઘટિત ... ૨૮૯ નિરાકરણ ....... .............. ૨૬૪ ૦ પવિજ્ઞાનની સહવૃત્તિતામાં યુક્તિ• સાંખ્યના અનિષેધનો પ્રસંગ ......... ૨૬૫ વિરોધ........................... ૨૯૧ • સવિકલ્પ-નિર્વિકલ્પના એકાંતસ્વભાવ- • યુગપદ્ સર્વાનુભવમાં દૂષણજાળ ..... ૨૯૨ ભેદનું નિરાકરણ .................. ૨૬૭ • રૂપજ્ઞાનમાં રસજ્ઞાનનું જ્ઞાન માનવામાં • બંનેની વિષય-ઐક્યતા અને સ્વભાવ- દોષપરંપરા ................ ઐક્યતા ......................... ૨૬૭ આકારતા માનવાથી પણ ષવિજ્ઞાનનો • ભેદસાધક તદાકારતાદિનું નિરાકરણ . ૨૬૯ બોધ અસંગત ..................... ૨૯૫ દોષ .............. • • • • • •.... ૨૯૩ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ < વિષય ♦ પરામર્શવિકલ્પથી પણ ષવિજ્ઞાનનો અવગમ અશક્ય • ક્રમબોધની સંગતિ . સહવૃત્તિતા માનવામાં આપ્તવચનવિરોધ .. • બુદ્ધવચનથી, બે અવિકલ્પ સાથે ન હોઈ શકે – એવી શક્યતા ૦ બૌદ્ધમતે સવિકલ્પજ્ઞાનની ચિત્તતા અસંભવિત ..... સામાન્ય-વિશેષરૂપતાસાધક સંવેદનસિદ્ધિનો ઉપસંહાર • ( ૮ ) પૃષ્ઠ વિષય · સુખ-દુઃખાદિના કારણ તરીકે અનેકધર્મકતા . ૨૯૭ ૨૯૮ • સુખાદિનો જ્ઞાનથી કથંચિદ્ ભેદ/ અભેદ .. ૩૦૪ ૩૦૫ • પ્રસ્તુત સંવેદનની ઇન્દ્રિયાનુસારિતા .. ૩૦૬ • ઇન્દ્રિયનિમિત્ત અંગે બૌદ્ધાશંકાનો ૩૨૩ ૨૯૯ ૦ દર્શનવચનોના આધારે અનેકધર્મકતા . ૩૨૫ ૦ અનેકધર્માત્મકતાનો નિષ્કર્ષ . ... ૩૨૮ ૩૦૨ ૦ ‘કર્મ’તત્ત્વની આવશ્યકતા ૩૨૯ · ૩૩૦ નિરાસ • બૌદ્ધમાન્ય માનસનું અસ્તિત્વ જ અસંભવિત .... ♦ નિરંશ વસ્તુવાદીમતે તાદશાનુભવસંબંધી પટુ-અપટુતાની અસંગતિ • તાદશાનુભવસંબંધી અભ્યાસ-વાસનાની પણ અસંગતિ વસ્તુને સાંશ ન માનવામાં બે દોષ અનિવાર્ય • સામાન્ય-વિશેષાકાર સંવેદનનું સંક્ષિપ્ત સ્વરૂપ • સામાન્ય-વિશેષાકાર સંવેદનનું વિસ્તૃત સ્વરૂપ • અયોગીભાવની ઉપલબ્ધિની વસ્તુનિમિત્તકતા ૩૧૫ • અન્યવ્યાવૃત્તિરૂપે અનેકધર્મકતા ...... ૩૧૭ • સ્વભાવભેદના નિરાકરણ માટે બીજાએ આપેલ કુયુક્તિનો નિરાસ ૩૧૯ • અનેકજન્ય-જનકરૂપે અનેકધર્મકતા ... ૩૨૧ ૩૦૭ ૩૧૦ ૩૧૦ ૩૧૧ ૩૧૨ ૩૧૩ ૩૧૪ કર્મનું સ્વરૂપ . ક્ષયોપશમનું સ્વરૂપ · ૩૩૧ ♦ ક્ષયોપશમ થયે મતિજ્ઞાનની ઉત્પત્તિ .. ૩૩૨ - ... ૩૩૩ આપાદન • સમુદાયને સ્વલક્ષણરૂપ=પરમાણુરૂપ માનવામાં દોષપરંપરા પૃષ્ઠ ઇન્દ્રિયજ્ઞાનનું સ્વરૂપ........ અવગ્રહાદિનું સ્વરૂપ ૩૩૪ અવગ્રહાદિનો કથંચિદ્ ભેદ / અભેદ .. ૩૩૭ • ઇન્દ્રિયજ્ઞાનની સવિકલ્પરૂપે સિદ્ધિ સવિકલ્પ માનવામાં અપાયેલ આક્ષેપોનો પરિહાર... ... ૩૪૧ • વસ્તુની સર્વશબ્દવાચ્યતા ૩૪૩ ૩૪૬ • શબ્દની સર્વવસ્તુવાચકતા . ૩૪૮ • બૌદ્ધની યુક્તિનો ગંભીરતાથી નિરાસ ૩૫૩ નિરંશ સ્વલક્ષણનો યુક્તિશઃ નિરાસ .. ૩૫૪ ♦ બૌદ્ધમતે વિષયપ્રતિભાસ જ અસંગત . ૩૫૫ • સ્વલક્ષણમાં અનેકસ્વભાવતાનું • સમુદાયને પરમાણુરૂપ માનવામાં અનુભવનો અપલાપ ૩૨૩ • તત્ત્વવ્યવસ્થાની અસંગતિ ♦ ઉપરોક્ત ચર્ચાનો સાર અંતર્જલ્પાકાર બોધની સિદ્ધિ For Personal & Private Use Only ૩૫૬ ૩૫૮ ૩૫૯ ૩૬૦ ૩૬૧ ♦ ♦ સવિકલ્પ અંગે દોષપરંપરાનો નિરાસ. ૩૬૫ શબ્દની અસ્મરણતાની આપત્તિનું નિરાકરણ .. ૩૫૬ ૩૬૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૯) વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ • જગત-અંધતાની આપત્તિનું નિરાકરણ ૩૬૮ • એકાંતમતે અનેક પ્રમાણવાદની સંગતિ• અર્વાભિમુખતા પણ શબ્દસ્મારક બને . ૩૬૯ સાધક બૌદ્ધપૂર્વપક્ષ ................ ૩૯૦ • સંકેત વિના પણ વસ્તુ શબ્દથી વાચ્ય • બૌદ્ધમાન્યતાનો નિરાસ ....... ૩૯૧ બને ....... ............... ૩૬૯ ૦ પ્રત્યયદઢતા અંગે વિકલ્પજાળ ....... ૩૯૩ • નિઃસ્વભાવતાનો દોષ પણ નિર્વિષયક ૩૭૧ ૯ વસ્તુના નિશ્ચયનું મૂળકારણ તદાકારતા ૩૯૫ • શબ્દ-અર્થના સ્વાભાવિક સંબંધની પૂર્વપક્ષીના કથન પ્રમાણે પરસિદ્ધાંતની અઘટિતતા •.... ૩૭૨ આપt......................................... ૩૯૬ આપત્તિ • સ્વાભાવિક સંબંધ નિર્દોષ ........... ૩૭૩ • નિશ્ચય અંગે દોષાપાદન ............ ૩૯૭ • ક્ષયોપશમની વિચિત્રતા ............ ૩૭૪ • નિર્વિકલ્પની પ્રમાણતા પણ અઘટિત . ૪૦૧ • ઇન્દ્રિયવિષય અને શબ્દવિષયના ભેદ- • નિર્વિકલ્પના પ્રામાણ્યની અને સાધનની આશંકા ................. ૩૭૪ પ્રમાણાંતરની પ્રવૃત્તિનો સચોટ નિરાસ ૪૦૧ • દશ્ય અને વિકધ્ય અર્થના ભેદસાધનની • બૌદ્ધ દ્વારા પ્રમાણમાંતરની પ્રવૃત્તિ સાધવા આશંકા ......................... ૩૭૫ નિષ્ફળ પ્રયાસ .................... ૪૦૩ • ઉપરોક્ત બંને આશંકાનો નિરાસ .... ૩૭૬ ૦ બૌદ્ધમાન્ય સમારોપાદિની વ્યવસ્થાનો પૂર્વપક્ષ દ્વારા એકસ્વભાવતાનું નિરાસ .......... ૪૦૮ આપાદન ....... ......... ૩૭૮ • સમારોપસાધક બૌદ્ધપૂર્વપક્ષ ......... ૪૦૯ એકસ્વભાવતાનો નિરાસ અને તેમાં ૦ બૌદ્ધકૃત પ્રલાપનો નિરાસ .......... ૪૧૦ દોષોનું આપાદન .................. ૩૭૯ ૦ બૌદ્ધમતે દોષાંતરનું આપાદન ....... ૪૧૧ • અચિત્ર-એકસ્વભાવ માનવામાં દોષ- • બૌદ્ધમતે છીપના દષ્ટાંતની અસંગતિ . ૪૧૩ પરંપરા ....... .................. ૩૮૦ ૦ સ્વમસમંજસતાસાધક બૌદ્ધકૃત • એકાંતવાદીને કથમપિ છુટકારો અવાંતર પૂર્વપક્ષ .................. ૪૧૫ અસંભવિત ....................... ૩૮૧ ૦ બૌદ્ધકૃત સમંજસતાનું ઉન્મેલન ...... ૪૧૬ • બૌદ્ધકથિત અન્યપંક્તિઓનો નિરાસ . ૩૮૩ ૦ પ્રત્યક્ષ-અનુમાનની વાસ્તવિક વ્યવસ્થા ૪૨૨ • કેવલીને સર્વધર્મનો નિશ્ચય અને • સવિકલ્પમતે અનેક પ્રમાણવાદની પ્રમાણાંતરનો અભાવ ઇષ્ટ જ છે ..... ૩૮૪ યથાર્થતા ......................... ૪૨૩ • પ્રસંગવશાતુ કેવલી અંગે દોષોનો • બૌદ્ધમતે સમારોપ-નિશ્ચયની બાધ્ય'આક્ષેપ .......................... ૩૮૪ બાધકતાનું નિરાકરણ ............. ૪૨૬ • પૂર્વપક્ષે આપેલ આક્ષેપોનો નિરાસ ... ૩૮૬ ૦ પૂર્વાપરભાવ પણ ભેદસાધક નથી .... ૪૨૭ • એકાંતવાદીમતે જ અનંતકેવલીઓના • ભેદ માટે વસ્તુની અનિમિત્તતા પણ કેવલજ્ઞાનની અનુપપત્તિ............ ૩૮૮ અસિદ્ધ • નિર્વિકલ્પવાદીમતે જ અનેકપ્રમાણવાદની • સવિકલ્પપ્રત્યક્ષની પ્રમાણતા અનિવાર્ય ૪૨૯ ..... ૩૮૯ • તાત્ત્વિકદષ્ટિએ સમારોપવ્યવચ્છેદની ......................... ૪૨૮ હાનિ .............. • • • • • • • • • • • • • • • For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ............ ૪ વિષય પૃષ્ઠ વિષય અશક્યતા..................... ....... ૪૩૦ • વસ્તુની અનેકસ્વભાવતાની વાસ્તવિક સવિકલ્પની પ્રમાણતા અંગે કુતર્કોનો વ્યવસ્થા ......................... ૪૭૭ નિરાસ ....... ................. ૪૩૧ - આકારોનો અભેદ માનવામાં દોષ• અનુમાનની પ્રમાણતા અંગે બૌદ્ધનું પરંપરા ...... વક્તવ્ય... ........ ૪૩૩ : વૈશેષિકમતને આશ્રયીને અનેક• બૌદ્ધવક્તવ્યનો નિરાસ.......... ૪૩૪ સ્વભાવતાનું સચોટ નિરૂપણ ........ ૪૮૩ • નિર્વિકલ્પ અંગે દોષોનું આપાદન .... ૪૩૮ • જૈનમતમાન્ય અવગ્રહ માનવામાં • બૌદ્ધકલ્પિત નિર્વિકલ્પ પ્રત્યક્ષનો ભ્રાન્તિની પણ સંગતિ.............. ૪૮૯ યુક્તિશઃ નિરાસ .................. ૪૪૧ ૦ બૌદ્ધકલ્પિત વિકલ્પની અપ્રમાણતાનો . ' • કલ્પનાપોઢ પદની સમીક્ષા .......... ૪૪૧ નિરાસ tત •••••••••••••••........... ૪૯૦ • નિર્વિકલ્પમાં કલ્પનાપોઢ લક્ષણની • વિકલ્પને અપ્રમાણ માનવામાં નિયામકાઅઘટિતતા ....................... ૪૪૩ ભાવ ..... ......... ૪૯૨ • અભ્રાન્તત્વ પદની સમીક્ષા .......... ૪૪૫ • વિકલ્પની પ્રમાણતા અંગે બૌદ્ધપ્રલાપનો • બૌદ્ધમતે તો નિર્વિકલ્પનાં અસ્તિત્વની નિરાસ .......................... ૪૯૪ પણ અસંગતિ ... ................. ૪૫૦ • બધા વિકલ્પોને બ્રાન્ત માનનારાઓના • નિર્વિકલ્પપ્રત્યક્ષના સ્વસંવેદનનો મતે તત્ત્વવ્યવસ્થાની દુર્ઘટતા ........ ૪૯૭ નિરાસ .................. .............. ૪૫૨ ૦ તત્ત્વવ્યવસ્થા સંગતિકારક બૌદ્ધપૂર્વપક્ષ ૫૦૧ • સ્વસંવેદન માનવામાં વિષયનાં • બૌદ્ધપૂર્વપક્ષનો યુક્તિશઃ નિરાસ ..... ૧૦૩ અવેદનનો પ્રસંગ................... ૪૫૩ • વિકલ્પજનક શક્તિ અંગે વિકલ્પજાળ . ૫૦૬ • સ્વસંવેદન માનવામાં અન્ય દોષનું - બૌદ્ધમતે સહકારના બંને અર્થો અસંગત આપાદન .......... ............. ૪૫૪ થાય....... .૫૧૪ • ધર્મકીર્તિના કથનનો નિરાસ......... ૪૫૫ - કલ્પનાગર્ભિત - વચનમાત્રકથિત • બૌદ્ધમતે તો અનુમાન પણ અસંભવિત ૪૫૭ સ્વભાવથી તત્ત્વવ્યવસ્થા ન થાય ..... ૧૧૯ • સ્વભાવહેતુની અસિદ્ધતા ........... ૪૫૭ • સહકારના બીજા અર્થમાં દોષપરંપરા પ૨૩ • કાર્યહિતની અસિદ્ધતા .............. ૪૬૧ ૭ દ્વિતીયવિકલ્પ અંગે બૌદ્ધમંતવ્યનો • સ્યાદ્વાદમતે સર્વત્ર સમંજસતા........ ૪૬૬ નિરાસ .. ... પર૪ • નિર્વિકલ્પમતે અસાધારણ વસ્તુના • બૌદ્ધમતે વિકલ્પની અનુત્પત્તિ તદવસ્થ પ૩૨ પ્રતિભાસની અસંગતિ ............. ૪૬૮ • વિકલ્પોત્પત્તિની વસ્તુમૂલકતાનો • પ્રથમદર્શન વખતે સન્માત્રપ્રતિભાસી નિરાસ .......................... પ૩પ જ્ઞાન જ થાય ..................... ૪૬૯ ૦ પૂર્વપક્ષગત બૌદ્ધમંતવ્યનો નિરાસ .... પ૩૮ • ઈહાદિનાં પ્રામાણ્યની સિદ્ધિ ......... ૪૭૬ • બૌદ્ધદર્શિત દૃષ્ટાંતનો નિરાસ ........ ૫૪૭ t"ારાસ .............. નિરાશ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) વિષયા • • • • • • • • • • • • • • • • • • ૧૧ ૯ પૃષ્ઠ વિષયો પૃષ્ઠ • બૌદ્ધકૃત અન્યપ્રલાપનું ઉન્મેલન ..... ૫૫૦ • સાદ્વાદમતે સમાન શબ્દ / બુદ્ધિની • બૌદ્ધમતે કલ્પનાનો જ અસંભવ...... પપ૩ નિબંધ સંગતિ .................... પ૯૪ • સ્યાદ્વાદમતે સર્વસમંજસતા .......... પપ૪ • મૂલ પૂર્વપક્ષનો યુક્તિશઃ પરિહાર .... ૫૯૫ • સામાન્ય-વિશેષાત્મક વસ્તુની • સ્યાદ્વાદમતે વ્યવહારનું નિયંત્રણ ..... ૫૯૭ નિબંધસિદ્ધિ ..................... પપપ સમાનપરિણામ અંગે પૂર્વપક્ષીની • મૂળ પૂર્વપક્ષની માન્યતાઓનું નિરસન ૫૫૬ આશંકાનો નિરાસ ................. ૫૯૮ • અન્યદર્શનકલ્પિત સામાન્યનો નિરાસ ૫૫૭ : પર્વપક્ષીના અન્ય કથનનો નિરાસ .... ૬૦૦ • અકલંકમતનો નિરાસ .............. ૫૫૮ • સામાન્ય-વિશેષરૂપતાની નિરવતા • આકાશને નિપ્રદેશ માનવામાં અનેક સાધક શ્લોકો ....................... ૬૦૧ દોષો ....... . ૫૫૯ ૯ - અન્યદર્શનકારોના મતે અસમંજસતા . ૬૦૬ આકાશની સપ્રદેશતા અંગે પૂર્વપક્ષની • સ્યાદ્વાદમતે સ્યાદ્વાદ-અસંગતિનો માન્યતાનો વિકલ્પશઃ નિરાસ ....... પ૬૦ નિરાસ .......................... ૬૧૦ આકાશને અપ્રદેશ માનનારાઓની • ક્ષયોપશમવિચિત્રતાની અવિરુદ્ધતા ... ૬૧૨ મૂર્ખતા .......................... પ૬૨ * • બુદ્ધિયની વસ્તુનિમિત્તકતા ........ ૬૧૨ • નિત્યાદિરૂપ સામાન્યની વૃત્તિનો ? નિરાસ .... . • સ્યાદ્વાદમતે સર્વસમંજસતા .......... ૬૧૩ .......... પ૬૩ વૈશેષિકકૃત સામાન્યસાધક પૂર્વપક્ષ .. પ૬૪ ° જ ૦ પૂર્વપક્ષીના અન્ય કથનનો નિરાસ .... ૬૧૪ • સામાન્યની યથાવસ્થિત સંગતિકારક • પરમતે બુદ્ધિ-શબ્દના અભાવનું | ઉત્તરપક્ષ .....................•••••• ૧૬૧ પદ આપાદન .............. ............ ૬૧૫ શ ••••••••.............. • સમાનપરિણામરૂપ સામાન્યની સિદ્ધિ . પ૭ ૦ અનેકધર્મક વસ્તુ વિશે દોષદ્વયનો • ભેદ-અવિનાભાવી સમાનતા........ પ૬૯ નિરાસ • અસમાનથી સમાનબુદ્ધિનો નિરાસ ... પદ૯ ૦ અસંપૂર્ણ + ક્રમિક જ્ઞાનની સંગતિ .... ૬૧૬ • અસમાનથી સમાનબુદ્ધિસાધક પૂર્વપક્ષ પ૭૧ ૦ અંગનાદિમાં અનેક ધર્મોનો વિરોધ ... ૬૧૮ • અક્ષદર્શનની અર્થયાથાભ્યતા ....... પ૭૩ ૦ પ્રસ્તુત વિષય અંગે બૌદ્ધ આશંકાનો • સમાનાકારની બુદ્ધિકલ્પિતતાનો નિરાસ ......................... ૬૧૯ નિરાસ ........................ ૫૭૪ ૦ યોગાચાર મંતવ્યનો નિરાસ ......... ૬૨૨ • સમાનાકારની બ્રાન્તતાનું નિરાકરણ ૫૮૧ ૦ વસ્તુના વિભિન્ન ધર્મવિષયક કુણપાદિ • વાસનાનો વિકલ્પશ: નિરાસ ........ ૫૮૨ વિકલ્પો ........................... ૬૨૫ • સમાનપરિણામ વિશે વ્યભિચારનો • સ્ત્રી શરીરગત ધર્મોની ભિન્નતા ....... ૬૨૬ નિરાસ ......................... ૫૯૨ • જનકગત ધર્મોની ભિન્નતા .......... ૬૨૬ • વૈશેષિકકલ્પિત સામાન્યભાવી દોષોનો • સ્વસંવિદિત પણ ચેતનાશક્તિનો અનવકાશ ....................... ૫૯૪ અસંપૂર્ણપણે બોધ .. બોધ ................. ૬૨૮ ••••. ૬૧૬ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ (१२) વિષય પૃષ્ઠ • जौद्धकृत प्रतापनो निरास. .......... ६30 • वस्तुने मनेस्वभावी सालित ४२वा • એકાંત એકસ્વભાવતામાં છુટકારો भाटेनी सतहदीसो............... १३७ मसंभावित ....................... ६३४ • वस्तुनी अनेयता स्था५४ उपसंहार• અભ્યદયસાધકશક્તિનું નિબંધ ३५ सोडओ ....................... ६४२ અસ્તિત્વ .. (3६ • प्रभावातिना ७५योगी दोडो (परिशिष्टमi). आत्मानं भवभोगयोगसुभगं विस्पष्ठमाचष्टे यो, यः कर्मप्रकृतिं जगाद जगतां बीजं जगच्छर्मणे । नद्योऽब्धाविव दर्शनानि निखिलान्यायान्ति यहाने, तं देवं शरणं भजन्तु भविनः स्याद्वादविद्यानिधिम् ।। - स्याद्वादकल्पलता। सुनिश्चितं नः परतन्त्रायुक्तिषु, स्फुरन्ति या: काश्चन सूक्तसम्पदः । तवैव ता: पूर्वमहार्णवोत्थिता, जगत्प्रमाणं जिनवाक्यविप्रषः ।। - सिद्धसेनद्वात्रिंशिका। For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ १४४४ ग्रन्थरचयितृश्रीहरिभद्रसूरिसूत्रिता व्याख्या+श्रीमुनिचन्द्रसूरिप्रणीतटिप्पनसंवलिता 'अनेकान्तरश्मि'-आख्यया गुर्जरविवृत्त्या समलङ्कृता अनेकान्तजयपताका RECarrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr. ॥ तृतीयोऽधिकारः ॥ (१) यच्चोक्तम्-'एतेन सामान्यविशेषरूपमपि प्रतिक्षिप्तमवगन्तव्यम्' इत्यादि तदप्ययुक्तम्, सामान्यविशेषरूपस्य वस्तुनोऽनुभवसिद्धत्वात् । तथाहि-घटादिषु घट इति सामान्याकारा बुद्धिरुत्पद्यते मार्तिकस्ताम्रो राजत इति विशेषाकारा च, पटादिर्वा न ............ व्याख्या .......... __ अधिकारान्तरमधिकृत्याह यच्चोक्तमित्यादिना । यच्चोक्तं पूर्वपक्षग्रन्थे-एतेन सामान्यविशेषरूपमपि प्रतिक्षिप्तमवगन्तव्यमित्यादि, तदप्ययुक्तम् । कुत इत्याह-सामान्यविशेषरूपस्य वस्तुनोऽनुभवसिद्धत्वात् । एतदेवाह तथाहीत्यादिना । तथाहि घटादिषु पदार्थेषु घटो घट इति-एवं सामान्याकारा बुद्धिरुत्पद्यते तथा मार्तिकः-मृदादिनिर्वृत्तो मार्तिकः, ॥श्री शखेश्वरपार्श्वनाथाय नमः ।। ॥ श्री प्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥ ॥ ऐं नमः ॥ * अनेठांतरश्मि * ऐन्द्रध्येयं जिनं नव्वा, नल्या गुरूक्रमावलीम्। गुर्जशयां निबद्धेयं, व्याख्या रम्या. विनन्यने.॥ I સામાન્ય-વિશેષ અનેકાંતવાદ - દરેક વસ્તુ નિત્યાનિત્યરૂપ છે – એમ સિદ્ધ કરી, હવે વસ્તુ સામાન્ય-વિશેષરૂપ શી રીતે ? તે સિદ્ધ કરવા, ગ્રંથકારશ્રી ત્રીજા અધિકારનો પ્રારંભ કરે છે : (१) पूर्वपक्षमा तमे ४ ऽयुं उतुं 3 "सामान्य-विशेष बने वय्ये विरो५ डोपाथी, वस्तु सामान्यविशेष३५ छ - अनु ५९ उन थाय छे... वगेरे" ते मधु थन अयुत छ, ॥२९॥ ॐ सामान्यવિશેષરૂપ વસ્તુ તો અનુભવસિદ્ધ છે, તે આ પ્રમાણે - घा पहा विशे, (१) 'माघडो - मा ५९॥ धो' मेम सामान्यारे ५४ बो५ थाय छ, १-२. ३९तमे पृष्ठे । For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ २४१ अनेकान्तजयपताका (તૃતી: भवतीति । न चार्थसद्भावोऽर्थसद्भावादेव निश्चीयते, सर्वसत्त्वानां सर्वज्ञत्वप्रसङ्गात्, सर्वार्थानामेव सद्भावस्याविशेषात् । किं तर्हि ? अर्थज्ञानसद्भावात् । ज्ञानं च सामान्यविशेषाकारमेवोपजायत इति, अतोऽनुभवसिद्धत्वात् सामान्यविशेषरूपं वस्त्विति ॥ ताम्रस्ताम्रविकारस्ताम्रः, रजतविकारो राजतः, इति विशेषाकारा च बुद्धिरुत्पद्यते पटादिर्वा न भवतीति-एवम् । इयं च वस्तुतत्त्वव्यवस्थानिबन्धनमित्यधिकृत्याह-न चेत्यादि । न च अर्थज्ञानसद्भावाद् अर्थसद्भावो निश्चीयते । यदि नामैवं ततः किमित्याह-ज्ञानं च सामान्यविशेषाकारमेवोपजायत इति निदर्शितम् । अतोऽनुभवसिद्धत्वात् कारणात् सामान्यविशेषरूपं वस्त्विति ॥ - અનેકાંતરશ્મિ .... અને (૨) “આ ઘડો માટીનો, આ તાંબાનો, આ ચાંદીનો - એમ અથવા “આ પટ નથી, મઠ નથી એમ વિશેષાકારે પણ બોધ થાય - આમ બોધ, સામાન્ય-વિશેષ ઉભયકારે થાય છે. ૯ વસ્તુવ્યવસ્થા સંવેદનને આધીન છે - પૂર્વપક્ષ: તમે પદાર્થનું જ્ઞાન, સામાન્ય-વિશેષરૂપે થાય એવું કહો છો, પણ તેથી પદાર્થ સામાન્યવિશેષરૂપ છે, એવું સિદ્ધ ન થાય. સિદ્ધાંતી? તો હવે, પદાર્થનો સદ્દભાવ કોના દ્વારા નિશ્ચિત થાય, તે વિચારવું પડે - પદાર્થના સભાવથી જ, પદાર્થના સભાવનો નિશ્ચય થઈ જાય - એવું તો ન માની શકાય, કારણ કે ઘડો પડ્યો હોય તેટલા માત્રથી ઘડાનો નિશ્ચય થઈ જતો નથી, નહીંતર ઘડાની જેમ બધા જ પદાર્થોનો સભાવ સમાનપણે રહ્યો હોવાથી, બધા જ પદાર્થોનો નિશ્ચય થવા લાગશે ! અને તેથી તો બધા જ પ્રમાતાઓ સર્વજ્ઞ બની જશે ! જે બીના અત્યંત અસંભવિત છે. પ્રશ્ન : તો પછી અર્થસભાવનો નિશ્ચય કોના દ્વારા થશે? ઉત્તર : પદાર્થનાં જ્ઞાન દ્વારા... અર્થાત્ ઘડાનું જ્ઞાન થાય એટલે ખ્યાલ આવે કે, “અહીં ઘડો છે અને તે સિવાયના પદાર્થનું જ્ઞાન ન થવાથી, તેઓના અસ્તિત્વનો નિશ્ચય નહીં થાય, માટે સર્વજ્ઞ બનવાની આપત્તિ પણ નહીં આવે. તેથી ફલિત થાય છે કે, પદાર્થના જ્ઞાન દ્વારા જ પદાર્થનો સદ્ભાવ નિશ્ચિત થાય. હવે, જ્ઞાન તો સામાન્ય-વિશેષાકારે જ થતું હોવાથી, પદાર્થનો સદ્ભાવ પણ તે રૂપે જ માનવો જોઈએ – આમ સંવેદનના આધારે સિદ્ધ થાય છે કે, વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે. ૨. તામ્રવિકારસ્તામ્ર:' રૂતિ કુપd: ૨. “વધામધ૦' કૃતિ વ-પાd: I For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता २४२ (२) न चैतद् विज्ञानं भ्रान्तमिति युज्यते, घटादिसनिधावविकलतदन्यकारणानां सर्वेषामेवाविशेषेणोपजायमानत्वात् । भ्रान्तमेतत्, विकल्पकत्वादिति चेत्, अभ्रान्तं तर्हि कीदृगिति वाच्यम् । निर्विकल्पकमिति चेत्, न, तस्यापि निर्विकल्पकत्वेन भ्रान्ततापत्तेः । બાહ્ય ... __न चेत्यादि । न च एतद् विज्ञानम्-अनन्तरोदितं भ्रान्तमिति युज्यते । कुत इत्याहघटादिसन्निधौ सति अविकलतदन्यकारणानाम्, सम्पूर्णालोकादिकारणानामित्यर्थः । सर्वेषामेव, प्रमातृणामिति सामर्थ्यगम्यम्, अविशेषेण-सामान्येन भिक्षूपासकादीनामपि उपजायमानत्वात् कारणात् । भ्रान्तमेतत्-अधिकृतज्ञानम् । कुत इत्याह-विकल्पकत्वात् । इति चेत्, एतदाशङ्क्याह-अभ्रान्तं तर्हि कीदृगिति एतद् वाच्यम् । निर्विकल्पकमिति चेत् अभ्रान्तम्, एतदाशङ्क्याह-न, तस्यापि-निर्विकल्पकस्य निर्विकल्पकत्वेन हेतुना भ्रान्तता - અનેકાંતરશ્મિ .. ન સામાન્ય-વિશેષાકાર સંવેદનની અભ્રાંતતાસિદ્ધિ (૨) સૌમાન્ય-વિશેષાકારે થતાં સંવેદનને ભ્રાંત કહેવું બિલકુલ યોગ્ય નથી, કારણ કે ઘટ વગેરે પદાર્થના સંનિધાન સાથે, આલોક વગેરે બીજા પણ કારણોની સામગ્રી મળે, બધા જ પ્રમાતાઓને, સામાન્યરૂપે તેવું જ્ઞાન થાય છે. પછી તે પ્રમાતા બૌદ્ધ-જૈન કે બીજો કોઈ પણ હોય ! જો તે સંવેદન ખરેખર ભ્રાંત જ હોય, તો બધાને તો ન જ થવું જોઈએ ને? બૌદ્ધ : પ્રસ્તુત સંવેદન બ્રાન્ત છે, કારણ કે વિકલ્પરૂપ છે. જે જે વિકલ્પરૂપ હોય, તે બધા જ જ્ઞાન ભ્રાંત હોય છે, જેમ સ્વપ્નમાં થતું રાજયનું જ્ઞાન - અહીં અનુમાનપ્રયોગ આવો થશે – “સામાન્યविशेषाकारसंवेदनम्, भ्रान्तम्, विकल्पकत्वात् स्वप्नराजविकल्पवत्". સ્યાદ્વાદીઃ જો પ્રસ્તુત સંવેદન બ્રાંત હોય, તો તે સિવાય બીજું કયું એવું સંવેદન છે, કે જે અભ્રાંત હોય. - બૌદ્ધઃ નિર્વિકલ્પ સંવેદન.. અર્થાતુ, જે સંવેદનમાં નામ-જાતિ વગેરેની કલ્પના નથી, તેવું નિર્વિકલ્પ સંવેદન અબ્રાંત છે. સ્યાદ્વાદીઃ વિકલ્પની જેમ, ભ્રાંતતા સાધક અનુમાન તો નિર્વિકલ્પમાં પણ શક્ય છે. તે આ રીતે - “મ્ સંવેવનમ્, પ્રાન્ત નિવિજ્યવાર્” અને તેથી તો નિર્વિકલ્પ સંવેદન પણ બ્રાંત માનવાની આપત્તિ આવશે. જ પદાર્થની વ્યવસ્થા સંવેદનને આધીન છે, તેથી સામાન્ય-વિશેષાકારે થતાં સંવેદનની અભ્રાન્તતા-યથાર્થતા હોવી જરૂરી હોવાથી, હવેની સંપૂર્ણ ચર્ચા જ્ઞાનની સિદ્ધિ માટે થશે. તેમાં ગ્રંથકારશ્રી, બૌદ્ધ વગેરે દર્શનોના વિસ્તૃત પૂર્વપક્ષોનું સચોટ નિરાકરણ કરશે. ત્યારબાદ વસ્તુની સામાન્ય-વિશેષરૂપતાનું સ્વરૂપ બતાવી, પ્રસ્તુત અધિકારની સમાપ્તિ કરશે. આ સંપૂર્ણ અધિકારના અધ્યયન માટે પદાર્થોનું અનુસંધાન રાખવું ખૂબ જરૂરી છે. ૨. ‘મીતિ વાક્યમ્' તિ -પ4િ: ૨. ‘અપ્રાન્તમચેતાં' તિ ટુ-પઢિ: I For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ २४३ अनेकान्तजयपताका (तृतीयः अर्थसामर्थ्यजन्यत्वादनापत्तिरिति चेत्, न, अस्य विकल्पकेऽपि तुल्यत्वात् । क्वचिद् व्यभिचारदर्शनादतुल्यत्वमिति चेत्, न, तस्य निर्विकल्पकेऽपि भावात् । न तन्नः प्रमाणं तदाभासत्वादिति चेत्, विकल्पकेऽपि तुल्यः परिहारः । (३) अर्थधर्मातिरिक्तशब्द ..................... व्याख्या ................... पत्तेः, स्वरूपमेव भ्रान्तिनिबन्धनम्, एतच्चास्यापि विद्यत एवेत्यभिप्रायः। अर्थसामर्थ्यजन्यत्वाद् निर्विकल्पकस्य अनापत्तिः । इति चेत्, भ्रान्तताया इति प्रक्रमः, एतदाशङ्क्याहन, अस्य-अर्थसामर्थ्यजन्यत्वस्य विकल्पकेऽपि तुल्यत्वात् । एतदप्यर्थसामर्थ्यजन्यमेवेत्यर्थः । क्वचित्-छात्रमनोराज्यविकल्पादौ व्यभिचारदर्शनात् कारणात् अतुल्यम् ( ? )। इति चेत्, न ह्यसावर्थसामर्थ्यजन्य इति । एतदाशङ्क्याह-न, तस्य क्वचिद् व्यभिचारस्य निर्विकल्पकेऽपि भावात् । न हि तदपि सर्वमर्थसामर्थ्यजन्यम् । न तत्-अर्थसामर्थ्याजन्यं न:-अस्माकं प्रमाणम् । कुत इत्याह-तदाभासत्वात्-प्रमाणाभासत्वात् । इति चेत्, एतदाशक्याह-विकल्पकेऽपि तुल्यः परिहारः अर्थसामर्थ्याजन्यं विकल्पकमपि न नः प्रमाणम्, ....* मनेतिरश्मि * અહીં પરમાર્થ એ છે કે, વિકલ્પજ્ઞાનને ભ્રાન્ત માનવા માટે બૌદ્ધો કોઈ વિશેષ હેતુ આપતા નથી, વિકલ્પનું સ્વરૂપ જ એવું છે કે, તે બ્રાન્ત હોય એમ કહે છે. તેથી જૈનો કહે છે - તો પછી નિર્વિકલ્પનું સ્વરૂપ જ એવું છે કે તે ભ્રાન્ત હોય - એમ કોઈ કહે, તો તેનું પણ ખંડન થઈ શકે નહીં. બૌદ્ધ : ના, આવી આપત્તિ નહીં આવે, કારણ કે નિર્વિકલ્પ સંવેદન તો પદાર્થના સામર્થ્યથી उत्पन्न थाय छे. સ્યાદ્વાદી : એવું કથન તો સવિકલ્પ સંવેદનમાં પણ સમાન છે, કારણ કે તે પણ પદાર્થના सामर्थथा ४ उत्पन्न थाय छे. બૌદ્ધ: ના, વિકલ્પ તો પદાર્થ વિના પણ થાય છે, જેમ કે કેટલાક છાત્રોને, મનમાં રાજયનો વિકલ્પ ચાલતો હોય છે, જે રાજ્ય વાસ્તવમાં તેમની પાસે છે જ નહીં - આ રીતે વિકલ્પજ્ઞાનો તો પદાર્થ વિના પણ થાય છે. સ્યાદ્વાદીઃ એ રીતે તો, કેટલાક નિર્વિકલ્પ જ્ઞાનો પણ પદાર્થ વિના થાય છે. બૌદ્ધઃ પરંતુ તેવા નિર્વિકલ્પ જ્ઞાનને તો અમે પ્રમાણ નહીં, પણ પ્રમાણાભાસ જ માનીએ छी. સ્યાદ્વાદીએવો પરિહાર તો સવિકલ્પમાં પણ સમાન જ છે, કારણ કે પદાર્થના સામર્થ્યથી અજન્ય મનોરાજય જેવા વિકલ્પજ્ઞાનને તો, અમે પણ પ્રમાણ નહીં, પણ પ્રમાણાભાસ જ માનીએ છીએ, તે સિવાયનાં વિકલ્પજ્ઞાન તો પદાર્થથી જ જન્ય હોવાથી અભ્રાંતરૂપ હોઈ જ શકે છે. १. 'अस्य सविकल्पके' इति क-पाठः। २. 'जन्यं तदनर्थसामर्थ्या०' इति ङ-पाठः। ३. 'जनं नः' इति क पाठः For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ afથાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता २४४ भावतोऽस्यार्थसामर्थ्यजन्यत्वानुपपत्तिरिति चेत्, न, बोधनियतार्थतादिभिर्व्यभिचारात् । - વ્યારા , तदाभासत्वादेवेति । अर्थधर्मातिरिक्तश्चासौ शब्दश्चेति विग्रहः, तद्भावतः कारणात् अस्यविकल्पकस्य अर्थसामर्थ्यजन्यत्वानुपपत्तिः-असम्भव एव । इति चेत्, उक्तं च धर्मकीर्तिना "न ह्यर्थे शब्दाः सन्ति तदात्मानो वा येन तस्मिन् प्रतिभासेरन्" इति । एतदाशङ्क्याह-न, बोधनियतार्थतादिभिः, 'आदि'शब्दात् कुशलतादिपरिग्रहः, व्यभिचारात् अर्थसामर्थ्य અનેકાંતરશ્મિ - (૩) બૌદ્ધ : પદાર્થના ધર્મોથી અતિરિક્ત “શબ્દનો પણ, સવિકલ્પજ્ઞાનમાં સદ્ભાવ છે, તેથી જણાય છે કે, સવિકલ્પજ્ઞાન પદાર્થનાં સામર્થ્યથી જન્ય નથી, બાકી જો પદાર્થનાં સામર્થ્યથી જ જન્ય હોત, તો તેમાં પદાર્થના ધર્મોથી અતિરિક્ત ધર્મનો અવકાશ જ શી રીતે સંભવે ? પ્રશ્ન : શું શબ્દ તે પદાર્થનો ધર્મ નથી? ઉત્તરઃ ના, કારણ કે (૧) જેમ કુંડમાં બોર આયરૂપે રહે છે, તેમ પદાર્થમાં શબ્દ આયરૂપે રહેતો હોય - એવું દેખાતું નથી, અને (૨) ઘટસ્વરૂપની જેમ, શબ્દ તે પદાર્થનું સ્વરૂપ પણ નથી. ફલતઃ શબ્દ તે પદાર્થનો ધર્મ બની શકે નહીં. ધર્મકીર્તિએ કહ્યું છે કે – “શબ્દો, અર્થમાં પણ નથી કે અર્થસ્વરૂપ પણ નથી, તો પછી તજ્જન્ય નિર્વિકલ્પજ્ઞાનમાં તે શબ્દનું સંવેદન શી રીતે થાય?” સ્યાદ્વાદીઃ પદાર્થના ધર્મથી અતિરિક્ત ધર્મોનો સદ્દભાવ હોવા માત્રથી, જો સવિકલ્પજ્ઞાન અર્થજન્ય ન બની શકતું હોય, તો તો નિર્વિકલ્પજ્ઞાન પણ અર્થજન્ય નહીં બની શકે, કારણ કે તેમાં પણ પદાર્થધર્મથી અતિરિકત ધર્મનો સદૂભાવ તો છે જ. તે આ રીતે – (૧) બોધરૂપતા, (૨) પ્રતિનિયતવિષયરૂપતા, (૩) શુદ્ધવાસનારૂપ કુશલરૂપતા, (૪) અશુદ્ધવાસનારૂપ, અકુશલરૂપતા વગેરે એવા ધર્મો છે, કે જે પદાર્થોમાં ન હોવા છતાં પણ, જ્ઞાનમાં છે. (“વ્યમવર'નો અર્થ - જેમાં અર્થધર્માતિરિકતધર્મ હોય તે અર્થજન્ય ન હોય, તેવું જે કહ્યું તેમાં વ્યભિચાર આવે છે, કારણ કે બોધરૂપતા વગેરે અર્થધમતિરિક્તધર્મો અર્થજન્યજ્ઞાનમાં હોય છે જ...) જ વિવરમ્ . अथ ‘सामान्यविशेषाधिकारे किञ्चिच्चर्च्यते । 1. न ह्यर्थे शब्दाः सन्ति तदात्मानो वेति । ननैव हिः-यस्मादर्थे कुण्डवत् आधारभूते शब्दा आधेयरूपतया बदरकल्पा विद्यन्ते नापि तदात्मान: तत्स्वरुपा घटात्मस्वरूपवत् ॥ 2. बोधनियतार्थादिभिरादिशब्दात् कुशलतादिपरिग्रह इति । यदि ह्यर्थधर्मातिरिक्तशब्दसद्भावात् सविकल्पकज्ञानमप्रमाणम्, एवं तर्हि बोधरूपताया ज्ञानस्वरूपभूताया: तथा नियतार्थताया:-प्रतिनियतविषय १. 'तस्मिन् प्रतिभासमाने प्रतिभासेरन्' इति क-पाठः। २. 'कुशलादिपरि०' इति टु-पाठः। ३. 'आधेयवद् વ૬૦' ત -પ8િ: ૪. “દ્ધિ શ્રધતિ ' ત ત્ર-પતિ:. ૬. ‘થા નિયતા' રૂતિ -પાઠ: | For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ••••••• २४५ अनेकान्तजयपताका (તૃતીયઃ न ते अर्थादन्यतो भावादिति चेत्, शब्दोऽपि तद्योग्यद्रव्येभ्य इति समानः समाधिः ॥ જ વ્યારથી જ जन्यत्वानुपपत्तेरिति । न ते-बोधादयोऽर्थादन्यतः-समनन्तरादेर्भावात् । इति चेत्, एतदाशङ्क्याह-शब्दोऽपि तद्योग्यद्रव्येभ्यः-शब्दप्रायोग्यद्रव्येभ्योऽन्येभ्य एव इति-एवं समान: અનેકાંતરશ્મિ .... ફલતઃ નિર્વિકલ્પ જ્ઞાન પણ અર્થજન્ય ન બનવાથી – ભ્રાન્તરૂપ બની જતાં – પ્રમાણ નહીં બને. બૌદ્ધ : પદાર્થથી તો માત્ર નિર્વિકલ્પ જ્ઞાન જ ઉત્પન્ન થાય છે. બાકી બોધરૂપતા વગેરે તો, પદાર્થ છોડીને બીજા કારણોથી ઉત્પન્ન થાય છે. તે આ રીતે : (૧) બોધરૂપતા તે સમનત્તર પ્રત્યયથી (=ઉપાદાનભૂત પૂર્વેક્ષણવર્તી બોધક્ષણથી), (૨) પ્રતિનિયતવિષયરૂપતા તે ચક્ષુ વગેરે ઇન્દ્રિયથી (૩) કુશળ-અકુશળરૂપતા તે વાસનાથી... આમ તે ધર્મોની ઉત્પત્તિ, અર્થ સિવાય બીજા કારણોથી થાય છે. માટે નિર્વિકલ્પને અર્થજન્ય માનવામાં કોઈ બાધ નથી. સ્યાદ્વાદીઃ એવું સમાધાન તો સવિકલ્પ અંગે પણ શક્ય છે. તે આ રીતે – સવિકલ્પને અર્થજન્ય માનવામાં કોઈ બાધ નથી. અહીં પ્રશ્ન થશે કે, અર્થમાં તો શબ્દ છે નહીં, તો પછી તજ્જન્ય જ્ઞાનમાં શી રીતે? તેનો ઉત્તર એ થશે કે, બોધરૂપતા વગેરેની જેમ શબ્દરૂપ ધર્મ પણ, અર્થને છોડીને બીજા કારણોથી થઈ જશે, અર્થાત્ ભાષાવર્ગણાના પુદ્ગલોથી જ શબ્દ થઈ જશે. ફલતઃ સવિકલ્પ પણ અર્થજન્ય હોઈ પ્રમાણરૂપ બનશે જ. આ રીતે સવિકલ્પની પ્રમાણરૂપે સિદ્ધિ થવાથી, જે લોકો એમ કહે છે કે, “વિકલ્પ એ અર્થને નથી સ્પર્શતો, માત્ર જ્ઞાનનો ધર્મ છે, કારણ કે તેના દ્વારા શબ્દસ્વભાવરહિત પણ ઘટાદિમાં, શબ્દનો અધ્યારોપ કરાય છે. જો અર્થસ્પર્શી હોય તો શબ્દરહિત હોય, કારણ કે અર્થ શબ્દરહિત છે..” તે બધું જ કથન નિરાકૃત થાય છે, કારણ કે “પહેલા અર્થનું દર્શન થાય ને પછી અર્થવાચક શબ્દનો તેમાં અધ્યારોપ (જોડાણ) થાય” એવું તો અમે પણ નથી માનતા. વિવરમ્ .... रूपताया: कुशलरुपताया अकुशलरुपतायाश्च शुद्धाशुद्धवासनारूपाया ज्ञानगताया एव सर्वथाऽर्थेष्वविद्यमानाया निर्विकल्पकज्ञानेऽपि भवदभिगमेनार्थाल्लब्धात्मलाभे सद्भावात् कथं प्रमाणता तस्य स्यादिति ।। 3. समनन्तरादेर्भावादिति । समनन्तराच्चोपादानरूपात् प्राच्यबोधक्षणलक्षणात् सकाशाद् बोधरूपताया भाव: । 'आदि'शब्दाच्चक्षुरादेरिन्द्रियान्नियतार्थताया प्राग्वासनातश्च कुशलाकुशलताया इति ।। જ અહીં નિર્વિકલ્પના ખંડન વિના જ, તેની જેમ સવિકલ્પજ્ઞાનની સાબિતી કરવા પાછળ એ કારણ છે, કે જૈનોએ નિર્વિકલ્પ સંવેદનનો “યંજનાવગ્રહ' રૂપે સ્વીકાર કર્યો છે જ, જેનું ખંડન અસંભવિત છે... પણ, સવિકલ્પનો અપલાપ કરી માત્ર નિર્વિકલ્પને જ પ્રમાણ માનનારાનું, ગ્રંથકારશ્રી અવશ્ય ખંડન કરશે. ૨. ‘તેન વાધા' રૂતિ ટુ-પી:. ૨. ‘પાતાયા જ્ઞાન' રૂતિ પૂર્વમુદ્રિત પ4િ:, મત્ર તુ -પાઠ મુક્યત્વેનોરૂ. ‘જ્ઞાનતાથા પર્વ' તિ ૩-પાઠ: I d: / For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता (४) न चैतदभ्युपगममात्रम्, तावत् सङ्घातजस्यैव तथाऽर्थग्रहणस्वभावत्वात्, अविगानतस्तथाऽनुभवसिद्धेः, एवमेव व्यवहारदर्शनादिति । तथाहि एतदिन्द्रिय २४६ व्याख्या तुल्यः समाधिः-परिहारः । अनेन च "अयमर्थासंस्पर्शी संवेदनधर्म:, अर्थेषु तन्नियोजनात्” इत्यपि प्रत्युक्तम्, अनभ्युपगमादिति ॥ न चेत्यादि । न च एतत्-‘शब्दोऽपि तद्योग्यद्रव्येभ्यः' इति यदुक्तमेतत् अभ्युपगममात्रम्, अपि तु सोपपत्तिकमित्यभिप्रायः । कुत इत्याह- तावदित्यादि । तावत् सङ्घातजस्यैवरूपालोकमनस्कारचक्षु:शब्दसङ्घातजस्यैव, विकल्पज्ञानस्येति प्रक्रम:, तथा तेन निश्चितप्रकारेण अर्थग्रहणस्वभावत्वात् । एतच्चैवमर्थग्रहणस्वभावत्वम् अविगानतः - अविगानेन तथा तेन ...अनेअंतरश्मि .. o प्रश्न : तो तभे ठेवु मानो छो ? ઉત્તર ઃ તેવા પ્રકારના ક્ષયોપશમના કારણે, ઘટાદિ પદાર્થ અંગે, શબ્દથી સંયુક્તરૂપે જ સવિકલ્પ જ્ઞાન પ્રવર્તે છે... જેમ ‘ઘાસની ચટ્ટાઈ’ પણ દેવદત્તની માલિકીની હોવાથી, તેમાં દેવદત્તનો અધ્યારોપ કરી દેવદત્ત ન હોવા છતાં ‘આ દેવદત્તની ચટ્ટાઈ છે' - એમ માલિકીનો વ્યવહાર કરાય છે, તેમ પદાર્થોમાં પણ શબ્દનો અધ્યારોપ કરીને શબ્દનો વ્યવહાર કરાય છે – એવું નથી, કારણ કે જેમ પ્રદીપ દૂર રહીને જ પદાર્થનો પ્રકાશક બને છે, તેમ શબ્દો પણ – અધ્યારોપ વિના – દૂર રહીને જ પદાર્થના વાચક બને છે... તેથી સવિકલ્પ સંવેદનની અર્થાલંબનતા (અર્થસ્પર્શિતા) શક્ય જ છે. - (૪) અમે જે કહ્યું હતું કે - “જ્ઞાનગત શબ્દ ભાષાવર્ગણા પુદ્ગલોથી બને છે - તે કથન માત્ર કહેવા પૂરતું જ નથી, સાથે યુક્તિયુક્ત પણ છે. જુઓ - ३५ (=पहार्थनुं ३५), आलो, भनस्डार (= पूर्वक्षणवर्ती उपाधानारा३५ उपयोगविशेष), ચક્ષુ, શબ્દ વગેરેના સમુદાયથી થયેલ વિકલ્પજ્ઞાન જ, અર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળો બને છે, અનુભવ પણ તેવો જ થાય છે. કારણ विवरणम् . 4. अयमर्थासंस्पर्शी संवेदनधर्मोऽर्थेषु तन्नियोजनादिति । अयं विकल्पः संवेदनधर्मः- ज्ञानप्रकृतिरर्थासंस्पर्शी अर्थमनालम्ब्येत्यत्र वर्तते । कुत इत्याह- अर्थेषु घटादिषु सर्वथा शब्दस्वभावरहितेषु तस्यशब्दस्य नियोजनात् - अध्यारोपणात् ।। 5. इत्यपि प्रत्युक्तमनभ्युपगमादिति । न हि जैनैरित्थमभ्युपगम्यते यदुतार्थे दृष्टिः पश्चात् द्वा ध्वनिस्तत्रारोप्यते, किन्तु तथाविधक्षयोपशमवशात् शब्दारुषितमेव तज्ज्ञानं सविकल्पं प्रवर्तते, न तु देवदत्तकटन्यायेन शब्दा अर्थेष्वध्यारोप्यन्ते, प्रदीपवत् तेषां विच्छिन्नस्वभावानामेवार्थवाचकस्वभावत्वादिति ।। १. २४५ तमे पृष्ठे । २. 'निश्चयप्रकारेण' इति ड-पाठः । ३. 'धर्म्मा ज्ञान०' इति च पाठः । वर्तते' इति ख-च-पाठः । ५. 'भाववदिति' इति ख- पाठः । ४. 'लम्ब्योत्पन्नो For Personal & Private Use Only www.jalnelibrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ २४७ अनेकान्तजयपताका (તૃતીય: द्वारानुसार्येव विज्ञानमाविष्टाभिलापम् 'अहिरहिः' इति योजकं दर्शकं च धारावाहि तथा व्यवहारबीजं प्रतिप्राण्यनुभवसिद्धमेव । न चेहान्यदेव दर्शनम्, अन्य एव च विकल्पः, વ્યારહ્યા प्रकारेण अनुभवसिद्धेः । अनुभवसिद्धिश्च एवमेव व्यवहारदर्शनादिति । एतदेव निदर्शनेनाहतथाहीत्यादि । तथाहीत्युपप्रदर्शने । एतत्-वक्ष्यमाणम् इन्द्रियद्वारानुसार्येव, तद्व्यापाराभावेऽभावात् । विज्ञानम् । किविशिष्टत्याह-आविष्टाभिलापं-प्रविष्टशब्दम्, शब्दसम्मिश्रमित्यर्थः । किंविशिष्टमित्याह-अहिरहिः-सर्पः सर्प इति-एवं योजकं शब्दस्य, दर्शकं च अर्थस्येन्द्रियव्यापारेण धारावाहि तथा सन्तानप्रवृत्तम् । एतदेव विशिष्यते व्यवहारबीजमिति । ततस्तथाविधव्यवहारसिद्धेः प्रतिप्राण्यनुभवसिद्धमेव-प्राणिनं प्राणिनं प्रति तत्तद्दष्ट्रपेक्षया અનેકાંતરશ્મિ ... પ્રશ્નઃ સમુદાયજન્ય વિકલ્પજ્ઞાન જ અર્થગ્રહણરૂપે અનુભવાય - એવું શેનાથી સિદ્ધ થાય? ઉત્તર : કારણ કે વ્યવહાર પણ તે રીતે જ થતો દેખાય છે. હવે, સમુદાયજન્ય વિકલ્પજ્ઞાનનો વ્યવહાર શી રીતે ? તે દષ્ટાંતથી જોઈએ - સાપ દેખાય ત્યારે જે જ્ઞાન થાય છે, તે (૧) ઇન્દ્રિયાનુસારી - હોય છે, કારણ કે ઇન્દ્રિય હોય તો જ તે સવિકલ્પજ્ઞાન થાય, અન્યથા નહીં. (૨) આવિષ્ટાભિલાપ ઃ શબ્દથી મિશ્રિત હોય છે. (૩) યોજક : તે જ્ઞાન “સાપ-સાપ' એવા શબ્દોને જોડનાર છે. (૪) દર્શક: તે જ્ઞાન ઇન્દ્રિયના વ્યાપાર દ્વારા અર્થને બતાવનાર છે. (૫) ધારાવાહીઃ તે જ્ઞાન પ્રવાહરૂપે ચાલનારું છે. (૬) વ્યવહારબીજ : તે જ્ઞાન સાપ વગેરેના વ્યવહારનું મૂળ કારણ છે. આવું સામાન્ય-વિશેષાકારે થતું સવિકલ્પ સંવેદન, દરેક પ્રાણીઓને અનુભવસિદ્ધ હોવાથી, તે અંગે કોઈનો પણ વિરોધ સંભવિત નથી અને તેથી આ જ્ઞાન પ્રમાણરૂપ હોઈ તેને ભ્રાંત માનવું બિલકુલ યોગ્ય નૈથી. & ઇતિપ્રીમિક્ષાનામવ' અહીં ગામેગામ ભિક્ષા મળે છે, એવું કહેવા, જેમ “પ્રતિપ્રા' નો ઉલ્લેખ કર્યો, તેમ દરેક પ્રાણીઓને જણાવવા ‘પ્રતિપ્રી' એવો ઉલ્લેખ કર્યો. કે હવે આ સંવેદન સિદ્ધ થાય, તો વસ્તુની સામાન્ય-વિશેષતરૂપતા નિબંધ સિદ્ધ થશે, જે પૂર્વપક્ષી માટે ત્રાસજનક બીના છે, માટે આ સંવેદન અંગે પૂર્વપક્ષીઓ જાત-જાતના વિકલ્પો કરશે, જેનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી કટિબદ્ધ છે, તે જોઈએ. ૨. “ન વેઢાવ' રૂતિ -પઢિ: ૨. ‘ાવ વિન્ધ:' તિ -પાઠ: I For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता २४८ -ON विकल्पेनादर्शनात्, दर्शनेन चाविकल्पनात्, तयोरसहवृत्तेरुपादानादिभावात् । इत्येक ....... व्याख्या ......... प्रतिप्राणि प्रतिग्रामभिक्षालाभवत्, अनुभवसिद्धमेव नेह कस्यचिद् विगानमिति । न चेहेत्यादि । न चेह-प्रस्तुते ज्ञाने अन्यदेव दर्शनं निर्विकल्पकम् अन्य एव च विकल्पो निश्चयात्मकः । कुत इत्याह-विकल्पेनादर्शनात् । कान्तादिविकल्पे तथाऽनुभवसिद्धमेतत्, दर्शनेन चा ................. मनेतिरश्मि .............. पूर्वपक्ष : पूर्वोत ५॥ ४ शो मे ४ शानना न हो ... तेभा (१) स से નિર્વિકલ્પ ચાક્ષુષ પ્રત્યક્ષ થાય, તે જ્ઞાન જુદું છે, અને (૨) “સાપ-સાપ' એમ શબ્દનો ઉલ્લેખ કરતો જે વિકલ્પ થાય તે જુદું છે. આશય એ કે, તમે જેને સવિકલ્પજ્ઞાન કહો છો, તે અર્થજન્ય નથી, માત્ર વિકલ્પરૂપ છે, જે અર્થ વિના જ થાય છે. અર્થથી જે દર્શન થાય છે, તે તેનાથી જુદું છે. એટલે સવિકલ્પ પદાર્થજન્ય ન હોવાથી ભ્રાન્ત છે. __स्याद्वाही : 480 (१) शन, भने (२) वि८५ ले ०४८॥ छ - मेम नथा, ॥२९॥ ३ मे शत तो વસ્તુનું સંવેદન જ નહીં થાય. તે આ પ્રમાણે – (૨) જેમ કાંતાના વિરહથી પીડિત વ્યક્તિ, જયારે પત્નીના વિકલ્પમાં ચડી ગઈ હોય, ત્યારે તેને પત્નીનું સાક્ષાત્ દર્શન નથી થતું, તેમ પ્રસ્તુત જ્ઞાનમાં વિકલ્પથી સર્પનું સાક્ષાત્ દર્શન નહીં થાય. ............................... विवरणम् ................... 6. प्रतिग्रामभिक्षालाभवदिति । प्रतिशब्देनाव्ययीभावसमासः । निदर्शनमेतत् । 7. अन्यदेव दर्शनं निर्विकल्पकमन्य एव विकल्पो निश्चयात्मक इति । परो हि अहिरहिरिति विकल्पकाले एकैकं तावदहिग्राहकं निर्विकल्पकं चाक्षुषं प्रत्यक्षमिच्छति अन्यं च शब्दोल्लेख-भावं विकल्पमिति । एतत्प्रतिषेधायोवाच सूरि:-'न चेहान्यदेव दर्शनम्' इत्यादि । ___8. कान्तादिविकल्पे तथाऽनुभवसिद्धमेतदिति । न हि कामुकादेविरहादिपीडितस्य कान्ता-परोक्ष- . तायां दृढावेशेन कान्तां विकल्पयतोऽपि साक्षात् तद्दर्शनमुपलभ्यते । एवमत्रापि ज्ञाने विकल्पात्मकतायां केवलायां न साक्षादहेर्दर्शनमुपपद्यत इति ।। 9. दर्शनेन चाविकल्पनादिति । पथि गच्छतो हि पुरुषस्यावग्रहरूपदर्शनसद्भावेऽपि अनभिमत LSL - ............... - 24 આવું કહેવા પાછળ ગ્રંથકારશ્રીનો એવો આશય નથી કે, દર્શન અને વિકલ્પ બે જુદા છે જ નહીં... પરંતુ કહેવાનો આશય એ છે કે, પ્રસ્તુત જ્ઞાન તે એક જ “સવિકલ્પ મતિજ્ઞાન” રૂપ માનવું જોઈએ, તેનો અમુક અંશ માત્ર નિર્વિકલ્પજ્ઞાનરૂપ અને અમુક અંશ માત્ર સવિકલ્પજ્ઞાનરૂપ – એમ બે જુદા સ્વતંત્ર જ્ઞાન ન માનવા. १. 'इत्यत एकमेवेद०' इति क-पाठः। २. 'निर्विकल्पं अन्यं' इति ङ-पाठः। ३. 'समासनिदर्शन०' इति चपाठः । ४. 'एककं' इति पूर्वमुद्रिते पाठः, अत्र तु च-पाठः । ५. निर्विकल्पकल्पकं चाक्षुषं इति च-पाठः, 'निविकल्पकल्पचाक्षुषं' इति तु ख-पाठः । ६. २४७तमे पृष्ठे। ७. 'निर्वहान्यदेव' इति क-पाठः। ८. 'कल्पे तथा तथा०' इति च-पाठः। ९. 'ग्रहदर्शन०' इति क-पाठः । For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ २४९ अनेकान्तजयपताका (તૃતીયઃ મેલેમિતિ | ___(५) स्यादेतत् सविकल्पाविकल्पयोविज्ञानयोः स्वभावभेदेऽपि प्रतिभासभेदेन - વ્યારથી જ विकल्पनात् अनभिप्रेतभूतृणादिदर्शने एतदपि सिद्धमेव । तथा तयोः-दर्शनविकल्पयोः असहवृत्तेः, युगपदवृत्तेरित्यर्थः । कुत इत्याह-उपादानादिभावात्, अवग्रहादिक्रमेणोपादानोपादेयभावादित्यर्थः । इति-एवम् एकमेवेदम्-अधिकृतं विज्ञानमिति ॥ पराभिप्रायमाह स्यादेतदित्यादिना । स्यादेतत्-अथैवं मन्यसे सविकल्पाविकल्पयोविज्ञानयोः सामान्येन स्वभावभेदेऽपि सति प्रतिभासभेदेन हेतुना युगपवृत्तेः कारणात् .... અનેકાંતરશ્મિ ... (૧) જેમ રસ્તે ચાલતી વ્યક્તિને ઘાસ વગેરે અનિચ્છનીય વસ્તુનો અવગ્રહ (=ઇન્દ્રિય-વિષયના સંબંધરૂપ) દર્શન હોવા છતાં પણ તેનો વિકલ્પ નથી થતો, તેમ પ્રસ્તુત જ્ઞાનમાં દર્શનથી વિકલ્પ ન થાય. (આશય: જયાં એકલો વિકલ્પ હોય (કાન્તા...) ત્યાં દર્શન હોતું નથી અને જયાં માત્ર દર્શન હોય (ઘાસ...) ત્યાં વિકલ્પ હોતો નથી. પ્રસ્તુત જ્ઞાનમાં બંને હોવાથી તે માત્ર વિકલ્પરૂપ નથી, પણ અર્થજન્ય વિકલ્પ જ્ઞાન છે.) પ્રશ્નઃ દર્શન-વિકલ્પ સાથે થતા હોવાથી તેવો માત્ર ભ્રમ થાય છે. ઉત્તરઃ દર્શન અવગ્રહરૂપ છે અને વિકલ્પ ઈહાદિરૂપ છે... તે બે વચ્ચે ઉપાદાન-ઉપાદેયભાવ (કાર્ય-કારણભાવ) હોવાથી તે બે એક સાથે થવા સંભવિત જ નથી... એટલે સવિકલ્પજ્ઞાન અર્થજન્ય જ છે... ઉપરોક્ત જ્ઞાનનો, સામાન્યાકાર નિર્વિકલ્પજ્ઞાનરૂપ છે અને વિશેષાકાર સવિકલ્પજ્ઞાનરૂપ છે અને બંને જ્ઞાનો જુદા-જુદા હોવાથી, બે આકાર પણ જુદા-જુદા જ્ઞાનના જ માનવા જોઈએ... ફલતઃ એક જ જ્ઞાનમાં બંને આકાર અસંભવિત રહેશે - આવો આશય ધરાવતો બૌદ્ધ, હવે પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કરે છે – (પૃ. ૨૪૯-૨૬૩) - સવિકલ્પ-નિર્વિકલ્પનો ભેદસાધક બૌદ્ધનો વિસ્તૃત પૂર્વપક્ષ - (૫) પ્રશ્ન ઃ જો સવિકલ્પ-નિર્વિકલ્પ બંને જ્ઞાનનો સ્વભાવ જુદો જુદો જ હોય, તો બંનેનો એકરૂપે બોધ કેમ થાય છે? બૌદ્ધઃ કારણ કે બંને પ્રતિભાસોની, જુદા જુદા રૂપે એકસાથે પ્રવૃત્તિ થતી હોવાથી મૂઢ પ્રમાતા, જ વિવરમ્ . तृणादिषु न तद्विषयोपात्तो विकल्प: प्रवर्तते, अतो विकल्पमात्रदर्शनमात्राभ्यामन्यदेव किञ्चिदहिरहिरित्याद्युल्लेखवत् ज्ञानमिति भाव: ।। ૨. ‘તદિષયો તો વિ7: વર્ત' રૂતિ વ-પાd: ૨. “માવત્' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता २५० .... * युगपवृत्तेर्विमूढः प्रतिपत्ता तमपश्यन्नैक्यं व्यवस्यति, न तु तथा तत्, अन्यत्रानयोयौगपद्येऽपि भेददर्शनात्, अतीताद्यर्थगतविकल्पेनापि इन्द्रियज्ञानतो रूपादिग्रहणसिद्धेः । न च स विकल्पो रूपाद्येव गृह्णातीति शक्यं कल्पयितुम्, तस्यातीताद्यर्थाभिधायक જ વ્યારણ્યા છે विमूढः प्रतिपत्ता पुरुषः तमपश्यन् स्वभावभेदं ऐक्यं व्यवस्यति तयोः सविकल्पाविकल्पयोः, न तु तथा तत्-न पुनस्तदैक्यमेव । कुत इत्याह-अन्यत्र-जातिभेदे अनयोः-सविकल्पाविकल्पयोः यौगपद्येऽपि संति भेददर्शनात् । एतदेवाह-अतीताद्यर्थगतविकल्पेनापि प्रमात्रा इन्द्रियज्ञानतः-इन्द्रियज्ञानेन रूपादिग्रहणसिद्धेः । कस्येत्याह-अन्यस्याश्रुतत्वात् तस्यैव प्रमातुः । न चेत्यादि । न च स विकल्पः-अतीताद्यर्थगतो रूपाद्येव गृह्णाति, वार्तमानिकमिति प्रक्रमः, इति-एवं शक्यं कल्पयितुम् । कुतो न शक्यमित्याह-तस्येत्यादि । तस्य-अतीताद्यर्थगत - અનેકાંતરશ્મિ * તે બંને જ્ઞાનના સ્વભાવનો ભેદ નહીં દેખી, બંનેની ઐક્યતાનો નિશ્ચય કરી બેસે છે... પણ, ખરેખર તો તે બે જ્ઞાન એક છે જ નંહીં, કારણ કે બીજે ઠેકાણે એક સાથે પ્રવૃત્ત હોવા છતાં પણ, સવિકલ્પનિર્વિકલ્પનો સ્પષ્ટપણે ભેદ દેખાય છે. તે આ પ્રમાણે - જે પ્રમાતાને (૧) વિકલ્પ કોઈ ભૂતકાલીન પદાર્થનો ચાલતો હોય, તે જ પ્રમાતાને તે જ વખતે (૨) ઇન્દ્રિયજ્ઞાનરૂપ નિર્વિકલ્પ સંવેદન દ્વારા રૂપાદિનું ગ્રહણ સિદ્ધ જ છે. આશય એ કે, એક જ પ્રમાતા ઘણીવાર વિચારતો હોય ભૂતકાલીન અર્થને અને જોતો હોય સામે રહેલ રૂપાદિને ! તેથી જેમ અહીં સિદ્ધ થાય છે કે અતીત વિષયક વિકલ્પજ્ઞાન અને વર્તમાન વિષયક નિર્વિકલ્પજ્ઞાન બંને જુદા છે તેમ પૂર્વોક્ત સંવેદનમાં પણ વિશેષાકારરૂપ સવિકલ્પ અને સામાન્યાકારરૂપ નિર્વિકલ્પ બંને જ્ઞાન જુદા જુદા જ માનવા જોઈએ. પ્રશ્નઃ જે વિકલ્પ ભૂતકાળગત પદાર્થને ગ્રહણ કરે છે, તે જ વિકલ્પ વર્તમાનકાલીન પૂરવર્તી રૂપાદિને પણ ગ્રહણ કરે છે જ – એવું ન કલ્પી શકાય ? ઉત્તર ઃ જો વિકલ્પ વર્તમાન રૂપને ગ્રહણ કરે, તો તે “અતીત'નો વિકલ્પ છે એવું નહીં કહી શકાય, કારણ કે વર્તમાન અર્થ સાથે તેનું જોડાણ હોવાથી તે “વર્તમાન'નો જ કહેવાશે. પ્રશ્ન ઃ જે વિકલ્પ અતીતાર્થવિષયક છે, તે સિવાય અમે એવો બીજો વિકલ્પ માનશું, કે જે વર્તમાનાર્થનો ગ્રાહક હોય... પછી તો નિર્વિકલ્પજ્ઞાન માનવાની જરૂર નહીં ને ? જ અહીં પૂર્વપક્ષી સવિકલ્પ-નિર્વિકલ્પ બંને જ્ઞાનને જુદા રૂપે સાબિત કરે છે અને તેથી સવિકલ્પજ્ઞાન માત્ર વિશેષાકારરૂપ અને નિર્વિકલ્પજ્ઞાન માત્ર સામાન્યાકારરૂપ હોઈ એવું એક પણ જ્ઞાન નહીં રહે, કે જે સામાન્ય-વિશેષ શબલાકારરૂપ હોય... ફલતઃ સંવેદનથી. માત્ર સામાન્યરૂપ કે વિશેષરૂપ જ પદાર્થની સિદ્ધિ થવાથી – એક જ પદાર્થ સામાન્ય-વિશેષરૂપ સિદ્ધ ન થતાં - અનેકાંતવાદની હાનિ થશે - આવો પૂર્વપક્ષીનો ગૂઢ આશય છે. તે ખાસ ધ્યાનમાં રાખવો. ' ૨. ‘સતિ નિર્ણન' તિ -પઢિ: I ૨. “શમિત્કાર' રૂતિ ટુ-પાઠ: For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ............... २५१ अनेकान्तजयपताका (तृतीयः त्वत्यागतो वर्तमानार्थयोजनेन प्रवृत्तिप्राप्तेः । नापि वर्तमानार्थाभिधानसंसर्गी तदाऽपरो विकल्पः समस्ति, द्वयोर्विकल्पयोः सममप्रवृत्तेः, अविगानेन तथाऽनुभवाभावात् । अतोऽत्र प्रत्युत्पन्नविषयग्रहणकाले दृश्यमानार्थनामाऽग्रहः स्पष्ट एव, तन्नामग्रहणसम्भूता च कल्पना तन्नामग्रहाभावे कल्पनाऽभावः । इति सिद्धमविकल्पकमिन्द्रियज्ञानम्, ........... व्याख्या ............ विकल्पस्य अतीताद्यभिधायकत्वत्यागतः-अतीतादिवाचकशब्दादित्यागतः । वर्तमानार्थयोजनेनेति वर्तमानोऽर्थः-अभिधेयो यस्य, अभिधायकस्येति प्रक्रमः, स वर्तमानार्थस्तद्योजनेन । प्रवृत्तिप्राप्तेः कारणात् । नापीत्यादिना । नापि वर्तमानार्थाभिधानेन संसृज्यते तच्छीलश्चेति विग्रहः तदा-तस्मिन्नेव कालेऽपरो विकल्पः समस्ति-विद्यते । कुत इत्याहद्वयोर्विकल्पयोः समं-युगपत् अप्रवृत्तेः कारणात् । अप्रवृत्तिश्च अविगानेन-अविप्रतिपत्त्या तथा-तेन समकालभावेन अनुभवाभावात् । अत इत्यादि । अतः स्थितमेतत्-प्रत्युत्पन्नविषयग्रहणकाले दृश्यमानार्थनामाऽग्रहः स्पष्ट एव । यदि नामैवं ततः किमित्याह-तन्नामग्रहणेन सम्भूता तन्नामग्रहणसम्भूता एवम्भूता च कल्पना । ततः किमित्याह-तन्नामंग्रहाभावे कल्पनाऽभाव । इति कृत्वा सिद्धमविकल्पकमिन्द्रियज्ञानम्, अतः-इन्द्रियज्ञानात् अन्य एव ....... मनेतिरश्मि .... બૌદ્ધઃ પરંતુ તે રીતે, બે વિકલ્પોની એક સાથે પ્રવૃત્તિ શક્ય જ નથી. કારણ કે બંને વિકલ્પોની સાથે પ્રવૃત્તિ થતી હોય - એવો કદી અનુભવ જ નથી થતો, એવું સહુને માન્ય છે, તેમાં કોઈનો વિરોધ નથી. તેથી વર્તમાનકાલીન અર્થગ્રાહક ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ જ માનવું જોઈએ. આ રીતે, વર્તમાનકાલીન અર્થગ્રાહક ઇન્દ્રિયજ્ઞાનમાં, શબ્દ વગેરે વગેરે કોઈ જ વિકલ્પ ન હોવાથી, તે ઇન્દ્રિયજ્ઞાન, જયારે વર્તમાનકાલીન રૂપાદિને ગ્રહણ કરશે, ત્યારે તે દશ્યમાન પદાર્થનું નામગ્રહણ થશે જ નહીં અને તેથી રૂપાદિવિષયક વિકલ્પ પણ નહીં થાય, કારણ કે વિકલ્પ તો નામગ્રહણમૂલક છે, અર્થાત્ નામગ્રહણ થયું હોય, તો જ તદ્વિષયક વિકલ્પ થઈ શકે – આમ વર્તમાનકાલીન રૂપાદિવિષયક વિકલ્પ જ ન થવાથી સિદ્ધ થાય છે કે, રૂપાદિગ્રાહક ઇન્દ્રિયજ્ઞાન निर्विs८५ (७८५ना२डित) छ, भने वि४९५ तेनाथी मिन्न छ... અને આ દૃષ્ટાંતથી સિદ્ધ થાય કે, દર્શન-વિકલ્પ તદ્દન ભિન્ન હોવાથી ક્યારેય તેમનું ઐક્ય जो 3 ना. (४j साविषय: शानमi त मान्युं तु...) - ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ ન માનવામાં જગતની અંધતાપતિ ૯ જો ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ ન માનવામાં આવે, તો – દરેક જ્ઞાન સવિકલ્પ જ થવાથી – એવું १. 'योजनेनेत्यादि वर्त०' इति क-पाठः । २. 'ग्रहणाभावे विकल्पना' इति क-पाठः । For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता २५२ अतोऽन्य एव च विकल्पः । इति न क्वचिदनयोरैक्यम्, न्यायानुपपत्तेः, भिन्नजातीयत्वादिति । इतश्चैतदेवम्, अन्यथा स्वाभिधानविशेषणापेक्षा एवार्था विज्ञानैर्व्यवसीयन्त इति प्राप्तम् ॥ (६) अस्त्वेवमपि को दोष इति चेत्, निवृत्तेदानीमिन्द्रियज्ञानवार्ता, अभिधानविशेषस्मृतेरयोगात् । सति ह्यर्थदर्शनेऽर्थसन्निधौ दृष्टे शब्दे ततः स्मृतिः स्यात्, अग्निधूम ... . ... व्याख्या ... ..... . ... च विकल्पः । इति-एवं न क्वचित्-सजातीयादौ अनयोः-दर्शन-विकल्पयोः ऐक्यम्एकभावो न्यायानुपपत्तेः, इयं चोक्तैव । सर्वग) त्वाह-भिन्नजातीयत्वात् सामान्येनैव दर्शनविकल्पयोः इति । इतश्चैतदेवम्, अङ्गीकर्तव्यमिति शेषः । अन्यथा-एवमनभ्युपगमे स्वाभिधानविशेषणापेक्षा एवार्था विज्ञानैर्व्यवसीयन्त इति प्राप्तम् । व्यवसीयन्ते-प्रतीयन्त इत्यर्थः । कीदृशा इत्याह-स्वाभिधानेत्यादि । स्वाभिधानमेव विशेषणम्, व्यवच्छेदकत्वात्, तस्मिन्नपेक्षा येषामर्थानामिति विग्रहः ॥ ____ अस्तु-भवत्वेतत्, एवमपि को दोषः ? इति चेत्, एतदाशङ्क्याह-निवृत्तेत्यादि । निवृत्ता इदानीमिन्द्रियविज्ञानवार्ता । कस्मानिवृत्तेत्याह-अभिधानविशेषेत्यादि । अभिधानविशेषों योऽर्थस्तदानीं ग्राह्यस्तस्य यो वाचक:-शब्दस्तत्र स्मृतिस्तस्याः स्मृतेरयोगात् । कथ ... मनेतिरश्मि જ ફલિત થશે, કે પોતાના અભિધાનરૂપ વિશેષણને સાપેક્ષ રહીને જ પદાર્થો, વિજ્ઞાન દ્વારા નિશ્ચિત थाय छे. આશય એ કે, તમારા મતે નિર્વિકલ્પ જેવું કોઈ જ્ઞાન જ નથી, કે જે શબ્દ વિના પણ પદાર્થનો બોધ કરતો હોય... અને સવિકલ્પજ્ઞાન તો શબ્દસહિત જ થતું હોવાથી, તેના દ્વારા પદાર્થનો બોધ ત્યારે જ થઈ શકે, કે જયારે તે પદાર્થમાં શબ્દનું જોડાણ હોય અને તે માટે પદાર્થના નામનું જ્ઞાન જરૂરી બને (જે દરેક પ્રમાતાને હોતું નથી.) (૬) પ્રશ્નઃ સશબ્દક જ પદાર્થને જણાવનાર, સવિકલ્પજ્ઞાન માની લઈએ તો દોષ શું? બૌદ્ધઃ દોષ એ જ કે, ઇન્દ્રિયજ્ઞાનસંબંધી સંપૂર્ણ વાર્તાનો ઉચ્છેદ થઈ જશે, અર્થાત્ પદાર્થનું ઇન્દ્રિયજ્ઞાન જ નહીં થાય, કારણ કે સવિકલ્પજ્ઞાન તો શબ્દ સ્મરણપૂર્વક જ થાય છે, પણ પદાર્થના વાચક શબ્દની સ્મૃતિ જ અસંભવિત છે. તે આ રીતે - ઘટશબ્દ તે પટ વગેરેનો વ્યવચ્છેદ કરી, ઘડાની નિયતતા રાખે છે અને જે વ્યવચ્છેદક હોય, તે વિશેષણ બનતો હોવાથી, અહીં અભિધાનનો વિશેષણરૂપે ઉલ્લેખ કર્યો. १. 'ततोऽन्य' इति क-पाठः। २. 'चेत् तदाशड्क्याह' इति ड-पाठः। ३. 'विशेष इत्यादि' इति क-घच-पाठः । For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (તૃતીયઃ वत् । न चायमशब्दमर्थं पश्यति, अपश्यन् न शब्दविशेषमनुस्मरति, अननुस्मरन् न .... ચાહ્યા .... मयोग इत्याह-सति ह्यर्थदर्शन इत्यादि । यस्माद् व्यवहारकाले सत्यभिधेयार्थदर्शने तदभिधायिन्यभिधाने स्मरणं भवति । तत्रापि न सर्वस्य शब्दस्येत्याह-अर्थसन्निधौ सङ्केतकाले दृष्टे शब्द इति तत इत्यर्थदर्शनात् स्मृतिः स्यात्, नान्यथा। निदर्शनमाह-अग्निधूमवत् । यथा अग्नि-धूमयोः सम्बन्धज्ञस्याग्निदर्शने धूमे स्मृतिर्भवति, धूमदर्शने चाग्नौ स्मृतिः, तद्वदत्राप्यवसेयम् । स्यान्मतम्-अर्थं तर्हि दृष्ट्वा शब्दं स्मरिष्यतीत्याह-न चायमित्यादि । न खल्वयं-सविकल्पकप्रत्यक्षवादी शब्दरहितमर्थं पश्यति, 'स्वाभिधानविशेषणापेक्षा एवार्था विज्ञानैर्व्यवसीयन्ते' इति नियमात् । ततः को दोष इत्याह-अपश्यन् न शब्दविशेषमनुस्मरति, नियमेनेति शेषः, यस्मादर्थदर्शनं शब्दविशेषस्मृतेर्हेतुः सा च तेन व्याप्ता कारणं निवर्तमान कार्य निवर्तयति । भवतु नाम-एवम् ततः को दोष इत्याह-अननुस्मरन् न योजयति । अत्रापि અનેકાંતરશ્મિ .... (૧) પહેલા કોઈએ આપણને સંકેત કર્યો હોય, કે આવા આકારનો હોય તેને “ઘડો’ કહેવો અથવા “ઘડા’ માટે “ઘટ’ શબ્દની પ્રવૃત્તિ થયેલી જોવાથી સંકેતગ્રહણ થયું હોય... અને (૨) સંકેત પછી, તે પદાર્થનું આપણને દર્શન થાય. (૩) દર્શન પછી, સંકેતકાળ વખતે સંકેતિત કરાયેલ શબ્દની સ્મૃતિ થાય. જેમ અગ્નિ-ધૂમના સંબંધને જાણનાર વ્યક્તિને, અગ્નિ જોઈને ધૂમની અથવા ધૂમ જોઈને અગ્નિની સ્મૃતિ થાય છે, તેમ સંકેતકાળ વખતે પદાર્થ અને શબ્દના સંબંધને જાણનાર વ્યક્તિને, આવા આકારવાળા પદાર્થ વિશે ઘટશબ્દ પ્રયુક્ત થાય છે – એમ પદાર્થને જોઈને ઘટશબ્દની સ્મૃતિ થાય છે – આમ, (૧) સંકેત ગ્રહણ, (૨) દર્શન, અને (૩) શબ્દનું જોડાણ... એવો ક્રમ છે, પરંતુ સવિકલ્પપ્રત્યક્ષવાદીમતે તો દર્શન થતું જ ન હોવાથી સ્મૃતિ નહીં થાય. પ્રશ્ન કેમ નહીં થાય ? ઉત્તર : કારણ કે “શબ્દરૂપ વિશેષણને સાપેક્ષ રહીને જ પદાર્થો, વિજ્ઞાન દ્વારા નિશ્ચિત થાય છે” – એ નિયમ પ્રમાણે તો શબ્દસહિત જ અર્થનું દર્શને સંભવિત છે, પણ પ્રસ્તુત દર્શન વખતે તો, હજુ શબ્દનું સ્મરણ જ નથી થયું... ફલતઃ શબ્દરહિત તે અર્થનું દર્શન જ નહીં થાય. આ રીતે તો (૧) પદાર્થનું દર્શન જ નહીં થાય, અને (૨) દર્શન નહીં થાય, તો શબ્દનું સ્મરણ પણ નહીં થાય, કારણ કે પદાર્થને જોયા પછી જ પદાર્થના વાચક શબ્દની સ્મૃતિ થાય છે. (૩) સ્મરણ નહીં થાય, તો શબ્દનું જોડાણ પણ નહીં થાય, કારણ કે સ્મૃતિ થયા પછી જ તે શબ્દનું તે પદાર્થમાં જોડાણ થાય છે, (૪) શબ્દનું જોડાણ નહીં થાય, તો તે પદાર્થનું જ્ઞાન જ નહીં થાય, કારણ કે રૂ. ‘અપડ્યુંન' રૂતિ 8-પ4િ: ૪. ‘ફર' ૨. ‘અપકૅશ ન' રૂતિ -પ4િ: ૨. પ્રેક્ષ્યતાં ર૬રતi 98|| इति क-पाठः, पूर्वमुद्रिते तु 'कारणं विवर्तमा०' इति पाठः । For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता २५४ योजयति, अयोजयन् न प्रत्येति, इत्यायातमान्थ्यमशेषस्य जगतः । (७) अभिपतन्नेवार्थः प्रबोधयत्यान्तरं संस्कारम्, तेन स्मृतिः, नार्थदर्शनादिति चेत्, न, तत्सम्बन्धस्या .................... થાક્યા - शब्दविशेषानुस्मरणं स्मृतियोजनायाः कारणम्, तदभावात् कार्याभावः । अत्रापि को दोषः ? इति चेत्, आह-अयोजयन् न प्रत्येति । योजनं ह्यर्थप्रतीतेः कारणमित्यत्रापि कारणानुपलब्धिरेव इति तस्मादायातमान्थ्यमशेषस्य जगतः । न चेष्यते, तस्मान्नेन्द्रियज्ञाने शब्दकल्पना सम्भवतीति । अथापि स्यान्नार्थदर्शनात् स्मृतिः । किं तर्हि ? योग्यदेशावस्थितादेवार्थात् स्मृतिरित्याह-अभिपतन्नेवेत्यादि । अभिपतन्-अभिमुखीभवन् । कोऽसावित्याह-अर्थःरूपादिको विषयः । किं करोति ? प्रबोधयति-कार्यनिर्वर्तनं प्रत्यनुकूलयति । कं प्रबोधयति ? आन्तरं संस्कारं-शब्दस्मृतिवासनाख्यं तेन-अर्थाभिपातमात्रेण सा स्मृतिः । तेन वा कारणेन स्मृतिः, नार्थदर्शनात् । इति चेत्, तथा च नान्ध्यं जगतः, विकल्पकत्वं चेन्द्रियज्ञानस्यो... અનેકાંતરશ્મિ .. જ સવિકલ્પમતે તો શબ્દસહિત જ પદાર્થનું જ્ઞાન સંભવિત છે, (૫) આમ, જો પદાર્થનું જ્ઞાન નહીં થાય, તો - કોઈના દ્વારા કોઈપણ પદાર્થનું જ્ઞાન ન થવાથી – સંપૂર્ણ જગત અંધ બની જશે ! તેથી વર્તમાનકાલીન રૂપાદિગ્રાહક ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ જ માનવું જોઈએ. - અર્વાભિમુખતા પણ શબ્દસ્મારક ન બને ? (૭) સવિકલ્પવાદી : પદાર્થનાં દર્શનથી સ્મૃતિ થાય - એવું નથી, પણ યોગ્ય દેશમાં રહેલ પદાર્થથી સ્મૃતિ થાય છે, અર્થાત્ શબ્દસૃતિ માટે પદાર્થનું દર્શન જરૂરી નથી, પણ પદાર્થનું યોગ્યદેશમાં અવસ્થાન જરૂરી છે. તે આ રીતે - અભિમુખ રહેલ રૂપાદિ પદાર્થ, તે આંતરિક સંસ્કારનો પ્રબોધ કરે છે, અર્થાત્ તે પદાર્થ, જેનાથી શબ્દસૃતિ થાય, તેવા વાસનારૂપ સંસ્કારને જગાડે છે અને તે સંસ્કાર જાગૃત થવાથી – શબ્દનું સ્મરણ થતાં – પદાર્થનું સશબ્દક વિકલ્પજ્ઞાન થશે. આ રીતે, અર્થના અભિમુખભાવથી જ શબ્દમૃતિ થવાથી, તમે જે દોષ આપ્યો હતો કે, “શબ્દનું સ્મરણ નહીં થાય તો જોડાણ પણ નહીં થાય... યાવત્ સંપૂર્ણ જગત અંધ બનશે” – તે દોષ નહીં આવે, કારણ કે ઉપરોક્ત રીતે શબ્દનું સ્મરણ શક્ય જ છે, માટે ઇન્દ્રિયજ્ઞાનને સવિકલ્પ માનવામાં કોઈ બાધ નથી. નિર્વિકલ્પવાદીઃ તમે જે કહ્યું કે - “અભિમુખ થયેલ અર્થ, શબ્દસૃતિના કારણરૂપ આંતરિક સંસ્કારને જગાડે છે” - તે અયુક્ત છે, કારણ કે તે પદાર્થ શબ્દસ્કૃતિના કારણભૂત સંસ્કારને ત્યારે જ જગાડી શકે, કે જયારે શબ્દ-અર્થ વચ્ચે કોઈ સ્વભાવિક સંબંધ હોય... નહીંતર સંબંધ વિના પદાર્થ, શબ્દસ્મારક સંસ્કારને કેમ જગાડે ? ૨. “પ્રયોગતિ ' કૃતિ -પઢિ: I For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ २५५ ___ अनेकान्तजयपताका (તૃતીયઃ स्वाभाविकत्वात् समयादर्शनेऽभावात्, पुरुषेच्छातः अर्थानां स्वभावापरावृत्तेर्न समय વ્યારા पपन्नमिति मन्यते । अर्थाभिपातस्य स्मृतिजनकत्वं निराकुर्वन्नाह-न, तत्सम्बन्धस्येत्यादि । यदेतदुक्तम्-'अभिपतन्नेवार्थः प्रबोधयत्यान्तरं संस्कारम्' इति तन्न । कुत इत्याह-तत्सम्बन्धस्य तयोः-शब्दार्थयोः सम्बन्धस्तत्सम्बन्धस्तस्य अस्वाभाविकत्वात्, पौरुषेयत्वादित्यर्थः । कथमवसेयमित्याह-समयादर्शने सङ्केतस्याग्रहणे सति अभावात्, स्मृतिसंस्कारप्रबोधस्य, अर्थप्रतीतेर्वेति वाक्यशेषः । एतदुक्तं भवति-ययोः स्वाभाविकः सम्बन्धो न तयोः समयं प्रति काचिदपेक्षा, यथा चक्षू-रूपयोः, विपर्ययस्त्वत्र इति नाकृतिमत्त्वं सम्बन्धस्येति । तत्रैतत् स्यात् समयादुत्तरकालं स्वाभाविकः शब्दार्थसम्बन्धः, न पूर्वम्, अतः कृतसमयस्याभिपतन्नेवार्थः प्रबोधयत्यान्तरं संस्कारमित्याह-पुरुषेच्छातः सकाशात् अर्थानां स्वभावापरावृत्तेः-पूर्वस्वभावपरित्यागेन विशिष्टस्वभावान्तरानुत्पत्तेः कारणात् न समयकालोत्पत्तिः, न समयकाले स्वाभाविकत्वेन शब्दार्थसम्बन्धस्य प्रादुर्भाव इत्यर्थः । दोषान्तराभिधित्सयाऽभ्युपगम्यापि स्वभावाજ અનેકાંતરશ્મિ પરંતુ શબ્દ-અર્થ વચ્ચે, સ્વાભાવિક સંબંધ જ અઘટિત છે, કારણ કે પુરુષ દ્વારા સંકેત કરેલ હોય, તો જ તે શબ્દ પદાર્થનો વાચક બને છે, સ્વાભાવિક રીતે નહીં. એટલે જ તો અસંકેતિત વ્યક્તિને, શબ્દસ્મારક સંસ્કારનો પ્રબોધ કે અર્થપ્રતીતિ નથી થતી, બાકી જો સ્વાભાવિક સંબંધ જ હોત, તો તેવા વ્યક્તિને પણ, સંસ્કારપ્રબોધ કે પદાર્થપ્રતીતિ થવી જોઈએ. આશય એ છે કે, ચક્ષુ-રૂપની જેમ, જે બંને વચ્ચે સ્વાભાવિક સંબંધ હોય, ત્યાં તે બેનો સંબંધ થવા માટે બીજા કોઈની અપેક્ષા ન રહે, પણ શબ્દ-અર્થના સંબંધ માટે સંકેતની અપેક્ષા રહેતી હોવાથી સિદ્ધ થાય છે કે, તે બંનેનો સ્વાભાવિક સંબંધ નથી. સવિકલ્પવાદી: શબ્દ-અર્થ વચ્ચે, સંકેતકાળની પૂર્વે સ્વાભાવિક સંબંધ નથી, કારણ કે, ત્યારે તો સંકેતની અપેક્ષા રહે છે, પણ સંકેતકાળ પછી તો બિલકુલ અપેક્ષા ન રહેવાથી, સ્વાભાવિક સંબંધ માનવામાં કોઈ બાધ નથી અને તેથી જ તે પદાર્થ, સંકેતકાળ પછી જ સંકેતિત વ્યક્તિમાં આંતરિક સંસ્કાર જગાડે છે. નિર્વિકલ્પવાદી - પુરુષની ઇચ્છાથી પદાર્થનો સ્વભાવ બદલાઈ જાય - એવું નથી, અર્થાત્ સંકેત પહેલાં – સ્વાભાવિક સંબંધ ન હોવાથી – પદાર્થ સંસ્કારઅપ્રબોધકસ્વભાવી/શબ્દ અર્થઅપ્રત્યાયકસ્વભાવી અને પુરુષે સંકેત કર્યો - એટલે સ્વાભાવિક સંબંધ આવી જવાથી – પદાર્થ સંસ્કારપ્રબોધકસ્વભાવી/શબ્દ અર્થપ્રત્યાય,સ્વભાવી બની જાય - એવું નથી, કારણ કે સંકેત કરે તેટલા માત્રથી પૂર્વ સ્વભાવ છૂટીને નવો સ્વભાવ પેદા થઈ જાય - એવું ન બને. ૨. રપ૪તને પૂછે . ૨. “મવિશçા' ત વ-પd: For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता २५६ -> कालोत्पत्तिः, स्वभावस्य परावृत्तौ च तस्य तादात्म्यात् अन्यस्यासमयदर्शिनोऽपि स्यात् । ( ૮ ) ન હિ પ્રતિપુરુષમાંનામાત્મમેવઃ, નૈરાવ્યપ્રસાદ્, ભસ્થિતે માવાત્, તસ્માટ્યમ *વ્યાછા * न्तरपरावृत्तिमाह-स्वभावस्य परावृत्तौ च सत्यां अन्यस्यासमयदर्शिनोऽपि स्यात् स्मृतिसंस्कारप्रबोधः, अर्थप्रतीतिर्वेति शेषः । न केवलं संमयदर्शिन इत्यपिशब्दार्थः । कस्मादित्याह-तस्य तादात्म्यात् । स स्मृतिसंस्कारप्रबोधकोऽर्थप्रतीतिहेतुको वा आत्मा-स्वभावोऽस्येति तदात्मा, तदात्मनो भावस्तादात्म्यं ब्राह्मणादेराकृतिगणत्वात् ष्यञ् । अथोच्यते समयदर्शिनं प्रति स्वभावः, न पुनरदृष्टसमयं प्रति, इत्यत आह- न हीत्यादि । न हि पुरुषं पुरुषं प्रति अर्थानामात्मभेदः-स्वभावभेदो भवति । कुत इत्याह-नैरात्म्यप्रसङ्गात् । अयमभिप्रायःपुरुषेच्छानामानन्त्यात् तदनुवर्तिनश्च यद्यर्थाः स्युस्तदा तेषां नै:स्वाभाव्यमेव स्यात्, एकस्य ... અનેકાંતરશ્મિ ... તેથી સંકેતકાળે, શબ્દ-અર્થના સ્વાભાવિક સંબંધનો પ્રાદુર્ભાવ અશક્ય છે... ફલતઃ સંકેતકાળ પછી પણ સ્વાભાવિક સંબંધ ન ઘટવાથી, પદાર્થથી સંસ્કારપ્રબોધ કે શબ્દથી પદાર્થપ્રતીતિ થઈ શકે નહીં. – વળી, જો સંકેતકાળે સ્વભાવની પરાવૃત્તિ થઈ જતી હોય, તો એક વ્યક્તિને સંકેત થતાં - શબ્દ-પદાર્થમાં સ્વભાવિક સંબંધ આવી જવાથી - પદાર્થ સ્મૃતિસંસ્કારપ્રબોધકસ્વભાવી અને શબ્દ અર્થપ્રત્યાયકસ્વભાવી બની જશે અને એ સ્વભાવ એ પદાર્થનું સ્વરૂપ હોવાથી તો જે વ્યક્તિને સંકેત નથી થયો, તે વ્યક્તિને પણ, તે પદાર્થ સંસ્કારપ્રબોધક અને તે શબ્દ અર્થપ્રત્યાયક બનવા લાગશે ! જે કદી દેખાઁતું નથી. (૮) સવિકલ્પવાદી : જે વ્યક્તિને સંકેત થાય છે, તે વ્યક્તિને આશ્રયીને જ, શબ્દ-અર્થનો સ્વભાવિક સંબંધ છે. અપ્રાપ્ત સંકેતવાળા વ્યક્તિને આશ્રયીને નહીં. તેથી અર્થ/શબ્દ દ્વારા, સંસ્કારપ્રબોધ અને અર્થપ્રતીતિ સંકેતિત વ્યક્તિને જ થશે. અસંકેતિત વ્યક્તિને નહીં. નિર્વિકલ્પવાદી ઃ એ રીતે, દરેક વ્યક્તિને આશ્રયીને, પદાર્થનો જો જુદો જુદો સ્વભાવ માનશો, તો તો વસ્તુ નિઃસ્વભાવ બનવાની આપત્તિ આવશે. આશય એ કે, પુરુષની ઇચ્છાઓ તો અનંતી છે, તેને અનુસારે જો પદાર્થનો સ્વભાવ માનવામાં આવે, તો પદાર્થના અનંત સ્વભાવ માનવા પડે, * નાળિયેર દ્વીપવાસી વ્યક્તિને, ઘડો જોવા માત્રથી ‘ઘટ’ શબ્દની સ્મૃતિ થઈ જાય, કે ‘ઘટ’ શબ્દ સાંભળવા માત્રથી ઘડાનો બોધ થઈ જાય – - એવું કદી દેખાતું નથી. * એટલે કે, સંકેતિત વ્યક્તિને આશ્રયીને, પદાર્થ સંસ્કારપ્રબોધકસ્વભાવી - શબ્દ અર્થપ્રત્યાયક સ્વભાવી અને અસંકેતિત વ્યક્તિને આશ્રયીને, પદાર્થ સંસ્કારઅપ્રબોધકસ્વભાવી-શબ્દ અર્થઅપ્રત્યાયક સ્વભાવી છે. ૬. ‘સમ્યશિન’ કૃતિ -પાટ: । ૨. ‘ન સ્મૃતિ॰' કૃતિ હ્ર-પાઇ: । રૂ. ‘પુનદૃષ્ટ॰' કૃતિ ૩-પાનોઽશુદ્ધ: । ૪. ‘અર્થાનાં સ્વમાનભે: । આત્મમેવો મતિ' કૃતિ ૩-પા: । For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ २५७ <= अनेकान्तजयपताका शब्दसंयोजनमेवार्थं पश्यति, दर्शनादिति ॥ *વ્યાબા अनेकस्वभावाभावात् । स्यान्मतम् भवतु सामायिकस्वभावस्याभाव:, अन्योऽपि तद्व्यतिरिक्तो वस्तुसत्स्वभावोऽस्यास्त्येव, अतो नैरात्म्यप्रसङ्गो न भविष्यतीत्याह - आत्मस्थितेरभावादिति । उपलब्धिलक्षणप्राप्तस्य तद्व्यतिरेकेणान्यस्य स्वभावस्यानुपलम्भादित्यभिप्रायः । अथवा नन्वेवं सति बंहुतरस्वभावसिद्धिरेव; तत् किमुच्यते नैरात्म्यप्रसङ्गादिति ? आह-आत्मस्थितेरभावात् । पुरुषाणां स्वाभिप्रायवशेनैकत्र विरुद्धस्यापि स्वभावस्याभ्युपगमसम्भवात्, न चैकस्य विरुद्धानेकस्वभावो युक्त इति मन्यते । तदेवं स्मृत्यसम्भवेन निर्विकल्पतां प्रतिपाद्योपसंहरन्नाह - तस्मादित्यादि । यस्मादेवमनन्तरोक्तेन प्रकारेण शब्दविशेषस्मृतिर्न सम्भवति, तस्मादयं प्रतिपत्ता अशब्द* અનેકાંતરશ્મિ ( તૃતીય: પણ એક જ વસ્તુના અનંત સ્વભાવ સંભવિત જ ન હોવાથી, ફલતઃ તે વસ્તુનો સ્વભાવ જ સંગત નહીં થાય, અર્થાત્ તે વસ્તુ નિઃસ્વભાવ બનશે. પૂર્વપક્ષ ઃ સંસ્કારપ્રબોધક-અપ્રબોધક એવા જુદા જુદા સ્વભાવો ભલે વસ્તુના નહીં રહે, પણ વસ્તુસત્ત્વરૂપ સ્વભાવ તો રહેશે જ... એટલે નિઃસ્વભાવતા નહીં આવે... ઉત્તરપક્ષ ઃ સંસ્કારપ્રબોધક-અપ્રબોધક જુદા જુદા સ્વભાવો નહીં રહે એટલે તો પદાર્થનું દર્શન જ નહીં થાય (કારણ કે તેનું નામ સાથે જ દર્શન થાય અને નામની સ્મૃતિ દર્શન વિના ન થાય). હવે સ્વભાવયુક્ત પદાર્થનું દર્શન ન થાય તો તેનો તેના વિના કોઈ સ્વભાવ (આત્મસ્થિતિ) જ ઉપલબ્ધ ન થવાથી, તેનો કયો સ્વભાવ માનશો ? આત્મસ્થિતિનો અર્થ અન્ય રીતે – પ્રશ્ન ઃ એક જ પદાર્થ, સંકેતિત વ્યક્તિને આશ્રયીને, સંસ્કારપ્રબોધકસ્વભાવી અને અસંકેતિત વ્યક્તિને આશ્રયીને સંસ્કારઅપ્રબોધકસ્વભાવી - એમ અનેકસ્વભાવી માનીએ તો વાંધો શું ? ઉત્તર ઃ વાંધો એ જ કે, એ રીતે પણ વસ્તુ નિઃસ્વભાવ બનશે, કારણ કે પુરુષોના પોત-પોતાના અભિપ્રાયવશે, એક જ વસ્તુમાં સંસ્કારપ્રબોધક-અપ્રબોધક બે વિરોધી સ્વભાવ માનવા પડે છે. પણ એક વસ્તુને વિરોધી અનેક સ્વભાવી માનવી બિલકુલ યોગ્ય નથી. નિષ્કર્ષ ઃ તેથી અર્થાભિમુખતા દ્વારા પણ, શબ્દસ્મૃતિ અસંભવિત છે... તેથી પૂર્વોક્ત રીતે સંપૂર્ણ જગત અંધ બનવાની આપત્તિ યથાવસ્થિત જ રહેશે. એટલે ઇન્દ્રિયજ્ઞાનને સવિકલ્પક (શબ્દ *વિવરામ્ .. 10. उपलब्धिलक्षणप्राप्तस्य तद्व्यतिरेकेणान्यस्य स्वभावस्यानुपलम्भादिति । विशिष्टवस्त्वन्तरेण न कश्चिद् धर्मभूतः स्वभाव उपलब्धिलक्षणप्राप्त उपलभ्यते इति ।। ૬. ‘૩પલક્ષિતતક્ષણ॰' કૃતિ -પાન: । ૨. ‘વશ: સ્વમાવ૦' કૃતિ ૩-પાઇ: ૫ રૂ. ‘તસ્માદેવ' કૃતિ - પાઃ । For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ २५८ થિal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता (९) किञ्च विकल्पात्मकत्वेऽस्य निश्चयात्मकमिदमित्यनेकप्रमाणवादहानिः, तेनैव वस्तुनो निश्चयात्, नित्यत्वादौ भ्रान्त्यनुपपत्तेः ॥ (१०) अनेकधर्मके वस्तुन्यन्यतरधर्मनिश्चयात् तदन्यनिश्चयाय प्रमाणान्तर આ વ્યાધ્યા . संयोजनमेवार्थं पश्यति । अविद्यमानं शब्दसंयोजनं यस्यार्थस्येति विग्रहः । कुत इत्याहदर्शनात् । अयमस्यार्थः-यस्मादयं प्रतिपत्ताऽर्थमुपलभते तस्मादशब्दसंयोजनमेवार्थं पश्यति इति નિશીયતે | किञ्चेत्यादि । किञ्चायमपरो दोषः-विकल्पात्मकत्वेऽस्य-प्रत्यक्षस्य निश्चयात्मकमिदमिति-एवं विकल्पात्मकत्वेन हेतुना । यदि नामैवं ततः किमित्याह-अनेकप्रमाणवादहानिःप्रत्यक्षाऽनुमानाऽऽगमप्रमाणवादहानिः । कुत इत्याह-तेनैव-निश्चयात्मना प्रत्यक्षेण वस्तुनो निश्चयात् कारणात् । यथोक्तनिश्चयेऽपि किमित्याह-नित्यत्वादौ धर्मे भ्रान्त्यनुपपत्तेः इति ॥ ___पराभिप्रायमाह-अनेकधर्मके वस्तुनि नित्यत्वादिधर्मापेक्षया अन्यतरधर्मनिश्चयाद् ન ક અનેકાંતરશ્મિ જ સહિત જ) માનવું યોગ્ય નથી. તેથી દરેક વ્યક્તિ, શબ્દસંયોજન વિના જ પદાર્થને જુએ છે, અર્થાત્ શબ્દસંયોજન વિના જ ઇન્દ્રિયજ્ઞાન થાય છે, કારણ કે જો શબ્દસંયોજનની અપેક્ષા હોત, તો પૂર્વોક્ત રીતે અર્થદર્શન જ ન થાત. પણ થાય તો છે જ. ફલતઃ ઇન્દ્રિયજ્ઞાન નિર્વિકલ્પરૂપે જ સિદ્ધ થાય. ને ઇન્દ્રિયજ્ઞાનને સવિકલ્પ માનવામાં બે દોષ - (૯) ઇન્દ્રિય જ્ઞાનરૂપ પ્રત્યક્ષને, જો સવિકલ્પ માનવામાં આવે, તો તે નિશ્ચયાત્મક જ બનશે અને તેથી તો પ્રત્યક્ષ દ્વારા જ વસ્તુનો યથાર્થ નિશ્ચય થઈ જતાં, (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) આગમ... વગેરે અનેક પ્રમાણ માનવાની જરૂર નહીં રહે, કારણ કે પ્રમાણ તે વસ્તુના નિશ્ચય માટે મનાય છે, અને નિશ્ચય જો એક જ પ્રમાણથી થઈ જતો હોય, તો બીજા પ્રમાણોની કલ્પના વ્યર્થ છે. ફલતઃ અનેક પ્રમાણવાદની હાનિ થશે. વળી, સવિકલ્પરૂપે પ્રત્યક્ષ જો નિશ્ચયાત્મક જ હોય, તો તેના દ્વારા ગૃહીત વસ્તુનો સર્વાશે નિશ્ચય થઈ જતાં, નિત્ય વગેરે કોઈપણ ધર્મ અંગે ભ્રાન્તિ જ નહીં થાય, બધા જ ધર્મોનું સીધું પ્રત્યક્ષ જ થઈ જશે, પણ તેવું તો દેખાતું નથી, કારણ કે નિત્યત્વ વગેરે ધર્મો અંગે ભ્રાન્તિ તો થાય છે જ. અને એટલે જ તો નિત્યત્વાદિ અંગે, દર્શનકારોનો આટલો બધો વિખવાદ છે ! તેથી પ્રત્યક્ષને સવિકલ્પ માનવામાં (૧) અનેક પ્રમાણવાદહાનિ, અને (૨) બ્રાન્તિઅનુપપત્તિ રૂપ બે દોષો આવે. એટલે પ્રત્યક્ષને નિર્વિકલ્પ જ માનવું જોઈએ. - સવિકલ્પમતે પ્રમાણોતર સાફલ્યનું યુકિશઃ નિરાકરણ : (૧૦) સવિકલ્પવાદી વસ્તુના અનેક ધર્મો છે, તેથી પ્રત્યક્ષ નિશ્ચયાત્મક હોવા છતાં, તેના ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ માનવા માટે, બૌદ્ધ આટલી મહેનત એટલા માટે કરે છે, કારણ કે તેમ માનવાથી સવિકલ્પ-નિર્વિકલ્પ બંને જ્ઞાન ભિન્નરૂપે સિદ્ધ થાય... ફલતઃ એક જ જ્ઞાન ઉભયાકાર ન બંને – એવો ગૂઢ અભિપ્રાય છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ २५९ अनेकान्तजयपताका (તૃતીયઃ साफल्यमिति चेत्, न, एकधर्मविशिष्टस्यापि निश्चये सर्वधर्मवत्तया निश्चयात, प्रमाणान्तरस्य निश्चितमेव विषयीकुर्वतः स्मृतिरूपानतिक्रमात्, एकधर्मद्वारेणापि तद्वतो વ્યારા - જ यथोदितप्रत्यक्षेण तदन्यनिश्चयाय-धर्मान्तरनिश्चयार्थं प्रमाणान्तरसाफल्यम्-अनुमानादिसाफल्यम् । इति चेत्, एतदाशङ्क्याह-नैकेत्यादि । न-नैतदेवम् । कुत इत्याह-एकधर्मविशिष्टस्यापि, वस्तुन इति प्रक्रमः । निश्चये सति किमित्याह-सर्वे च ते धर्माश्च सर्वधर्माः, तेऽस्य वस्तुनो विद्यन्त इति सर्वधर्मवत् तद्भावः सर्वधर्मवत्ता तया निश्चयात् । एवं च प्रमाणेत्यादि । प्रमाणान्तरस्य-अनुमानादेनिश्चितमेव, धर्मान्तरम्' इति प्रक्रमः । विषयीकर्वतः सतः स्मृतिरूपानतिक्रमात् । अनेकप्रमाणवादहानिरिति वर्तते, 'एकधर्मविशिष्टस्यापि निश्चये सर्वधर्मवत्तया निश्चयात्' इति यदुक्तं तदुपदर्शयन्नाह-एकधर्मेत्यादि । एकधर्मद्वारेणापि तद्वतःधर्मवतो वस्तुनो निश्चयात्मना प्रत्यक्षेण सविकल्पकेन विषयीकरणे सति । किमित्याह - અનેકાંતરશ્મિ . દ્વારા બધા જ ધર્મોનો નિશ્ચય નહીં થાય, પણ અમુક જ ધર્મોનો નિશ્ચય થશે. તેથી જે ધર્મોનો નિશ્ચય થશે, તે સિવાયના ધર્મોના નિશ્ચય માટે, બીજા પ્રમાણો સફળ જ છે, માટે અનેક પ્રમાણવાદની હાનિ નહીં થાય. " નિર્વિકલ્પવાદી : તમારું કથન યુક્ત નથી, કારણ કે પ્રત્યક્ષ દ્વારા, જો એક ધર્મરૂપે પણ વસ્તુનો નિશ્ચય થશે, તો સર્વધર્મરૂપે પણ વસ્તુનો નિશ્ચય થશે જ, (કારણ કે વસ્તુ એક જ છે, તેનો નિશ્ચય થતાં સર્વધર્મોનો નિશ્ચય થઈ જ જાય...) ને તેથી તો બધા ધર્મો નિશ્ચિત જ થશે. અને તો જેમ સ્મૃતિ, અનુભૂત (અનુભવ દ્વારા નિશ્ચિત) અર્થને જ વિષય કરતી હોવાથી, અપ્રમાણરૂપ છે, તેમ અનુમાન વગેરે પણ, પ્રત્યક્ષનિશ્ચિત ધર્મને જ વિષય કરતાં હોવાથી, સ્મૃતિ જેવા જ બનશે. ફલતઃ તેઓ પણ પ્રમાણરૂપ ન બનતાં, અનેક પ્રમાણવાદની હાનિ થશે જ. સવિકલ્પવાદી: “એકધર્મરૂપે પણ વસ્તુનો નિશ્ચય થયે, બધા જ ધર્મોરૂપે વસ્તુનો નિશ્ચય થઈ જાય” એવું તમે શી રીતે કહો છો? નિર્વિકલ્પવાદી ધર્મી તે બધા જ ધર્મો પર ઉપકાર કરનારો છે, તેથી ધર્મો પર ઉપકાર કરનારી શક્તિઓ ધર્મીમાં રહેલી છે, અર્થાત તે શક્તિઓ ધર્મીસ્વરૂપ=ધર્મથી અભિન્ન જ છે. તેથી નિશ્ચયાત્મક પ્રત્યક્ષ દ્વારા, જ્યારે એકધર્મરૂપે વસ્તુનો નિશ્ચય થાય, ત્યારે તે વસ્તુથી અભિન્ન સકલ ધર્મોપકારક તે રીતે, જે ધર્મોનો નિશ્ચય નહીં થાય, તે ધર્મો વિશે ભ્રાંતિ પણ સંગત થઈ જ શકશે, માટે બ્રાંતિઅનુપપત્તિરૂપ દોષ પણ નહીં આવે. તે રીતે બધા જ ધર્મો નિશ્ચિત થવાથી ભ્રાન્તિ અસંગત જ રહેશે. ૨. “દારે તકતો' રૂતિ -પd: ૨. “પથવિતપ્રત્યક્ષેન' રૂતિ -પઢિ: રૂ. “ર્વત: સ્મૃતિ' ત પાત્ર: 1 ૪. સ્મિત્તેવ પૃષ્ઠ ૬. ‘ર્શન યાદ' તિ વ-પાd: I For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता २६० निश्चयात्मना प्रत्यक्षेण विषयीकरणे सकलधर्मोपकारकशक्त्यभिन्नात्मनो निश्चयात् । न ह्यन्य एवान्योपकारको नाम, ततो यदेवास्यैकोपकारकत्वेन निश्चयनं तदेव तदन्योपकारकत्वेनापि । न चासत्युपकार्योपकारकभावे तद्व्यवस्थाऽतिप्रसङ्गतो युक्ता ॥ એ ચાહ્યા જ सकलाश्च ते धर्माश्च तेषामुपकारिकाश्च ताः शक्तयश्चेति विग्रहः, ताभ्योऽभिन्नश्चासावात्मा चेति समासस्तस्य निश्चयात् कारणात्, सर्वधर्मवत्तया निश्चयः । एतत्समर्थनार्यवाह-न हीत्यादि । न यस्मादन्य एव, धर्मी वस्त्वात्मा इति प्रक्रमः । अन्योपकारको नामधर्मान्तरोपकारको नाम । किं तर्हि ? स एव, धर्मिण एकत्वादिति हृदयम् । ततो यदेवास्यवस्तुनो धर्मिण एकोपकारकत्वेन अन्यतरधर्मापेक्षया निश्चयनं तदेव अन्योपकारकत्वेनधर्मान्तरोपकारकत्वेनापि निश्चयनम्, अन्यथा तदेकत्वहानिरिति गर्भः । न चासत्युपकार्यो -- અનેકાંતરશ્મિ .. એવી શક્તિઓનો પણ નિશ્ચય થાય અને શક્તિઓનો નિશ્ચય થતાં, તદુપકાર્ય ધર્મનો પણ નિશ્ચય થાય જ... સવિકલ્પવાદી : જે ધર્મરૂપે વસ્તુનો નિશ્ચય થયો, તે વસ્તુમાં તે જ ધર્મને ઉપકાર કરવાની શક્તિ છે, તેથી ઉપકારકશક્તિતયા તે જ ધર્મનો બોધ થશે, અન્ય ધર્મોનો નહીં. નિર્વિકલ્પવાદી : તેવું નથી, કારણ કે ધર્મી તો માત્ર એક જ છે, માટે બીજા ધર્મો પર ઉપકાર કરનાર ધર્મી બીજો છે – એવું નથી, પણ જે વસ્તુમાં એક ધર્મ પર ઉપકાર કરવાની શક્તિ છે, તે વસ્તુમાં બીજા ધર્મો પર ઉપકાર કરવાની પણ શક્તિ છે જ તેથી વસ્તુનો, જ્યારે એકધર્મના ઉપકારકરૂપે નિશ્ચય થાય, ત્યારે તેનો બીજા ધર્મના ઉપકારકરૂપે પણ નિશ્ચય થાય જ... જો બીજા ધર્મના ઉપકારકરૂપે વસ્તુનો નિશ્ચય નહીં થાય, તો તે વસ્તુના નિશ્ચિતાંશ અને અનિશ્ચિતાંશ રૂપ બે વિભાગ પડી જવાથી, તેની એકરૂપતા જ નહીં રહે. - પ્રશ્ન : ધર્મ-ધર્મી વચ્ચે ઉપકાર્ય-ઉપકારકભાવ માનીએ જ નહીં, તો તો ઉપકાર્યરૂપે સકળ ધર્મનો નિશ્ચય નહીં થાય ને ? ઉત્તરઃ પણ, તેમ ન માનો, તો ધર્મ-ધર્મીની નિયત વ્યવસ્થા જ નહીં ઘટે, કારણ કે ઘડો, જેમ અનુપકાર્ય પણ ઘટત્વધર્મની અપેક્ષાએ સત્ છે, તેમ પટવધર્મની અપેક્ષાએ પણ સત્ બનશે, પછી ભલે ને તે અનુપકાર્ય હોય ! અને તેથી તો ઘડો પણ પટરૂપ બની જતાં, ઘટતત્ત્વનો જ અભાવ થશે... (આશય એ કે, ઘટત્વ, મૃત્ત્વ વગેરે ઘડાના ધર્મો છે, પટવ વગેરે નથી, તેવું માનવાનું કોઈક કારણ હોવું જ જોઈએ. તે કારણ ધર્મોમાં રહેલ ઉપકારક શક્તિ જ છે... જો તેને માનો જ નહીં, તો પછી નિયામક ન રહેવાથી પટવાદિ પણ ઘટના ધર્મો બની જશે...) નિષ્કર્ષ માટે ઉપકાર્ય-ઉપકારકભાવ તો માનવો જ પડશે, તેથી એકધર્મરૂપે વસ્તુનો નિશ્ચય થતાં, તદભિન્ન ઉપકારક શક્તિઓનો પણ નિશ્ચય થશે અને તે ઉપકારક શક્તિઓ ઉપકાર્યને સાપેક્ષ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ २६१ अनेकान्तजयपताका (તૃતીય (११) न चोपकारिकाः शक्तयस्ततो भेदमनुभवन्ति, असत्युपकारेऽस्येमाः शक्तय इति सम्बन्धायोगात्, आधाराधेयभावस्यापि तन्निबन्धनत्वात्, अन्यथा कल्पनामात्रं स्यात् । तथा च शक्तीनामनवस्था, ततः स्वात्मैवास्याशेषधर्मोपकारिकाः शक्तयः, तस्य ... થાળી .... पकारकभावे तद्व्यवस्था-वस्तुनो धर्मर्मिव्यवस्था अतिप्रसङ्गतः कारणाद् युक्ता । अतिप्रसङ्गश्च तद्वद् धर्मान्तराद्यपेक्षयाऽपि धादिभावप्रसङ्गः, निमित्ताभावाविशेषादिति ।। न चेत्यादि । न च उपकारिकाः शक्तय उपकारसम्बन्धिन्यस्ततः-उपकारकाद् धर्मिणो भेदमनुभवन्ति । कुत इत्याह-असत्युपकारे उपकारकसम्बन्धिनि । अस्य-उपकारकस्य धर्मिण इमाः शक्तय इति-एवं सम्बन्धायोगात् । अयोगश्च निमित्ताभावेन । आधाराधेयभावः सम्बन्धो भविष्यतीत्याशङ्कापोहायाह-आधाराधेयभावस्यापि कुण्डबदरायुदाहरणादिसिद्धस्य तन्निबन्धनत्वात्-उपकारनिबन्धनत्वात् । तथाहि-पतनधर्माणां बदराणामपतनस्वभावाधानेनोपकारकं कुण्डं बदराणामिति भावनीयम् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथेत्यादि । अन्यथा - અનેકાંતરશ્મિ ... હોવાથી, ઉપકાર્યરૂપ સકળ ધર્મનો પણ નિશ્ચય થશે જ... ફલતઃ પ્રત્યક્ષ દ્વારા જ બધાનો નિશ્ચય થતાં બીજા પ્રમાણો વ્યર્થ થશે. (૧૧) સવિકલ્પવાદી : વસ્તુમાં, બધા જ ધર્મોને ઉપકાર કરનારી શક્તિઓ છે - એનો અમે નિષેધ નથી કરતાં, પણ તે શક્તિઓ વસ્તુથી અભિન્ન માનવાની જરૂર નથી, અર્થાત્ તે શક્તિઓ વસ્તુથી ભિન્ન છે. ફલતઃ વસ્તુનો નિશ્ચય થતાં, તે બધી જ શક્તિઓનો નિશ્ચય નહીં થાય, તેથી સકળધર્મનિશ્ચયની આપત્તિ નહીં આવે. નિર્વિકલ્પવાદી : જો શક્તિઓને, વસ્તુથી ભિન્ન માનવામાં આવે, તો શક્તિ અને વસ્તુ વચ્ચે કોઈ જ સંબંધ ન ઘટવાથી, “ઉપકારક વસ્તુની આ શક્તિઓ છે” – એમ બંનેનો સંબધિતયા વ્યવહાર જ નહીં થઈ શકે. સવિકલ્પવાદી : પણ વસ્તુ આધાર અને શક્તિ આધેય - એમ બંને વચ્ચે આધાર-આધેયભાવરૂપ સંબંધ માની લઈશું, માટે તાદેશ વ્યવહારની અસંગતિ નહીં રહે. નિર્વિકલ્પવાદી : આધાર-આધેયમાં પણ, જો ઉપકારક-ઉપકાર્યભાવ નહીં માનો, તો આધારઆયભાવ પણ એક કલ્પનારૂપ જ બનશે, માટે આ રીતે ઉપકાર્ય-ઉપકારકભાવ તો માનવો જ પડશે – બોર તો પતનસ્વભાવી છે, છતાં પણ તેમાં અપતનસ્વભાવનું આધાન કરી, કુંડ તે ઉપકારક બને છે, માટે કુંડ આધાર અને બોર આધેય બને. તે રીતે વસ્તુ જો ઉપકારક હોય, તો જ તે શક્તિનો આધાર બની શકે. સવિકલ્પવાદી તો વસ્તુ-શક્તિ વચ્ચે, ભલે ઉપકારક-ઉપકાર્યભાવ પણ માનો, પરંતુ બંનેના ૨. “તનધર્મનાં' તિ -પઢિ: I For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) - व्याख्या-विवरण-विवेचनसमन्विता २६२ सर्वधर्मोपकारकत्वेन निश्चये तदुपकार्या अपि धर्मा निश्चिता एव, तन्निश्चयनान्तरीयकत्वादुपकारकनिश्चयस्य । न हि ये यदपेक्षस्थितयस्ते तदनिश्चये तथा निश्चीयन्ते स्वस्वामि एवमनभ्युपगमे कल्पनामानं स्यादाधाराधेयभावः । न चैतदेवमित्युपकारसिद्धिः । तथा चेत्यादि । तथा चैवं चोपकारसिद्धौ सत्यां शक्तीनामनवस्था-यकाभिः शक्तिभिः शक्तीनामुपकरोति ता अपि ततो भिन्ना इति तत्राप्ययमेव वृत्तान्त इति अनवस्था ततः-तस्मात् स्वात्मैवास्यउपकारकस्य धर्मिणः । अशेषधर्मोपकारिकाः शक्तय इति । यतश्चैवमतः तस्य-उपकारकस्य धर्मिणः सर्वधर्मोपकारकत्वेन निश्चये सति । किमित्याह-तदुपकार्या अपि-विवक्षितोपकारकोपकार्या अपि धर्मा निश्चिता एव । कुत इत्याह-तन्निश्चयनान्तरीयकत्वात्-उपकार्यधर्मनिश्चयनान्तरीयकत्वात् । उपकारकनिश्चयस्य तदपेक्षमस्योपकारकत्वमित्यर्थः । एतत्स्पष्टनायैवाह-न हीत्यादि । न यस्माद् ये भावा यदपेक्षस्थितयः प्रकृत्या ते-भावास्तदनिश्चये અનેકાંતરશ્મિ . અભેદની સિદ્ધિ તો નહીં જ થાય ને? નિર્વિકલ્પવાદી કેમ નહીં? અવશ્ય થશે. તે આ રીતે - વસ્તુથી, તે શક્તિઓ (૧) ભિન્ન છે કે (૨) અભિન? (૧) જો ભિન્ન માનવામાં આવે, તો વસ્તુ વડે, જે શક્તિ (ક) દ્વારા તે શક્તિઓ પર ઉપકાર કરાય છે, તે શક્તિ પણ, જો વસ્તુથી ભિન્ન માનવામાં આવે, તો તેના પર પણ ઉપકાર જરૂરી છે અને તેથી વસ્તુ વડે જે (ખ) શક્તિ દ્વારા તે બીજી (ક) શક્તિઓ પર ઉપકાર કરાય છે, તે શક્તિ પર પણ ઉપકાર જરૂરી છે, તો તેના પર પણ જે (ગ) શક્તિથી ઉપકાર કરાશે, તે શક્તિ પર પણ ઉપકાર જરૂરી છે... એમ અનવસ્થા થશે. (૨) તેથી શક્તિ તો વસ્તુથી અભિન્ન જ માનવી પડશે, અર્થાત્ વસ્તુસ્વરૂપ જ માનવી પડશે અને તેથી તો વસ્તુનો નિશ્ચય થયે તદભિન્ન સર્વ શક્તિઓનો પણ નિશ્ચય થશે જ, અર્થાત્ સર્વધર્મના ઉપકારકરૂપે વસ્તુનો નિશ્ચય થશે જ. આ રીતે વસ્તુનો જયારે સર્વધર્મના ઉપકારકરૂપે નિશ્ચય થશે, ત્યારે વસ્તુથી ઉપકાર્ય ધર્મનો પણ નિશ્ચય થશે. કારણ કે ઉપકાર્ય એવા ધર્મનો નિશ્ચય થાય, તો જ “ધર્મો પર આ વસ્તુ ઉપકાર કરે છે” – એમ ઉપકારકરૂપે વસ્તુનો નિશ્ચય થઈ શકે... જે બે પદાર્થ સાપેક્ષ (=એક-બીજાની અપેક્ષા રાખતા) હોય, તે બે પદાર્થમાંથી એકનો નિશ્ચય ન થયે, બીજાનો પણ નિશ્ચય ન થઈ શકે... દા.ત. સ્વત્વ અને સ્વામિત્વ બંને સાપેક્ષ છે... ધનની અપેક્ષાએ ચૈત્ર સ્વામી છે અને ચૈત્રની અપેક્ષાએ ધન સ્વ છે - અહીં (૧) સ્વત્વના નિશ્ચય વિના “આ આનો સ્વામી છે” એમ સ્વામીનો નિશ્ચય ન થઈ શકે, અને (૨) સ્વામીના નિશ્ચય વિના “માલિકનું આ ધન છે એમ સ્વનો નિશ્ચય ન થઈ શકે... ફલતઃ બંનેની પ્રતીતિ થયે જ, સ્વ-સ્વામીની પ્રતીતિ થઈ શકે. ૨. ‘ધર્મનિશિતા' રૂતિ -પતિ:. ૨. ‘વસ્થાથિwifમ:' ત -પઢિ: | For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ २६३ (તા. अनेकान्तजयपताका त्ववदिति । एवमपि सविकल्पकप्रत्यक्षानुपपत्तिरिति ॥ (१२) अत्रोच्यते-यदुक्तम्-'सविकल्पाविकल्पयोविज्ञानयोः स्वभावभेदेऽपि प्रतिभासभेदेन युगपद्वत्तेः' इत्यादि, तदयुक्तम्, एकविषययोः संविकल्पाविकल्पयो રિધ્ધા જ अपेक्ष्याऽनिश्चये तथा निश्चीयन्ते-तदपेक्षकत्वेन निश्चीयन्ते नहि । निदर्शनमाह-स्वस्वामित्ववत् । स्वं च स्वामी च स्वस्वामिनौ, तद्भावः स्वस्वामित्वम्, तद्वत् ‘स्वमस्य, अस्य स्वामी' इतीतरेतरप्रतिपत्तिनान्तरीयकी स्वस्वामिप्रतिपत्तिः । उपसंहरन्नाह-एवमपि-अनेकप्रमाणवादहानितोऽपि सविकल्पकप्रत्यक्षानुपपत्तिरिति ॥ एतदाशङ्क्याह-अत्रोच्यते-यदुक्तम्-'सविकल्पाविकल्पयोर्विज्ञानयोः स्वभाव - અનેકાંતરશ્મિ તેમ પ્રસ્તુતમાં પણ ઉપકાર્ય-ઉપકારક સાપેક્ષ હોવાથી, ધર્મનો નિશ્ચય થયે જ, ઉપકારકરૂપ ધર્મીનો નિશ્ચય થશે... તેથી એક ધર્મ દ્વારા, ઉપકારકરૂપે વસ્તુનો નિશ્ચય થયે, ઉપકાર્યરૂપે બધા જ ધર્મોનો નિશ્ચય થશે - આમ સવિકલ્પ પ્રત્યક્ષ દ્વારા જ સર્વાશે નિશ્ચય થઈ જતાં – અનુમાનાદિ બીજા પ્રમાણો વ્યર્થ થવાથી - અનેક પ્રમાણવાદની હાનિ થશે અને સર્વાશે નિશ્ચય થતાં તો કોઈ પણ ધર્મ અંગે ભ્રાન્તિ જ નહીં થાય. સારાંશ આ પ્રમાણે, (૧) અનેક પ્રમાણવાદહાનિ, અને (૨) બ્રાન્તિઅનુપપત્તિ રૂપ બે દોષ હોવાથી, પ્રત્યક્ષને સવિકલ્પ (નિશ્ચયાત્મક-સશબ્દકો માની શકાય નહીં, તેથી ઇન્દ્રિયજ્ઞાનરૂપ પ્રત્યક્ષને નિર્વિકલ્પ જ માનવું જોઈએ... માટે અતીતાર્થવિષયક વિકલ્પજ્ઞાન અને વર્તમાનાર્થવિષયક નિર્વિકલ્પજ્ઞાનની જેમ, એક જ અર્થને વિષય કરતાં બંને જ્ઞાનનો ભેદ પણ સિદ્ધ થશે જ... લતઃ એક જ જ્ઞાનમાં સામાન્ય-વિશેષાકાર સિદ્ધ નહીં થાય. [આ પ્રમાણે બૌદ્ધ, પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કર્યો. હવે ગ્રંથકારશ્રી, પહેલેથી માંડીને એકેક વાતનું સચોટ યુક્તિઓથી નિરાકરણ કરશે. આ ઉત્તરપક્ષ ઘણો લાંબો ચાલશે, તેથી પૂર્વપક્ષીની દરેક વાતોની બરાબર ધારણ કરી લેવી, જેઓનું નિરાકરણ ક્રમશઃ આગળ થશે.] - બૌદ્ધ પૂર્વપક્ષની મૂલતઃ સચોટ સમીક્ષા – ઉત્તરપક્ષ ને [. ૨૬૩-૪૭૬ સુધીનો ઉત્તરપક્ષ ..]. (૧૨) સ્યાદ્વાદીઃ તમે જે કહ્યું હતું કે - “સવિકલ્પ અને નિર્વિકલ્પ બંને જ્ઞાનનો, સ્વભાવભેદ વિવUK 11. “મરચ, ૩ી સ્વામી' તીતરેતરપ્રતિપત્તિનોત્તરીયદી રવરવામિપ્રતિિિરતિ / રમતિ ध्वनिरस्य स्वामिनोऽपेक्षया प्रवर्तते, स्वामीति च ध्वनिरस्य स्वस्यापेक्षयेति भावः ।। ૨. ર૪૧-ર૦તમો: પૃષ્ઠયો. ૨. “વિત્પ ન્વ ' રૂતિ -પઢિ: I રૂ. ‘અપેક્ષા નિશ્ચયે' રૂતિ પૂર્વમુદ્રિતે પ4િ:, મત્ર તુ -પાઠ: ૩ -પ્રતૌ તુ પાતાભાવ: ૪. ૨૪૧-ર૦તમો: પૃષ્ઠો:. ". ન્યુયોર્જાન' રૂતિ -પ8િ: I ૬. પતર્ વિવરાં પૂર્વમુકિતેડનુપયોગ વિનષ્ટમ્ સત્ર J-K-N-T-પ્રતાનુસારેગ સ્થાપિતમ્ | For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता र्युगपद्वृत्त्यसिद्धेः, तदविकल्पपूर्वकत्वात् तद्विकल्पस्य, अन्यथाऽस्याहेतुकत्वापत्ति:, तथा च सदा सदसत्त्वप्रसङ्गः । सोऽपि तत्पूर्वक एवेति चेत्, कथमनयोर्युगपद्वृत्ति: ? २६४ *વ્યાવા भेदेऽपि प्रतिभासभेदेन युगपद्वृत्तेः' इत्यादि पूर्वपक्षे तदयुक्तम् । कुत इत्याह-एकविषययोः सविकल्पाविकल्पयोः । किमित्याह-युगपद्वृत्त्यवसिद्धेः । असिद्धिश्च तदविकल्पपूर्वकत्वात्-विवक्षितैकविषयाविकल्पपूर्वकत्वात् तद्विकल्पस्य - सामान्येन विवक्षितैकविषयविकल्पस्य, अन्यथा-अतत्पूर्वकत्वेऽस्य - विकल्पस्य अहेतुकत्वापत्तिः, तदपरहेत्वयोगात् । तथा च सदा-सर्वकालं सदसत्त्वप्रसङ्गोऽधिकृतविकल्पस्य, " नित्यं सत्त्वमसत्त्वं वा हेतोरन्यानपेक्षणात्” इति वचनात् । सोऽपि अधिकृतविकल्पः तत्पूर्वक एव-विवक्षितैकविषयाविकल्पपूर्वक एव । इति चेत्, एतदाशङ्क्याह- कथमनयोः - अविकल्पविकल्पयोः युगपद्... અનેકાંતરશ્મિ Page #50 -------------------------------------------------------------------------- ________________ २६५ (तृतीयः प्रबन्धापेक्षयेति चेत्, कथमाद्याविकल्पादुभयजन्म ? तंत्तत्स्वभावत्वादिति चेत्, कथं कारणभेदो भेदहेतुः ? यदि न, ततः को दोष इति चेत्, प्रधानादीनामनिषेधप्रसङ्गः । Do अनेकान्तजयपताका * व्याख्या वृत्ति: ? प्रबन्धापेक्षया इति चेत् युगपद्वृत्तिः, एतदाशङ्क्याह- कथमित्यादि । कथं-केन प्रकारेण आद्यं च तत् अविकल्पं चेति विग्रहः तस्मात् उभयजन्म - विकल्पाविकल्पजन्म । तत्तदित्यादि । तस्य-आद्याविकल्पस्य तत्स्वभावत्वात्-विकल्पाविकल्पजननस्वभावत्वादुभयजन्म । इति चेत्, एतदाशङ्क्याह- कथं कारणभेदो भेदहेतुः ? कार्याणामिति शेषः । नैव, तदभावेऽपि तद्भेदसिद्धेरित्यभिप्रायः । यदि न कारणभेदो भेदहेतुः ततः को दोष: ? इति चेत्, एतदाशङ्क्याह- प्रधानादीनाम्, 'आदि' शब्दात् परमपुरुषग्रहः । अनिषेधप्रसङ्गो अनेअंतरश्मि પૂર્વપક્ષ ઃ બંનેની સહવૃત્તિતા, સમુદાયની અપેક્ષાએ સંગત થશે... અર્થાત્ પૂર્વક્ષણીય નિર્વિકલ્પज्ञानथी, (१) निर्विऽल्प, (२) सविस्य जंने ज्ञाननी साथै उत्पत्ति थाय छे. इसत: जंने ज्ञाननी સહવૃત્તિતા સંગત જ રહેશે. સ્યાદ્વાદી : એક વસ્તુથી તો માત્ર એક જ કાર્ય થઈ શકે, અનેક નહીં. તો પછી એક જ નિર્વિકલ્પજ્ઞાનથી, નિર્વિકલ્પ-સવિકલ્પ બંને જ્ઞાન શી રીતે થઈ શકે ? પૂર્વપક્ષ ઃ નિર્વિકલ્પનો ઉભયજનનસ્વભાવ જ છે, તેથી તેના દ્વારા બંને જ્ઞાન થશે. સ્યાદ્વાદી : તો પછી “કારણનો ભેદ જ કાર્યભેદમાં હેતુ છે” – એવું તમે શી રીતે કહી શકો ? કારણ કે પ્રસ્તુતમાં તો એક નિર્વિકલ્પ દ્વારા જ ઉભયની ઉત્પત્તિ માનીને, કા૨ણભેદ વિના જ કાર્યભેદ स्वीअर्यो छे. પૂર્વપક્ષ : “કારણભેદ હોય તો કાર્યભેદ થાય” – એ નિયમ ન માનીએ, તો એક જ નિર્વિકલ્પથી ઉભયની ઉત્પત્તિ ઘટી શકશે, પછી તો દોષ નહીં આવે ને ?’ સ્યાદ્વાદી : પણ એ નિયમ ન માનવામાં તો પ્રધાનાદિનો નિષેધ જ નહીં થઈ શકે. તે આ રીતે → સાંખ્ય વગેરે દર્શનકારો, એક ‘પ્રધાન’ તત્ત્વથી જ મહત્-અહંકાર વગેરે અનેક તત્ત્વોની ઉત્પત્તિ માને છે... આના ખંડન માટે, બૌદ્ધો એવી દલીલ કરે છે, કે “મહદાદિ જુદા-જુદા કાર્યો ત્યારે જ * સાંખ્યોની માન્યતા આ પ્રમાણે છે - एतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ॥ ततः संजायते बुद्धिर्महानिति यकोच्यते । अहंकारस्ततोऽपि स्यात्तस्मात्षोडशको गणः ॥ स्पर्शनं रसनं घ्राणं चक्षुः श्रोत्रं च पञ्चमम् । पञ्च बुद्धीन्द्रियाण्यत्र तथा कर्मेन्द्रियाणि च ॥ पादूपस्थवच:पाणिपादाख्यानि मनस्तथा । अन्यानि पञ्च रूपादितन्मात्राणीति षोडश ॥ रूपात्तेजो रसादापो गन्धाद्भूमिः स्वरान्नभः । स्पर्शाद्वायुस्तथैवं च पञ्चभ्यो भूतपञ्चकम् ॥ १. 'तत्स्वभाव०' इति क-पाठः । For Personal & Private Use Only (षड्दर्शनसमुच्चय- कारिका ३६-४० ) Page #51 -------------------------------------------------------------------------- ________________ થા :) व्याख्या-विवरण-विवेचनसमन्विता २६६ (१३) ते तथाभावजनका इति चेत्, ततः को दोष इति वाच्यम् । नैकस्मादनेकजन्म इति चेत्, कथं न ? । तत्तत्स्वभावत्वेन, सङ्क्रान्त्या तदयुक्तेरिति चेत्, तदभावे तद्युक्ति - વ્યાપચ્યા दोषः । ते-प्रधानादयः तथाभावजनकास्तथाभावेन-तत्तथाभवनलक्षणेन जनका महदादेः । इति चेत्, एतदाशङ्क्याह-ततः को दोष इति वाच्यम् । नैकस्मादनेकजन्म तत्तद्भावेन दोषः । इति चेत्, एतदाशङ्क्याह-कथं न एकस्मादनेकजन्म । तत्तत्स्वभावत्वेन तस्य-प्रधानादेः तत्स्वभावत्वेन, तथाभावतोऽनेकजन्मस्वभावत्वेनेत्यर्थः ? सङ्क्रान्त्या हेतुभूतया तत्तद्भावेन અનેકાંતરશ્મિ .... થઈ શકે છે, કે જ્યારે કારણો પણ જુદા-જુદા હોય, પણ પ્રધાનરૂપ માત્ર એક જ કારણ માનવામાં આવે તો મહદાદિ કાર્યોનો ભેદ અસંભવિત છે.” પરંતુ બૌદ્ધ, હવે આવી દલીલ દ્વારા સાંખ્યોનું નિરાકરણ નહીં કરી શકે, કારણ કે તેની સામે સાંખ્યો પણ સચોટ તર્ક આપશે, કે –“જેમ તમે એક જ નિર્વિકલ્પથી, ઉભયની ઉત્પત્તિ માનો છો ( કારણભેદ ન હોવા છતાં કાર્યભેદ માનો છો), તેમ એક જ પ્રધાન તત્ત્વથી, મહદાદિની ઉત્પત્તિ પણ સંગત થઈ જશે - ” આનું નિરાકરણ તમે શી રીતે કરશો ? (૧૩) બૌદ્ધઃ નિર્વિકલ્પરૂપ કારણ તો કાર્યરૂપે પરિણમતું નથી, જયારે પ્રધાન વગેરે તો કાર્યરૂપે પરિણમીને જ જનક બને છે. સ્યાદ્વાદી કાર્યરૂપે પરિણમીને જનક બને, તેમાં દોષ શું? બૌદ્ધ દોષ એ જ કે, તેવી રીતે એક જ તત્ત્વથી તતદ્ રૂપે થઈને અનેકનો જન્મ ન થઈ શકે, અર્થાત્ એક વસ્તુ અનેક કાર્યનું નિમિત્તકારણ બની શકે, પણ એક જ વસ્તુ અનેક કાર્યનું પરિણામી(ઉપાદાન) કારણ ન બની શકે. સ્યાદ્વાદી જેમ નિર્વિકલ્પ ઉભયજનનસ્વભાવી છે, તેમ પ્રધાનાદિ પણ પરિણામરૂપે, મહદાદિ અનેકજનનસ્વભાવી છે, તો પછી તેના દ્વારા પણ કાર્યનો જન્મ કેમ ન થઈ શકે? બૌદ્ધઃ કારણ કે પ્રધાન કાર્યરૂપે સંક્રમી જતો હોવાથી, પ્રધાનનો અનેકજનનસ્વભાવ ન ઘટી શકે... ભાવ એ કે, પ્રધાન જો મહદાધિરૂપે સંક્રમી જાય, તો તેનો સ્વભાવ મહદ્રૂપ જ બની જશે. ફલતઃ બીજા કશામાં તેનું પરિણમન સંભવિત ન બનવાથી, પરિણમવારૂપે અનેકજનનસ્વભાવતા નહીં ઘટે. જયારે નિર્વિકલ્પ તો પરિણમતો નથી, માટે તેમાં ઉભયજનનસ્વભાવ હોવામાં કોઈ વિરોધ નથી. - વિવરમ્ ... _.. 12. तत्तथाभवनलक्षणेनेति । तस्यैव-प्रधानादेस्तथाभवनं-महदादिरूपतया परिणमनं तदेव लक्षणं यस्य तथाभावस्य स तथा तेन ।। ૨. “મળે નન ' રૂતિ -પાઠ: I For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ २६७ अनेकान्तजयपताका ( તૃતીયઃ – रित्यद्भुतम् । ततोऽसद्भावादनद्भुतमिति चेत्, तत्तथाभावतोऽभवदसद् भवतीत्यद्भुतमेवेति परिभाव्यतामेतत् ॥ (१४) न चानयोः स्वभावभेद एव, तत्त्वत एकविषयत्वात्, विकल्पस्यापि *વ્યારબા तदयुक्तेः-तत्तत्स्वभावत्वायुक्तेर्नैकस्मादनेकजन्म । इति चेत्, एतदाशङ्क्याह-तदभावेसङ्क्रान्त्यभावे तदेकान्तनिवृत्त्या तद्युक्तिः- तत्तत्स्वभावत्वयुक्तिः इति अद्भुतम्-आश्चर्यमेतत् । ततः कारणात् असद्भावात् - असतो भावेन अनद्भुतम् - अनाश्चर्यम् । इति चेत्, एतदाशङ्क्याहतत्तथाभावतः तस्य-कारणस्य तथाभावेन-कार्यभावेन अभवत् एकस्मादनेकम् असद् भवति तुच्छातुच्छप्रतिपत्त्या इत्यद्भुतमेवेति परिभाव्यतामेतत् । न ह्यसत् सद् भवति, अतिप्रसङ्गादिમિપ્રાયઃ ॥ न चेत्यादि । न च अनयोः, प्रक्रमात् सविकल्पाविकल्पयोः प्रस्तुतज्ञानयोः, स्वभावभेद * અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી : પ્રધાન વગેરેમાં સંક્રાંતિ હોવાથી તત્તસ્વભાત્વ-અનેકસ્વભાવત્વ ન હોઈ શકે અને નિર્વિકલ્પમાં સંક્રાંતિનો અભાવ હોવા છતાં તત્તત્વભાવત્વ હોઈ શકે, આ તો તમે અદ્ભુતઆશ્ચર્યજનક વાત કહો છો. બૌદ્ધ : ના. નિર્વિકલ્પરૂપ કારણમાંથી પૂર્વે અસત્ એવું સવિકલ્પ ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં તેનો સ્વભાવ માનવામાં કંઈ આશ્ચર્ય નથી... સ્યાદ્વાદી : ! : કારણ કાર્યરૂપે પરિણમે ત્યાં એકમાંથી અનેક જન્મ ન થાય, પણ અસની ઉત્પત્તિ થઈ શકે (તુચ્છ વસ્તુ અતુચ્છરૂપે થાય) એ માનવું એ અદ્ભુત જ છે... કારણ કે, અસત્ ક્યારેય સત્ બની શકે નહીં, નહીં તો શશશૃંગાદિ સત્ બની જશે ! (એટલે તમારી વાત આશ્ચર્યકારક જ છે.) બૌદ્ધ : પણ અસત્કાર્યવાદમાં આશ્ચર્ય શું પામવાનું ? સ્યાદ્વાદી : અરે ! અસત્પદાર્થની પણ ઉત્પત્તિ માનવામાં આવે, તો - તુચ્છ પણ અતુચ્છરૂપ બનવાથી – શશશૃંગાદિ પણ સત્ માનવાની આપત્તિ આવશે અને શશશૃંગ જેવી તુચ્છ વસ્તુ પણ સત્ બને – એ આશ્ચર્ય નથી તો બીજુ શું છે ? નિષ્કર્ષ ઃ તેથી એક જ નિર્વિકલ્પથી, સવિકલ્પ-નિર્વિકલ્પ ઉભયની ઉત્પત્તિ માની, બંનેની સહવૃત્તિતાની સિદ્ધિ કરવી બિલકુલ સંભવિત નથી. * સવિકલ્પ-નિર્વિકલ્પના એકાંત સ્વભાવભેદનું નિરાકરણ * (૧) વિષય ઐક્યતા (૨) સ્વભાવ ઐક્યતા (૧૪) સવિકલ્પજ્ઞાન અને નિર્વિકલ્પજ્ઞાન બંને જ્ઞાનનો સ્વભાવ સાવ જ જુદો છે - એવું નથી, ૨. મેટ્ પાન્તેન કૃતિ ૩-પાન: । For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता पारम्पर्येण तद्वस्त्वालम्बनत्वात् तदुत्थज्ञानोपादानत्वात्, तत्स्वभावानुकारातिरेकेण तदुपादानत्वायोगात् । न च तदतीतमित्यनालम्बनम्, अविकल्पस्यालम्बनत्वात् । न च व्याख्या एव एकान्तेन । कुत इत्याह-तत्त्वतः - परमार्थेन एकविषयत्वात् । कथमेतदेवमित्याहविकल्पस्यापि पारम्पर्येण तद्गुस्त्वालम्बनत्वात् । एतच्च परदर्शने विकल्पस्य गृहीतग्राहित्वाभ्युपगमेन, स्वदर्शने त्ववग्रहावायभावेन इति सामान्येनैव तद्वस्त्वालम्बनत्वमाह । तदुत्थज्ञानोपादानत्वात्-विवक्षितविषयोत्थाविकल्पज्ञानोपादानत्वाद् विकल्पस्य । यदि नामैवं ततः किमित्याह-तत्स्वभावेत्यादि । तत्स्वभावानुकारातिरेकेण तदुत्थज्ञानस्वभावानुकारातिरेकेण, विकल्पस्येति प्रक्रमः, तदुपादानत्वायोगात्-तदुत्थज्ञानोपादानत्वायोगाद् विकल्पस्य । न हि अमृत्स्वभावमुदकं मृदुपादानम्, अपि तु घट एव, तत्स्वभावानुकारादिति भावनीयम् ॥ २६८ -> * અનેકાંતરશ્મિ કારણ કે ૫૨માર્થથી તો બંનેનૉ વિષય એક જ છે અને તેથી અર્થગ્રહણપરિણામ (=બહિર્મુખપ્રતિભાસ) અંશની સામ્યતાએ, બન્નેનો સ્વભાવ કથંચિદ્ એક પણ છે. બૌદ્ધ : બંને એકવિષયક શી રીતે ? સ્યાદ્વાદી ઃ કારણ કે વિકલ્પનું આલંબન પરંપરાએ નિર્વિકલ્પનો વિષયભૂત પદાર્થ જ છે. (આ વાત કોના મતે કઈ રીતે ઘટે ? તે જણાવે છે -) બૌદ્ધમતે વિકલ્પ ગૃહીતગ્રાહી છે - નિર્વિકલ્પગૃહીત વિષયને જ ગ્રહણ કરે છે અને જૈનમતે નિર્વિકલ્પ-અવગ્રહરૂપ છે અને વિકલ્પ - અપાયરૂપ છે (અને તે બંનેનો વિષય એક પણ છે જ.) એટલે બંને મતે, વિકલ્પમાં પરંપરાએ તસ્તુ-આલંબનત્વ છે, તેનું કારણ કહે છે - તત્તુત્વજ્ઞાનોપાવાનત્વાત્... (આશય ઃ તત્વાલંબનત્વનું કારણ બૌદ્ધમતે જુદું છે, જૈનમતે જુદું છે. છતાં તે બંનેને એક પદથી જણાવે છે -) અર્થાત્ વિકલ્પનું ઉપાદાનકારણ - અર્થજન્યજ્ઞાન જ છે. (બૌદ્ધમતે અર્થગ્રાહક પૂર્વજ્ઞાનનિર્વિકલ્પ અને જૈનમતે અર્થગ્રાહક અવગ્રહ...) અને વળી, “કોઈપણ વસ્તુ, કોઈપણ કાર્યનું ત્યારે જ ઉપાદાન બની શકે, કે જ્યારે પોતાના સ્વભાવનું તે કાર્યમાં અનુકરણ થતું હોય... દા.ત. માટી તે ઘડાનું જ ઉપાદાન બને છે, પાણીનું નહીં, કારણ કે મૃત્સ્વભાવનું અનુસરણ માત્ર ઘટમાં જ થાય છે, પાણીમાં નહીં.'’ એ નિયમ પ્રમાણે, નિર્વિકલ્પજ્ઞાન તે સવિકલ્પજ્ઞાનનું ત્યારે જ ઉપાદાન બની શકે, કે જ્યારે પોતાના સ્વભાવનું સવિકલ્પમાં અનુસરણ થતું હોય. ફલતઃ નિર્વિકલ્પનો સ્વભાવ જ સવિકલ્પમાં અનુસરતો હોવાથી, બંનેના સર્વથા સ્વભાવભેદની સાબિતી ન થઈ શકે. ૧. ‘ત્વવપ્રહાપાયમાવેન' કૃતિ દ્દ-પા: For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( તૃતીય: तद्भावकाले तद्भाव:, तदसदुदयाभ्युपगमात् । न चैवमपि न तदतीतता, तदा तदसत्त्वेन तदुपपत्तेः । न च तदाकारतादिना भेदः, द्वयोरपि तदाकारताऽसिद्धेः, तस्य प्रतिभाव જે બાળા ૪. दोषान्तरपरिजिहीर्षयाऽऽह - न चेत्यादि । न च तत् विषयवस्तु अतीतमिति कृत्वा क्षणिकत्वेन अनालम्बनम्, प्रक्रमाद् विकल्पस्य, किन्त्वालम्बनमेव । कुत इत्याहअविकल्पस्यालम्बनत्वात्, अतीतत्वेऽपीत्यभिप्रायः । न च तद्भावकाले - अविकल्पभावका तद्भावः-विषयवस्तुभावः । कुत इत्याह- तदसदुदयाभ्युपगमात् तस्मिन् विषयवस्तुनि असत्युदयाभ्युपगमात्, प्रक्रमादविकल्पस्य । न चैवमपि तदसदुदयेऽपि न तदतीतता - न विषयवस्त्वतीतता । कुत इत्याह-तदा-अविकल्पोदयकाले तदसत्त्वेन विषयवस्त्वसत्त्वेन तदुपपत्तेःअतीतत्वोपपत्तेः । न च तदाकारतादिना विषयवस्त्वाकारतादिना, 'आदि' शब्दादानन्तर्यादि... અનેકાંતરશ્મિ २६९ Page #55 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या विवरण-विवेचनसमन्विता २७० नियमात्, बोधामूर्तत्वरूपतया तत्तुल्याकारताऽयोगात्, स्वाकारस्य तु विकल्पेऽपि भावात्, तस्यापि तन्निश्चयात्मकत्वेन तदनुगुणत्वात् । इति व्यवहारतः स्वभावभेदाभावः ॥ વ્યા છે ग्रहः, भेदः, सविकल्पाविकल्पयोरिति प्रक्रमः । कुत इत्याह-द्वयोरपि अनयोः तदाकारताऽसिद्धेः-विषयवस्त्वाकारताऽसिद्धेः । तस्य-आकारस्य प्रतिभावनियमात्-भावं भावं प्रति नियमात् । न ह्यन्यभावाकारोऽन्यभावे भवति, तदेकत्वप्रसङ्गादित्यर्थः । तत्तुल्याकारतैव तदाकारतेत्यप्यसदित्यावेदयन्नाह-बोधेत्यादि । बोधामूर्तत्वरूपेण हेतुनाऽविकल्पज्ञानस्य तत्तुल्याकारताऽयोगात्-विषयवस्तुतुल्याकारताऽयोगात् । स्वाकार एव तदाकारतेत्यप्ययुक्तमित्याहस्वाकारस्य तु विकल्पेऽपि भावात् । न ह्यविकल्प एव स्वाकारः, अपि तु विकल्पेऽपि । છેઅનેકાંતરશ્મિ .. સ્યાદ્વાદી: વસ્તુથી અનંતર હોય કે પરંપર... પણ તેટલા માત્રથી બંનેનો સ્વભાવ બદલાઈ જાય એવું થોડી છે ! બૌદ્ધ ઃ (૧) નિર્વિકલ્પમાં, વસ્તુનો સામાન્યાકાર આવે છે, જ્યારે (૨) વિકલ્પમાં તો વસ્તુનો વિશેષાકાર આવે છે – આમ, આકારભેદ હોવાથી, બંનેનો સ્વભાવભેદ માનવો જ જોઈએ. સ્યાદ્વાદીઃ અરે ભાઈ ! જ્ઞાનમાં તો વસ્તુની આકારતા જ ઍસિદ્ધ છે, કારણ કે આકાર તો, તે તે વસ્તુમાં જ નિયત છે, તે આકાર જ્ઞાનમાં શી રીતે આવી શકે ? પ્રશ્ન : શું બીજાનો આકાર બીજામાં ન આવી શકે ? ઉત્તર : બિલકુલ નહીં, કારણ કે જો પદાર્થનો આકાર જ્ઞાનમાં આવી જાય તો – બંનેનો આકાર એક થઈ જવાથી - બંને એક થઈ જવાનો પ્રસંગ આવશે, જે તમને કે અમને કોઈને ઈષ્ટ નથી. બૌદ્ધ ઃ અર્થનો આકાર ભલે જ્ઞાનમાં ન આવે ! પણ અર્થના જેવો આકાર તો આવી શકે ને? સ્યાદ્વાદી : ના, એ પણ નહીં, કારણ કે જ્ઞાન તો અમૂર્ત છે, તેમાં અર્થ જેવી મૂર્તિ આકારતા તો શી રીતે સંભવે ? તેથી બંને જ્ઞાનનો સ્વભાવભેદ, આકારભેદથી માની શકાય નહીં. બૌદ્ધ : નિર્વિકલ્પમાં અર્થકાર નથી હોતો, પણ પોતાનો આકાર (સ્વાકાર) હોય છે, તે જ તેમાં રહેલ તદાકારતા છે... સ્યાદ્વાદીઃ સ્વાકાર તો વિકલ્પમાંય રહ્યો છે જ.. બૌદ્ધઃ નિર્વિકલ્પનો સ્વાકાર અર્થાનુસારી છે – એટલે તેમાં તદાકારતા છે. સ્યાદ્વાદીઃ તે (=અર્થાનુસારી સ્વીકાર) તો સવિકલ્પનો પણ છે જ, કારણ કે તે પણ અર્થનિશ્ચાયક આ રીતે, વ્યવહારનયની અપેક્ષાએ, સવિકલ્પ-નિર્વિકલ્પ બંનેનો સ્વભાવ જુદો નથી, તેથી અર્થગ્રહણપરિણામરૂપ આકારતા તો શક્ય છે, પણ જ્ઞાનમાં વસ્તુનો આકાર આવે એવું તો સંભવિત જ નથી. ૨. રતાસિદ્ધ:' ત -પઢિ: / For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ २७१ अनेकान्तजयपताका (तृतीयः (१५) यच्चोक्तम्-'विमूढः प्रतिपत्ता तमपश्यन्नैक्यं व्यवस्यति, न तु तथा तत्' इत्येतदप्ययुक्तम्, अनालोचिताभिधानत्वात्, विचाराक्षमत्वात् । तथाहि-कः पुनरत्र प्रतिपत्ता यस्य तत्स्वभावभेदादर्शनाद् विमोह ऐक्यव्यवसायो वा ? न तावदेक .................................... व्याख्या .... ............................ तदनुगुणत्वं तदाकारतेत्यपि समानमित्यावेदयन्नाह-तस्यापीत्यादि । तस्यापि-विकल्पस्य तन्निश्चयात्मकत्वेन-विषयवस्तुनिश्चयात्मकत्वेन तदनुगुणत्वात्-बोधापेक्षया विषयवस्त्वनुगुणत्वात् इति-एवं व्यवहारतः स्वभावभेदाभावः । निश्चयतस्तु प्रतिव्य॑क्त्ययं विद्यत एवेति ॥ ___ यच्चोक्तं पूर्वपक्षग्रन्थे-'विमूढः प्रतिपत्ता तमपश्यन्नैक्यं व्यवस्यति, न तु तथा तत्' इत्येतदप्ययुक्तम् । कुत इत्याह-अनालोचिताभिधानत्वात् । अनालोचिताभिधानत्वं च विचाराक्षमत्वात् । विचाराक्षमत्वमुपदर्शयन्नाह-तथाहीत्यादि । तथाहि कः पुनरत्र प्रतिपत्ता ......... ..... मनेतिरश्मि......... .................... ..... બંનેના સ્વભાવનો એકાંતે ભેદ માનવો ઉચિત નથી... હા, નિશ્ચયનયના અભિપ્રાયે બંનેનો સ્વભાવભેદ ઘટી શકશે, કારણ કે નિશ્ચયનયની અપેક્ષાએ તો જુદા જુદા ચાક્ષુષપ્રત્યક્ષ વગેરે પણ – પોતપોતાનો વિષય જુદો જુદો હોવાથી – ભિન્ન-ભિન્ન છે, છતાં તેટલા માત્રથી તેમનામાં પ્રામાણ્યઅપ્રામાણ્ય નથી મનાતું, તેમ સવિકલ્પ-નિર્વિકલ્પ બંને ભિન્ન હોય તેટલા માત્રથી, “નિર્વિકલ્પ પ્રમાણ અને સવિકલ્પ અપ્રમાણ” એવો વ્યવહાર કરવો ઉચિત નથી. નિષ્કર્ષ માટે સવિકલ્પ-નિર્વિકલ્પ બંનેના સ્વભાવનો, વ્યવહારનયથી અભેદ અને નિશ્ચયનયથી ભેદ – એમ ભેદભેદ જ માનવો જોઈએ... એકાંત ભેદ કે અભેદમાં અસંગતિ અનિવાર્ય છે. - પૂર્વપક્ષગત માન્યતાનું નિવારણ કે (१५) तमे ४ युं तुं ? - “भूढ प्रभात, ते बने शानना स्वभावनो मे नही हेपी, बनेनी औध्यतानो निश्चय उरी से छे... ५९, ५२५२ तो ते शान से छे ४ नही..." - ते ऽथन ५९। અયુક્ત છે, કારણ કે – વિચારસ્તરે પાર ન પામવાથી - તે કથન અનાલોચિત અભિધાનરૂપ છે, અર્થાત્ વિચાર્યા વિના જ બોલાયેલું છે. તે આ રીતે - मा मेवो यो प्रभातछ, ने जनेनो स्वभावभेद न पापाथी, (१) व्यामोड, 3 (२) ઐક્યતાનો નિશ્ચય થાય છે? ....... विवरणम् .......... 13. निश्चयतस्तु प्रतिव्यक्त्ययं विद्यत एवेति । निश्चयनयाभिप्रायेण हि चाक्षुषादिप्रत्यक्षाणामपि अन्यान्यालम्बनत्वेन भेदो विद्यत एवेति न व्यक्तिभेदेन प्रामाण्याप्रामाण्यलक्षणो भेदो निर्विकल्पाविकल्पयोर्ज्ञानयोर्व्यवहर्तुमुचित: ।। १. २५०तमे पृष्ठे । २. 'गुणत्वतदा०' इति घ-पाठः। ३. 'व्यक्ति स विद्यत' इति ङ-पाठः । ४. २५०तमे पृष्ठे। ५. 'व्यक्तायां विद्यत' इति ख-पाठः । च-पाठस्तु 'वक्तायां विद्यत' इति । For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता २७२ उभयद्रष्टा, अनभ्युपगमात् । न च सविकल्पाविकल्पे विज्ञाने एव, तयोर्विमोहासिद्धेः, स्वसंवेदनरूपत्वेन स्वस्वभावदर्शनात् । इत्थमपि विमोहे तदनुच्छेदापत्तिः, उपायाभावात् । न चानयोरैक्यव्यवसायः, मिथो भेदाभ्युपगमात् स्वविषयनियतत्वेन तथा - ચહ્યા भवतोऽभिप्रेतो यस्य तत्स्वभावभेदादर्शनाद् हेतोः विमोह ऐक्यव्यवसायो वा ? न तावदेक आत्मा, उभयोः-सविकल्पाविकल्पयोर्द्रष्टा । कुत इत्याह-अनभ्युपगमात् एवंविधैकस्य । न च सविकल्पाविकल्पे ज्ञाने एव प्रतिपत्तॄणी । कुत इत्याह-तयोः-सविकल्पाविकल्पज्ञानयोर्विमोहासिद्धेः । असिद्धिश्च स्वसंवेदनरूपत्वेन हेतुना । ताभ्यां स्वस्वभावदर्शनादिति । इत्थमपि-स्वस्वभावदर्शनेऽपि सति विमोहे तदनुच्छेदापत्तिः-मोहानुच्छेदापत्तिः । कुत इत्याहउपायाभावात् । न हि स्वसंवेदनरूपे कदाचिदन्यथा भवत इत्युपायाभावः । न चेत्यादि । न च अनयोः-सविकल्पाविकल्पयोर्विज्ञानयोः ऐक्यव्यवसायः । कुत इत्याह-मिथः-परस्परं અનેકાંતરશ્મિ - * * (૧) વ્યામોહ અસિદ્ધિ જ્ઞાનથી ભિન્ન એવો પ્રમાતા (આત્મા) જ માન્યો નથી, કારણ કે તમે જ્ઞાનક્ષણનું જ અસ્તિત્વ માન્યું છે, એટલે તેવો આત્મા જ અનભુગત છે... (કે જેને તેવો વ્યામોહ સંભવિત બને...) પ્રશ્ન : સવિકલ્પ-નિર્વિકલ્પ બે જ્ઞાન જ એક પ્રકારના પ્રમાતા છે, અને તે બંનેને વ્યામોહ ઊભો થાય એવું ન બને ? ઉત્તર : ના, કારણ કે તે બંને જ્ઞાન સ્વસંવેદનરૂપ હોવાથી, તેઓ દ્વારા પોતાનો સ્વભાવ તો દેખાઈ જ જાય... તેથી તેમને વ્યામોહ થવો સંભવિત જ નથી. પ્રશ્ન: પોતપોતાનો સ્વભાવ ખ્યાલ આવ્યા પછી પણ વ્યામોહ માની લઈએ તો? ઉત્તર: અરે ભાઈ! “હું સવિકલ્પ છું' એવો ખ્યાલ આવ્યા પછી તો તેને વ્યામોહ શી રીતે થઈ શકે ? છતાં પણ માનશો, તો તો વ્યામોહનો કદી ઉચ્છેદ જ નહીં થાય, કારણ કે તેને દૂર કરવાનો તો કોઈ ઉપાય જ નથી. પ્રશ્ન કેમ નથી? ઉત્તર : કારણ કે તે જ્ઞાનનું, જે સ્વસંવેદનરૂપ સ્વરૂપ છે, તેમાં તો વ્યામોહ થાય છે અને તે સિવાય બીજું તો કોઈ એવું સ્વરૂપ જ નથી, કે જેનાથી વ્યામોહ દૂર થાય... તેથી જ્ઞાનને જ વ્યામોહ થાય છે – એવું પણ ન માની શકાય. (૨) ઐક્યતાનો નિશ્ચય અસંભવિત : સવિકલ્પ-નિર્વિકલ્પ બંને જ્ઞાન જુદા-જુદા પ્રમાતાને થતાં હોવાથી, એવો કોઈ એક પ્રમાતા છે જ નહીં, કે જે બંનેની ઐક્યતાનો નિશ્ચય કરી લે, કારણ કે બંનેની ઐક્યતાના નિશ્ચય માટે બંનેનું જ્ઞાન હોવું જરૂરી છે, જે એક પ્રમાતાને અસંભવિત છે. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ २७३ अनेकान्तजयपताका (તૃતીય જ प्रतिभासानुपपत्तेः, एवमपि तदभ्युपगमेऽतिप्रसङ्गात् ॥ (१६) स्यादेतत् ऐक्यव्यवसायस्तदपरो विकल्प एव, व्यवसायस्य परिच्छेदात्मकत्वात् । स किंविषय इति वाच्यम् । तदुभयविषय इति चेत्, कथमतत्प्रतिभासी » Oાડ્યા भेदाभ्युपगमात् । यदि नामैवं ततः किमित्याह-स्वविषयनियतत्वेन हेतुना तथाप्रतिभासानुपपत्तेः-ऐक्यप्रतिभासानुपपत्तेः प्रतिभासश्च व्यवसाय इति । एवमपि-तथाप्रतिभासानुपपत्तावपि तदभ्युपगमे-ऐक्यव्यवसायाभ्युपगमेऽतिप्रसङ्गात्-शशविषाणादिव्यवसायापत्तेः ॥ स्यादेतदित्यादि । स्यादेतत् ऐक्यव्यवसायोऽधिकृतस्ताभ्यां-सविकल्पाविकल्पविज्ञानाभ्यामपरः-अन्यो विकल्प एव । कुत इत्याह-व्यवसायस्य परिच्छेदात्मकत्वात् । - અનેકાંતરશ્મિ .... વળી, બંનેનાં ઐક્યનો વ્યવસાય પણ સંભવિત નથી, કારણ કે તમે બંને જ્ઞાનનો પરસ્પર ભેદ માનો છો, અને તે બંને જ્ઞાન પોત-પોતાના વિષયને ગ્રહણ કરવામાં જ નિયત છે, અર્થાત્ (૧) નિર્વિકલ્પજ્ઞાન તે પરસ્પર અમિશ્રિત ( પૃથક-પૃથક), ક્ષણિક પરમાણુરૂપ સ્વલક્ષણને, અને (૨) સવિકલ્પજ્ઞાન તે બુદ્ધિમાં ભાસતા સામાન્યાકારને જ ગ્રહણ કરવામાં પર્યવસિત છે... ફલતઃ “બીજું જ્ઞાન મારાથી અભિન્ન છે” – એવો તેમનો વિષય જ ન હોવાથી, તેઓ દ્વારા ઐક્યતાનો પ્રતિભાસ (વ્યવસાય-નિશ્ચય) ન જ થઈ શકે. પ્રશ્નઃ ઐક્યતાનો પ્રતિભાસ ન થવા છતાં પણ બંનેની ઐક્યતાનો નિશ્ચય માની લઈએ તો? ઉત્તરઃ તો તો ઐક્યતાના નિશ્ચયની જેમ, શશશૃંગનો પણ નિશ્ચય માનવાની આપત્તિ આવશે, પછી ભલે ને શશશૃંગનો પણ પ્રતિભાસ ન થતો હોય ! માટે પ્રતિભાસ વિના બંનેની ઐક્યતાનો નિશ્ચય અસંભવિત છે. (૧૬) પૂર્વપક્ષઃ “ઐક્યતાનો નિશ્ચય' એ પણ એક પ્રકારનો બોધ જ હોવાથી, અમે સવિકલ્પનિર્વિકલ્પ બંનેથી જુદું, એક ઐક્યતાવ્યવસાયક) વિકલ્પજ્ઞાન માનીશું, કે જેનાથી બંનેની ઐક્યતાનો નિશ્ચય થતો હોય. (ઐક્ય વ્યવસાયને બંનેથી ભિન્ન વિકલ્પ માન્યો, તો તેનું અસ્તિત્વ માનવા માટે પ્રમાણ શું છે? તે કહે છે –) વ્યવસાયસ્થ પરિજીવાત્મhત્વ.. એટલે ઐક્ય વ્યવસાય એ પરિચ્છેદનિશ્ચયરૂપ છે, નિશ્ચય હંમેશા વિકલ્પમાં હોય છે, નિર્વિકલ્પમાં નહીં. તેથી તેને વિકલ્પ માન્યો છે... - વિવરVIK , 14. स्वविषयनियतत्वेन हेतुनेति । निर्विकल्पज्ञानस्य हि सौगताभ्युपगमेन परस्परविनि ठितक्षणक्षयिपरमाणुलक्षणस्वलक्षणानि गोचर: । सविकल्पकज्ञानस्य तु बुद्धौ परिप्लवमानमूर्तिसामान्यं વિષય: || ૨. “નક્ષTIfમોવર:' તિ -પ4િ: I For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता २७४ तद्विषयः ? तत्प्रतिभासित्वे वा कथमैक्यं व्यवस्यति ? न चात्यन्तभिन्नयोस्तथाव्यवसाये निमित्तम् । भ्रान्त एवायमिति चेत्, तदन्यैवंविधभावे कथं नेतरयोर्भेदव्यवसायः ? एतदाशङ्याह-स किंविषयो विकल्प इति वाच्यम् । तदुभयविषयः-सविकल्पाविकल्पविज्ञानोभयविषयः । इति चेत्, एतदाशङ्याह-कथमतत्प्रतिभासी-सविकल्पाविकल्पविज्ञानाप्रतिभासी सन् तद्विषयः-सविकल्पाविकल्पज्ञानविषयः ? तत्प्रतिभासित्वे वासविकल्पाविकल्पविज्ञानप्रतिभासित्वे वा सति कथमैक्यं व्यवस्यति-परिच्छिनत्ति? तद्भेदव्यवसायरूपत्वादित्यर्थः । न चेत्यादि । न च अत्यन्तभिन्नयोर्जातिभेदेन, सविकल्पाविकल्पविज्ञानयोरिति प्रक्रमः, तथाव्यवसाये-ऐक्येन व्यवसाये निमित्तं नीलपीतयोरिव । भ्रान्त एवायम्-अपरो विकल्पः । इति चेत्, एतदाशङ्क्याह-तदन्येत्यादि । तस्मात्-भ्रान्तादन्यःअभ्रान्त एवंविध उभयविषयस्तस्य भावे सति कथं न इतरयोः-सविकल्पाविकल्पविज्ञानयोर्भेदव्यवसायः तदन्येन ? न ह्यस्मिन् सत्यरूपेऽसत्यस्य भ्रान्ततेति हृदयम् । व्यव અનેકાંતરશ્મિ ... સ્યાદાદીઃ ઐક્યતાનિશ્ચાયક વિકલ્પજ્ઞાનનો વિષય શું છે? તે તમારે કહેવું જોઈએ. પૂર્વપક્ષ ઃ તે વિકલ્પજ્ઞાનનો વિષય, સવિકલ્પ-નિર્વિકલ્પરૂપ બંને જ્ઞાન બનશે. સ્યાદાદીઃ જો તે બંને જ્ઞાન વિષય બનશે, તો તે વિકલ્પ દ્વારા, તે બંને જ્ઞાનનો પ્રતિભાસ (૧) થશે, કે (૨) નહીં ? (૨) જો નહીં થાય, તો તે બંને જ્ઞાન, વિકલ્પનો વિષય શી રીતે બની શકે ? જે જ્ઞાન દ્વારા ઘટનો પ્રતિભાસ ન થતો હોય, તે જ્ઞાન ઘટવિષયક શી રીતે કહી શકાય ? (૧) જો થશે, તો તેના દ્વારા – બંનેનો બોધ થતો હોવાથી – ઐક્યતાનો નિશ્ચય શી રીતે થાય? કારણ કે તેના દ્વારા “બે'નો પ્રતિભાસ થાય છે, તે પરથી એ જ સૂચિત થાય છે કે, બંનેનો ભેદ છે, નહીંતર “બે'નો પ્રતિભાસ શી રીતે થાત? વળી, જે બે વિજ્ઞાન સાવ જ જુદા છે, તે વિશે – એવું તો કોઈ સામ્યતાનું નિમિત્ત જ ન હોવાથી – ઐક્યતાનો નિશ્ચય શી રીતે થઈ શકે ? શું અત્યંત ભિન્ન એવા નીલ-પીતની ઐક્યતાનો નિશ્ચય થાય છે ? પૂર્વપક્ષ : અરે ! તે વિકલ્પ તો ભ્રાંત છે, માટે જ તો તેના દ્વારા, ભિન્ન પણ તે બેનો એકરૂપે બોધ થાય છે. | ઉત્તરપક્ષ: જો આ વિકલ્પ બ્રાંત છે, તો બીજા અબ્રાંતજ્ઞાનથી તેના ભેદનો નિશ્ચય કેમ થતો નથી? જ્યાં સુધી અભ્રાંતથી ભેદનો નિશ્ચય ન થાય, ત્યાં સુધી ઐક્યનિશ્ચયને ભ્રાંત શી રીતે કહેવાય ? પૂર્વપક્ષ : હા, તેવો અભ્રાંત નિશ્ચય (ભેદનો) થાય જ છે. * મૂળ તો બૌદ્ધને બંનેના ભેદની જ સિદ્ધિ કરવી છે, પણ ગ્રંથકારશ્રી, બંને જ્ઞાનની ભિન્નતાનું નિરાકરણ કરી સામાન્ય-વિશેષાકાર રૂપ એક જ સંવેદનની સિદ્ધિ કરશે, કે જે સામાન્ય-વિશેષાત્મક વસ્તુનું વ્યવસ્થાપક હોય. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ २७५ (तृतीय: व्यवसाय एवेति चेत्, न, तथायुक्त्यनुभवाभावेन वाङ्मात्रत्वात् । ( १७ ) एतेन ‘अन्यत्रानयोर्यौगपद्येऽपि भेददर्शनात्' इत्यादि प्रत्युक्तम्, तत्त्वतस्तुल्ययोगक्षेमत्वात् ॥ अनेकान्तजयपताका व्याख्या साय एवेति चेत्, अन्येनेतरयोरिति । एतदाशङ्क्याह - नेत्यादि । न-नैतदेवम्, तथायुक्त्यनुभवाभावेन हेतुना वाङ्मात्रत्वात्-अर्थशून्यत्वादधिकृतवचसः । युक्त्यभावश्चेह स्वलक्षणसामान्यलक्षणयोरेकत्राप्रतिभासनात्, अनुभवस्य चासङ्कीर्णोभयग्राहिणोऽभावादिति । एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन दूषणजातेन 'अन्यत्रानयोर्योगपद्येऽपि भेददर्शनात्' इत्यादि पूर्वपक्षोक्तं प्रत्युक्तं-निराकृतम् । कुत इत्याह-तत्त्वतः परमार्थतः तुल्ययोगक्षेमत्वादिति ।। अनेअंतरश्मि ઉત્તરપક્ષ : આ પણ માત્ર બોલવા પૂરતું જ છે, કારણ કે “બંનેના ભેદનો નિશ્ચય થાય છે” जे अंगे (१) युक्ति, } (२) अनुभव अशुं घटतुं नथी. ते खा रीते - (१) युक्तिथी भेजे तो સ્વલક્ષણ (જે નિર્વિકલ્પનો વિષય છે) અને સામાન્ય (જે સવિકલ્પનો વિષય છે) તે બંનેનો એક જ્ઞાનમાં પ્રતિભાસ જ શક્ય નથી, કે જેથી તે બેનું જ્ઞાન કરી સવિકલ્પ-નિર્વિકલ્પના ભેદનો વ્યવસાય થઈ शडे, अने (२) अंनेनुं भिन्नयो (असंडीर्श) ग्रह हरनार ज्ञाननो डोने अनुभव ४ थतो नथी, અનુભવ સંકીર્ણ ઉભયગ્રહણનો જ થાય છે. ટૂંકમાં સવિકલ્પ-નિર્વિકલ્પ બંનેની સહવૃત્તિતા માનવી, વ્યામોહ દ્વારા ઐક્યતાનો નિશ્ચય થવો, અભ્રાંતજ્ઞાનથી ભેદવ્યવસાય... વગેરે બિલકુલ ઉચિત નથી. * ભિન્નજાતીય સવિકલ્પ-નિર્વિકલ્પની સહવૃત્તિતા અસંભવિત (१७) उपरोक्त घोषभण भावतो होवाथी, जीभुं तमे ने अधुं हतुं, } “जीने हेडो, खेड સાથે પ્રવૃત્ત હોવા છતાં પણ, બંને જ્ઞાનનો ભેદ દેખાય છે...’’ તે બધું કથન નિરાકૃત થાય છે, કારણ } उपरनी प्रेम नहीं पए दूष समान ४ छे... ते खा रीते - खेड ४ निर्विऽल्पज्ञानथी, (१) અતીતાર્થવિષયક વિકલ્પજ્ઞાન, અને (૨) વર્તમાનાર્થવિષયક નિર્વિકલ્પજ્ઞાન બંને તો શી રીતે થઈ શકે ? કારણ કે જુદા જુદા કારણ હોય, તો જ જુદું-જુદું કાર્ય થઈ શકે, જ્યારે પ્રસ્તુતમાં તો કારણ માત્ર એક જ છે. ... विवरणम् .. 15. स्वलक्षणसामान्यलक्षणयोरेकत्राप्रतिभासनादिति । न हि यत्रैव स्वलक्षणं प्रतिभासते तत्रैव सामान्यम्, विरोधात् । न चाप्रतिभासमानयोर्भेदव्यवसायः अतिप्रसङ्गात् ।। १. 'तथाह्युक्त्यनु०' इति क-पाठः । ४. पूर्वमुद्रिते तु 'ग्राहिणो भावात्' इति पाठः । लक्षणा०' इति क-पाठः । 16. तुल्ययोगक्षेमत्वादिति । तुल्यरूपत्वाद् दूषणस्य । तथाहि कथमेकस्मादविकल्पक्षणाद२. प्रेक्ष्यतां २५० तमं पृष्ठम् । ३. 'भवस्य वा सङ्कीर्णो ०' इति क- पाठ: । ५. २५०तमे पृष्ठे । ६. 'तथाऽऽह कथ०' इति क-पाठः । ७. 'कल्पक For Personal & Private Use Only www.jalnelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता २७६ (१८) किञ्च अनयोभिन्नविषयत्वेन तथापि जन्मायुक्तम्, अन्यदर्शनस्य अन्यविकल्पानिमित्तत्वात्, निमित्तत्वे चातिप्रसङ्गात्, नीलदर्शनात् अपि पीतादिविकल्पापत्तेः ...................... व्याख्या .... . .... किञ्चेत्यादिनाऽभ्युच्चयमाह-किञ्च अनयोः-सविकल्पाविकल्पज्ञानयोरुदाहृतयोः भिन्नविषयत्वेन हेतुना जातिभेदतः तथापि, प्रक्रमात् क्रमेणापि, यथैकजातीययोस्तथापि जन्मायुक्तम्-अघटमानकम् । कुत इत्याह-अन्यदर्शनस्य-रूपादिदर्शनस्य अन्यविकल्पानिमित्तत्वात्-अतीताद्यर्थगतविकल्पानिमित्तत्वात् निमित्तत्वे चातिप्रसङ्गात् । एनमेवाह-नीलदर्शनादपि सकाशात् पीतादिविकल्पापत्तेः । यदि नामैवं ततः किमित्याह-तदभावप्रसङ्गात्-पीताद्य...... ................. मनेतिरश्मि ..................... * બિનજાતીયની તો ક્રમિકતયા પણ ઉત્પત્તિ અસંભવિત - (૧૮) તમારા મતે અતીતાર્થવિષયક સવિકલ્પ અને વર્તમાનાર્થવિષયક નિર્વિકલ્પ - બંને જ્ઞાનનો વિષય ભિન્ન-ભિન્ન હોવાથી, બંનેની ક્રમિકતયા પણ ઉત્પત્તિ સંભવિત નથી, તો પછી સાથેની તો वातस्य ? પ્રશ્ન : જેમ ઘટવિષયક નિર્વિકલ્પ પછી, તદ્વિષયક સવિકલ્પ થાય છે, તેમ વર્તમાનાર્થવિષયક નિર્વિકલ્પ પછી, અતીતાર્થવિષયક સવિકલ્પ કેમ ન થાય? ઉત્તરઃ કારણ કે આ તો વિજાતીય છે... આશય એ કે, નિર્વિકલ્પ જ્ઞાન તે, તે જ વિકલ્પનો ઉત્પાદક બને છે, કે જે સમાનવિષયક હોય.. તેથી વર્તમાનાર્થવિષયક નિર્વિકલ્પથી, વર્તમાનાર્થવિષયક જ સવિકલ્પની ઉત્પત્તિ સંભવિત બને, અતીતાર્થવિષયક સવિકલ્પની નહીં. પ્રશ્નઃ નિર્વિકલ્પથી, ભિન્નવિષયક વિકલ્પની પણ ઉત્પત્તિ માની લઈએ તો? ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, નીલદર્શનથી માત્ર નીલવિકલ્પ જ નહીં, પણ સાથે સાથે ભિન્નવિષયક પીતાદિવિકલ્પ પણ થવા લાગશે ! प्रश्न : मले ने थाय, तेम iधो शुंछ ? ઉત્તર: અરે ! તો તો પીત વગેરે બધા પદાર્થનો અભાવ થઈ જશે ! કારણ કે દરેક પદાર્થની ............................* विवरणम् ............................................................... तीतार्थप्रतिबद्धो विकल्पो वर्तमानार्थगोचरं च निर्विकल्पकमिति यौगपद्येन द्वयं प्रादुर्भवति ? कारणभेदपूर्वकत्वात् कार्यभेदस्य ।। 17. यथैकजातीययोरिति । अयमत्राभिप्राय:-यथा नीलस्वलक्षणावलोकनानन्तरं तद्विषयो विकल्प: प्रवर्तते सजातीयत्वात्, एवं कथं नीलस्वलक्षणावलोकनसमयानन्तरमतीतार्थप्रतिबद्धो भिन्नजातीयो विकल्प: स्यात ? नन यदेव निर्विकल्पकगोचरस्तत्रैव विकल्पो नान्यत्रेति प्रसडात ।। १. 'वाऽति०' इति घ-पाठः। २. 'वाऽतिप्रसङ्गात्' इति घ-पाठः। ३. 'जातीययोर्विकल्पः' इति क-पाठः । ४. 'न तु यदेव' इति पूर्वमुद्रिते पाठः, अत्र तु च-पाठः । For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ २७७ अनेकान्तजयपताका (તૃતીય तदभावप्रसङ्गात्, निश्चयबलाद्धि तद्भावसिद्धिः, स चेदन्यदर्शनादप्यन्यविषयः, अप्रामाणिकाऽन्यसत्तेति विश्वस्य नीलमात्रतापत्तिः । भिन्नदर्शनविषयाः पीतादय इति चेत्, न, तेषामनिश्चयात्मकत्वेन तथाताऽनधिगतेः । न च तन्निश्चयात् तदधिगतिर्युक्ता, तस्या भावप्रसङ्गात् । एतदेव स्पष्टयति निश्चयेत्यादिना । निश्चयबलाद् यस्मात् तद्भावसिद्धिः-पीतादिभावसिद्धिः । स चेत् निश्चयः, अन्यदर्शनादप्यन्यविषयो भवति । अप्रामाणिकाऽन्यसत्ता इह तावत् प्रक्रमादन्यत् पीतादि । ततश्चाप्रामाणिका पीतादिसत्ता इति कृत्वा विश्वस्य-सर्वस्य नीलमात्रतापत्तिः यावत् किञ्चित् सत् तत् सर्वं नीलमिति । पीतादिनिश्चयस्तु नीलदर्शनादेवेति न्यायोपपत्तेः । भिन्नदर्शनविषयाः-पीतादिदर्शनविषयाः पीतादयः । इति चेत्, एतदाशङ्क्याहनेत्यादि । न-नैतदेवम् । तेषां-दर्शनानामनिश्चयात्मकत्वेन हेतुना तथाताऽनधिगते:पीतादिरूपतया भिन्नताऽनधिगतेः । न चेत्यादि । न च तन्निश्चयात्-पीतादिनिश्चयात् तदधिगतिः-दर्शनानां तथाभिन्नताधिगतिः युक्ता । कुत इत्याह-तस्य-सामान्येन निश्चयस्य अन्य ... અનેકાંતરશ્મિ .. વ્યવસ્થા નિશ્ચયના આધારે થાય છે, ઘટનિશ્ચય થાય, તો ખ્યાલ આવે છે કે, અહીં ઘડો પડ્યો છે... પણ હવે નીલદર્શનથી પીતવિકલ્પ-ઘટવિકલ્પ વગેરે પણ થવા માંડશે, તો તો પીતાદિવિકલ્પથી પીતની વ્યવસ્થા શક્ય જ નહીં બને, કારણ કે આવો પીતવિકલ્પ ( પીતનિશ્ચય) તો નીલને જોવાથી પણ થાય છે, તેથી કદાચ અહીં નીલ જ હશે – એવી આશંકા ઊભી રહેવાથી, પીતની સત્તા અપ્રામાણિક બનશે ! એ રીતે, ઘટની વ્યવસ્થા પણ અશક્ય બનશે, કારણ કે આવો ઘટનિશ્ચય તો નીલને જોવાથી પણ થાય છે, તેથી કદાચ અહીં નીલ જ હશે !... આમ, તો દરેક પદાર્થની સત્તા અપ્રમાણિક બનશે ! અને તેથી તો બધે નીલનું જ અસ્તિત્વ સિદ્ધ થતાં, સંપૂર્ણ વિશ્વ માત્ર “નીલ” રૂપ જ માનવાની આપત્તિ આવશે ! પૂર્વપક્ષઃ પૂર્વોક્ત રીતે, પીતવિકલ્પ ભલે કદાચ બીજા દર્શનથી પણ થતો હોય, પણ “પતિદર્શનપીતનિર્વિકલ્પ” તો પીતને વિષય કરશે જ ને? તો પછી પીતાદિની સત્તા અપ્રમાણિક શી રીતે બને? સ્યાદ્વાદી : અરે ભાઈ ! પીતદર્શન-ઘટદર્શન વગેરે દર્શનો તો – નિર્વિકલ્પરૂપ હોવાથી - અનિશ્ચયાત્મક છે, તો પછી તે નીલદર્શનથી ભિન્ન છે એવો નિર્ણય જ નહીં થાય... પૂર્વપક્ષ પીતદર્શન પછી થતાં પીતવિકલ્પથી જ અધિગમ (બોધ) થઈ જશે, કે પૂર્વે પીતનું જ દર્શન થયું હતું. સ્યાદ્વાદી : ધૂમ-અગ્નિ વચ્ચે પ્રતિબંધ (વ્યાપ્તિ) છે, માટે જ ધૂમ દ્વારા અગ્નિનો અધિગમ થાય છે, તેમ અહીં પણ પતિદર્શન અને પીતવિકલ્પ વચ્ચે વ્યાપ્તિ હોય, તો જ પીતવિકલ્પ દ્વારા ૬. ‘મત્રત્વપત્તિ:' રૂતિ -પાઠ:I ૨. પીત્યાનિશ્ચયાત્ તિ ટુ-પાઠ: For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ મથાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता २७८ -0 न्यतोऽपि भावेन तत्प्रतिबन्धासिद्धेः । (१९) स पारम्पर्येण तद्दर्शनसामोद्भत एव, सदाऽतद्दर्शिनोऽभावादिति चेत्, न, इत्थं सर्वत्रानाश्वासेनासमञ्जसत्वापत्तेः, सन्निहितार्थदर्शनबलोत्पन्ननिश्चयादपि पारम्पर्येणार्थान्तरदर्शनशक्तिजत्वारेकातः प्रवृत्त्याद्ययोगात् । ચાહ્ય .... तोऽपि-दर्शनान्तरादपि भावेन हेतुना तत्प्रतिबन्धासिद्धेः-पीतादिदर्शनभेदेन सह पीतादिनिश्चयस्य प्रतिबन्धासिद्धेः सः-पीतादिनिश्चयः पारम्पर्येण तद्दर्शनसामोद्भूत एव-पीतादिदर्शनसामोद्भूत एव । कुत इत्याह-सदाऽतद्दर्शिनः-पीताद्यदर्शिनः अभावात् । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । इत्थम्-एवं सर्वत्रानाश्वासेन हेतुना । किमित्याहअसमञ्जसत्वापत्तेः । एनामेवाह-सन्निहितार्थदर्शनबलोत्पन्ननिश्चयादपि सकाशात् पारम्पर्येणार्थान्तरदर्शनशक्तिजत्वारेकातः-आशङ्कातः कारणात् प्रवृत्त्याद्ययोगात् । 'आदि'शब्दात् प्राप्तिपरिग्रहः ॥ ___ एवं तावद् भिन्नविषययोः सविकल्पाविकल्पज्ञानयोयौगपद्यमसम्भव्येव निदर्श्य साम्प्रत અનેકાંતરશ્મિ પારિત પીતદર્શનનો અધિગમ શક્ય બને.. પણ, પીતવિકલ્પ તો નીલદર્શનથી પણ થાય છે, તેથી, જેમ ઘડાને જોઈને રાસભાનો નિશ્ચય અસંભવિત છે, તેમ પીતવિકલ્પથી (વ્યભિચારી કારણભૂતથી), પતિદર્શનનો અધિગમ પણ અસંભવિત છે. (૧૯) પૂર્વપક્ષ ઃ (૧) જેને ક્યારેક પતિદર્શન થયું હોય, તેને જ પીતવિકલ્પ થાય છે, બાકી (૨) જેને પીતનું દર્શન થયું જ નથી, તેને તો પીતવિકલ્પ થતો જ નથી – આમ, અન્વય-વ્યતિરેકથી સિદ્ધ છે કે, પરંપરાએ પણ પીતદર્શનનાં સામર્થ્યથી જ પીતવિકલ્પ થાય છે... માટે પીતાદિવિકલ્પથી પીતાદિદર્શનનો અને તેથી પીતપદાર્થનો અધિગમ શક્ય જ છે. સ્યાદ્વાદી: એ રીતે તો કશે વિશ્વાસ જ ન રહેવાથી, બધી જ વ્યવસ્થા અસમંજસ થઈ જશે. તે આ રીતે - “જેમ નીલદર્શનજન્ય પીતવિકલ્પ, પરંપરાએ પીતદર્શનના સામર્થ્યથી થયો છે, તેમ સંનિહિત એવા પીતપદાર્થજન્ય પીતદર્શનથી થયેલ પીતવિકલ્પ પણ, બીજા જ કોઈ દર્શનનાં સામર્થ્યથી તો નહીં થયો હોય ને ?” – આવી આશંકા રહેવાથી, તે વ્યક્તિ મુંઝવાઈ જશે કે, પીતનો નિશ્ચય મને પીત જોવાથી થયો કે નીલ જોવાથી થયો.. તેથી પીતની જરૂર હશે, તો પણ કિંકર્તવ્યમૂઢ બની, તેનાથી પીતપદાર્થ વિશે પ્રવૃત્તિ કે તેની પ્રાપ્તિ નહીં થાય... એટલે પીતવિકલ્પથી પીતદર્શનની સિદ્ધિ શક્ય જ નથી. | નિષ્કર્ષઃ ફલતઃ પીતદર્શન જ અનિશ્ચિત હોવાથી, તેના દ્વારા પીતાદિની સત્તાનો નિર્ણય ન થઈ શકતા, પીતાદિની સત્તા અપ્રામાણિક જ રહેશે... તેથી ભિન્નજાતીયની ઉત્પત્તિ અઘટિત હોવાથી, વર્તમાનાર્થવિષયક નિર્વિકલ્પથી અતીતાર્થવિષયક સવિકલ્પની ઉત્પત્તિ ન માનવી જોઈએ... અને તેથી બંનેની ક્રમિકતયા ઉત્પત્તિ અસંભવિત જ રહે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ २७९ अनेकान्तजयपताका ( તૃતીયઃ समानविषययोः पुनरनयोर्भावस्तथा भवन्नपि न नो बाधायै, अक्रमेणाप्रवृत्तेः । एवं च 'अतीताद्यर्थगतविकल्पेनापीन्द्रियज्ञानतो रूपादिग्रहणसिद्धेः' इत्यादि, यावद् ‘भिन्नजातीयत्वात्' इत्येतद् व्युदस्तमवसेयम्, अक्रमप्रवृत्तावतीतादिविकल्परूपादिग्रहणयोरस्य साफल्योपपत्तेः, अन्यथा वाङ्मात्रत्वात् ॥ વ્યારહ્યા છે मिदमाह-समानेत्यादि । समानविषयोः पुनरनयो:-सविकल्पाविकल्पज्ञानयोर्भावः । तथाहेतुफलभावेन भवन्नपि अहिरहिरित्यादौ न नो बाधायै-नास्माकं बाधार्थम् । कुत इत्याहअक्रमेत्यादि । अक्रमेण अप्रवृत्तेः । अवग्रहकल्पादविकल्पादवायकल्पविकल्पभावेन क्रमेण प्रवृत्तेरित्यर्थः । एवं चेत्यादि । एवं सति अतीताद्यर्थगतविकल्पेनापि प्रमात्रा इन्द्रियज्ञानतो रूपादिग्रहणसिद्धेः इत्यादि पूर्वपक्षोक्तं यावद् ‘भिन्नजातीयत्वात्' इत्येतद् व्युदस्तम्अपाकृतमवसेयम् । कुत इत्याह-अक्रमप्रवृत्तौ सत्यामतीतादिविकल्परूपादिग्रहणयोरस्यपूर्वपक्षोक्तस्य साफल्योपपत्तेः । अन्यथा-अक्रमप्रवृत्तिमन्तरेण वाङ्मात्रत्वात् इति ॥ - અનેકાંતરશ્મિ * બંને જ્ઞાનની ક્રમિક્તા સ્યાદ્વાદ માટે અબાધક “પહેલા કારણરૂપ નિર્વિકલ્પ થાય, પછી તેના જ વિષયને અવલંબીને કાર્યરૂપ સવિકલ્પ થાય” - આમ, ક્રમિકતયા બંનેની ઉત્પત્તિ માનીએ છીએ, તેમાં કોઈ બાધ જ નથી, કારણ કે તમે જેને નિર્વિકલ્પ કહો છો, તેને જ અમે “અવગ્રહ કહીએ છીએ અને જેને તમે સવિકલ્પ કહો છો, તેને જ અમે “અવાય” કહીએ છીએ. તથા, અવગ્રહ કારણરૂપ અને ઈહા કાર્યરૂપ હોવાથી, તેઓની ક્રમિકતયા જ ઉત્પત્તિ થાય છે અને એ રીતે નિર્વિકલ્પ-સવિકલ્પની પણ, ક્રમિકતયા જ પ્રવૃત્તિ થાય છે, એક સાથે નહીં. તેથી, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે, “જે પ્રમાતાને (૧) વિકલ્પ કોઈ ભૂતકાલીન પદાર્થનો ચાલતો હોય, તે જ પ્રમાતાને, તે જ વખતે () ઇન્દ્રિયજ્ઞાનરૂપ નિર્વિકલ્પસંવેદન દ્વારા રૂપાદિનું ગ્રહણ સિદ્ધ જ છે” - ત્યારથી માંડીને “તેથી બંને જ્ઞાન એક નથી, કારણ કે બંને ભિન્નજાતીય છે” ત્યાં સુધીનું બધું જ કથન નિરાકૃત જાણવું, કારણ કે, તમારું એ કથન ત્યારે જ સફળ થઈ શકે, કે જયારે અતીતાર્થવિષયક સવિકલ્પ અને વર્તમાનાર્થવિષયક નિર્વિકલ્પ - બંને જ્ઞાનની પ્રવૃત્તિ એકી સાથે માનવામાં આવે, નહીંતર “અતીતાર્થ દષ્ટાને જ રૂપાદિનું ગ્રહણ થાય છે... - ઈત્યાદિ કથન તો માત્ર વચનવિલાસરૂપ જ બનશે. ટૂંકમાં, ભિન્નજાતીય તે બંને જ્ઞાનની પ્રવૃત્તિ એક સાથે માનીએ, તો જ તમારું કથન સફળ થશે... પરંતુ પૂર્વોક્ત રીતે, જ્યારે બે જ્ઞાનની સહવૃત્તિતા જ સંભવિત નથી, ત્યારે તમારું કથન શી ૨. પ્રેક્ષ્યાન ર૦-ર-ર૧રતમાનિ પૃષ્ઠાન | ૨. ‘પર્વ વેત્યાર’ ત્યધરો પીઢ: I રૂ. ર૦-ર૧૨२५रतमानि पृष्ठानि । For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता २८० (२०) आह-यद्यत्र क्रमः कथं न संलक्ष्यत इति ? उच्यते-उत्पलपत्रशतव्यतिभेदवत् कालसौक्ष्म्यात्, छद्मस्थप्रमातुरनाभोगबहुलत्वात्, अदृष्टप्रतिबन्धात्, वस्तुनोऽनेकधर्मत्वात्, यथाक्षयोपशममवबोधप्रवृत्तेः, तस्य च तत्तद्धेतुभेदतो वैचित्र्यादिति ॥ आह-यद्यत्र-सविकल्पाविकल्पज्ञानद्वये क्रमः कथं न संलक्ष्यत इति ? उच्यतेउत्पलपत्रशतव्यतिभेदवत् कालसौक्ष्यात् न संलक्ष्यत इति । किमेतदेवमित्याह-छद्मस्थप्रमातुरनाभोगबहुलत्वात् । अनाभोगबहुलत्वं च अदृष्टकर्मप्रतिबन्धात्, तथा वस्तुनः-प्रमेयस्य अनेकधर्मकत्वात् तथा विभ्रमादिनिबन्धनत्वेन यथाक्षयोपशमं यस्य यथाक्षयोपशमस्तथा ... અનેકાંતરશ્મિ જ રીતે સફળ થય? - બંને જ્ઞાનની ક્રમિકતાસિદ્ધિ (૨૦) બૌદ્ધઃ જો નિર્વિકલ્પ-સવિકલ્પ બંને ક્રમિક જ થતાં હોય, તો બંનેનો ક્રમ જણાતો કેમ નથી ? સ્યાદ્વાદીઃ જેમ એક ભાલાથી શીઘતા કમળની સો પાંદડી ભેદવામાં આવે, ત્યારે યદ્યપિ ક્રમિક જ બધી પાંદડીઓનો ભેદ થાય છે, પણ કાળની સૂક્ષ્મતાના કારણે તે ક્રમ જણાતો નથી, તેમ અહીં પણ સમજવું. પ્રશ્ન: પણ, ક્યારેક તો ક્રમનું સંવેદન થવું જોઈએ ને ? ઉત્તર : અરે ભાઈ ! આપણે છમસ્થ છીએ અને છમસ્થ પ્રમાતા અનાભોગબહુલ હોય છે, અર્થાત્ સૂક્ષ્મ ઉપયોગમાં અનિપુણ હોય છે, કારણ કે છબસ્થ જીવોમાં જ્ઞાનાવરણ વગેરે કર્મોનું આવરણ રહેલું છે... તેથી ક્રમ ન જણાય એ બરાબર જ છે. પ્રશ્ન: જો વસ્તુનો બોધ થાય, તો તેના ક્રમનો પણ બોધ કેમ ન થાય? ઉત્તર : વસ્તુ અનેક ધર્માત્મક છે, તેથી જ તો તે વસ્તુ, દ્રવ્ય-ક્ષેત્રાદિને આશ્રયીને (૧) ક્યારેક વિભ્રમનું, તો (૨) ક્યારેક સંશયનું, (૩) ક્યારેક અનધ્યવસાયનું, તો (૪) ક્યારેક યથાર્થજ્ઞાનનું - વિવરમ્ ” 18. तथा विभ्रमादिनिबन्धनत्वेनेति । विभ्रम:-विपर्यास: । 'आदि'शब्दात् सन्देहोऽनध्य-वसायश्च परिगृह्यते ततो विभ्रमादीनां निबन्धनं-कारणं तस्य भावः-तत्त्वं तेन । अयमभिप्राय:-अनेकधर्मकं वस्तु જે ગ્રંથકારશ્રીએ, બંનેની સહવૃત્તિત્તાનું ખંડન કરી, ક્રમિકતા સિદ્ધ કરી, પરંતુ હજી પણ બૌદ્ધ, તેવું માનવા તૈયાર નથી અને કહે છે કે, બંને જો ક્રમિક જ હોત, તો બંનેનો અવશ્ય ક્રમ દેખાત, પણ નથી દેખાતો એથી જ સિદ્ધ થાય છે કે, ક્રમ છે જ નહીં, અર્થાતુ સહવૃત્તિ છે - આવો પૂર્વપક્ષ કરશે અને ગ્રંથકારશ્રી બંનેની ક્રમિકતા સાબિત કરી બૌદ્ધનું સચોટ નિરાકરણ કરશે... આ ઉત્તરપક્ષ પણ વિસ્તૃત છે. ૨. ‘તસૂક્ષ્મત્વાન્ન' તિ -પાટ: I ૨. “પૃઢતાં તતો’ તિ -પાઠ: For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ( તૃતીય: (૨૨ ) આાહ-વિ જાલૌમ્યાત્ર માલક્ષળમેવં તર્દિ‘મર:' નૃત્યેવાવિજ્યોवर्णयोरुच्चारणे नितरां कालसौक्ष्म्यमित्यक्रमग्रहणं स्यात् । तथा च क्रमालक्षणाच्छुतिभेदो न भवेत्, यथा सरो रस इति इतश्च न भवेद् । युगपद् गोचरीभूतविषये જાળા * २८१ - अनेकान्तजयपताका ऽवबोधप्रवृत्तेः; तस्य च क्षयोपशमस्य तत्तद्धेतुभेदतो द्रव्यादिभेदेन वैचित्र्यात् क्रमोन संलक्ष्यत इति ॥ आह-यदि कालसौक्ष्म्यादत्र - अधिकृते सविकल्पाविकल्पज्ञानद्वये क्रमालक्षणम्, एवं તદિ ‘મર:’ નૃત્યેવમવિયોવંન્દ્રયોઃ, ‘આવિ’શદ્વાર્ રક્ષાવિદ્મ:, ઉચ્વારને નિતાં જાતसौक्ष्म्यम्, अव्यवधानेनोच्चारणात् इत्यक्रमग्रहणं सरवर्णयोः स्यात् । तथा चेत्यादि । तथा च सति क्रमालक्षणात् कारणात् श्रुतिभेदः - श्रवर्णभेदो न भवेद् यथा सरो रस इति द्विवर्ण* અનેકાંતરશ્મિ કારણ બને છે. એટલે વસ્તુનો બોધ તો ક્ષયોપશમના અનુસારે જ થાય છે અને તે ક્ષયોપશમ, દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવાદિ કારણોની વિચિત્રતાએ, અલગ અલગ પ્રકારનો છે. તેથી વસ્તુનો અમુક ધર્મરૂપે બોધ થયા બાદ પણ, તેવા ક્ષયોપશમના અભાવે, ક્રમનો બોધ ન પણ થાય, પણ તેટલા માત્રથી ક્રમ નથી જ - એવું ન કહી શકાય. હવે બૌદ્ધ, બંને વચ્ચે ક્રમ છે જ નહીં (બંને સહવૃત્તિ જ છે) એવું સિદ્ધ ક૨વા, દાખલા-દલીલથી પોતાનો પૂર્વપક્ષ રજૂ કરે છે. * ક્રમિકતા નિરાકારક બૌદ્ધ-પૂર્વપક્ષ (૨૧) બૌદ્ધ : તમે કહ્યું હતું કે - “સવિકલ્પ-નિર્વિકલ્પ બંને ક્રમિક હોવાથી, બંનેની સહવૃત્તિતા અઘટિત છે અને કાળની સૂક્ષ્મતાના કારણે તે ક્રમ જણાતો નથી’’ - તે બરાબર નથી, કારણ કે કાળની સૂક્ષ્મતાના કારણે જો ક્રમ ન જણાતો હોય, તો તો ‘સર’ એવાં શબ્દના ઉચ્ચારણમાં બે વર્ણનું યુગપદ્ ગ્રહણ થશે. પ્રશ્ન : પણ અહીં ક્યાં કાળની સૂક્ષ્મતા છે ? ઉત્તર ઃ અરે ! ‘સ’ પછી તરત જ ‘૨’નું ઉચ્ચારણ થતું હોવાથી, અહીં તો સુતરાં કાળની સૂક્ષ્મતા છે અને કાળની સૂક્ષ્મતાથી તો અહીં પણ - નિર્વિકલ્પ/સવિકલ્પની જેમ - ક્રમ નહીં જણાય. આમ, ક્રમ ન જણાવાથી ‘સ’ અને ‘૨’ બંને સાથે જ સંભળાવાથી ‘સર’ અને ‘રસ' એ બે શબ્દનાં શ્રવણમાં ભેદ નહીં પડે. * વિવરણમ્ . ततस्तद्देशाद्यपेक्षया कस्यचित् कथञ्चिद् विभ्रमादिनिबन्धनं सम्पद्यते ।। ૧. ‘મેવો ભવેત, યથા' કૃતિ ઘ-પા: । ૨. ‘થં વિમા॰' કૃતિ -પાઇ: । For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता न्द्रियवतोऽविच्छेदेन सर्वोपलब्धौ क्रमपक्षेऽप्यक्रमस्यैव दर्शनात् । स हि वंशादिवादयितू रूपं पश्यति, तदैव ततः शब्दं शृणोति, नीलोत्पलादि गन्धं जिघ्रति, कर्पूरादे रसमास्वादयति, आसनादिस्पर्शं स्पृशति, चिन्तयति च किञ्चित् इति तत्त्वतोऽस्यानवरतं *બાળા * विषय: इतश्च न भवेत् श्रुतिभेदः । कुत इत्याह- युगपदित्यादि । युगपत् - एकदैव गोचरीभूतविषयाणि च तानि इन्द्रियाणि चेति विग्रह:, तान्यस्य विद्यन्त इति तद्वान् तस्य अविच्छेदेन-प्रबन्धवृत्त्या सर्वेषाम्, प्रक्रमाद् विषयाणामुपलब्धिः सर्वोपलब्धिः अस्यां सर्वोपलब्धौ सत्याम् । किमित्याह - क्रमपंक्षेऽपि विज्ञानविषयेऽक्रमस्यैव दर्शनात् । एतदेवाक्रमदर्शनमाह स हीत्यादिना । स हि युगपद्गोचरीभूतविषयेन्द्रियवान् वंशादिवादयितू रूपं पश्यति । तदैव ततः-वंशादिवादयितुः सकाशात् शब्दं शृणोति, तथा नीलोत्पलादि गन्धं जिघ्रति, तथा कर्पूरादे रसमास्वादयति; एवमासनादिस्पर्शं स्पृशति, चिन्तयति च किञ्चिन्मनसा । इति-एवं तत्त्वतोऽस्य - युगपद्गोचरीभूतविषयेन्द्रियवतः प्रमातुः । किमित्याह... અનેકાંતરશ્મિ २८२ પછી તો – “ ‘સર'માં પહેલાં ‘સ' પછી ‘૨’ અને ‘રસ'માં પહેલા ‘૨' પછી ‘સ''' એવો = Page #68 -------------------------------------------------------------------------- ________________ २८३ (तृतीयः सर्वपरिच्छित्तिः । एवं यावदत्राप्ययुगपत्पक्षेऽपि समाश्रीयमाणे पञ्चभिर्विज्ञानैर्व्यवधानेऽपि क्रमर्भावि सत् तेषामेकैकं विज्ञानमविच्छिन्नमिव प्रतिभाति, तथाऽनुभूतेः ॥ ( २२ ) यदैतदेवं तदा कथमन्यविज्ञानावृत्तौ वर्णयोर्न सकृच्छुतिरिति । अविच्छिन्नमेकघनीभूतायतवर्णाकारं दर्शनं न भवति ? न च भवति, तथाऽप्रतीतेः । इति यत्र क्रमस्तत्र कालसौक्ष्म्येऽप्युपलभ्यत एव । न च प्रतीतिं विहाय पदार्थतत्त्वव्यवस्था व्याख्या - अनेकान्तजयपताका अनवरतं सर्वपरिच्छित्तिः, अनवरतसर्वपरिच्छित्तिरेव, युगपदेवेन्द्रियविषयसम्बन्धसिद्धेः । एवं तत्त्वे व्यवस्थिते सति यावदत्रापि - युगपदनुभवेऽपि तात्त्विके अयुगपत्पक्षेऽपि समाश्रीयमाणे किमित्याह-पञ्चभिर्विज्ञानैर्व्यवधानेऽपि सत्यधिकृतन्यायेन क्रमभावि सत्-भवत् तेषांषण्णां विज्ञानानामेकैकं विज्ञानं - शब्दादिगोचरादि अविच्छिन्नमिव-युगपदिव प्रतिभाति । कुत इत्याह-तथाऽनुभूतेः-अविच्छेदेनानुभूतेः ॥ प्रकृतयोजनायाह-यदेत्यादि । यदा एतदेवम् - अनन्तरोदितं तदा कथमन्यविज्ञानावृत्तौ अपान्तराले वर्णयोः-सरादिरूपयोर्न सकृच्छुतिः - न युगपच्छ्रवणमिति । एतदेवाह - अविच्छिन्नम्-एकदैव एकघनीभूतश्चासौ आयतवर्णश्चेति विग्रहः । तदाकारं दर्शनं न भवति ? । स्यादेतद् भवत्येवेत्याशङ्कार्निरासायाह-न च भवति । कुत इत्याह- तथाऽप्रतीतेः । इति-एवं यत्र क्रमस्तत्र कालसौक्ष्म्येऽप्युपलभ्यत एव यथाऽधिकृतवर्णयोः । न च प्रतीतिं विहाय - ...अनेडांतरश्मि પક્ષનો જ આશ્રય કરશો, તો તમારા મતે એ ફલિત થશે કે, છએ જ્ઞાનો ક્રમિક જ થાય છે... એકથી છટ્ટા વિજ્ઞાન સુધીમાં, પાંચ વિજ્ઞાનનું વચ્ચે વ્યવધાન (આંતરૂ) હોવા છતાં પણ, તે છએ વિજ્ઞાનનો, જાણે અવિચ્છિન્નરૂપે પ્રતિભાસ થાય છે, કારણ કે છએ વિજ્ઞાનનો તેવો (અવિચ્છિન્ન-યુગપરૂપે) જ અનુભવ થાય છે. (૨૨) ઉપસંહાર ઃ કાળની સૂક્ષ્મતાના કારણે, પાંચ વિજ્ઞાનનું વ્યવધાન હોવા છતાં પણ, જેમ છએ વિજ્ઞાનનો યુગપદ્ અનુભવ થાય છે, તેમ ‘સર’ રૂપ બે વર્ણનું પણ યુગપદ્ શ્રવણ થશે... જો કે અહીં બીજા કોઈ વિજ્ઞાનનું વ્યવધાન પણ નથી, તો પછી બંને વર્ણનું, અવિચ્છિન્ન-યુગપત્ - બંને वर्श भजीने खेड घनीभूत (भा) खायत (सांजा) वर्शनं हर्शन (निर्विल्प) उभ न थाय ? प्रश्न : थाय छे ने ? ઉત્તર ઃ ના, બિલકુલ નહીં, કારણ કે ‘સર’ બંને વર્ણની પ્રતીતિ ક્રમિકતયા જ થાય છે, યુગપદ્ નહીં... તેથી સિદ્ધ થાય છે કે, જ્યાં ક્રમ હોય, ત્યાં કાળની સૂક્ષ્મતા હોવા છતાં પણ, તે ક્રમની १. 'भावी सन्' इति क- पाठः । २. ' अन्यदपि विज्ञाना०' इति क- पाठ: । ३. 'तत्त्वव्यव०' इति घ- पाठः । ४. ‘प्रकृतयोजनामाह' इति घ- पाठः । ५. 'स्यादेतन्न भवत्येवे० ' इति क - पाठः । ६. 'निरासार्थमाह न भवति' इति ड पाठ: । For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ २८४ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता पनोपायः, इति यथाप्रत्ययं युगपद् विज्ञानप्रवृत्तिायविदाऽङ्गीकर्तव्या, अन्यथोक्तवत् न्यायोच्छेदप्रसङ्गादिति ॥ (२३) अत्रोच्यते-यत्किञ्चिदेतत्, वर्णयोः सावयत्वेनोक्तदोषानुपपत्तेः, सरादयो हि वर्णाः सावयवत्वेनानेकक्षणलब्धवृत्तयः, तथोपलब्धितः तत्तत्स्वभावत्वात्, अन्यथा જ ચાડ્યા परित्यज्य पदार्थतत्त्वव्यवस्थापनोपायः, इति-एवं यथाप्रत्ययं-यथाऽनुभवं युगपद् विज्ञानप्रवृत्तिः षडपेक्षया प्रस्तुतद्वयापेक्षया वा न्यायविदा प्रमात्राऽङ्गीकर्तव्या, अन्यथा-एवमनभ्युपगमे उक्तवत्-यथोक्तं तथा न्यायोच्छेदप्रसङ्गात्-प्रतीतिबाधेन न्यायानुपपत्तेस्तस्यापि प्रतीतिबीजत्वादित्यभिप्राय इति ॥ अत्रोच्यते-यत्किञ्चिदेतत्, असारमित्यर्थः । कुत इत्याह-वर्णयोः-सरादिलक्षणयोः सावयवत्वेन हेतुना उक्तदोषानुपपत्तेः । एतदेव प्रकटयति संरादयो हीत्यादिना । सरादयो અનેકાંતરશ્મિ અવશ્ય ઉપલબ્ધિ થાય... માટે, સવિકલ્પ-નિર્વિકલ્પ આવાં છ વિજ્ઞાનને યુગપદું જ માનવા જોઈએ, બાકી તો ‘સર’ વર્ણની જેમ, ત્યાં પણ અવશ્ય ક્રમની ઉપલબ્ધિ થાત... વળી, પદાર્થની વ્યવસ્થા પ્રતીતિના આધારે થાય છે, તેથી પ્રતીતિ જો યુગપદ્ રૂપે થતી હોય, તો બે કે છ વિજ્ઞાનની યુગપદ્ જ પ્રવૃત્તિ માનવી જોઈએ. પ્રશ્ન : વિજ્ઞાનની પ્રતીતિ ભલે યુગપદ્ થતી હોય, પણ પ્રવૃત્તિ ક્રમિક માનીએ તો? ઉત્તરઃ તો તો ન્યાયનો જ ઉચ્છેદ થશે, કારણ કે ન્યાય પણ પ્રતીતિના આધારે જ નિયત છે... હવે જો પ્રતીતિનો જ અપલાપ કરશો, તો ન્યાય શી રીતે સંગત થશે ? સારાંશ + ભાવાર્થઃ કાળસૂક્ષ્મતાથી જો ક્રમ ન જણાતો હોય, તો ‘સર’ રૂપ બે વર્ણમાં પણ ક્રમ ન જણાવો જોઈએ, પણ જણાય તો છે જ... તેથી નક્કી થાય છે કે, જો ક્રમ હોય તો અવશ્ય જણાય... પરંતુ નિર્વિકલ્પ-સવિકલ્પમાં તેવો ક્રમ ન જણાતો હોવાથી સિદ્ધ થાય છે કે, ખરેખર ત્યાં ક્રમ છે જ નહીં... અર્થાત્ બે જ્ઞાનની કે છ જ્ઞાનની સહવૃત્તિતા જ માનવી જોઈએ... ફલતઃ એક જ વખતે અલગઅલગ જ્ઞાન સાબિત થવાથી, એક જ જ્ઞાન ઉભયાકાર સિદ્ધ ન થતાં, ઉભયરૂપ વસ્તુની સિદ્ધિ પણ અસંગત થશે બૌદ્ધનિરાકારક સ્યાદ્વાદીનો ઉત્તરપક્ષ - | (૨૩) સ્યાદ્વાદીઃ તમારું બધું કથન અસાર છે, કારણ કે યદ્યપિ (૧) “સરરૂપ બે વર્ણ, (૨) નિર્વિકલ્પ-સવિકલ્પજ્ઞાન, અને (૩) પવિજ્ઞાન - આ ત્રણેમાં ક્રમ છે, પણ કાળની સૂક્ષ્મતાનાં કારણે બીજા-ત્રીજામાં નથી જણાતો, જ્યારે ‘સર’માં કાળની સૂક્ષ્મતા ન હોવાથી, અહીં જણાય છે. ૨. “સરદ્રય ત્યાદિના' રૂતિ ઇ-પd: I For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ २८५ तजयपताका (तृतीयः तदनुपपत्तेः । न क्षणिकज्ञानग्राह्याः, तस्य परमाणुव्यतिक्रान्तिमात्रत्वेनात्यन्तसूक्ष्मत्वात्, तदनुभवस्य तत्त्वेनैवाग्दिर्शिनाऽनुपलक्षणात् तथाऽप्रतीतेः । (२४) इति पूर्ववर्ण .. व्याख्या ... हि वर्णाः सावयवत्वेन जातिभेदतः अनेकक्षणलब्धवृत्तयो वर्तन्ते । कुत इत्याह-तथोपलब्धितः-अनेकक्षणवृत्तित्त्वेनोपलब्धः । उपलब्धिश्च तत्तत्स्वभावत्वात् तयोः-उपलब्धवर्णयोः तत्स्वभावत्वात्-अनेकक्षणवृत्तित्त्वेनोपलब्धिस्वभावत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याहअन्यथा तदनुपपत्तेः । एवमनभ्युपगमे वर्णोपलब्ध्ययोगादित्यर्थः । यत एवम्, अतो न क्षणिकज्ञानग्राह्याः । कुत इत्याह-तस्य-क्षणस्य परमाणुमात्रव्यतिक्रान्तिमात्रत्वेन-परमाणुव्यतिक्रान्तिकाल एकः क्षणो मत इति न्यायेन अत्यन्तसूक्ष्मत्वात् । तदनुभवस्य-क्षणांनुभवस्य . मनेतिरश्मि *... (१) वानी मनेऽक्षावृत्तिता : (२) वानी होपयोगग्राहता प्रश्न : शुंपवय्ये आणनी सूक्ष्मता नथी ? उत्तर : ना, ॥२९॥ ४ 'स२' वगैरे ? (जातिभेदतः) सापय डोवाथी भने क्षमा २3ना छ. (ARI नथी) ॥२५॥ ४ सनेक्षावृत्तित्वेन ४ तेमन शान थाय छ, क्षत्वेिन नही... તેનું પણ કારણ એ છે કે, તેમનો સ્વભાવ જ એવો છે કે અનેકક્ષણવૃત્તિત્વેન જ તેમનું જ્ઞાન થાય - જો તેવો સ્વભાવ ન માનો, તો તેમની ઉપલબ્ધિ જ નહીં થાય... આમ વર્ષો ક્ષણિક ન હોવાથી क्ष शानथी या ४ नथी (झोपयोगथी. ४ मा छे...) ક્ષણ તો પરમાણુવ્યતિક્રાન્તિકાળરૂપ (એક પરમણ - બીજા પરમાણુને ઓળંગે તેટલા કાળરૂપ) હોવાથી અત્યંત સૂક્ષ્મ છે. એટલે છદ્મસ્થને ક્ષણનો અનુભવ થાય ખરો, પણ ‘ક્ષણનો અનુભવ મને થયો’ એ રૂપે તેની પ્રતીતિ થતી ન હોવાથી તેને ક્ષણ જણાતી નથી... ......* विवरणम् .... ___ 19. परमाणुव्यतिक्रान्तिकाल इति । यावता कालेन परमाणुना परमाणुरतिक्रम्यते स परमाणुव्यतिक्रान्तिकाल: ॥ જે વર્ણમાં કંઠ્ય/ઓક્ય વગેરે રૂપ જાતિઓ છે. તે અપેક્ષાએ તેમનો જાતિભેદ છે. પણ આ જાતિભેદને લઈને તે વર્ગોનું સાવયવત્વ શી રીતે સિદ્ધ થાય ? તે માટે આ વિચારી શકાય કે કંઠ્ય-ઔદ્મ વિગેરે વર્ણોના જુદા જુદા ઉત્પત્તિસ્થાન છે, તેમનાથી તેઓ ઉત્પન્ન થાય છે અને જે ઉત્પન્ન થાય તે સાવયવ જ હોય એવા નિયમથી તેમના सावयवत्वना सिद्धि थ६ य... ___ * 8 अनुमानप्रयोग आपो थाय : "वर्णाः अनेकक्षणलब्धवृत्तयः, सावयवत्वात्, घटवत्" १. 'वृत्तिनोपलब्धि०' इति पूर्वमुद्रिते पाठः, अत्र तु क-पाठः। २. 'व्यतिको(?)भ्रान्तिकालः' इति क-पाठः । For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता २८६ ज्ञानेनोत्तरवर्णज्ञानस्य मिश्रणाभावात्, उभयोः प्रदीर्घस्थूरोपयोगरूपत्वात्, तथाऽऽलम्बनजातिभेदात्, तत्तत्स्वाभाव्यात्, तथाक्षयोपशमयोगात्, दृढानुभवसिद्धेः, अविगानेन तथावेदनात्, कोटिसङ्गस्याप्रयोजकत्वात्, तद्वीर्यतिरस्करणात्, इत्थमपि तदा ................ व्याख्या .............. तत्त्वेनैव-क्षणानुभवत्वेनैव अर्वाग्दर्शिना प्रमात्राऽनुपलक्षणात् । अनुपलक्षणं च तथा-तत्त्वेनैव अप्रतीतेः । इति-एवं पूर्ववर्णज्ञानेन-सकारादिज्ञानेन उत्तरवर्णज्ञानस्य-रेफादिज्ञानस्य मिश्रणाभावात् कारणात् । कथं सकारादाविवाविच्छिन्नमेकघनीभूतायतवर्णाकारं दर्शनम्, भवेदिति योगः । मिश्रणाभावश्च उभयोनियोः सकारादिगोचरयोः प्रदीर्घस्थूरोपयोगरूपत्वात् तथाऽऽलम्बनजातिभेदात् भिन्नजातीयौ सकाररेफाविति कृत्वा तथा तत्तत्स्वाभाव्यात् तयो:-वर्णोपयोगयोस्तत्स्वाभाव्यात्-अमिश्रणस्वाभाव्यात् । एतच्च तथाक्षयोपशमयोगात्तेन मिश्रणाभावज्ञानजनकत्वप्रकारेण क्षयोपशमयोगात् । एतद्योगश्च दृढानुभवसिद्धेः । इयमपि अविगानेन तथावेदनात्-दृढानुभवरूपेण वेदनात् । कोटिसङ्गस्य वर्णज्ञानसम्बन्धिनः अप्रयोजकत्वात् । प्रभूततरासङ्गेन तद्वीर्यतिरस्करणात् तयोः-वर्ण-ज्ञानयोर्वीर्य-प्रदीर्घस्थूरोपयोग ......मनेतिरश्मि .......... વર્ણની ક્રમિક્તાનો બોધ : (૨૪) “સ વર્ણનું જ્ઞાન અને “ર' વર્ણનું જ્ઞાન - બંને જ્ઞાનનું મિશ્રણ થતું જ નથી, તો પછી “સર”માં અવિચ્છિન્નત્રયુગપ બંને વર્ણ મળીને એક ઘનીભૂત-આયત વર્ણનું દર્શન શી રીતે થાય? न थाय... प्रश्न : 'स' विषय अने '२' विषय बने शानन मिश्र। म नथी थतुं ? उत्तर : ॥२९3.(१) बने शान स्वतंत्रतया हाईसने स्थू उपयोग३५ छ, तथा (२) बने शाननो विषय होछ. ७॥२५ मे 'स'ने विषय ७२ छ भने से '२'ने विषय ७२ छ, भने (3) બંને જ્ઞાનનો ‘મિશ્રણ નહીં થવાનો સ્વભાવ જ છે, કારણ કે જ્ઞાનનો જનક ક્ષયોપશમ જ એવા પ્રકારનો છે, કે જેનાથી મિશ્રણ વિના જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. પ્રશ્ન : ક્ષયોપશમ એવો જ છે એવો નિર્ણય શી રીતે ? ઉત્તર ઃ કારણ કે તેવો જ દઢ અનુભવ થાય છે અને આવા દઢ અનુભવનું સહુને અવિરોધપણે સાક્ષાત્ વેદના થાય છે. તેથી બંને જ્ઞાનનું મિશ્રણ થતું નથી. - બંને જ્ઞાનકોટિની ભિન્નતાસિદ્ધિ : पूर्वपक्ष : 'स'शान पछी तर ४ '२'शान यतुं डोवाथी, ने शानोटिनो संबंध, शुं મિશ્રણતાનો પ્રયોજક ન બને? અર્થાત્ બંને જ્ઞાનનો સંબંધ થતાં, શું બંનેનું મિશ્રણ ન થઈ શકે ? १. 'उभयथा ज्ञानयोः' इति क-पाठः । २. 'जनकवत्प्रकारेण' इति पूर्वमुद्रिते पाठः, अत्र तु ङ-पाठः । ३. 'सम्बन्धिनः, प्रयोजक०' इति घ-पाठः । For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ २८७ अनेकान्तजयपताका (તૃતીય पादने अतिप्रसङ्गात् नीलपीतज्ञानयोरपि तद्भावेन क्वचिन्मिश्रणप्रसङ्गात् । इति कथं सकारादाविवाविच्छिन्नमेकघनीभूतायतवर्णाकारं दर्शनं भवेत् ? सकारादौ तु कालादि - વ્યાહ્યા लक्षणं सामर्थ्यं तेन तिरस्करणात् कोटिसङ्गस्य । इत्थमपि-एवमपि कोटिसङ्गस्य तद्वीर्यतिरस्करणेऽपि तदापादने, प्रक्रमात् मिश्रणापादने, अतिप्रसङ्गात् । एनमेवाह-नीलपीतज्ञानयोरपि तद्भावेन-कोटिसङ्गभावेन क्वचित्-चित्रपट्यादौ मिश्रणप्रसङ्गात् । न चैतदेवमिति-एवम् कथं सकारादाविव सजातीयव्यक्तिरूपे अविच्छिन्नम्-एकदैव एकघनीभूतायतवर्णाकारं दर्शनं भवेत् ? नैव भवति, निमित्ताभावात् । सकारादौ तु सजातीये तथैकावयवित्वेन कालादिभेदेऽपि, 'आदि'शब्दादादिग्रहः, प्रभूततरधर्मप्रत्यासत्तेः तथैकारम्भक અનેકાંતરશ્મિ ... ઉત્તરપક્ષઃ ના, કારણ કે તે સંબંધ મિશ્રણનું કારણ બની શકતો નથી. કેમકે બંને જ્ઞાનના દીર્ઘ અને સ્થૂળ ઉપયોગરૂપ સામર્થ્યથી કોટિસંગનો તિરસ્કાર થાય છે, અર્થાત્ બને જ્ઞાન દીર્ઘ અને સ્થૂળ ઉપયોગરૂપ હોવાથી, બંનેનું એકબીજામાં જોડાણ શક્ય જ નથી. પૂર્વપક્ષ : દીર્ઘ અને સ્થળ ઉપયોગરૂપ હોવા છતાં પણ, બંનેનું જોડાણ કરી, મિશ્રણ માની લઈએ તો? ઉત્તરપક્ષઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, નિલજ્ઞાન અને પીતજ્ઞાન બંને દીર્ઘ અને સ્થૂળ ઉપયોગરૂપ હોઈ સ્વતંત્ર હોવા છતાં પણ - બંને જ્ઞાનનો સંગ થઈ જતાં - ચિત્રપટ્ટી વગેરેમાં બંને જ્ઞાનનું મિશ્રણ થવા લાગશે, જે અનુભવબાધિત બીના છે. એ રીતે, “સ”જ્ઞાન અને “રજ્ઞાનનું પણ મિશ્રણ થતું નથી, તો સ-ર બંને મળીને, એક ઘનીભૂતઆયત વર્ણનો બોધ શી રીતે થઈ શકે? કારણ કે અભિન્નરૂપે બોધ થવામાં કારણભૂત, જે મિશ્રણતાદિ નિમિત્ત છે, તે તો અહીં છે જ નહીં. પૂર્વપક્ષ તો પછી “સકારાદિનો બોધ પણ શી રીતે થશે? કારણ કે તે પણ સાવયવ જ માન્યા છે, તો બધા અવયવોનું ક્રમિક જ્ઞાન જ થશે, “સ'નું જ્ઞાન નહીં થાય... ઉત્તરપક્ષઃ કાળભેદ, સ્વર-વ્યંજન વગેરેનો ભેદ હોવા છતાં પણ, સ્ + અ + વિસર્ગ તે બધા એક જ અવયવીના અવયવરૂપ હોવાથી, અવયવિવેન બધા સજાતીય છે અને તે બધા મળીને એક જ અવયવીના આરંભક હોવાથી, તે બધાનો ઘણા ધર્મોને આશ્રયીને સંબંધ પણ છે... તેથી તે બધાનું __20. अजादिग्रह इति । स्वरव्यञ्जनविसर्गभेदग्रहः । तथाहि-सकार-रेफयोः स्वराकारौ व्यञ्जनविस! च प्रतीतरूपावेव ।। ૨. ‘વિત્રપદ્યાતી' રૂતિ -પઢિ: ૨. “નાતિપ્રદ:' રૂતિ -પઢિ: રૂ. ‘સ્વરો તે વ્યન' રૂતિ વપાઠ: ૪. 'વિસ વિપ્રતીત' રૂતિ -પાઠ: For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता २८८ भेदेऽपि प्रभूततरधर्मप्रत्यासत्तेर्भवति, तथाऽनुभवादिति । ( २५) एतेनालातचक्रादिदर्शनं प्रत्युक्तम्, प्रत्यवयवं प्रदीर्घस्थूरोपयोगादिविपर्ययात्, अन्यथा तत्रापि तथादर्शना- ચહ્યાં ... त्वेन भवति एकघनीभूतायतवर्णाकारदर्शनम् । कुत इत्याह-तथाऽनुभवात्-एकघनीभूतायतवर्णाकारदर्शनत्वेनानुभवादिति । एतेन-अनन्तरोदितेन अलातचक्रदर्शनं प्रत्युक्तम् । कथमित्याह-प्रत्यवयवम्-अवयवमवयवं प्रति अलातचक्रसम्बन्धिनं प्रदीर्घस्थूरोपयोगादिविपर्ययात्-अप्रदीर्घसूक्ष्मोपयोगभावात् । एवं च तत्र भवति तन्मिश्रणमित्यर्थः । अन्यथा અનેકાંતરશ્મિ . મિશ્રણ શક્ય હોવાથી, એક, ઘનીભૂત અને આયત એવા “સ”નું દર્શન થવું શક્ય જ છે અને તેવું દર્શન અનુભવસિદ્ધ પણ છે જ... - અન્યશાસ્ત્રદર્શિત દૂષણનો નિરાસ (૨૫) ઉપરોક્ત કથનથી, બીજા વડે અન્યશાસ્ત્રમાં જે આપત્તિ અપાઈ છે, તેનું પણ નિરાકરણ થાય છે. (તે આપત્તિના પૂર્વપક્ષ – ઉત્તરપક્ષ આ પ્રમાણે છે – ). પૂર્વપક્ષઃ કાળસૌમ્યથી ક્રમ ન જણાય તો “સર'નું મિશ્રણ થતાં એક જ વર્ણનું શ્રવણ થવું જોઈએ (જે થતું નથી..) એટલે કાળસૌમ્ય હોય તો પણ ક્રમ જણાય જ... ઉત્તરપક્ષ ત્યાં કાળસૌમ્ય છે જ નહીં, પણ દીર્ઘયૂરોપયોગ - સાવયવત્વ હોવાથી ક્રમ જણાય છે.... પૂર્વપક્ષઃ અલાતચક્રમાં દીર્ઘયૂરોપયોગ - સાવયવત્વ હોવા છતાં ત્યાં ક્રમ જણાતો નૅથી, તો વર્ણમાં કેમ જણાય છે ? (તેની જેમ અહીં પણ ક્રમ ન જ જણાવો જોઈએ.) ઉત્તરપક્ષઃ આ દૂષણ અહીં યોગ્ય નથી, કારણ કે વર્ણ અને અલાતચક્રમાં ઘણો તફાવત છે. જુઓ - (૧) વર્ણનું જ્ઞાન તો દીર્ઘ અને સ્થૂળ રૂપ છે, જયારે (૨) અલાતના દરેક અવયવનું જ્ઞાન તો અદીર્ઘ અને સૂક્ષ્મ રૂપ છે અને આવો સૂક્ષ્મ ઉપયોગ હોવાથી જ, ત્યાં મિશ્રણતયા બોધ થાય છે, બાકી જો ત્યાં પણ સૂક્ષ્મ ઉપયોગ ન હોત – અર્થાત્ દરેક અવયવે દીર્ઘ અને સ્થળ ઉપયોગ હોત - તો ત્યાં પણ મિશ્રણતયા બોધ ન જ થાત... - વિવરમ્ .. ___21. अलातचक्रदर्शनं प्रत्युक्तमिति । परेण हि यथाऽऽशु भ्रमणवशादलाते चक्रभ्रान्ति: सर्वजनप्रतीता सम्पद्यते, एवं सरो रस इत्यादि वर्णेष्वप्याशूच्चारणवशादेकवर्णाकारा भ्रान्ति: किं नोत्पद्यते इति दूषणं शास्त्रान्तरे प्रसञ्जितमास्ते । तच्चादूषणमेव, वैधादिति ।। જ સળગતા ઊંબાડિયાને ઝડપથી વર્તુલાકારે ફેરવતાં અગ્નિચક્રની ભ્રાન્તિ થાય છે, ત્યાં ક્રમ જણાતો નથી, તો તેની જેમ વર્ણમાં પણ ક્રમ ન જણાવો જોઈએ. ૨. ‘ાર ટર્શનમ્' તિ પૂર્વમુકિતે પd:, ૩મત્ર તુ -પd: ૨. “સૂક્ષ્માપો' ત -૮૫૪: રૂ. ‘તન્મશ્રણ રૂત્યર્થ:' રૂતિ ટુ-પ8:. ૪. ‘તત્વ ટૂષણ૦' રૂતિ પૂર્વમુદ્રિતપ:, J-K-N-પ્રતિપાઠ: For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ( તૃતીય: २८९ <– નુપવત્તેઃ ॥ (२६) न चैवं सर्वं क्रमोपलम्भनिबन्धनं सविकल्पाविकल्पयोः, अविकल्पे क्षणिकत्वेन जात्यादिभेदेऽपीहादेस्तदितरवैकल्यादिति । या च युगपद्गोचरीभूतविषयेन्द्रियवतोऽविच्छेदेन सर्वोपलब्धिरुक्त, साऽसिद्धा, द्रव्येन्द्रियविषययोगेऽप्य अनेकान्तजयपताका *વ્યાણા 8. एवमनभ्युपगमे तत्रापि-अलातचक्रे तथादर्शनानुपपत्तेः, प्रत्यवयवं प्रदीर्घस्थूरोपयोगभावेन तन्मिश्रणाभावेनेति भावः ॥ प्रकृतयोजनायाह-न चैवं यथाऽधिकृतवर्णयोः सर्वं निरवशेषं सावयवत्वादिक्रमोपलम्भनिबन्धनम् । कयोरित्याह-सविकल्पाविकल्पयोः प्रस्तुतविज्ञानयोः । कुत इत्याहअविकल्पे क्षणिकत्वेन अवग्रहस्य क्षणिकत्वात् । जात्यादिभेदेऽपीदेः सविकल्पत्वेन, 'आदि'शब्दात् प्रतिभासग्रहः, तदितरवैकल्यात्-प्रदीर्घस्थूरोपयोगरूपं वैकल्यादिति । या चेत्यादि । या च युगपद्गोचरीभूतविषयेन्द्रियवतः प्रमातुः अविच्छेदेन सर्वोपलब्धिरुक्ता * અનેકાંતરશ્મિ સારાંશ ઃ તેથી ક્રમ હોય તો જણાય જ - એવું નથી, સૂક્ષ્મકાળ હોય તો ન પણ જણાય... ફલતઃ ષવિજ્ઞાન અને નિર્વિકલ્પ-સર્વિકલ્પ વિજ્ઞાન ક્રમિક જ છે, (યુગપત્ નહીં) પણ વચ્ચેનો કાળ સૂક્ષ્મ હોવાથી, તેઓનો ક્રમ જણાતો નથી. * સવિકલ્પ-નિર્વિકલ્પમાં ક્રમ ન જણાવાનું કારણ (૨૬) ક્રમની ઉપલબ્ધિનું કારણ સાવયવત્વ - દીર્ધોપયોગગ્રાહ્યતા વગેરે, જેમ ‘સર’માં છે, તેમ નિર્વિકલ્પ-સવિકલ્પમાં પણ છે - એવું નથી, અર્થાત્ બંનેનો યુગપદ્ જેવો પ્રતિભાસ થાય છે, બાકી ખરેખર તો બંને ક્રમિક જ છે. કે જુઓ : અવિકલ્પ તો અવગ્રહરૂપ હોઈ ક્ષણિક છે, કારણ કે અવગ્રહનું અસ્તિત્વ ક્ષણમાત્રનું છે, એટલે તેનો પ્રથમરૂપે ક્રમ ન જણાય એ તો હકીકત છે. હવે સવિકલ્પજ્ઞાન - જો કે ઈહા-અવાયાદિ અનેક જાતિરૂપ છે અને તે ઈહાદિરૂપ પ્રતિભાસ પણ ભિન્ન-ભિન્ન છે, તેમનો કાળ ક્ષણિક પણ નથી એટલે તો તેમની ક્રમિકતાનો ખ્યાલ આવવો જ જોઈએ, પણ તે ઈહા વગેરે દીર્ઘ અને સ્થૂળ ઉપયોગરૂપ ન હોવાથી - અર્થાત્ હ્રસ્વ અને સૂક્ષ્મ ઉપયોગરૂપ હોવાથી – તેઓનો ક્રમ જણાતો નથી અને એટલે જ સવિકલ્પ-અવિકલ્પનો યુગપરૂપે પ્રતિભાસ થાય છે... * ષવિજ્ઞાનની સહવૃત્તિતા અઘટિત તમે પહેલા જે કહ્યું હતું કે - “જે વ્યક્તિ પાસે, પોતાની દરેક ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થ વિદ્યમાન છે, તે વ્યક્તિને ઇન્દ્રિયના વિષયભૂત શબ્દાદિ દરેક પદાર્થની, એકી સાથે ઉપલબ્ધિ થાય છે ’ - તે બધું કથન અસિદ્ધ છે. * ઈહા વગેરેનો કાળ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. ૨. ૨૮૬-૨૮રતમયો: પૃષ્ઠયો: । ૨. ‘વૈપાત્’ કૃતિ ૬-પાટ: I રૂ. ‘વૈપાવિતિ' કૃતિ ૬-પાન: । For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता विचनसमन्विता २९० ग्दिर्शिनः प्रतिबन्धकसामर्थ्येन तावतां विज्ञानानां एकदाऽनुदयात्, तथाऽननुभूतेः, - વ્યારા ... पूर्वपक्षग्रन्थै साऽसिद्धा । कुत इत्याह-द्रव्येन्द्रियविषययोगेऽपि-निर्वृत्त्युपकरणरसादिसम्बन्धेऽपि अर्वाग्दर्शिनः प्रमातुः प्रतिबन्धकसामर्थ्यन हेतुना कर्मसामर्थ्येन तावतां विज्ञानानां षण्णाम् एकदा-एकस्मिन् काले अनुदयात्-अनुत्पादात् । अनुदयश्च तथाऽननुभूते:-एकदा અનેકાંતરશ્મિ પ્રશ્ન : પણ ઇન્દ્રિય સાથે બધા જ પદાર્થનો સંનિકર્ષ હોય, તો તો ષવિજ્ઞાન થઈ જ શકે ને? ઉત્તર : ના, કારણ કે નિવૃત્તિ અને ઉપકરણ રૂપ દ્રવ્યેન્દ્રિય સાથે, શબ્દ-રસ વગેરે પદાર્થનું જોડાણ હોવા છતાં પણ, આપણા જેવા છબી પ્રમાતાઓને - જ્ઞાનાવરણ વગેરે વગેરે કર્મ રૂપ પ્રતિબંધક હોવાથી - એકી સાથે છએ વિજ્ઞાન ન થઈ શકે. ભાવાર્થ : જ્ઞાન માટે, માત્ર ટેંચેન્દ્રિય ન ચાલે, અર્થાત્ વિષય-ઇન્દ્રિયનો સંબંધ હોય તેટલા માત્રથી જ્ઞાન ન થઈ જાય, નહીંતર સૂતેલા વ્યક્તિને આખી રાત શયાનો જ બોધ માનવો પડશે... માટે ભાવેન્દ્રિય પણ હોવી જરૂરી છે, તે ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગરૂપ છે અને કર્મ તેનો વિરોધી છે... ફલતઃ કર્મનાં પ્રતિબંધ સામર્થ્યથી તેવો જ ક્ષયોપશમ અને ઉપયોગ રહે છે, કે જેથી એક-એક ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થનો જ બોધ થાય છે, માટે એકી સાથે છએ વિજ્ઞાન થઈ શકે નહીં. પ્રશ્નઃ પણ કર્મનો તેવો ક્ષયોપશમ નથી, એવું માની લેવાનું કારણ શું? ઉત્તર : કારણ એ કે છએ વિષયનો સાથે અનુભવ થતો નથી અને તેવું માનવાનું કારણ પણ એ કે, છએ જ્ઞાન સાથે થયા તેની પ્રતીતિ થતી નથી... પ્રશ્ન : છતાં પણ તેની પ્રતીતિ માની શકાય? * ઇન્દ્રિય દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય નિવૃત્તીન્દ્રિય ' ઉપકરણેન્દ્રિય લબ્ધીન્દ્રિય ઉપયોગેન્દ્રિય બાહ્ય આત્યંતર (૧) દ્રવ્યેન્દ્રિય ઃ (A) નિવૃત્તિ વિશેષ પ્રકારના પુલોમાંથી થયેલ ઇન્દ્રિયની રચના. (B) ઉપકરણઃ નિવૃત્તીન્દ્રિયમાં રહેલ અર્થગ્રહણ કરવાની શક્તિવિશેષ. (૨) ભાવેન્દ્રિયઃ (A) લબ્ધિ: અર્થગ્રહણ-કરવાની આત્માની શક્તિવિશેષ. (B) ઉપયોગ : લબ્ધીન્દ્રિયની સહાયથી અર્થગ્રહણ માટે થતો આત્માનો વ્યાપારરૂપ પરિણામ. ૨. ૨૮૨–૨૮રતમો: પૃષ્ઠયોઃ. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका २९१ ( તૃતીયઃ – प्रतीत्यभावात्, युक्त्यनुपपत्तेः । (२७) उपादानायोगात्, एकोपादानतोऽनेकासिद्धेः, भिन्नोपादानत्वे तदत्यन्तभेदेनानुसन्धानायोगात्, अस्य चानुभवसिद्धत्वात् । एवं च * આવ્યાબા ફૂ भावेनाननुभूतेः । अननुभूतिश्च प्रतीत्यभावात् । प्रतीत्यभावश्च युक्त्यनुपपत्तेः । युक्त्यनुपपत्तिश्च उपादानायोगात् । उपादानायोगश्च एकोपादानतोऽनेकासिद्धेः स्वतः परतश्च । भिन्नोपादानत्वे तेषां षण्णामपि अत्यन्तभेदेन सन्तानान्तरवत् अनुसन्धानायोगात् मया रूपं दृष्टं शब्दः श्रुत इत्यनुसन्धानायोगात् । अस्य च - अनुसन्धानस्य अनुभवसिद्धत्वात् । यदि नामैवं ततः किमि* અનેકાંતરશ્મિ .. ઉત્તર : ના, બિલકુલ નહીં, કારણ કે ‘છએ વિજ્ઞાન સાથે થતાં હોય’ - તે અંગે યુક્તિ પણ ઘટતી નથી તે આ પ્રમાણે – * ષવિજ્ઞાનની સહવૃત્તિતામાં યુક્તિવિરોધ (૨૭) શબ્દાદિ છએ વિજ્ઞાનનું ઉપાદાનકારણ, (૧) એક છે, કે (૨) ભિન્ન-ભિન્ન ? (૧) = એક છે – એવું તો ન માની શકાય, કારણ કે એક જ ઉપાદાનથી, શબ્દજ્ઞાન-રૂપજ્ઞાન-રસજ્ઞાન વગેરે જુદા-જુદા અનેક કાર્યો ન થઈ શકે. : પૂર્વપક્ષ ઃ ઉપાદાન એક હોવા છતાં સહકારી જુદા જુદા હોવાથી જુદા જુદા શાન ન થાય ? ઉત્તરપક્ષ : ના. સહકારીના સામર્થ્યથી પણ તેવું શક્ય નથી... = (૨) બધાનું ઉપાદાન જુદું-જુદું છે – એવું પણ ન માની શકાય, કારણ કે એ રીતે તો છએ જ્ઞાનનો અત્યંત ભેદ સિદ્ધ થશે અને તેથી તો તે છએ જ્ઞાનનું અનુસંધાન જ નહીં થાય. આશય એ છે કે, જેમ ચૈત્રએ રૂપ જોયું અને મૈત્રએ રસ ચાખ્યો, તો ‘જેણે રૂપ જોયું તેણે જ રસ ચાખ્યો’ - તેવું અનુસંધાન થતું નથી, તેમ એક વ્યક્તિને પણ શબ્દાદિવિજ્ઞાનનું અનુસંધાન થશે નહીં... (કારણ કે ઉપાદાન ભિન્ન-ભિન્ન છે) પણ એક વ્યક્તિને જ અનુસંધાન થતું હોય તેવું તો અનુભવસિદ્ધ છે. આ રીતે, ઉપાદાન જ ન ઘટવાથી છએ વિજ્ઞાનની યુગપત્ ઉત્પત્તિ માની શકાય નહીં. તેથી પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “ક્રમિક પક્ષમાં પણ, દર્શન તો અક્રમ-સહવૃત્તિતાનું જ થાય છે' - તે અયુક્ત સાબિત થાય છે, કારણ કે એકકાળે તો માત્ર એક જ જ્ઞાનનું સંવેદન થતું હોવાથી, એક કાળે છએ જ્ઞાનનો તો કદી અનુભવ જ થઈ ન શકે... પ્રશ્ન : પણ લાગે તો એવું જ છે કે, બધા જ્ઞાન એકી સાથે થાય છે. ઉત્તર ઃ અરે ભાઈ ! એ તો ભ્રમ છે, વાસ્તવિક રીતે તો એકકાળે માત્ર એક જ જ્ઞાનનું સંવેદન થાય છે, પણ કાળ એટલો બધો સૂક્ષ્મ છે, કે જેથી તેની પ્રતીતિ ન થતાં - ભ્રમનાં કારણે – બધા જ્ઞાન * વિવરામ્ . 22. સ્વત: વરતશ્રૃતિ । સ્વસામર્થાત્ સહરિસામથ્થ— I ૧. ‘વળામત્યન્ત॰' કૃતિ દ્દ-પાઇ: । For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ 5. अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता २९२ 'क्रमपक्षेऽप्यक्रमस्यैव दर्शना 'दित्ययुक्तम्, तथाऽननुभवात्, एकदैकज्ञानसंवेदनात्, कालसौक्ष्यविभ्रमतस्तथाऽप्रतीतेः ॥ (२८) किञ्च कुतोऽयममीषामत्यन्तभेदे युगपत् सर्वानुभव इत्यवगमः ? न तेभ्य एव, प्रत्यर्थनियतत्वात्, इतरेतरानवगमात्, अवगमे स्वरूपहानिप्रसङ्गात्, ज्ञानान्तरा ....... व्याख्या .... त्याह-एवं च क्रमपक्षेऽप्यक्रमस्यैव दर्शनादित्ययुक्तं पूर्वपक्षोक्तम् । कुत इत्याह-तथाऽननुभवात्-अक्रमदर्शनेनाननुभवात् । अननुभवश्च एकदैकज्ञानसंवेदनात् इति कल्पनान्तरबाधिका युक्तिः । अत एवाह-कालसौक्ष्यविभ्रमतः कारणात्, तथाऽप्रतीतेः-एकदैकज्ञानसंवेदनत्वेनाप्रतीतेः, विभ्रमाद् युगपत्प्रवृत्तेरित्यर्थः ॥ दूषणान्तरमाह किञ्चेत्यादिना । किञ्चायमपरो दोषः-कुतोऽयममीषां-षण्णां विज्ञानाम् अत्यन्तभेदे सति युगपत् सर्वानुभव इति-एवम्भूतोऽवगमः-परिच्छेदः ? न तेभ्य एवषड्भ्यो विज्ञानेभ्यः । कुत इत्याह-प्रत्यर्थनियतत्वात् तेषाम् । तथाहि रूपादिविषयत्वेन नियतानि .......... मनेतिरश्मि ................ એકી સાથે થયાનો પ્રતિભાસ થાય છે. * शातिर इथननु निराseel * વિજ્ઞાનની યુગપત્ પ્રવૃત્તિ ન થતી હોવાથી, બુદ્ધના શાસ્ત્રોમાં જે કહેવાયું છે કે – “એક જ व्यक्ति, न्यारे सजी मणीपाती होय, त्यारे ते (१) eisी मोजणीनो ए[ ५९ मे छ, (२) तेनी सुगंध ५९। सुंधे छ, (3) तेनो २स. ५९। यूसे छ, (४) सूही डोवाथी, पाती मते तेनो सवा४ ५९। सोमणे छे, (५) यथा तेनो स्पर्श ५९॥ ४२ छ, भने (६) मनमा जीटुं ४ छवियारे छ - આમ, એક જ વ્યક્તિને છએ વિજ્ઞાન યુગપતું થાય છે” – તે બધું જ કથન નિરાકૃત થાય છે, કારણ કે પૂર્વોક્ત રીતે એક કાળે તો માત્ર એક જ જ્ઞાન થાય છે, પણ કાળસૂક્ષ્મતાના કારણે, છએ જ્ઞાન યુગપદ્ થયાનો ભ્રમ થાય છે. ___ * युगपद सर्वानुभवमा दूषem * (૨૮) સ્યાદ્વાદીઃ રૂપજ્ઞાન વગેરે છ વિજ્ઞાન તો અત્યંત ભિન્ન છે, તો પછી “બધાનો અનુભવ मे साथे ४ थाय छ” वो जो५ ओनाथी थशे ? | (१) ते ४ ७ विशानथी, 3 पछी (२) मा જ કોઈ વિજ્ઞાનથી ? ...विवरणम् ....... 23. इति कल्पनान्तरबाधिका युक्तिरिति । कल्पनान्तरस्य शास्त्रान्तरे बुद्धस्य दीर्घशष्कुलीभक्षणे षड्ज्ञानोत्पादप्रज्ञापनालक्षणस्य बाधिका-निराकरणकारिणी ।। નાની આંબળી હોય, તો ખાતી વખતે આંખેથી ન જોઈ શકાય, માટે અહીં ‘દીર્ઘ' એવું વિશેષણ મૂક્યું. ............. १. प्रेक्ष्यतां २८२तम पृष्ठम् । २. प्रेक्ष्यतां २८२तमं पृष्ठम् । ३. 'दीर्घस्य शष्कुली०' इति क-पाठः । For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ २९३ अनेकान्तजयपताका (તૃતીય लम्बनत्वापत्तेः, तस्यापि चायोगात्, युगपद्भावात्, प्रतिबन्धविरहात्, इतरेतरालम्बन तानि । यदि नामैवं ततः किमित्याह-इतरेतरानवगमात् । न रूपज्ञांने रसादिज्ञानमवगम्यते, नापि तैस्तत् इतीतरेतरानवगमः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अवगमे स्वरूपहानिप्रसङ्गात् । यदैव रूपज्ञानं रसादिज्ञानान्यवैति तदैव तदालम्बनत्वात् तदाकारतया रूपज्ञानतां परित्यजति, अन्यथा न तदवगमः, एवं रसादिज्ञानेष्वपि योजनीयमित्यवगमे स्वरूपहानिप्रसङ्गः । एतदेवाह ज्ञानान्तरालम्बनत्वापत्तेः । न ह्येतदालम्बनं तदवगमयतीति भावः । यदि नामैवं ततः જક અને અનેકાંતરશ્મિ . બૌદ્ધઃ (૧) તે જ છ વિજ્ઞાનથી. સ્યાદ્વાદી: એવું તો ન માની શકાય, કારણ કે તેઓ તો પોતપોતાના વિષયમાં જ નિયત છે, અર્થાત્ રૂપાદિજ્ઞાન પોતપોતાના રૂપાદિ વિષયને ગ્રહણ કરવામાં જ પર્યવસિત છે, તેથી રૂપજ્ઞાનમાં રસાદિજ્ઞાનનો કે રસજ્ઞાનમાં રૂપાદિજ્ઞાનનો બોધ થઈ શકે નહીં – આમ, ઇતરજ્ઞાનનો જ્યારે બોધ જ નથી થતો, ત્યારે “પ્રમાતાને આપણા બધાનો અનુભવ યુગપ છે” – એવું તો તે જ્ઞાનો શી રીતે જણાવી શકે ? (જે જ્ઞાને ઇતરજ્ઞાનને જાણ્યા જ નથી, તે જ્ઞાન શી રીતે જણાવી શકે કે “અમારા બધાનો સાથે જ અનુભવ થાય છે'). બૌદ્ધ : જો રૂપજ્ઞાનમાં પણ રસજ્ઞાનનું જ્ઞાન માની લઈએ તો?, * .. તો તો દોષપરંપરા ) સ્વરૂપહાનિનો પ્રસંગ સ્યાદ્વાદી: એ રીતે તો તમે જ્ઞાનનું સ્વરૂપ જ ખોઈ બેઠા, કારણ કે રૂપજ્ઞાન જો રસાદિજ્ઞાનનો પણ બોધ કરશે, તો રસજ્ઞાન પણ વિષય બનવાથી – વિષયનો આકાર જ્ઞાનમાં પૈડતાં - રૂપજ્ઞાન પણ રસજ્ઞાનાકાર બની જશે. અન્યથા ( તદાકાર વિના તો) તેનો અવગમ જ ન થાય. ફલતઃ તે રૂપજ્ઞાન સ્વરૂપ નહીં રહે – આમ, બધા જ્ઞાન ઇતરજ્ઞાનનો બોધ કરવાથી – ઇતરજ્ઞાનાકાર રૂપ બનતાં – પોતાનાં સ્વરૂપથી તો ટ્યુત જ થશે. (૨) જ્ઞાનાંતરને આલંબન માનવાનો પ્રસંગ રૂપજ્ઞાન, રસાદિજ્ઞાનમાંથી ઉત્પન્ન થયું એમ પણ માનવું પડશે, નહીંતર રૂપજ્ઞાન દ્વારા રસજ્ઞાનનો બોધ શી રીતે થશે? શું ઘટજ્ઞાનથી પટનો કે પટજ્ઞાનનો બોધ થાય છે? રૂપજ્ઞાન, રસાદિજ્ઞાનથી ઉત્પન્ન થયું, તેમ ન જ માની શકાય, કારણ કે તમારા મતે, જ્ઞાન, જ્ઞાન જેને વિષય કરે, તેનો આકાર જ્ઞાનમાં આવે – એ નિયમ પ્રમાણે રૂપજ્ઞાન જો રસજ્ઞાનને વિષય કરશે, તો તેનો આકાર રૂપજ્ઞાનમાં આવશે. * અહીં માત્ર રૂપજ્ઞાનને આશ્રયીને ઘટાવ્યું છે, તે રીતે બીજા જ્ઞાનોને પણ સમજી લેવું... १. 'परित्यज्यान्यथा' इति पूर्वमुद्रिते पाठः, अत्र तु क-टु-पाठः । २. पूर्वमुद्रिते तु '०था तद०' इति पाठः, तस्य चाशुद्धत्वात् D-प्रतानुसारेण शुद्धिः कृता । For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता त्वानुपत्तेः, युक्तिभिरयोगात्, स्वभावभेदप्रसङ्गात्, तथा च तदयोगादिति । ( २९ ) न २९४ व्याख्या किमित्याह-तस्यापि चायोगात् तस्यापि च - ज्ञानान्तरालम्बनत्वस्यायोगात् । अयोगश्च युगपद्भावात् । रूपरसादिज्ञानानां युगपद्भावे दोषमाह-प्रतिबन्धविरहात्-तादात्म्यतदुत्पत्त्यंयोगात् ॥ दोषान्तरमाह-इतरेतरालम्बनत्वानुपपत्तेः- रूपज्ञानस्य रसान्तरालम्बनत्वानुपपत्तेः । रसादिज्ञानस्य च रूपज्ञानान्तरालम्बनत्वानुपपत्तेः । अनुपपत्तिश्च युक्तिभिरयोगात् । युक्त्ययोगश्च स्वभावभेदप्रसङ्गात् । रूपज्ञानं हि रसादिज्ञानान्तरालम्बनमालम्ब्यं च । न चैतदुभयं स्वभावाभेदे इति स्वभावभेदः । यदि नामैवं ततः किमित्याह - तथा च तदयोगादिति । અનેકાંતરશ્મિ .. <>– તે જ પદાર્થને વિષય કરે છે, કે જે પદાર્થ સાથે (૧) તાદાત્મ્ય, કે (૨) તદુત્પત્તિ સંબંધ હોય . પણ છએ વિજ્ઞાન યુગપદ્ માન્યા હોવાથી, તેઓ વચ્ચે એકે સંબંધ ઘટતાં નથી... તે આ પ્રમાણે – (૧) તાદાત્મ્ય તો છે નહીં, કારણ કે તેઓને અત્યંત ભિન્ન સ્વીકાર્યા છે, અને (૨) તદુત્પત્તિ પણ નથી, કારણ કે તેઓ યુગપદ્ થયા હોવાથી, તેઓમાં - સલ્ફેતર (ડાબા-જમણા) ગોવિષાણની જેમ - ઉત્પાદ્ય-ઉત્પાદકતા ન ઘટી શકે. ન આમ, વિષય ન બનવાથી, રૂપજ્ઞાન દ્વારા, રસાદિજ્ઞાનનો બોધ થવો શક્ય જ નથી. (૩) સ્વભાવભેદનો પ્રસંગ વળી, રૂપજ્ઞાન રસજ્ઞાનથી ઉત્પન્ન થયું અને રસજ્ઞાન રૂપજ્ઞાનથી ઉત્પન્ન થયું એ રીતે ઇતરેતરની કારણતા ઘટી શકે નહીં. કારણ કે તે યુક્તિથી ઘટતું નથી, તે યુક્તિ આ કે - રૂપજ્ઞાન રસજ્ઞાનનું કારણ પણ હોય અને કાર્ય પણ હોય એ રીતે તેમાં બે સ્વભાવ માનવાથી સ્વભાવભેદ થશે... (કારણરૂપ હોવામાં તેને રસાદિજ્ઞાનના વિષય તરીકે માનવું પડે અને કાર્યરૂપ હોવામાં તેને રસાદિજ્ઞાનના જ્ઞાયકવિષયી તરીકે માનવું પડે અને આવું એક સ્વભાવ હોવામાં તો ન જ ઘટે. એટલે તો તેમાં વિષયવિષયી એમ સ્વભાવભેદ માનવાની આપત્તિ આવે જ.) પ્રશ્ન : તો સ્વભાવભેદ માની લઈએ ? ઉત્તર ઃ તો તો રૂપાદિવિજ્ઞાન જ નહીં ઘટે, કારણ કે તે સ્વભાવ, રૂપાદિવિજ્ઞાનથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) ભિન્ન માનશો તો – સ્વભાવ જુદો થઈ જવાથી - રૂપાદિજ્ઞાન નિઃસ્વભાવતુચ્છ થઈ જશે, અને (૨) અભિન્ન માનશો, તો તે બે સ્વભાવ જ નહીં રહે, રૂપજ્ઞાનથી અભિન્ન હોવાથી બંને એક જ થઈ જાય... સારાંશ ઃ તેથી રૂપજ્ઞાનથી જ ઇતરજ્ઞાનનો અવગમ થઈ શકે નહીં. ફલતઃ “બધાનો અનુભવ * વિવરામ્ . 24. रूपज्ञानं हि रसादिज्ञानान्तरालम्बनमालम्ब्यं चेति । रसादीनि ज्ञानान्तराण्यालम्बन्ते विषयतया यत् तद् रसादिज्ञानान्तरालम्बनम्, आलम्ब्यं च रूपादिज्ञानमेव रसादिज्ञानानाम् ।। ૨. ‘યોગેન' કૃતિ ૫-૩-પાટ: I ૨. ‘રસ્ય (?) રસાવિજ્ઞાનાન્તરા॰' કૃતિ ૩-પાત: । For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ......... २९५ अनेकान्तजयपताका (તૃતીયઃ च अन्यतः, एकस्य तदालम्बनत्वाभावात्, तेषां भिन्नजातीयत्वात् । अत एवैकाकरणादतदुत्पन्नात् तत्परिच्छित्त्यसिद्धेः, तदाकारत्वायोगात्; योगेऽपि मेचकरूपतापत्तेः, ચાહ્યા . स्वभावभेदे च रूपादिविज्ञानायोगात् ततस्तद्व्यतिरिक्तरविकल्पद्वारेण, इति तेभ्य एवामीषां युगपत् सर्वानुभव इत्यवगर्म इत्येतत् स्थितम् । अन्यतो भविष्यतीत्याशङ्कापनोदायाह-न चान्यत इत्यादि । न चान्यतोऽमीषां युगपत् सर्वानुभव इत्यवगमः । कुत इत्याह-एकस्येत्यादि । एकस्यअन्यस्य तदालम्बनत्वाभावात्-अधिकृतषड्विज्ञानालम्बनत्वाभावात् । अभावश्च तेषां भिन्नजातीयत्वात् षण्णां विज्ञानानाम् । यदि नामैवं ततः किमित्याह-अत एवैकाकरणात् । न हि भिन्नजातीया रूपादय एकं पृथग्जनज्ञानं कुर्वन्ति । न चातदुत्पन्नं तत्परिच्छेदकमित्येतदाहअतदुत्पन्नादित्यादि । तेभ्यः-षड्भ्यो विज्ञानेभ्य उत्पन्नं तदुत्पन्नम्, न तदुत्पन्नमतदुत्पन्नं तस्मात्, एकस्मादिति प्रक्रमः । तत्परिच्छित्त्यसिद्धेः-षड्ज्ञानपरिच्छित्त्यसिद्धेः । असिद्धिश्च तदाकार અનેકાંતરશ્મિ ... ... ......... યુગપદ્ થાય છે” – આવો બોધ તે જ છ જ્ઞાનથી અશક્ય છે, માટે પ્રથમ પક્ષ અયુક્ત છે. - દ્વિતીય પક્ષની પણ સદોષતા - (૨૯) બૌદ્ધઃ (૨) “બધાનો અનુભવ યુગપ થાય છે” એવો બોધ, બીજા જ કોઈ જ્ઞાનથી માનીશું. સ્યાદ્વાદીઃ તો આ પણ બરાબર નંથી, કારણ કે છએ વિજ્ઞાન ભિન્ન-ભિન્નજાતીય હોવાથી, તેઓ, બીજા એક જ જ્ઞાનનું કારણ ન બની શકે. જુઓ, રૂપાદિ ભિન્નજાતીય હોવાથી તે છએ વિષયનું એક જ્ઞાન થતું નથી, જુદું જુદું થાય છે. એટલે રૂપાદિ ૬ જ્ઞાનો પણ ભિન્નજાતીય હોવાથી તે છ જ્ઞાન એક જ્ઞાનને ઉત્પન્ન ન કરે... અને જો તે છમાંથી એક જ્ઞાન ઉત્પન્ન ન થાય તો નું જ્ઞાન એક જ્ઞાનમાં ન થાય... પ્રશ્ન : પણ તેનાથી ઉત્પન્ન ન થાય, તો પણ તેમનો બોધ થવામાં વાંધો શું? ઉત્તરઃ તો તેની આકારતા જ્ઞાનમાં આવી જ ન શકે અને આકારતા ન આવવાથી તો, ઘટજ્ઞાન જેમ પટનો બોધક નથી, તેમ અન્યવિજ્ઞાન પજ્ઞાનનો પણ બોધક નહીં બની શકે. - આકારતા માનવાથી પણ અસંગતિ - પંવિજ્ઞાનની આકારતા, અન્ય વિજ્ઞાનમાં આવી જાય એવું માનો તો પણ તેના દ્વારા પ જ અન્ય જ્ઞાન દ્વારા યુગપદ્ સર્વાનુભવનો બોધ ત્યારે જ થઈ શકે, કે જયારે તેના દ્વારા વિજ્ઞાનનો બોધ સંભવિત હોય... પણ તેવું તો સંભવિત જ નથી – એમ બતાવવા ગ્રંથકારશ્રી કહે છે. વિષયની આકારતા વિના જ્ઞાન ન થઈ શકે અને આકારતા માનવાથી પણ ષવિજ્ઞાનનો બોધ ન થઈ શકે.. ફલતઃ તેનો બોધ અન્ય વિજ્ઞાનથી પણ અસંગત જ રહેશે. ૨. ‘તથા’ તિ -પઢિ: ૨. પ્રેક્ષ્યતાં ૨૬રતાં પૃષ્ઠમ્ | રૂ. “ર વૈતપુત્પન્ન ' રૂતિ પૂર્વમુદ્રિત પઢિ:, મત્ર તુ - પર: | For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता २९६ तत्सारूप्याभावात् तेषामसङ्कीर्णत्वात्, एवमप्यवगमेऽतिप्रसङ्गात् । तत एव सर्वार्थावगमापत्तेः, तथाऽनुभवाभावाच्चेत्यनवगताभिधानमेतद् यदुत 'युगपत् सर्वानुभवः' इति । ............................................. व्याख्या .............. त्वायोगात्-षड्ज्ञानाकारत्वायोगात् । उपचयमाह-योगेऽपि कथञ्चित् तदाकारत्वस्य मेचकरूपतापत्तेः अधिकृतग्राहकज्ञानस्य । यदि नामैवं ततः किमित्याह-तत्सारूप्याभावात् । तै:ज्ञेयज्ञानैः षड्भिः सारूप्याभावात् मेचकरूपस्य ग्राहकज्ञानस्य । अभावश्च तेषामसङ्कीर्णत्वात्, ज्ञेयज्ञानानाम् । न च सारूप्याभावे तदवगमो न्याय्य इत्येतदाह-एवमपीत्यादि । एवमपिसारूप्याभावेऽपि ज्ञान-ज्ञेययोः अवगमेऽभ्युपगम्यमानेऽतिप्रसङ्गात् । अतिप्रसङ्गश्च तत एवसारूप्यरहिताज्ज्ञानात् सर्वार्थावगमापत्तेः, सारूप्याभावाविशेषादित्यर्थः । न चैयमित्याहतथाऽनुभवाभावाच्च-तत एव सर्वार्थावगमानुभवाभावाच्च । इति-एवमनवगताभिधानमेतत् पूर्वपक्षवचनं यदुत युगपत् सर्वानुभव उक्तवत् तद्योगपद्याज्ञानादिति । चित्रज्ञानवदित्यादि । ..... मनेतिरश्मि ..... વિજ્ઞાનનો બોધ અશક્ય છે, કારણ કે વિજ્ઞાનની આકારતા આવવાથી તો તે જ્ઞાન મેચકરૂપ (=અલગ અલગ આકારોના મિશ્રણરૂપ) બનશે. प्रश्न : तो iधो शुं ? ઉત્તર : વાંધો એ જ કે, ષવિજ્ઞાન સાથે તેની સારૂપ્યતા=સમાનતા જ નહીં રહે, કારણ કે પવિજ્ઞાન તો અસંકીર્ણરૂપ છે, અર્થાત્ રૂપ-રસાદિના નિયત આકારરૂપ છે, જયારે અન્ય જ્ઞાન તો સંકીર્ણરૂપ (અનેક આકારના મિશ્રણરૂપ) છે. પ્રશ્નઃ સમાનતા ન હોય તો અન્યજ્ઞાન, શું ષવિજ્ઞાનનો ગ્રાહક ન બને? ઉત્તર : ના, બિલકુલ નહીં, નહીંતર અતિપ્રસંગ એ આવશે કે, સમાનતા ન હોવાથી, અન્યજ્ઞાન, જેમ પજ્ઞાનનો બોધક બને છે, તેમ ઘટ-પટ-મઠાદિનો પણ બોધક બનશે, પછી ભલે ને તેઓની સાથે પણ સમાનતા ન હોય અને તેથી તો અન્ય વિજ્ઞાનથી દુનિયાના તમામ પદાર્થોનો બોધ થવા લાગશે ! પણ એવો અનુભવ તો કોઈને કદી થતો નથી. નિષ્કર્ષ : એ રીતે, સમાનતા હોય તો જ પદાર્થનો બોધ થઈ શકવાથી, અન્ય વિજ્ઞાન દ્વારા પડ્ડવિજ્ઞાનનો બોધ અસંભવિત છે... ફલતઃ યુગપદ્ સર્વાનુભવનો બોધ અન્યજ્ઞાનથી પણ ન થઈ 3. तथा पूर्वपक्षमा तमे ऽयुं तुं - "पविज्ञानको अनुभव युगपत् थाय छे" - ते या વિનાનો જ ટૅલાપ છે. છે કારણ કે પૂર્વોક્ત બંને પક્ષ પ્રમાણે તેવું જ્ઞાન થતું જ નથી, આવો અજ્ઞાતપ્રલાપ તમે શી રીતે કરી શકો? १ 'भावात्, इत्यनव०' इति घ-पाठः। २. प्रेक्ष्यतां २९२तमं पृष्ठम् । ३. षड्ज्ञानकारत्वायोगात्' इति पूर्वमुद्रिते पाठः। ४. 'तत एव सर्वार्थावगमानुभवाच्च, इत्येवं' इति घ-पाठः । अतस्तत्र पाठलुप्ततेति भाति। ५. 'चेयमित्थमित्याह' इति ङ-पाठः। For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ २९७ अनेकान्तजयपताका (तृतीय: o (३०) चित्रज्ञानवत् परामर्शविकल्पात् तदवगम इति चेत्, न, अस्याप्ययोगात् । तथाऽनुभवसिद्धत्वात् कथमयोग इति चेत् स्वकृतान्तंप्रकोपात् । कथमत्र तत्प्रकोप इति चेत् यथोक्तं प्राक् । परामर्शविकल्पोऽन्य एवेति चेत्, न, ततस्तदवगम इति यत्किञ्चिदेतत् । . व्याख्या ..... चित्रज्ञानवदिति निदर्शनम् । यथा चित्रज्ञाने सामर्थ्याच्चित्रावगमः तथा परामर्शविकल्पात् षड्ज्ञानगतात् तदवगमः, प्रक्रमादमीषां युगपत् सर्वानुभवावगमः । इति चेत्, एतदाशङ्क्याहन, अस्याप्ययोगात् चित्रज्ञानस्य । तथेत्यादि । तथा-चित्रज्ञानत्वेन अनुभवसिद्धत्वात् कारणात् कथमयोगः ? इति चेत् चित्रज्ञानस्य, एतदाशङ्क्याह- स्वेत्यादि । स्वकृतान्तप्रकोपात्स्वसिद्धान्तविरोधादयोगः । कथमत्र - तथाऽनुभवसिद्धौ तत्प्रकोपः - स्वकृतान्तप्रकोपः ? इति चेत्, एतदाशङ्क्याह-यथोक्तं प्राक् पूर्वं एकस्यानेकालम्बनत्वाभावादित्यादिना । परामर्शविकल्पोऽ ऽनन्तरप्रस्तुतः अन्य एव तथाविधानुभवनिमित्तो न षड्ज्ञानगतः । इति चेत्, एतदाशङ्क्याह-न, तँतः-परामर्शविकल्पादन्यस्मात् तदवगमः, प्रक्रमादमीषां युगपत् सर्वा ....अनेअंतरश्मि * પરામર્શ વિકલ્પથી પણ ષવિજ્ઞાનનો અવગમ અશક્ય (30) जौद्ध : ४भ ४४ यित्रज्ञानथी, अलग-अलग प्रझरना पहार्थनो जोध थाय छे, तेभ ષવિજ્ઞાનમાં રહેલ એવો એક પરામર્શવિકલ્પ માનીશું, કે જેનાથી “ષવિજ્ઞાનનો અનુભવ યુગપદ્ थाय छे" - जेवो जोध थतो होय... हवे तो वांधी नहीं ने ? (આશય ઃ એક જ પટમાં જુદા જુદા વર્ણ હોય ત્યારે બૌદ્ધમતે તેનું એક જ ચિત્રજ્ઞાન થાય છે, तेम छखे ज्ञानोनुं खे४ ४ विहस्य (परामर्श) थी ज्ञान थशे...) સ્યાદ્વાદી : પણ તમે, જે દૃષ્ટાંતને લઈને પ્રસ્તુત વિષયની સાબિતી કરો છો તે ચિત્રજ્ઞાન જ घटतुं नथी. બૌદ્ધ : ચિત્રજ્ઞાન તો અનુભવસિદ્ધ છે, તેની અઘિટતતા શી રીતે ? સ્યાદ્વાદી : અરે ! તેને માનવામાં તો તમારા સિદ્ધાંતનો જ પ્રકોપ થશે. जौद्ध : या सिद्धांतनो ? સ્યાદ્વાદી : પહેલા જ કહ્યું કે - “એક જ્ઞાન અનેક પદાર્થજન્ય ન હોય, એક જ્ઞાન અનેકાલમ્બન માનવામાં સર્વ વિશ્વ નીલ થઈ જવાની આપત્તિ આવે...” તેથી એક જ ચિત્રજ્ઞાન અલગ-અલગ અનેક પદાર્થનો બોધ ન કરી શકે. ફલતઃ એક જ પરામર્શવિકલ્પ, ષજ્ઞાનગત હોઈ જ ન શકે. બૌદ્ધ : અમે ષજ્ઞાનગત નહીં, પણ અનુભવનિમિત્તક એક અલગ જ પરામર્શવિકલ્પ માનીશું, પછી તો દોષ નહીં ને ? (તે ૬ જ્ઞાનજન્ય ન હોવાથી તેમાં ઉપરોક્ત દોષ નહીં આવે.) સ્યાદ્વાદી ઃ પણ જે પરામર્શવિકલ્પ ષજ્ઞાનગત છે જ નહીં, તે વિકલ્પથી યુગપદ્ સર્વાનુભવનો १. 'प्रकोपः' इति क-पाठः । २. २९५ तमे पृष्ठे । ३. २९५ तमे पृष्ठे । ४. 'तत्, परामर्श० इति घ- पाठ: । For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता २९८ (३१) क्रमानुभवोऽपि कथं गम्यत इति चेत्, अन्वयिन्यात्मनि सुखेनैव, तस्यैव तथाभावात्, चित्रस्वभावत्वात्, बोधान्वयोपपत्तेः, तदावरणविगमात्, क्रमानुभवाविरोधात्, तथामनोवृत्तेः । इति न युगपत् सर्वथा सविकल्पाविकल्पज्ञानभावः ॥ .............. व्याख्या ................ नुभवावगमः । इति-एवं यत्किञ्चिदेतत्-अनन्तरोदितम्, सर्वमेवासारमित्यर्थः । क्रमानुभवोऽपि, रूपादिज्ञानगत इति प्रक्रमः, कथं गम्यत इति चेत्, तत् क्रमग्राह्यन्यद् विज्ञानान्तरं न विद्यत एवेत्यभिप्रायः । एतदाशङ्क्याह-अन्वयिन्यात्मनि सुखेनैव गम्यते । एतदेवाहतस्यैव-प्रक्रमाद् रूपादिविज्ञानानुभवितुरात्मनः, तथाभावात्-रसादिज्ञानरूपेण भावात् । तत्तथाभावश्च, चित्रस्वभावत्वात्, अनुवृत्तिव्यावृत्तिस्वभावत्वादित्यर्थः । एतच्च बोधान्वयोपपत्तेः, न व्यावृत्तिमन्तरेणान्वय इत्युपपत्तिः । युक्त्यन्तरमाह-तदावरणविगमात्-क्रमानुभवज्ञानावरणविगमात् । न चायमसिद्ध इत्याह-क्रमानुभवाविरोधात्, कारणसाकल्येनेत्यर्थः । अविरोधश्च तथामनोवृत्तेः-युगज्ज्ञानानुपपत्तित्वेन मनोवृत्तेः कारणात् । प्रक्रान्तोपसंहारमाह इति न युगपदित्यादिना । इति एवं न युगपत् सर्वथा सविकल्पाविकल्पज्ञानभावः ॥ ....* मनेतिरश्मि ...... બોધ શી રીતે થઈ શકે? તેથી તમારું પૂર્વોક્ત સર્વકથન અસાર છે - આ રીતે, પવિજ્ઞાન કે સવિકલ્પનિર્વિકલ્પની યુગપતરૂપતાનું જ્ઞાન થવું શક્ય જ નથી. માટે તેઓને યુગપદ્ માની શકાય નહીં. ત્ર ક્રમબોધની સંગતિ - (3१) बौद्ध : म युगपड्याडी ओशान नथी, तेम ३५शान मि थाय छे" - सेम ક્રમગ્રાહી પણ ક્યાં કોઈ બીજું જ્ઞાન છે જ ! તો પછી ક્રમિકતાની સિદ્ધિ પણ શી રીતે થશે? સ્યાદ્વાદીઃ તે દુએ જ્ઞાનમાં અન્વયી એવા આત્માને તેના ક્રમનું જ્ઞાન થવામાં કોઈ બાધ નથી... રૂપજ્ઞાનરૂપે પરિણમેલ આત્મા જ રસજ્ઞાનરૂપે પરિણમે છે... કારણ કે, આત્માનો તેવો સ્વભાવ જ છે કે તે આત્મારૂપે નિત્ય છે (અનુવૃત્તિશીલ) અને ભિન્ન ભિન્ન જ્ઞાનદિરૂપે પરિણમે છે (વ્યાવૃત્તિશીલ) એવું માનો તો જ જ્ઞાનની પરંપરા માની શકાય... વળી, જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ક્રમનો અનુભવ થાય છે અને તેવો ક્ષયોપશમ થાય એવું માનવું જરૂરી છે, કારણ કે ક્રમિક અનુભવનું કોઈ બાધક નથી.. તેનું કારણ એ કે, દરેકને મનોવૃત્તિ એવી જ થાય છે કે “૬એ જ્ઞાન યુગપતુ રૂપે સંગત નથી – તે બધા ક્રમિક જ થાય છે'. નિષ્કર્ષ તેથી સવિકલ્પ-નિર્વિકલ્પ જ્ઞાનને યુગપદ્ માનવા બિલકુલ યોગ્ય નથી, તે બંનેને ક્રમિક જ માનવા જોઈએ. १. 'कथं मन्यत इति' इति क-पाठः । २. 'सुखेनैवं' इति ङ-पाठः । ३. 'रूपादिज्ञानानु०' इति ङ-पाठः । ४. 'भावाच्च चित्रस्वभावात् अनु०' इति क-पाठः । ५. 'सविकल्पाकल्पज्ञानभावः' इति क-पाठः । For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ २९९ अनेकान्तजयपताका . (तृतीयः (३२) परमाप्तवचनविरुद्धश्चायम्, "अस्थानमेतत् यद् द्वे चित्ते युगपदुत्पद्येयाताम्" इति वचनप्रामाण्यात् । अन्यार्थमेतदिति चेत्, कोऽस्यार्थ इति वाच्यम् । भिन्नजातीये नेति चेत्, न, अधिकृतज्ञानयोरपि तत्त्वात् । भिन्नालम्बने नेति चेत्, न, तयोरपि त्वन्मते भावात् । कथं पुनर्भाव इति चेत्, रसादिगतचित्तस्यापि रूपदर्शनाभ्युपर्गमादिति । .............. व्याख्या ........ उपचयमाह-परमाप्तवचनविरुद्धश्चायं परमाप्त:-भगवान् बुद्धस्तद्वचनविरुद्धश्चायम्-युगपत् विकल्पाविकल्पज्ञानभावः । एतदेवाह अस्थानमित्यादिना । अस्थानमिति एतद् न न्यायस्थानं यद् द्वे चित्ते-द्वे ज्ञाने युगपद्-एकदा उत्पद्येयातामिति-एवं वचनप्रामाण्यात् कारणात्, परमाप्तवचनविरुद्ध इति । अन्यार्थमेतत् परमाप्तवचनम् । इति चेत्, एतदाशङ्क्याहकोऽस्य-परमाप्तवचनस्य अर्थ इति वाच्यम् । भिन्नजातीय न द्वे चित्ते युगपदुत्पद्येयाताम् । इति चेत्, एतदाशङ्क्याह-न, अधिकृतज्ञानयोरपि-सविकल्पाविकल्पयोः तत्त्वाद् भिन्नजातीयत्वात् । भिन्नालम्बने न द्वे चित्ते युगपदुत्पद्येयाताम् । इति चेत्, एतदाशङ्क्याह-न, तयोरपि-भिन्नालम्बनयोरपि त्वन्मते-त्वत्पक्षे भावात् । कथं पुनर्भावो भिन्नालम्बनयो ........... मनेतिरश्मि .. - સહવૃત્તિતા માનવામાં આપ્તવચનવિરોધ : (૩૨) વળી, સવિકલ્પ-નિર્વિકલ્પ બંને જ્ઞાન સહવૃત્તિ માનવામાં તો - તમે જેને પ્રમાણભૂત માનો છો, તે તમારા ભગવાન બુદ્ધના વચનનો વિરોધ થાય છે, કારણ કે બુદ્ધે કહ્યું છે કે – બે જ્ઞાન એકસાથે ઉત્પન્ન થાય - એવું કથન ન્યાયબહિર્ભત છે, અર્થાત્ ન્યાયતઃ બે જ્ઞાન એક સાથે થઈ શકે નહીં.” બૌદ્ધ તે આપ્તવચનનો અર્થ “સવિકલ્પ-નિર્વિકલ્પ બે યુગપદ્ ન થાય” એવો નથી, પણ બીજો જ કોઈ છે. સ્યાદ્વાદીઃ તો તેનો બીજો અર્થ કયો? बौद्ध : अर्थ मेछ? - " भिन्नतीय शान युगप न थाय." સ્યાદ્વાદી: તો પછી સવિકલ્પ-નિર્વિકલ્પ જ્ઞાન પણ યુગપદ્ શી રીતે થશે? કારણ કે તે પણ છે તો ભિન્નજાતીય જ ને ! बौद्ध : तो मावो अर्थ री| 3 - " मिन्नतु शान युगप न थाय. સ્યાદ્વાદી: પણ તમે ભિન્ન હેતુક જ્ઞાનને પણ યુગપતું માનો છો. સવિકલ્પ નામાદિ કલ્પનાથી યુક્ત છે, જ્યારે નિર્વિકલ્પ તાદશ કલ્પનાથી શૂન્ય છે, તેથી બંને જ્ઞાન ભિન્મજાતીય થયા. १. 'गमात् । न' इति ग-पाठः । २. 'वृद्धस्तद्वचन' इति घ-पाठः । For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता રૂ૦૦ (३३) न चाविकल्पकेनेति, पञ्चानां प्ररूपणात् । न चात एव न द्वे, छलमात्रत्वात् । न चेहैव न्याय्यो भरः, अस्थानप्रयासत्वात् । न च नास्थानप्रयासः, द्वयोरुपलक्षणत्वात्, » ચાડ્યા ... मत्पक्षे? । इति चेत्, एतदाशङ्क्याह-रसादिगतचित्तस्यापि प्रमातुः रूपदर्शनाभ्युपगमात् । अभ्युपगमश्च 'अतीताद्यर्थगतविकल्पेनापि इन्द्रियज्ञानतो रूपादिग्रहणसिद्धेः' इति वचनात् । न चाविकल्पके नेति द्वे चित्ते युगपदुत्पद्येयातामिति । कुत इत्याह-पञ्चानां प्ररूपणात् ‘स हि वंशादिवादयितू रूपं पश्यति' इत्यादिना ग्रन्थेन । न चात एव पञ्चप्ररूपणादेव न द्वे । कुत इत्याह-छलमात्रत्वात्, यत्र पञ्च तत्र द्वे अपि भवत इति कृत्वा । न चेहैव, प्रक्रमाच्छलादौ, न्याय्यो भरः तथाविधास्थारूपः । कुत इत्याह-अस्थानप्रयासत्वात् । न च नास्थानप्रयास અનેકાંતરશ્મિ બૌદ્ધઃ ક્યારે? કેવી રીતે? સ્યાદ્વાદીઃ તમે જ કહ્યું હતું કે - “જે પ્રમાતાને, (૧) વિકલ્પ કોઈ ભૂતકાલીન પદાર્થનો ચાલતો હોય, તે પ્રમાતાને તે જ વખતે (૨) ઇન્દ્રિયજ્ઞાનરૂપ નિર્વિકલ્પસંવેદન દ્વારા રૂપાદિનું ગ્રહણ સિદ્ધ જ છે”- આ કથનથી, અતીતાર્થવિષયક સવિકલ્પ અને વર્તમાનાર્થવિષયક નિર્વિકલ્પ - એમ ભિન્નવિષયક બંને જ્ઞાનને તમે યુગપદુ માન્યા છે. (૩૩) બૌદ્ધ તો આવો અર્થ કરીશું કે – “અવિકલ્પ બે જ્ઞાન યુગપદ્ ન થાય.” સ્યાદ્વાદી: પણ તમે તો અવિકલ્પજ્ઞાનને પણ યુગપદ્ માનો છો, કારણ કે તમે જ કહ્યું હતું કે - “એક જ વ્યક્તિ (૧) વાંસળી વગાડનારનું રૂપ પણ જુએ છે, (૨) શબ્દ પણ સાંભળે છે, (૩) ગંધ પણ સુંઘે છે, (૪) રસ પણ આસ્વાદે છે, અને (૫) સ્પર્શ પણ કરે છે - આ કથનથી, તમે પાંચ અવિકલ્પ જ્ઞાનને યુગપદુ માન્યા છે. બૌદ્ધઃ યુગપ૬ પાંચ અવિકલ્પ માનીએ તો વાંધો શું? કારણ કે આખે તો બે અવિકલ્પનો જ યુગપતુ નિષેધ કર્યો છે, પાંચનો નહિ. સ્યાદ્વાદીઃ અરે ! આ તો તમે જબરૂં છલ કરો છો ! જયાં પાંચ હોય ત્યાં તો બે સુતરાં આવે છે, તેથી ‘બે અવિકલ્પનો યુગપદ્ નિષેધ' પાંચ અવિકલ્પ અંગે પણ લાગુ પડશે જ. અને આ રીતે આવા છલમાં વિશ્વાસ રાખવો તે જરાય ઉચિત નથી, કારણ કે, આવો (પાંચ હોય પણ બે ન હોય તેવો અર્થ કરવાનો) પ્રયાસ ઉચિત જ નથી. કારણ કે બે ન હોય એમ કહેવાથી, ઉપલક્ષણથી પાંચ ન હોય તેમ સમજી જ લેવાનું છે... ષડ્રવિજ્ઞાનમાંથી પાંચ અવિકલ્પ છે અને છઠ્ઠું સવિકલ્પ છે, કારણ કે છઠ્ઠામાં મન દ્વારા વિચારણા (વિકલ્પ) થાય છે. ૧. પ્રેક્ષ્યતાં ર૬૦તમ પૃષ્ઠમ્ ! ૨. ૨૮રતમ99તેન . For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ३०१ अनेकान्तजयपताका (તૃતીયઃ अन्यथा यत्र पञ्च न तत्र द्वे इत्यतिकौशलमाप्तस्य, त्र्यादीनामपि प्रतिषेधापत्तेः ॥ (३४) स्यादेतदलमनेन वाग्जालेन, सविकल्पे नोत्पद्यते इति वचनात् । न, अत्र प्रमाणाभावात्, तद्विवक्षाया अत्यक्षत्वात्, बाधकवचनाभावात्, भावेऽपि तदर्थ જ થાક્યા . एषः, किन्त्वस्थानप्रयास एव । कुत इत्याह-द्वयोरुपलक्षणत्वात् पञ्चादीनाम् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-उपलक्षणत्वानभ्युपगमे यत्र पञ्च न तत्र द्वे इत्यतिकौशलमाप्तस्य इत्युपहासवचनम् । अत एवाह-त्र्यादीनामपि प्रतिषेधापत्तेः कारणात् ।। . स्यादेतदलमनेन वाग्जालेन-अनन्तरोदितेन, सविकल्पे नोत्पद्येते द्वे चित्ते युगपदिति वचनार्थात् कारणात्, अलमनेन । एतदाशङ्क्याह-न, अत्र-वचनार्थे, प्रमाणाभावात् । अभावश्च तद्विवक्षायाः-आप्तविवक्षाया अत्यक्षत्वात् । अतीत्याक्षम्-इन्द्रियं वर्तत इत्यत्यक्षा तद्भावस्तस्मात्, परोक्षत्वादित्यर्थः । अत्यक्षाऽपि वचनान्तरावसेया भविष्यतीत्याह-बाधकवचनाभावात् । अविकल्पयोगपद्याभिधायि बाधकं वचनम्, अत्र न च तदस्तीति गर्भः । અનેકાંતરશ્મિ .. જો તેમ ન માનો તો “બે ન હોય' એમ કહેનાર તમારા આખે ૩-૪-૫નો નિષેધ ન કર્યો, એવું તે તેમની અકુશલતા જ પ્રગટ કરનારું થશે... આશય એ છે કે, પાંચમાં બે આવી જ જાય છે, જેની પાસે કરોડ રૂપિયા હોય, તેની પાસે હજાર રૂપિયા તો સુતરાં કહેવાય જ... તેથી બે અવિકલ્પનું યુગપદ્ નિષેધક વાક્ય, પાંચ અવિકલ્પનો પણ યુગપદૂ નિષેધ કરશે જ... આમ, આપ્તવચનનો કેવો પણ અર્થ કરવાથી તમારા મતે અસંગતિ ઊભી જ રહે છે, તેથી સવિકલ્પ-નિર્વિકલ્પની સહવૃત્તિતા માનવી બિલકુલ યોગ્ય નથી. (૩૪) બૌદ્ધ: તમે કહેલ વાજાળથી સર્યું... પૂર્વોક્ત અર્થમાં દોષ આવે છે, તો આપ્તવચનનો અમે આવો અર્થ કરીશું – “સવિકલ્પ બે જ્ઞાન યુગપદુ ન થાય હવે તો કોઈ જ દોષ નહીં રહે ને ? સ્યાદ્વાદી: પણ આપ્તવચનનો આવો જ અર્થ થાય - એમાં કોઈ પ્રમાણ નથી. કારણ કે આપ્તની વિવફા તો અતીન્દ્રિય છે, અર્થાત્ આ વચનથી આપ્તને શું કહેવાની ઇચ્છા છે - તેવું ઇન્દ્રિય દ્વારા જાણી શકાય નહીં... ફલતઃ આપ્તને યુગપતરૂપે સવિકલ્પનો જ નિષેધ કરવો છે, અવિકલ્પનો નહીં - એવું નિશ્ચિત થઈ શકે નહીં. બૌદ્ધ: પણ એવું બાંધકવચન મળી જાય કે – “અવિકલ્પ તો યુગપદુ પણ થઈ શકે છે” તો પછી તો પ્રસ્તુતવાક્યથી, માત્ર સવિકલ્પનો જ યુગપરૂપે નિષેધ માનશો ને? સ્યાદાદી પણ તેવું બાધકવચન મળતું જ નથી. તે વચન, કે જે અવિકલ્પનો યુગપરૂપે ન થવામાં બાધક હોય, અર્થાત્ અવિકલ્પની યુગપતરૂપતા બતાવતો હોય. ૨. ‘તદેવાદ' તિ -પાઠ: For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ व्याख्या-विवरण-विवेचनसमन्विता ३०२ निश्चयायोगात्, विनेयानुगुण्यतोऽन्यथाऽपि तद्वचनप्रवृत्तेः । (३५) साऽभिप्रायिक्येवेति चेत्, कस्तस्याभिप्राय इति क एतद् वेद ? यो युक्तिबाधितो न स स इति चेत्, कः - રહ્યા .... उपचयमाह भावेऽपीत्यादिना । भावेऽपि बाधकवचनस्य "पञ्च बाह्यविज्ञानानि भिक्षवः ! युगपदुत्पद्यन्ते'' इत्यादेः । किमित्याह-तदर्थनिश्चयायोगात् अविकल्पज्ञानानां युगपद् भावस्तदर्थस्तन्निश्चयायोगात् । अयोगश्च विनेयानुगुण्यतः-शिष्यानुगुण्येन, अन्यथाऽपि-श्रौतं शब्दार्थं विहायापि तद्वचनप्रवृत्तेः-आप्तवचनप्रवृत्तेः ब्राह्मणमृतजायाऽमृतवंचनवत् । सेत्यादि । सातद्वचनप्रवृत्तिः आभिप्रायिक्येव अभिप्रायेण निर्वृत्ता आभिप्रायिकी, अभिप्रायस्तथार्थदर्शनम् । इति चेत्, एतदाशङ्क्याह-कस्तस्य-आप्तस्य अभिप्रायः ? अर्थयाथात्म्यमधिकृत्य किमविकल्पयोगपद्यमेव उत विकल्पयोगपद्यमिति ? क एतद् वेद-एतज्जानाति ? ह्यसौ - અનેકાંતરશ્મિ જ બૌદ્ધ કેમ નથી મળતું? બુદ્ધે જ કહ્યું છે કે - પન્ન વાવિજ્ઞાનાનિ મિક્ષવ: ! યુ કુદ્યન્તકહે ભિક્ષુઓ ! બાહ્ય પાંચ વિજ્ઞાનો એકી સાથે ઉત્પન્ન થાય છે...” – આમ, બાધકવચન હાજર જ છે. સ્યાદ્વાદી: પણ તે બાધકવચનનો “અવિકલ્પ યુગપદ્ ઉત્પન્ન થઈ શકે” – આવો જ અર્થ છે – એવો નિશ્ચય થઈ શક્તો નથી, કારણ કે આ વચન તો દેશનારૂપ છે અને દેશના તો – મૂળ શબ્દાર્થને છોડીને – શ્રોતાને અનુસારે બીજા અર્થપરક પણ હોઈ શકે છે. જેમ કે – એક બ્રાહ્મણને પોતાની પત્ની પર ગાઢ રાગ હતો... એકવાર તે મરી ગઈ... છતાં પણ, બ્રાહ્મણને એકાએક આઘાત ન લાગી જાય એ માટે “હજી જીવે છે એવો ઉપદેશ અપાયો – આ પ્રમાણે “પર્શ...” એ વચનની પ્રવૃત્તિ, શ્રોતાને અનુસાર, અન્ય અર્થપરક પણ હોઈ શકે... ફલતઃ “સ્થાનમેતત્...” વાક્ય દ્વારા, યુગપરૂપે અવિકલ્પનો પણ નિષેધ થશે જ... - બુદ્ધવચનથી અવિકલ્પના પણ યુગપનિષેધની શક્યતા (૩૫) બૌદ્ધ : જેવો પદાર્થ દેખાય તેવો અભિપ્રાય પ્રવર્તે છે અને આવા અભિપ્રાયપૂર્વક આપ્તવચનની પ્રવૃત્તિ થાય છે... પ્રસ્તુતમાં પદાર્થને આશ્રયીને, યુગપરૂપે અવિકલ્પનો જ અભિપ્રાય પ્રવર્તે છે, વિકલ્પનો નહીં... ફલતઃ “સ્થાન..” એ અભિપ્રાયપૂર્વક વચનપ્રવૃત્તિથી, યુગપરૂપે અવિકલ્પનો નહીં, પણ વિકલ્પનો જ નિષેધ થશે. સ્યાદ્વાદી: પણ પદાર્થને આશ્રયીને, આપ્તનો અભિપ્રાય “(૧) અવિકલ્પની યુગપત્તારૂપે પ્રવર્તે છે, કે (૨) વિકલ્પની યુગપત્તારૂપે...” એ તો આપણા જેવા છદ્મસ્થ પ્રમાતા શી રીતે જણી શકે? છે અને તેવું ન જણાય, તો આપણે શી રીતે કહી શકીએ કે, “આપ્તના અભિપ્રાયમાં અવિકલ્પ યુગપરૂપે જણાય છે, માટે “અસ્થાન...” દ્વારા વિકલ્પનો જ યુગપદૂરૂપે નિષેધ થશે. ૨. ‘વવનાત્' રૂતિ -પાઠ: I For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ३०३ अनेकान्तजयपताका (તૃતીય पुनरसौ भवतोऽभिप्रेतः ? विकल्पद्वयायुगपद्भाव इति चेत्, का खल्वन्यथा युक्ति-बाधेति कथनीयम् । तथाऽननुभव एवेति चेत्, सोऽविकल्पकद्वयेऽपि तुल्य एवेत्युक्तम् । न च » વ્યાક્યા છે , पृथग्जनप्रज्ञाविषय इत्यर्थः । य इत्यादि । योऽभिप्रायो युक्तिबाधितः-युक्तिविरहितः न स स इति-नासौ तदभिप्रायः, अर्थयाथात्म्यमधिकृत्येति प्रक्रमः । इति चेत्, एतदाशङ्क्याह-कः पुनरसौ-अभिप्रायो भवतोऽभिप्रेतः ? विकल्पेत्यादि । विकल्पद्वयायुगपद्भावोऽभिप्रायः 'अस्थानमेतत्' इत्यादि सूत्रै । इति चेत्, एतदाशङ्क्याह-का खल्वन्यथा विकल्पद्वय અનેકાંતરશ્મિ ... બૌદ્ધ આપણને તેમનો અભિપ્રાય ભલે ન જણાય, પણ સીધી વાત છે, કે જે અભિપ્રાય યુક્તિબાધિત હોય, તે તો આપ્તનો નથી જ હોવાનો. સ્યાદ્વાદી: પણ આપ્તગત એવો કયો અભિપ્રાય તમે માનો છો, કે જે યુક્તિથી બાધિત ન હોય ? બૌદ્ધઃ “બે વિકલ્પ યુગપદ્ નથી હોતા” – એવો જ આપ્તનો યુક્તિ અબાધિત અભિપ્રાય છે. સ્યાદ્વાદી: પણ “વિકલ્પ યુગપદ્ પણ થાય” – એવો આપ્તનો અભિપ્રાય હોવામાં પણ ક્યાં કોઈ યુક્તિબાધા છે? બૌદ્ધ : કેમ નહીં? અવશ્ય છે, કારણ કે “વિકલ્પો યુગપદ્ થતાં નથી” એવો જ અનુભવ થાય છે અને આ અનુભવ જ વિકલ્પની સહવૃત્તિતામાં બાધક છે. સ્યાદ્વાદીઃ એવો અનુભવ તો અવિકલ્પ અંગે પણ સમાન જ છે, કારણ કે “અવિકલ્પો યુગપ થતાં નથી” – એવો પણ અનુભવ થાય છે જ અને આવો અનુભવ તો અવિકલ્પની સહવૃત્તિતામાં પણ બાધક બને જ. બૌદ્ધઃ અવિકલ્પનો યુગપરૂપે શું ખરેખર અનુભવ નથી થતો? સ્યાદ્વાદીઃ હા, ખરેખર નથી થતો, કારણ કે આનો ઉત્તર “આ બધા જ્ઞાન જો અત્યંતભિન્ન હોય, તો “બધાનો અવગમ યુગપ થાય છે' એવો બોધ કોનાથી થશે? તે જ જ્ઞાનથી, કે કોઈ અન્યજ્ઞાનથી?...” ઇત્યાદિ ગ્રંથથી, અમે પહેલા જ કહી ગંયા... જ અહીં ગ્રંથનાં ફકરાનો શબ્દાર્થ આ રીતે બેસાડવો - બૌદ્ધ : આપ્તવચનપ્રવૃત્તિ અભિપ્રાયિકી હોય છે - જેમ તેમ નહીં.... એટલે “સ્થાનક્ષેતન્...” વચન પણ આભિપ્રાયિક છે... સ્યાદ્વાદીઃ કોણ તેનો અભિપ્રાય જાણે છે? (તેમનો અભિપ્રાય વિકલ્પદ્રયના નિષેધનો? કે અવિકલ્પદ્રયના નિષેધનો?). બૌદ્ધ ઃ જે યુક્તિબાધિત હોય તે અભિપ્રાય તે વચનનો નથી... १. 'तथाऽननुभवत एवेति' इति क-पाठः, पूर्वमुद्रिते तु 'तथानुभवः' इति पाठः । २. प्रेक्ष्यतां २९२तम पृष्ठम् । રૂ. પ્રેક્ષ્યતાં ૨૧૪તમ પૃષ્ઠમ્ | For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) विकल्पयोरसदंशानुवेधतश्चित्ततैव युक्ता ॥ ( ३६ ) न च तत्स्वसंविदो वस्तुत्वेनायमनपराधः, तत्तद्व्यतिरिक्तेतरविकल्प व्याख्या - विवरण - विवेचनसमन्विता શું વ્યાવ્યા युगपद्भावे युक्तिबाधेति एतत् कथनीयम् । तथा विकल्पद्वययौगपद्येन अनुभव एव युक्तिबाधा । इति चेत्, एतदाशङ्क्याह-सोऽविकल्पद्वयेऽपि यौगपद्येनाननुभवस्तुल्य एवेत्युक्तं प्राक् ‘किञ्च कुतोऽयममीषामत्यन्तभेदे युगपत् सर्वानुभव इत्यवगमः' इत्यादिना सूत्रेण । उपचयमाह न चेत्यादिना । न च विकल्पयोः असदंशानुवेधतः कारणात् अविद्यमानप्रतिभासित्वाभ्युपगमेन चित्ततैव युक्ता, यदसत्प्रतिभासि तदसदेवेति भावनीयम् ॥ पराभिप्रायमाह न चेत्यादिना । न च तत्स्वसंविदः - विकल्पस्य स्वसंविदो वस्तुत्वेन हेतुना अयम्- असदंशानुवेधतश्चित्तताऽयोगलक्षण: अनपराधः - अदोषो । न च कुत इत्याहૐ અનેકાંતરશ્મિ . નિષ્કર્ષ ઃ તેથી ‘અર્થાનમે...' એ આપ્તવચન સાથે, સવિકલ્પ-નિર્વિકલ્પની સહવૃત્તિતાનો સ્પષ્ટ વિરોધ છે, માટે ષવિજ્ઞાન કે સવિકલ્પ-નિર્વિકલ્પ જ્ઞાનને યુગપદ્ માની શકાય નહીં. * બૌદ્ધમતે સવિકલ્પ જ્ઞાનની ચિત્તતા અસંભવિત બૌદ્ધો વિકલ્પનો વિષય ‘સામાન્યાકાર’ માને છે, આ સામાન્યાકાર વાસ્તવમાં છે જ નહીં, માત્ર બુદ્ધિકલ્પિત છે – આ પ્રમાણે બૌદ્ધો, અવિદ્યમાન એવા સામાન્યાકારના પ્રતિભાસીરૂપે વિકલ્પનો સ્વીકાર કરે છે... ३०४ પણ, વિષયનો આકાર જ્ઞાનમાં આવતો હોવાથી - અસસ્તુના અસદંશ=અસદાકા૨નો અનુવેધ થતાં - વિકલ્પની તો ચિત્તતા જ નહીં રહે, કારણ કે સ્પષ્ટ વાત છે કે, દરેક જ્ઞાન માત્ર સસ્તુનો જ પ્રતિભાસ કરે છે, અસસ્તુનો પ્રતિભાસ કરનાર જ્ઞાન તો ખરેખર અસદ્ જ છે, અર્થાત્ છે જ નહીં. <$ આશય : બૌદ્ધ કહે છે - ‘ઞસ્થાન...’માં બે ‘ચિત્ત’નો નિષેધ છે, તેથી સ્યાદ્વાદી કહે છે ઃ વિકલ્પ એ ચિત્ત જ નથી તો ‘અહ્વાન...’નો અભિપ્રાય બે વિકલ્પનો નિષેધ શી રીતે હોઈ શકે ? સ્યાદ્વાદી : તો કયો અભિપ્રાય તમે માનો છો ? બૌદ્ધો : બે વિકલ્પોનો અભાવ... સ્યાદ્વાદી : તેનાથી વિરુદ્ધ (બે વિકલ્પનો ભાવ) માનવામાં યુક્તિબાધા શું ? (૩૬) બૌદ્ધ ઃ વિકલ્પનો વિષય ભલે અસત્ હોય, પણ તેની સ્વસંવિક્ તો વાસ્તવિક હોવાથી, ‘અસદંશના જોડાણથી તેની ચિત્તતા નહીં રહે’ - એવું નહીં બને. ૨. 'તત: સ્વસંવિો' કૃતિ -પાટઃ । બૌદ્ધો : બે વિકલ્પ સાથે થતાં હોય તેવો અનુભવ નથી થતો... સ્યાદ્વાદી : તેમ તો બે અવિકલ્પ સાથે થતા હોય તેવો અનુભવ પણ નથી થતો – જે અમે સિદ્ધ કરી ગયા છીએ અને તો ‘પ્રસ્થાનમેતત્’નો અભિપ્રાય બે અવિકલ્પનો યુગપદ્ અભાવ છે, તેવું પણ કહી જ શકાશે... २. समीक्ष्यतां २९२तमं पृष्ठम् । રૂ. ‘ન વા કૃતિ -પાઇ: For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ३०५ अनेकान्तजयपताका (તૃતીય: दोषापत्तेः, अन्यथा तदयोगादिति यत्किञ्चिदेतत् ॥ (३७) अतः सामान्येनैवोभयचित्तप्रतिषेधोपपत्तेः, आप्तवचनप्रामाण्यात्, तथा तत्तद्व्यतिरिक्तेतरविकल्पदोषापत्तेः-तस्याः-स्वसंविदस्तद्व्यतिरिक्तेतरविकल्पदोषापत्तेःअसदंशव्यतिरिक्ताव्यतिरिक्तविकल्पदोषप्रसङ्गात् । सा हि स्वसंविदसदंशाद् विकल्पानुवेधकाद् व्यतिरिक्ता वा स्यादव्यतिरिक्ता वा । व्यतिरिक्तत्वे तस्येति सङ्गायोगः । अव्यतिरिक्तत्वे तस्यापि वस्तुता, स्वसंविदो वा अवस्तुतेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे तदयोगात्-तत्स्वसंविदोऽयोगात् । तथाहि-यदि सा ततो न व्यतिरिक्ता नाप्यव्यतिरिक्ता न विकल्प एवेति, कुतस्तत्स्वसंविदित्यालोचनीयम् । इति-एवं यत्किञ्चित्-असारमेतत् यदुत 'तत्स्वसंविदो વસ્તુત્વેનાથમનપરાંધ:' રૂતિ | अपान्तरालपूर्वपक्षमधिकृत्योपसंहारमाह अत इत्यादिना । अत:-अस्मात् कारणात् सामान्येनैवोभयचित्तप्रतिषेधोपपत्तेः, प्रक्रमादधिकृतसूत्रे 'अस्थानमेतत्' इत्यादौ सविकल्पा - અનેકાંતરશ્મિ છે (આશયઃ બધા જ્ઞાનો સ્વરૂપના સંવેદનની અપેક્ષાએ અભ્રાન્ત જ છે, એટલે વિકલ્પમાં પણ જે “સ્વસંવેદન' રૂપ સ્વરૂપ છે, તે વાસ્તવિક જ છે (બાહ્યાર્થસંવેદન રૂપ સ્વરૂપ નહીં) અને એટલે તેની ચિત્તતા માનવામાં કોઈ બાધ નથી...) સ્યાદ્વાદી: પરંતુ આ પણ અયુક્ત છે, કારણ કે તે સ્વસંવિદ્ વિકલ્પના અસદંશથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) ભિન્ન માનશો, તો વિંધ્ય-હિમાલયની જેમ સ્વસંવિદ્રનો અસદંશાનુવિદ્ધ વિકલ્પ સાથે સંબંધ જ નહીં ઘટે, અને (૨) અભિન્ન માનશો, તો સ્વસંવિથી અભિન્ન થતાં – અસદંશ પણ વાસ્તવિક બની જશે, અથવા તો – અસદંશથી અભિન્ન થતાં – સ્વસંવિદ્ પણ અવાસ્તવિક બનશે. બૌદ્ધ પણ અસદંશથી સ્વસંવિધૂને અમે ભિન્ન પણ નથી માનતા ને અભિન્ન પણ નથી માનતા. સ્યાદ્વાદીઃ તો તો એ વિકલ્પ જ નહીં રહે, અને તો પછી સ્વસંવિદ્ શી રીતે રહેશે? એટલે તમે જે કહ્યું કે “તે સ્વસંવિદ્ વસ્તુ હોવાથી આ દોષ નથી” – તે અસાર છે. * સામાન્ય-વિશેષરૂપતાસાધક સંવેદનસિદ્ધિનો ઉપસંહાર * (૩૭) તેથી “બે જ્ઞાન યુગપદૂ નથી થતાં” – એ આપ્તવચનથી, સામાન્યથી જ બે ચિત્તની સહવૃત્તિતાનો નિષેધ થાય છે.... અર્થાતુ, સવિકલ્પ કે અવિકલ્પ, બે ચિત્તનો નિષેધ થાય છે... એટલે (૧) બે સવિકલ્પ યુગપદ્ ન થાય, (૨) બે અવિકલ્પ યુગપ૬ ન થાય, (૩) સવિકલ્પ-અવિકલ્પ યુગપદ્ ન થાય. આમ, આપ્તવચનના પ્રામાણ્યથી, એકકાળે તો માત્ર એક જ જ્ઞાન માનવું જોઈએ. અને १. असदंशेत्यादेराभ्य दोषापत्तेः इति पर्यन्तकोऽधिकः पाठः क-प्रतौ। २. 'सयोङ्गायोगः' इति क-पाठः। ३. प्रेक्ष्यतां ३०४तम पृष्ठम्। ४. समीक्ष्यतां २९९तमं पृष्ठम् । For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३०६ ऽनुभवभावतः सिद्धमिन्द्रियद्वारानुसार्येव विज्ञानमाविष्टाभिलापम् 'अहिरहिः' इत्येवમારિ ! __ (३८) न चेदं नेन्द्रियनिमित्तम्, तद्भावभावित्वानुविधानात्, अन्धादेरनुत्पत्तेः । જ વ્યરહ્યા विकल्पोभयचित्तप्रतिषेधोपपत्तेः । किमित्याह-आप्तवचनप्रामाण्यात् कारणात्, तथाऽनुभवभावतः-एकचित्तरूपत्वेनानुभवभावतः सिद्धं-प्रतिष्ठितम् । किमित्याह-इन्द्रियद्वारानुसार्येव विज्ञानम् ईहादिक्रमेण आविष्टाभिलापम् 'अरिहरहिः' इत्येवमादि । 'आदि'शब्दात् तदन्यैवंविधपरिग्रहस्तदपि सिद्धमित्यर्थः । इहैवोपचयमभिधातुमाह-न चेत्यादि । न च इदं नेन्द्रियनिमित्तम् । किं तर्हि ? इन्द्रियनिमित्तमेव । कुत इत्याह-तद्भावभावित्वानुविधानात्-इन्द्रियभावभावित्वानुकरणात् । तदेवाह ... અનેકાંતરશ્મિ .... અનુભવ પણ એક જ્ઞાનનો જ થાય છે. નિષ્કર્ષઃ તેથી (૧) ઇન્દ્રિયાનુસારી=ઇન્દ્રિયના કારણે થતું, (૨) આવિષ્ટાભિલાપ=શબ્દથી મિશ્રિતરૂપે થનાર, (૩) યોજક=“સાપ-સાપ' એવા શબ્દોને જોડનાર, (૪) દર્શક=અર્થને બતાવનાર, (૫) ધારાવાહી ઈહા-અવાયાદિ ક્રમે થનાર, (૬) વ્યવહારબીજ=સાપ વગેરેના વ્યવહારનું કારણ એવું સર્પવિષયક મતિજ્ઞાન સિદ્ધ થાય છે, આવા બીજા પણ જ્ઞાનો સમજવા - આ બધા જ્ઞાનો, અવગ્રહ અંશને લઈને સામાન્યાકારરૂપ ને ઈહા અંશને લઈને વિશેષાકારરૂપ - આમ, સામાન્યવિશેષાકારરૂપ હોવાથી, આ જ્ઞાનો દ્વારા વસ્તુની સામાન્ય-વિશેષરૂપતા નિબંધ સિદ્ધ થશે. - પ્રસ્તુત સંવેદનની ઇન્દ્રિયાનુસારિતા (૩૮) પ્રશ્ન : ઉપરોક્ત આવિષ્ટાભિલાપ સંવેદન, શું ઇન્દ્રિયના કારણે થાય છે? ઉત્તરઃ હા, કારણ કે (૧) ઇન્દ્રિય હોય તો જ તે જ્ઞાન થાય છે, અને (૨) ઇન્દ્રિય ન હોય તો તાદેશ જ્ઞાન પણ નથી થતું, જેમ કે અંધને... આમ, અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થાય છે કે, તે જ્ઞાન ઇન્દ્રિયનિમિત્તક જ છે. જ ફલતઃ “એક જ વખતે સામાન્યાકારરૂપ અવિકલ્પ અને વિશેષાકારરૂપ સવિકલ્પ બંને સાથે થતાં હોવાથી - ભ્રમના કારણે એક જ જ્ઞાન સામાન્ય-વિશેષાકાર લાગે છે, પણ ખરેખર તેવું એક સંવેદન છે જ નહીં. માટે તે સંવેદનથી વસ્તુની સામાન્ય-વિશેષતારૂપતા સિદ્ધ નહીં થાય” - તે બધું કથન પરાસ્ત થાય છે. છે હવે, આ સંવેદનના (ઈન્દ્રિયાનુસારિતાદિ) કેટલાક અંશને લઈને, પૂર્વપક્ષી પ્રસ્તુતસંવેદનનું ખંડન કરવા દલીલો કરશે, પણ ગ્રંથકારશ્રી સચોટ નિરાકરણ કરશે અને સાથે તે અંશોનું સુંદર સ્વરૂપ પણ બતાવશે... અંધને ચક્ષુરિન્દ્રિય નથી, માટે રૂપજ્ઞાન નથી થતું, બધિરને શ્રોત્રેન્દ્રિય નથી, માટે શબ્દજ્ઞાન નથી – આમ દરેકમાં, ઇન્દ્રિયવ્યાપારના અભાવે જ્ઞાનનો અભાવ સમજવો. १. समीक्ष्यतां २४६-२४७तमे पृष्ठे । For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ३०७ अनेकान्तजयपताका (તૃતીયા इन्द्रियादविकल्पजन्म, तत इदमिति तदनुत्पत्तिरिति चेत्, न, आद्यविद्युत्सम्पातादौ तद्भावेऽपि तदभावात् । स मानसाभावतोऽभावो नाक्षव्यापाराभावत इत्यतोऽदोष इति જ વ્યથ્યિ અને अन्धादेरनुत्पत्तेः । 'आदि'शब्दादव्यांपतेन्द्रियग्रहः । इन्द्रियादित्यादि । इन्द्रियात् सकाशात् अविकल्पजन्म-अविकल्पोत्पादः ततः-अविकल्पात् इदं-विज्ञानमाविष्टाभिलापम् इति-एवं तदनुत्पत्तिः-अन्धादेविवक्षितविज्ञानानुत्पत्तिः । इति चेत्, एतदाशङ्क्याह-न, आद्यविद्युत्सम्पातादौ, 'आदि'शब्दात् तदन्याद्भुतदर्शनग्रहः, तद्भावेऽपि-इन्द्रियादविकल्पजन्मभावेऽपि तदभावात्-आविष्टाभिलापविज्ञानाभावात् । स मानसाभावतः-स्वविषयानन्तरविषयसहकारी........................................ અનેકાંતરશ્મિ ...... .. ... - ઇન્દ્રિયનિમિત્ત અંગે બૌદ્ધાશંકાનો નિરાસ બૌદ્ધ ઇન્દ્રિયથી અવિકલ્પજ્ઞાન થાય અને અવિકલ્પથી તે આવિષ્ટાભિલાપરૂપ સંવેદન થાય - આવો કાર્ય-કારણભાવ હોવાથી, સવિકલ્પનો અન્વય-વ્યતિરેક, ઇન્દ્રિય સાથે નહીં, પણ અવિકલ્પ સાથે છે અને અવિકલ્પ ન હોવાથી જ, અંધાદિને આવિષ્ટાભિલાપરૂપ સંવેદન નથી થતું. ફલતઃ સશબ્દક સંવેદન, અવિકલ્પાનુસારી છે, ઇન્દ્રિયાનુસારી નહીં. સ્યાદ્વાદીઃ અવિકલ્પની કારણતા વ્યભિચરિત છે, કારણ કે જ્યારે પહેલી વિજળી પડે, ત્યારે ઇન્દ્રિયથી અવિકલ્પની ઉત્પત્તિ થવા છતાં પણ – તે અવિકલ્પરૂપ કારણ હોવા છતાં પણ - આવિષ્ટાભિલાપરૂપ વિજ્ઞાન ક્યાં થાય છે? તો પછી સવિકલ્પ સંવેદનના કારણ તરીકે “અવિકલ્પને શી રીતે માની શકાય ? બોદ્ધ ત્યાં ઇન્દ્રિયવ્યાપાર ન હોવાથી સવિકલ્પજ્ઞાન નથી થયું તેમ નથી, પણ “માનસ' ન હોવાથી જ સશબ્દજ્ઞાન નથી થયું. તાત્પર્ય એ છે કે, સશબ્દજ્ઞાનનું કારણ “માનસ' છે. આ માનસનું (૧) ઉપાદાનકારણ ઇન્દ્રિયજ્ઞાન છે, અને (૨) સહકારી કારણ સ્વલક્ષણરૂપ વિષય છે... તેથી (૧) ઇન્દ્રિયજ્ઞાનરૂપ ઉપાદાન વ્યભિચારના બે પ્રકાર છે : (૧) અન્વય, અને (૨) વ્યતિરેક... (१) कारणसत्त्वेऽपि कार्यस्य असत्त्वम् - रासभसत्त्वेऽपि घटस्य असत्त्वम् । (२) कारणासत्त्वेऽपि कार्यस्य सत्त्वम् - रासभासत्त्वेऽपि घटस्य सत्त्वम् । પ્રસ્તુતમાં પ્રથમ વ્યભિચાર લેવો, કારણ કે અવિકલ્પ હોવા છતાં પણ, સવિકલ્પરૂપ કાર્ય નથી થતું. આંખ ખુલ્લી હોય ને અચાનક વીજળીનો ઝબકારો થાય, ત્યારે અવિકલ્પ થાય, પણ તે ધ્યાનથી ન જોયું હોવાથી વિકલ્પ ન થાય... ક ખરેખર તો અહીં ઇન્દ્રિયનો વ્યાપાર નથી, માટે જ વિકલ્પ નથી થતો, તેથી કારણ તરીકે ઈન્દ્રિયવ્યાપાર' માનવો જોઈએ... એવું જૈનમત સિદ્ધ કરવા માગે છે. (આશય : દિ: દિ: એવું જ્ઞાન ઇન્દ્રિયજન્ય છે, ઈન્દ્રિયથી અવિકલ્પ અને તેનાથી સવિકલ્પ એવું નહીં... પણ સવિકલ્પકાળે પણ ઇન્દ્રિયવ્યાપાર જોઈએ જ...) રૂ. પૂર્વમુકિતે ત્વત્ર “ચાત' ૨. ‘મિતિ તતક્તનુ' તિ –પતિ:. ૨. ‘વ્યાવૃન્દ્રિય.' તિ -પાત: इति पाठस्याशुद्धिः, अत्र तु D-प्रतानुसारेण शुद्धिः कृता । For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३०८ न्द्रियज्ञानजनितमानसाभावेन अभावः, आविष्टाभिलापविज्ञानाभावः । नाक्षव्यापाराभावतःनेन्द्रियव्यापाराभावेन इत्यतः अस्मात् कारणात् अदोषः, 'आद्यविद्युत्सम्पातादौ तद्भावेऽपि तदभावात्' इत्ययमनपराधः । इति चेत्, एतदाशङ्क्याह-नात्र ‘स मानसाभावतः' इत्यादौ વ્યારહ્યા છે.... કારણથી, અને (૨) ઇન્દ્રિયજ્ઞાનના સ્વલક્ષણરૂપ વિષય પછી થતાં સ્વલક્ષણરૂપ સહકારીથી “માનસ' જ્ઞાન ઉત્પન્ન થાય છે. | શબ્દાર્થ વિષય ઇન્દ્રિયજ્ઞાનના વિષયભૂત સ્વલક્ષણરૂપ વિષયની અનન્તર= દ્વિતીયક્ષણરૂપ સહકારીની સહાયતાથી, ઇન્દ્રિયજ્ઞાનરૂપ ઉપાદાનકારણ (=સમનત્તરપ્રત્યય) જે મનોવિજ્ઞાનને ઉત્પન્ન કરે છે, તેને “માનસ કહેવાય છે. આશય એ છે કે, ઇન્દ્રિયજ્ઞાન, જે વિષયણથી ઉત્પન્ન થાય છે, તે જ વિષયની દ્વિતીયક્ષણ જેમાં વિષયરૂપે સહકારી કારણ હોય અને ઇન્દ્રિયજ્ઞાન જેમાં ઉપાદાનકારણ હોય, તે ઇન્દ્રિયજ્ઞાનાનન્તરભાવી જ્ઞાનને “માનસ' પ્રત્યક્ષ કહેવાય છે, જેને બૌદ્ધો પ્રત્યક્ષચતુષ્ટયમાં બીજા પ્રત્યક્ષ તરીકે સ્વીકારે છે. સારાંશઃ આ માનસ પ્રત્યક્ષથી, આવિષ્ટાભિલાપરૂપ સંવેદન થાય છે, પણ પ્રસ્તુતમાં, વીજળી વખતે તેવું માનસ જ્ઞાન જ થતું નથી અને તેથી જ ત્યાં આવિષ્ટાભિલાપરૂપ સંવેદન નથી થતું, માટે ઇન્દ્રિયવ્યાપાર ન હોવાથી સશબ્દ સંવેદન નથી થયું - એમ નહીં કહી શકાય. આ સ્વલક્ષણ તો ક્ષણિક હોવાથી બીજી ક્ષણે નષ્ટ થઈ જશે, ત્યારબાદ બીજું સ્વલક્ષણ ઉત્પન્ન થશે, જે માનસ'માં સહકારી કારણ છે. * "तस्मादिन्द्रियविज्ञानानन्तरप्रत्ययोद्भवं । मनोऽन्यमेव गृह्णाति विषयन्नान्धदक ततः ॥" - प्रमाणवार्त्ति०३/ २४४ ॥ "स्वविषयानन्तरविषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रत्ययेन जनितं मनोविज्ञानं मानसम् ॥" - षड्दर्शनसमुच्चय टीका का० पृ.६२॥"स्वविषयानन्तरविषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रत्ययेन जनितं तन्मनोविज्ञानम्।" - न्यायबिन्दु १/९ ॥ "स्व आत्मीयो विषय इन्द्रियज्ञानस्य । तस्यानन्तरः न विद्यतेऽन्तरमस्येति । अन्तरं च व्यवधानं विशेषश्चोच्यते । ततश्चान्तरे प्रतिषिद्धे समानजातीयो द्वितीयक्षणभाव्युपादेयक्षण इन्द्रियविज्ञानविषयस्य गृह्यते । तथा च सतीन्द्रियज्ञानविषयक्षणादुत्तरक्षण एकसंतानान्तर्भूतो गृहीतः । स सहकारी यस्येन्द्रियविज्ञानस्य तत्तथोक्तम् ।" - धर्मोत्तरीयटीका ॥ પ્રત્યક્ષના ચાર પ્રકાર માને છે : (૧) ઇન્દ્રિયજ્ઞાન, (૨) માનસ, (૩) સ્વસંવેદન, અને (૪) યોગીજ્ઞાન... તેઓનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે : (૧) જે જ્ઞાન ઇન્દ્રિયને આશ્રયીને થતું હોય તે. (૨) પોતાની વિષયક્ષણની અનંતર વિષયણ જેની સહકારી છે, તેવા ઇન્દ્રિયજ્ઞાનરૂપ સમનન્તરપ્રત્યય વડે ઉત્પન્ન થયેલું મનોવિજ્ઞાન... (૩) સર્વ ચિત્ત (=અર્થમાત્રગ્રાહી જ્ઞાન) અને ચૈત્ત (=વિશેષાવસ્થાગ્રાહી સુખાદિ)ના આત્મસંવેદનરૂપ જ્ઞાન... (૪) સપદાર્થની ભાવનાના પ્રકર્ષના પર્વતથી જન્મનારું જ્ઞાન... - બૌદ્ધને એવું સાબિત કરવું છે કે, “માનસ' ન હોવાથી જ તે સશબ્દજ્ઞાન નથી થયું - આવું સાબિત કરવા પાછળ બૌદ્ધનો આશય એ છે કે, સશબ્દજ્ઞાનનો અન્વય-વ્યતિરેક “માનસ' સાથે જ સિદ્ધ થશે, ઇન્દ્રિય સાથે નહીં... ફલતઃ ઇન્દ્રિયો કારણ ન બનવાથી, તેની ઇન્દ્રિયાનુસારિતા નહીં રહે.... ૨. પ્રેક્ષ્યતાં રૂ૦૭તમ પૃષ્ઠમ્ | For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ................ ३०९ अनेकान्तजयपताका (तृतीयः चेत्, न अत्र किञ्चिदुभयसिद्धं प्रमाणमिति यत्किञ्चिदेतत् । (३९) तथाविधविकल्पानुत्पत्तिरेव प्रमाणमिति चेत्, न, अस्या एव विवादगोचरापन्नत्वात् । अत एव एतन्निीतेरयमदोष इति चेत्, न, चक्षुर्व्यापाराभावेऽप्यस्याः समानत्वादिति ॥ ............ व्याख्या ................ किञ्चिदुभयसिद्धं-वादिप्रतिवादिप्रतिष्ठितं प्रमाणम् अक्षव्यापारापोहेन मानसनिबन्धनत्वव्यवस्थापकम् । इति-एवं यत्किञ्चिदेतत्, असारमित्यर्थः । तथाविधेत्यादि । तथाविधविकल्पानुत्पत्तिरेव-आविष्टाभिलापविज्ञानानुत्पत्तिरेवेत्यर्थः । प्रमाणमक्षव्यापाराभावेन मानसनिबन्धनत्वव्यवस्थापकत्वम् । इति चेत्, एतदाशङ्क्याह-न, अस्या एव-तथाविधविकल्पानुत्पत्तेरेव विवादगोचरापन्नत्वात्, विप्रतिपत्तिविषयत्वादिति योऽर्थः । अत एवेत्यादि । अत एव-तथाविधविकल्पानुत्पत्तेरेव सकाशात्, एतन्निर्णीते:-'स मानसाभावतोऽभावो नाक्षव्यापाराभावतः' इत्येतन्निश्चयात् कारणात् अयम्-अनन्तरोदितः न, 'अस्या एव विवादगोचरापन्नत्वात्' इति अदोषः-अनपराधः । इति चेत्, एतदाशङ्क्याह-न, चक्षुर्व्यापाराभावेऽप्यस्याः-अत एव तन्निर्णीतेः समानत्वात्-तुल्यत्वादिति । तथाहि-अत एव तथाविधविकल्पानुपपत्तेरेव * मनेतिरश्मि *..... સ્યાદ્વાદીઃ આવિષ્ટાભિલાપરૂપ સંવેદન “અક્ષવ્યાપારના અભાવે નહીં, પણ માનસના અભાવે જ નથી થયું” – એવું માનવા માટે માનસ-સવિકલ્પનો કાર્યકારણભાવ માનવો પડે અને તે માનવા भाटे तमने-अमने बनेने सिद्ध मे प्रभाए। नथी...इसत: मानस नोवाथी नथी थयुं - मे ન કહી શકાય. (૩૯) બૌદ્ધોઃ અહીં આવિણભિલાપરૂપ સંવેદનની અનુત્પત્તિ જ પ્રમાણ છે, અર્થાત્ તથાવિધ સંવેદનની ઉત્પત્તિ નથી થતી એથી જ સિદ્ધ થાય છે કે “માનસ અને સવિકલ્પ વચ્ચે કાર્યકારણભાવ छ." સ્યાદ્વાદી : સવિકલ્પાભાવનું કારણ માનસાભાવ છે, ઇન્દ્રિયવ્યાપાર નહીં એવું તમને સિદ્ધ કરવું છે, તેના માટે સવિકલ્પ-માનસ વચ્ચે કાર્યકારણભાવ સિદ્ધ કરવો પડે. તેના માટે પ્રમાણ શું? તો તમે કહો છો કે – સવિકલ્પાભાવ જ તેમાં પ્રમાણ... (તે સવિકલ્પાભાવ માનસાભાવને કારણે છે भने भेटवे आर्य४।२५ मा सिद्ध थाय..) ५४(मभे ही छीमे -) ते सवियामा, માનસાભાવને કારણે જ છે કે નહીં? એ જ તો હજી વિવાદ છે (શેના કારણે સવિકલ્પનો અભાવ છે? એનો જ તો હજી નિર્ણય થયો નથી, તો તેવા સવિકલ્પાભાવને પ્રમાણ તરીકે શી રીતે મૂકાય?) બૌદ્ધ : સવિકલ્પાભાવ હોવાથી જ નિર્ણય થાય છે કે, સવિકલ્પાભાવ માનસાભાવને કારણે छ... भेटतो तमे सापेल होष नथी.... સ્યાદ્વાદી એવો નિર્ણય તો ચક્ષુવ્યાપારના અભાવને પણ સમાન જ છે, અર્થાત્ તથાવિધ १. 'भावतो भावो' इति क-पाठः । २. 'यत एव' इति क-पाठः । For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३१० (४०) किञ्च इदमपि मानसं तद्विषयमात्रग्राहकत्वेन न तद्भिन्नशक्तिकमिति, किञ्चानेन । निरंशैकस्वभावत्वाच्च वस्तुनोऽनुभवोऽपि न पटीयानपटीयांश्च युज्यते, ચાહ્યા ... सकाशात्, एतन्निर्णीतेः सोऽक्षव्यापाराभावतोऽभावो न मानसाभावतः इत्येतन्निश्चयात् कारणात् इत्यपि वक्तुं शक्यत्वात् तुल्यत्वमिति भावनीयम् ॥ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च इदमपि मानसं स्वविषयानन्तरेत्यादिलक्षणवत्, तद्विषयमात्रग्राहकत्वेन, प्रक्रमादक्षज्ञानविषयमात्रग्राहकत्वेन हेतुना, स्वलक्षणमात्रग्राहकत्वेनेत्यर्थः, न तद्भिन्नशक्तिक-नाक्षज्ञानभिन्नशक्तिकमिति । किञ्चानेन-परिकल्पितेन तथाविधविकल्पोत्पत्तौ समानमेतदक्षज्ञानेनेति भावः ॥ पक्षान्तरपरिजिहीर्षयाऽऽह-निरंशैकस्वभावत्वाच्च कारणाद् वस्तुनोऽनुभवोऽपि, प्रक्रमात् तदनुभवः, न पटीयानपटीयांश्च युज्यते, निरंशैकस्वभावत्वाद् वस्तुनस्तथाविधैक અનેકાંતરશ્મિ ... વિકલ્પની ઉત્પત્તિ ન થવાથી, આવો પણ નિર્ણય થઈ જ શકે છે કે, “માનસના અભાવે નહીં, પણ ઇન્દ્રિયવ્યાપારના અભાવે જ આવિષ્ટાભિલાપરૂપ સંવેદન નથી થતું” – આ રીતે તો સશબ્દ સંવેદનનો અન્વય-વ્યતિરેક ઇન્દ્રિયવ્યાપાર સાથે જ સાબિત થતાં, તેની ઇન્દ્રિયાનુસારિતા અવશ્ય ઘટશે. * માનસનું અસ્તિત્વ જ અસંભવિત : (૪૦) સશબ્દ સંવેદનનાં કારણ તરીકે, તમે જે “માનસજ્ઞાન” માનો છો, તે માનસ તો, ઇન્દ્રિયજ્ઞાનના વિષયભૂત સ્વલક્ષણનું જ માત્ર ગ્રહણ કરે છે, તે સિવાય તેના દ્વારા તો કશું ગ્રહણ થતું જ નથી અને તેથી તો ઇન્દ્રિયજ્ઞાન કરતાં, માનસજ્ઞાનનાં જુદા શક્તિ-સામર્થ્ય સિદ્ધ જ નહીં થાય, તો પછી આવા નિરર્થક માનસની કલ્પનાથી શું? ફલતઃ સશબ્દસંવેદનની ઉત્પત્તિમાં, કારણ તરીકે “માનસ માનવાની બિલકુલ જરૂર નથી, તે કામ તો ઇન્દ્રિયજ્ઞાનથી થવું શક્ય જ છે... - નિરંશ વસ્તુવાદીમતે તાદશાનુભાવસંબંધી પટુ-અપટુતાની અસંગતિ - બૌદ્ધો એમ માને છે કે, સ્વલક્ષણનો તીવ્ર અનુભવ જ વિકલ્પજ્ઞાનનું કારણ છે, મંદ અનુભવ નહીં, અર્થાત્ સ્વલક્ષણનો ઉત્કટ અનુભવ થયો હોય, તો જ તેના દ્વારા વિકલ્પની ઉત્પત્તિ થઈ શકે, અન્યથા નહીં – આમ, જ્ઞાનનાં (૧) પટુ, અને (૨) અપટુ - એમ બે સ્વરૂપ માને છે. પણ તેઓનું ગ્રંથકારશ્રી સચોટ નિરાકરણ કરતા કહે છે કે, તમે તો વસ્તુને નિરંશ-એકસ્વભાવી " વિવUK - 25. તદનુમવ રૂતિ . તસ્વ-સ્વત્નશરિચાનુમવા, પરો દિ તીવ: સ્વનક્ષણાનુભવો વિરુત્વજ્ઞાનદેતુ, न पुनस्तिर इति प्रतिपद्यते ।। For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ३११ अनेकान्तजयपताका (તૃતીયઃ अत्यन्तासत उत्पादेन सर्वथा हेत्वनन्वयतोऽभ्यासवासने च; अन्यथाऽसम्पूर्णवस्तुग्रहणमपि - વ્યારા છે स्वभावस्यैवास्य भावात्; तदेतद्भेदोऽपि न तथाविधविकल्पोत्पत्त्यनुत्पत्तिनिमित्तमिति प्रकृतयोजना । तथा अत्यन्तासत उत्पादेन हेतुना अनुभवस्य सर्वथा हेत्वनन्वयतः कारणात् तत्तथाभावाभावेन अभ्यासवासने च, 'अनुभवस्य न युज्यते' इति वर्तते, पौनःपुन्यकरणमभ्यासः, पूर्वानुभूतसंस्कारानुवेधश्च वासना, नैते अत्यन्तासत उत्पादे भवत इति भावनीयम् । इत्थं અનેકાંતરશ્મિ છે માનો છો અને તેથી તેનો અનુભવ પણ નિરંશ-એકસ્વભાવી જ રહેશે, તો પછી - તે નિરંશ એકસ્વભાવી અનુભવના - (૧) પઢ, (૨) અપટુ એવા બે ભેદ શી રીતે થઈ શકે ? એ રીતે, પટુ-અપટુ જેવા જો કોઈ ભેદ જ નહીં હોય, તો શી રીતે કહી શકાય? કે વિકલ્પની ઉત્પત્તિનું કારણ પટુઅનુભવ જ છે, અપટુઅનુભવ નહીં.. * તાદશાનુભાવસંબંધી અભ્યાસ-વાસનાની પણ અસંગતિ - (૧) અભ્યાસ = એક જ વિષયનું વારંવાર આસેવન... (૨) વાસના = પૂર્વે અનુભવેલા, સંસ્કારોનું જોડાણ... બૌદ્ધો, અત્યંત અસત્પદાર્થની ઉત્પત્તિ માને છે, અર્થાત્ જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે વસ્તુનું, પૂર્વે દ્રવ્યરૂપે પણ અસ્તિત્વ નથી માનતા... પણ આ રીતે, અસની ઉત્પત્તિ માનવામાં તો – કાર્યમાં હેતુનું પરિણમન (અન્વય) જ ન થવાથી - અનુભવનો અભ્યાસ કે વાસના કશું ઘટશે નહીં. (કેમ નહીં ઘટે? તે હમણાં જ આગળ બતાવશે) તેથી “વસ્તુને નિરંશ માનવામાં અનુભવની પટુ-અપટુતાદિ ન ઘટે” – એવું માનવું જ જોઈએ. પ્રશ્ન : એવું ન માનીએ તો? ઉત્તર : તો તો વસ્તુનું અસંપૂર્ણ ગ્રહણ પણ થવા લાગશે... આશય એ કે, બૌદ્ધો, વસ્તુનું અસંપૂર્ણ ગ્રહણ માનતા જ નથી, કારણ કે વસ્તુ તો નિરંશ હોવાથી તેનું ગ્રહણ તો સંપૂર્ણ જ થાય, પણ અનુભવની અપટુતાદિ માનવામાં આવે, તો તેનું અસંપૂર્ણ ગ્રહણ પણ માનવું પડશે, નહીંતર એ પણ જો સંપૂર્ણ ગ્રહણ કરશે, તો તે અનુભવને “અપટુ શી રીતે કહેવાય? કારણ કે પટુગ્રહણ એટલે બહુધર્મોનું ગ્રહણ અને અપટુગ્રહણ એટલે અલ્પધર્મોનું ગ્રહણ. તેથી નિરંશવસ્તુમતે, અનુભવની પટુ-અપટુતાદિ ન ઘટે – એવું માનવું જ રહ્યું. - વિવરમ્ ... 26. તવેતોડજિ ન તથવિઘવિજ્યોતજ્યનુત્પત્તિનિમિત્તમિતિ | તત્-તસ્માત્ વારત્ પ્રતद्भेदोऽपि-अनुभवभेदोऽपि न-नैव तथाविधस्य-विद्युदाद्यध्यवसायरुपस्य विकल्पस्य ये उत्पत्त्यनुत्पत्ती तयोनिमित्तं-कारणं पटुरनुभवो विकल्पनिमित्तं अपटुश्च न निमित्तमिति न भवतीत्यर्थः ।। ૨. ‘મ: વનનિમિત્ત' તિ ત્ર-પ4િ: I For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता स्यात्, तथा च न निरंशैकस्वभावमेवैतत् । ( ४१ ) न चान्यथा अपटीयस्त्वादि, अनुभवस्य तन्मात्रग्रहणत्वात्, तदतिरिक्तरूपान्तराभावात्, अन्येनोपकाराद्ययोगादिति । (४२ ) एवमभ्यासवासनोपगमान्नात्यन्तासत एवोत्पादः, सत्यस्मिंस्तयोर्वाङ्मात्रत्वात्, * व्याख्या चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा - एवमनभ्युपगमे असम्पूर्णवस्तुग्रहणमपि स्यात् अनुभवापटीयस्त्वादिभावेन । यदि नामैवं ततः किमित्याह तथा च न निरंशैकस्वभावमेवैतत्-वस्तु, किन्तु सांशानेकस्वभावमिति । न चान्यथा - उक्तं प्रकारं विहाय अपटीयस्त्वादि, 'आदि'शब्दात् पटीयस्त्वग्रहः, अनुभवस्य अधिकृतस्य । कुत इत्याह- तन्मात्रग्रहणत्वात्-वस्तुमात्रग्रहणस्वरूपत्वात्, अनुभवस्य तदतिरिक्तरूपान्तराभावात् तन्मात्रग्रहणतत्त्वातिरिक्तरूपान्तराभावात् । अभावश्च अन्येन वस्तुव्यतिरिक्तेन उपकाराद्ययोगात् । ततश्च वस्तुग्रहणभेदकृतमेवापटीयस्त्वादिं अस्येति सांशानेकस्वभावमेतदिति स्थितम् । एवमभ्यासवासनोपगमात् कारणात् किमित्याह - नात्यन्तासत एव उत्पादः । कुत इत्याह- सत्यस्मिन् - अत्यन्तासत ... अनेडांतरश्मि ३१२ -O✡ टूङमां, वस्तुने भे निरंश मानशो, तो अनुभवनी (१) पटु-अपटुता, अने (२) अभ्यासવાસના ઘટી શકે નહીં.... માટે વસ્તુને સાંશ અને અનેકસ્વભાવી માનવી જ જોઈએ. * सांश न मानवामां के घोष अनिवार्य * * (१) पटु-अपटुतानी असंगति (૪૧) વસ્તુને જો નિરંશ-એકસ્વભાવી માનશો, તો અનુભવની પટુ-અપટુરૂપતા જ નહીં રહે, કારણ કે અનુભવનું સ્વરૂપ તો વસ્તુને ગ્રહણ કરવામાં જ પર્યવસિત છે, તે સિવાય બીજું તો કોઈ છે नहीं. प्रश्न : प्रेम नथी ? ઉત્તર : કારણ કે અનુભવ ૫૨, વસ્તુ સિવાય, બીજા તો કોઈના દ્વારા ઉપકારાદિ કશું થતું જ નથી, તો પછી તેના જુદા જુદા સ્વરૂપ શી રીતે થઈ શકે ? પ્રશ્ન ઃ તે વસ્તુના કારણે તો થઈ શકે ને ? ઉત્તર : હા, વસ્તુના કારણે થઈ શકે, પણ તે માટે વસ્તુને સાંશ-અનેકસ્વભાવી માનવી પડે, तो ४ ते अनुभव, वस्तुना ते ते धर्मोने वर्धने (= विषय अरीने) पटु-अपटु ३५ अर्ध शडे... (२) अभ्यास - वासनानी असंगति (૪૨) તમે અભ્યાસ-વાસના તો માનો છો, તેથી અત્યંત અસત્ની ઉત્પત્તિ માની શકાય નહીં, નહીંતર અભ્યાસ-વાસના તો માત્ર બોલવા પૂરતું જ રહેશે, કારણ કે ઉત્પન્ન થતો અસત્ પદાર્થ, જે કાળે ઉત્પન્ન થાય છે, તે સિવાયના સર્વકાળે તો તેનું અસ્તિત્વ જ નથી, તો પછી તેના દ્વારા એક જ १. पूर्वमुद्रिते त्वत्र 'त्वाद् यस्येति' इत्यशुद्धपाठः, अत्र तु D- प्रतानुसारेण शुद्धिः कृता । For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ३१३ अनेकान्तजयपताका (તૃતીયા જે तदात्वातिरेकेण आकालं तदभावात्, पूर्वस्मादत्यन्तभिन्नत्वात्, तथापि तदभ्यासादावतिप्रसङ्गादितीन्द्रियजमेवैतत् ॥ (४३) एतच्चानेकधर्मके वस्तुनि ज्ञानावरणाच्छादितस्य प्रमातुस्तथाविध .......................................... વ્યારા . उत्पादे तयोः-अभ्यासवासनयोर्वाङ्मात्रत्वात् । वाङ्मात्रत्वमेवाह-तदात्वातिरेकेण-तदाभावातिरेकेण आकालं-यावदपि कालस्तावदपि तदभावाद्-अत्यन्तासत उत्पद्यमानस्याभावात् । अभावश्च पूर्वस्मादत्यन्तभिन्नत्वात् अत्यन्तासत उत्पद्यमानस्य । तथापि-एवमपि तदभ्यासादौ तस्य-अनुभवस्याभ्यासवासनाभावेऽतिप्रसङ्गात्-अनुभवान्तरस्याप्यभ्यासादिशून्यस्य तद्भावप्रसङ्गात् । इतीन्द्रियजमेवैतत्-'विज्ञानमाविष्टाभिलापमहिरहिरित्येवमादि' इत्यधिकारोपસંહાર: | एतच्चेत्यादि । एतच्च-अधिकृतज्ञानम् अनेकधर्मके वस्तुनि-घटरूपादौ ज्ञानावरणा - અનેકાંતરશ્મિ જ વિષયનું વારંવાર આસેવન અને પૂર્વાનુભૂત સંસ્કારનું જોડાણ શી રીતે થઈ શકે ? પ્રશ્ન : ઉત્પત્તિ સિવાય, સર્વકાળે તેનો અભાવ શા માટે ? ઉત્તર : કારણ કે ક્ષણિક હોવાથી ઉત્તરક્ષણે તો તે નષ્ટ થઈ જાય છે અને પૂર્વેક્ષણથી તો તે અત્યંત ભિન્ન છે. આશય એ છે કે, પૂર્વ-ઉત્તર અનુભવનું જો કોઈ જોડાણ હોય, તો અભ્યાસ-વાસના શક્ય છે, પણ તેવું તો તમે માનતાં નથી. પ્રશ્નઃ પૂર્વલણથી અત્યંતભિન્ન પણ અનુભવમાં અભ્યાસ/વાસના માની લઈએ તો? ઉત્તરઃ તો તો આની જેમ, ઘટાનુભવથી અત્યંતભિન્ન પણ પટાનુભવમાં તેના અભ્યાસ-વાસના માનવાની આપત્તિ આવશે... પણ તેવું તો છે નહીં, કારણ કે ઘટાનુભવે સેવેલા વિષયનું આસેવન કે તેના સંસ્કારનું જોડાણ પટાનુભવમાં કદી દેખાતું નથી. ફલત અત્યંત અસની ઉત્પત્તિ માનવામાં અભ્યાસ-વાસનાની અસંગતિ જ રહે. | નિષ્કર્ષ : ઉપરોક્ત રીતે બૌદ્ધમતે, માનસાદિનું અસ્તિત્વ જ અસંભવિત હોવાથી, સશબ્દ સંવેદનનો અન્વય-વ્યતિરેક માનસ સાથે નહીં, પણ ઇન્દ્રિયવ્યાપાર સાથે જ માનવો જોઈએ. તેથી સિદ્ધ થાય છે કે, આવિષ્ટાભિલાપરૂપ “સાપ-સાપ” એવું સંવેદન ઇન્દ્રિયાનુસારી જ છે. કે સામાન્ય-વિશેષાકાર સંવેદનનું સંક્ષિપ્ત સ્વરૂપ (૪૩) સંક્ષેપાર્થ ઉપરોક્ત વિષ્ટાભિલાપરૂપ સંવેદન, અનેકધર્માત્મક એવી ઘટાદિ વસ્તુ વિશે, (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અવાય, (૪) ધારણારૂપે જ પ્રવર્તે છે. હવે ગ્રંથકારશ્રી, આ સંવેદનનું કારણ શું, સ્વરૂપ શું, કયા ક્રમે થાય... વગેરે વિસ્તૃત સ્વરૂપ બતાવશે અને સાથે-સાથે ઇતર દર્શનકારોની માન્યતાઓનું સચોટ ઉમૂલન કરશે. १. प्रेक्ष्यतां ३०६तमं पृष्ठम् । For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता . ३१४ क्षयोपशमभावत उभयोस्तथास्वभावत्वेनावग्रहेहावायधारणारूपं प्रवर्तत इति । (४४) अनेकधर्मकत्वं च वस्तुनोऽनेकविज्ञानजनकत्वात्, योग्ययोगिभिर्भेदेनोपलब्धेः, अन्यथा तदभेदप्रसङ्गात्, द्वयोरपि तत्तन्निमित्तत्वात्, तद्भावभावित्वानुविधानात् । मरावल्पभावे .... व्याख्या *..... च्छादितस्य प्रमातुः-जीवस्य तथाविधक्षयोपशमभावतः-द्रव्यादिनिमित्तचित्रक्षयोपशमभावात्, उभयोः-प्रमातृविषययोः तथास्वभावत्वेन-चित्रग्राह्यग्राहकस्वभावत्वेन हेतुना अवग्रहेहावायधारणारूपं प्रवर्तत इति ग्रहणकवाक्यसमुदायार्थः । अवयवार्थं तु स्वयमेवाह ग्रन्थकारः अनेकधर्मकत्वं च वस्तुन इत्यादिना ग्रन्थेन । अनेकधर्मकत्वं च वस्तुनः-घटरूपादेः । कुत इत्याह-अनेकविज्ञानजनकत्वात् अनेकेषां-विज्ञानजनकमनेकविज्ञानजनकं तद्भावस्तस्मात् । एकेनैव स्वभावेनैवं भविष्यतीत्याह-योग्ययोगिभिः प्रमातृभिः भेदेनोपलब्धेः सम्पूर्णासम्पूर्णधर्मसाक्षात्करणेन दर्शनादित्यर्थः । अन्यथा-एवमनभ्युपगमे तदभेदप्रसङ्गात्-योग्य ............... मनेतिरश्मि .... प्रश्न : ते माविष्टामिला५३५ संवेहन, सास-सस (यित्र) 412 3भ थाय छ ? उत्तर : माना २९ : (१) तथाविपक्षयोपशम, अने (२) तथाविधस्वभाव... (१) પ્રમાતાને જ્ઞાનાવરણ કર્મનું આવરણ છે, તે આવરણનો, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિને આશ્રયીને અલગઅલગ પ્રકારે ક્ષયોપશમ થાય છે, તેથી તે ક્ષયોપશમજન્ય જ્ઞાન પણ ચિત્રરૂપ જ થાય, અને (૨) ઘટાદિ ગ્રાહ્યપદાર્થનો ‘ચિત્રરૂપે ગ્રહણ થવાનો અને ગ્રાહક આત્માનો ચિત્રરૂપે ગ્રહણ કરવાનો स्वभाव ४ छ - साडेतुथी, प्रस्तुत संवेहननी यित्र३५ता अघटित नथी... वे अंथ।२श्री, प्रस्तुत संवेहनस्व३५मां वहत (१) वस्तुनी अनेयमात्मत(२) धर्म, (3) क्षयोपशम, (४) इन्द्रियानुसारिता, (५) अहर्नुि स्व३५... वगेरे विषयोन विस्तारथी સ્વરૂપ બતાવે છે – સામાન્ય-વિશેષાકાર સંવેદનનું સવિસ્તૃત સ્વરૂપ (૪૪) એક જ ઘટાદિ વસ્તુ, અનેક વિજ્ઞાનને ઉત્પન્ન કરે છે, હવે જો ઘટાદિને એકધર્મક જ માનવામાં આવે, તો તેનાથી અનેકવિજ્ઞાનની ઉત્પત્તિ ન થઈ શકે, તેથી સિદ્ધ થાય છે કે, તે અનેકધર્માત્મક જ છે. અહીં આવો અનુમાનપ્રયોગ કરવો ___ "वस्तु, अनेकधर्मात्मकम्, अनेकविज्ञानजनकत्वात् ।" પ્રશ્નઃ ઘટાદિ વસ્તુઓ, એકસ્વભાવથી જ અનેક વિજ્ઞાનને ઉત્પન્ન કરી દે – એવું ન બને? . उत्तर : ना, ॥२९॥ 3 योगी (BRANIनI), भने अयोगी (७५स्थ) बनेने, ते वस्तु मिन्न३५ ઉપલબ્ધ થાય છે, તાત્પર્ય એ છે કે, તે વસ્તુનું, યોગીને સંપૂર્ણ ધર્મના સાક્ષાત્કારરૂપે અને અયોગીને १. 'तद्भेद०' इति क-पाठः। २. 'तत्तन्निमित्तत्वात' इति ग-पाठः। ३. 'उभययोः' इति ड-पाठः। ४. 'साक्षात्कारणत्वेन' इति पूर्वमुद्रिते पाठः, अत्र तु घ-पाठः । For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (તૃતીયા महद्दर्शनमनिमित्तमिति चेत्, न, अल्पस्यैव तन्निमित्तत्वात्, तदभावेऽभावाद् विप्रकर्षा - વ્યારહ્યા છે.. योगिनोरभेदप्रसङ्गात् । प्रसङ्गश्च द्वयोरपि-योग्ययोगिनोः तत्तन्निमित्तत्वात् तस्याः-उपलब्धेः तन्निमित्तत्वात्-अधिकृतवस्तुनिमित्तत्वात् । तन्निमित्तत्वं च तद्भावभावित्वानुविधानात्अधिकृतवस्तुभावभावित्वानुकरणात् । अतन्त्रमेतदर्वाग्दृशामित्येतदेवाह मरावित्यादिना । मरौ विषये अल्पभावे अल्पस्य-छगणादेः सत्तायां महद्दर्शनं महत:-वत्सादेरिव दर्शनम् अनिमित्तम्, अल्पस्याप्रतिभासनेन निमित्तत्वायोगात् । इति चेत्, एतदाशङ्क्याह-न, अल्पस्यैव-छगणादेः ...... અનેકાંતરશ્મિ .... અસંપૂર્ણ (ત્રયત્કિંચિ) ધર્મના સાક્ષાત્કારરૂપે દર્શન થાય છે – આમ, બંનેને જુદી જુદી ઉપલબ્ધિ થતી હોવાથી, ઘટાદિને એકસ્વભાવી માની શકાય નહીં. જો વસ્તુ અનેકસ્વભાવી ન હોય, તો યોગી – અયોગી બંનેને સરખી જ ઉપલબ્ધિ થશે અને તેથી બંનેનું જ્ઞાન સરખું થવાથી બંને વચ્ચે ભેદ જ નહીં રહે... પ્રશ્નઃ વસ્તુ એકસ્વભાવી હોવા છતાં, યોગી-અયોગીને જુદું જુદું જ્ઞાન પોત-પોતાના યોગના બળે થશે એમ માનશું. ઉત્તર : પણ તેવું ન મનાય, કારણ કે બંનેને વસ્તુના બળે જ વસ્તુનું જ્ઞાન થાય છે. પ્રશ્ન : કેમ વસ્તુના બળે જ ? ઉત્તરઃ કારણ કે ઘટાદિ વસ્તુ સાથે તેનો અન્વય-વ્યતિરેક છે - (૧) ઘટાદિ હોય તો જ ઉપલબ્ધિ થાય, (૨) ન હોય તો ન થાય - આમ, બંનેની ઉપલબ્ધિ વસ્તુના નિમિત્તે થાય છે, પણ વસ્તુ જો એકસ્વભાવી જ માનવામાં આવે, તો તનિમિત્તક ઉપલબ્ધિમાં પણ ફેર નહીં રહે... ફલતઃ યોગીઅયોગી બંનેને એક સરખી ઉપલબ્ધિ થવાથી – બધા અંશે બંને સમાન થઈ જતાં - તે બે વચ્ચે ભેદ જ નહીં રહે. અયોગીભાવી ઉપલબ્ધિની વસ્તુનિમિત્તતા ગ પૂર્વપક્ષ: પણ આપણા જેવા છદ્મસ્થ પ્રમાતાને “વસ્તુ હોય તો જ જ્ઞાન થાય” – એવું તો છે નહીં, કારણ કે મરુદેશમાં બકરો પણ, દૂરથી વાછરડાં જેવો મોટો લાગે છે, પણ ત્યાં વાછરડા જેવા જ વિવરમ્ .. ___27. अतन्त्रमेतदर्वाग्दृशामिति । अतन्त्रम्-अनायत्तमेतत्-वस्तुभावभावित्वानुकरणमर्वाग्दृशां प्रमातॄणां सम्बन्धिन:, ज्ञानस्येति गम्यते ।। 28. वत्सादेरिव दर्शनमिति । ‘मरु'भूमौ हि अल्पोऽपि छगणको भूमिस्वाभाव्यादेत वत्सक इति જે બીજા બધા દેશમાં; મોટી પણ વસ્તુ દૂરથી નાની દેખાય... પણ મરુદેશમાં ખુલ્લો ભાગ હોવાથી ત્યાં વસ્તુ નાની ન દેખાય, પણ તેવી ને તેવી જ દેખાય... હવે દૂરથી જોનારા પ્રમાતાને ત્યાં એવું લાગે કે આ વાછરડું હશે... For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता द्युपल्पवात् तत्तत्स्वभावत्वात्, अन्यथा तदनुपपत्तेः । (४५) ततस्ततोऽन्यत्वाच्च, વ્યાધ્યા तन्निमित्तत्वात्-महद्दर्शननिमित्तत्वात् । तन्निमित्तत्वं च तदभावेऽभावात् अल्पाभावेऽभावाद् महद्दर्शनस्य। कथमिदमतत्प्रतिभासीत्याह-विप्रकर्षाद्युपप्लवात् । विप्रकर्ष:- देशविप्रकर्षः । ‘आदि’शब्दात् तथाविधज्ञानावरणक्षयोपशमपरिग्रहः, ताभ्यामुपप्लवाद् भ्रान्तेः । उपप्लवश्च तत्तत्स्वभावत्वात् तस्य-विप्रकर्षादेः तत्स्वभावत्वात् - उपप्लवजननस्वभावत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तदनुपपत्तेः । अन्यथा - एवमनभ्युपगमे तदनुपपत्तेः-उपप्लवानुपपत्तेः, न ह्यसावन्यनिमित्तोऽनिमित्तो वेति भावनीयम् । मूलसाध्य एव हेत्वन्तरमाह - ततस्ततोऽन्य* અનેકાંતરશ્મિ ३१६ <>< મોટા તત્ત્વનું વાસ્તવમાં તો અસ્તિત્વ જ નથી હોતું - આમ મોટારૂપે થતું દર્શન ક્યાં વસ્તુનિમિત્તક છે ? તો પછી તમે શી રીતે કહી શકો કે, અયોગીની ઉપલબ્ધિ પણ વસ્તુનિમિત્તક જ છે ? સ્યાદ્વાદી : અરે ભાઈ ! તે બકરો જ, વાછરડા જેવાં મહદ્ દર્શનનું કારણ છે, બાકી જો તે ન હોય, તો મહદર્શન પણ નથી જ થતું. પ્રશ્ન ઃ જો તે ખરેખર કારણ હોય, તો મહદર્શન વખતે તેનો પ્રતિભાસ કેમ નથી થતો ? ઉત્તર ઃ દેશની દૂરતા અને તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવરૂપ દોષનાં કારણે બકરો નાનો હોવા છતાં પણ, તેનો તે રૂપે પ્રતિભાસ નથી થતો અને મોટા રૂપે ભ્રમ થાય છે. પ્રશ્ન ઃ દેશવિપ્રકર્ષ - તથાવિધક્ષયોપશમ વગેરેથી શું ઉપપ્લવ (=ભ્રમ) થઈ શકે ? ઉત્તર : હા, કારણ કે તેઓ તો ઉપપ્લવજનનસ્વભાવી છે, તેથી તેઓ દ્વારા ઉપપ્લવ થાય – એવું માનવું જ જોઈએ, નહીંતર તો ઉપપ્લવ જ અસંગત થશે, કારણ કે કોઈ નિમિત્ત વિના કે કોઈ બીજા જ નિમિત્તથી ઉપપ્લવ થતો હોય - એવું તો કદી દેખાતું જ નથી. નિષ્કર્ષ ઃ તેથી દેશવિપ્રકર્ષાદિના કારણે તે બકરો નથી દેખાતો, બાકી મોટારૂપે થતું દર્શન તો તનિમિત્તક જ છે... ફલતઃ યોગી-અયોગી બંનેની ઉપલબ્ધિ વસ્તુનિમિત્તક હોવાથી વસ્તુને અનેકધર્માત્મક માનવી જ પડશે, તો જ તે બેનો ભેદ ઘટી શકશે. * વિવર્ળમ્ . प्रतिभासते दूरात् तम् ।। (બાકી બકરો દૂરથી આવડો ન દેખાય) એટલે એ પ્રમાતા ત્યાં બકરાને બદલે વાછરડાનો આરોપ કરી દે... અને તેથી તેનું વાછરડા વિષયક દર્શન વસ્તુ વિના થયું કહેવાય. (આવો ભાવ અમને જણાય છે...) * વિશેષાવશ્યક ભાષ્યમાં ગણધરવાદમાં અનુપલબ્ધિના ૨૧ હેતુ બતાવ્યા છે. (૧) વસ્તુ અતિદૂર હોય. દા.ત. હિમાલયાદિ, (૨) અતિનજીક હોય. દા.ત. આંખમાં કચરો, (૩) અતિસૂક્ષ્મ હોય. દા.ત. પરમાણુ, (૪) મન સ્થિર ન હોય. દા.ત. મૂચ્છિતને, (૫) ઇન્દ્રિય અપટુ હોય. દા.ત. બહેરાને શબ્દ, (૬) મતિની મંદતા - સૂક્ષ્મ શાસ્ત્રાર્થ ન સમજી શકે, (૭) અશક્યતા - દા.ત. પીઠાદિ, (૮) આવરણને કારણે. વસ્ત્રાદિથી ઢંકાયેલી વસ્તુ, (૯) અભિભવને કારણે. દિવસે સૂર્યના તેજથી ઢંકાયેલા તારાદિ, (૧૦) સજાતીય મિશ્રણને કારણે. દા.ત. અડદના ઢગલામાં ફેંકેલો અડદનો દાણો, (૧૧) અનુપયોગથી - એક ઇન્દ્રિયના વિષયમાં ઉપયુક્તને અન્ય ઇન્દ્રિયના વિષયની અનુપલબ્ધિ થાય, (૧૨).અનુપાયમાં પ્રવૃત્તિ કરવાથી. દા.ત. ગાયના શિંગડાથી ગાયની દૂધ આપવાની શક્તિ જાણવાની ચેષ્ટા, For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ३१७ अनेकान्तजयपताका (તૃતીયઃ स्वभावभेदेन व्यावृत्तेः, अन्यथा तदेकत्वप्रसङ्गात्, तदन्यत्वहेतुत्वेनाविशेषात्, अन्यत्वस्य આ ચારહ્યા છે त्वाच्च । ततस्ततः-सजातीयेतरादेविचित्राद् वस्तुनः अन्यत्वाच्च कारणादनेकधर्मकं वस्त्विति । यदि नामैवं ततः किमित्याह-स्वभावभेदेन व्यावृत्तेः ततस्ततः । किमित्येतदेवमित्याहअन्यथा-एवमनभ्युपगमे स्वभावभेदमन्तरेण ततस्ततो व्यावृत्त्यभ्युपगम इत्यर्थः । तदेकत्वप्रसङ्गात्-व्यावर्त्यमानैकत्वप्रसङ्गात् । प्रसङ्गश्च तदन्यत्वहेतुत्वेनाविशेषात् तस्य-वस्तुनो व्यावृत्तिमतः अन्यत्वहेतुत्वेनाविशेषाद् व्यावर्त्यमानानाम्; तद्धि तेभ्योऽन्यत्, तदन्यत्वस्य च ... અનેકાંતરશ્મિ .... - અન્યવ્યાવૃત્તિવિધયા અનેકધર્માત્મક્તા , (૪૫) ઘટાદિ વસ્તુ અનેકધર્માત્મક છે, કારણ કે સજાતીય એવા કપાલાદિથી અને ભિન્નજાતીય એવા પટાદિથી વ્યાવૃત્ત છે. પ્રશ્નઃ સજાતીય/વિજાતીયથી વ્યાવૃત્ત હોય તો શું થઈ ગયું? ઉત્તરઃ તો સ્વભાવભેદ સિદ્ધ થયો, કારણ કે ઘટવસ્તુ જુદા-જુદા સ્વભાવથી પટ-કટાદિથી વ્યાવૃત્ત છે, અર્થાત્ જે સ્વભાવે પટથી વ્યાવૃત્ત છે, તે જ સ્વભાવે કટથી વ્યાવૃત્ત નથી... ફલતઃ સ્વભાવભેદ સિદ્ધ થતાં તેની અનેકધર્માત્મકતા માનવી જ રહી... અહીં અનુમાનપ્રયોગ આવો કરવો ? વસ્તુ, નેધર્માત્મવત્ સનાતીતરવ્યવૃત્તવાન્ !” પૂર્વપક્ષઃ ઘટ, જે સ્વભાવે પટથી વ્યાવૃત્ત થાય છે, તે જ સ્વભાવે કટથી અને તે જ સ્વભાવે મઠાદિથી વ્યાવૃત્ત થાય, તો તો સ્વભાવભેદ નહીં માનવો પડે ને? ઉત્તરપક્ષ : પણ એક સ્વભાવે બધાથી વ્યાવૃત્ત માનવામાં તો, પટ-કટ-મઠાદિ બધા પદાર્થનો અભેદ થઈ જવાનો પ્રસંગ આવશે, કારણ કે જેમ પટ ઘટાન્ય છે, તેમ કટ પણ ઘટાન્ય છે ને મઠ પણ ઘટાન્ય છે – આમ, ઘટથી અન્યરૂપે તો પટ-કટાદિ બધા પદાર્થ અવિશેષ છે, સમાન છે અને તો તેઓ બધા એક થઈ જાય... ભાવાર્થ ઘટમાં પટાન્યત્વ (પટભેદ) કટાન્યત્વ (કટભેદ) વગેરે છે... હવે ઘટમાં અનેકધર્મો વિવરમ્ . 29. तद्धि तेभ्योऽन्यत्, तदन्यत्वस्य च त एव हेतव इति । तत्-घटादि वस्तु हिः-यस्मात् तेभ्य: (૧૩) વિસ્મૃતિથી પૂર્વોપલબ્ધની અનુપલબ્ધિ, (૧૪) કુઉપદશીથી બુદ્ગ્રાહને કારણે - દા.ત. વ્યગ્રાહિત થયેલા તાંબાને તાંબુ ન જોતાં સુવર્ણ જ જુએ, (૧૫) મોહ-અજ્ઞાન-અવિવેકથી જીવાદિ તત્ત્વોની અનુપલબ્ધિ, (૧૬) દર્શનશક્તિના સર્વથા અભાવમાં – અંધાદિને, (૧૭) ઘડપણાદિ વિકારને કારણે (૧૮) સદુપાયમાં પ્રવૃત્તિ ન કરવાથી. દા.ત. પૃથ્વી ન ખોદવાથી મૂળિયાની અનુપલબ્ધિ, (૧૯) અનધિગમ, શાસ્ત્રાદિના અશ્રવણથી તત્ત્વની અનુપલબ્ધિ, (૨૦) કાળનું વ્યવધાન - મહાવીર પ્રભુ વગેરેની અનુપલબ્ધિમાં હેતુ, (૨૧) સ્વભાવથી જ ઇન્દ્રિયથી ઉપલબ્ધ ન થનારી વસ્તુ-પિશાચાદિ... આ કારણોમાંથી, પ્રસ્તુતમાં દૂરતાદિનાં કારણે, તે બકરાનો તે રૂપે પ્રતિભાસ નથી થતો. ૨. “તતઃ ક્રિમિ' તિ -પઢિ: . ૨. “તદ્રવં ' રૂતિ -પ4િ: રૂ. પૂર્વમુકિતે વત્ર ‘અદ્રિ ' રૂત્વશુદ્ધપતિ:, સત્ર N-પ્રતાનુસારે શુદ્ધિ: તા | ૪. ‘ય’ રૂતિ પૂર્વમુકિતપીત:, મત્ર N-પ્રતિપાઠ: I For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३१८ चाकल्पितत्वात्, कल्पितत्वे तत्त्वतस्तदभावापत्तेः ॥ - ચહ્યા છે. त एव हेतवः, यंदेव चैकमपेक्ष्य तदन्यत्वं तदेवापरमपि, न चैतत् तदभेदमन्तरेणेति हृदयम् । किमनेन कल्पितेनेत्याशङ्कानिरासायाह-अन्यत्वस्य चाकल्पितत्वात् तस्य व्यावृत्तिमतो व्यावर्त्यमानेभ्यः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-कल्पितत्वे तदन्यत्वस्य तेभ्यः तत्त्वतःपरमार्थतः तदभावापत्तेः तस्य-व्यावृत्तिमतोऽभावापत्तेः, व्यावय॑मानाऽनन्यत्वेन ।। . ... ........ અનેકાંતરશ્મિ . ... .. ... ... ..જ તો છે નહીં, એક જ સ્વભાવ છે. એટલે ઘટમાં રહેલ પટભેદ-કટભેદ વગેરે જુદા જુદા નથી, પણ એક જ છે... (ચવ વૈHપેક્ષ્ય ત ત્વ તવાપરમપિ - આ પંક્તિનો આ અર્થ છે...). હવે (વૈત, તમે મન્તરેતિ હત્યમ્) જો પટભેદ, કટભેદ વગેરે એક જ હોય તો પટ, કટ વગેરે (ભેદના પ્રતિયોગીઓ) પણ એક જ થઈ જાય... (કારણ કે પ્રતિયોગીના અભેદ વિના પટભેટ, કટભેદ વગેરેનો અભેદ ન થાય, એવું તાત્પર્ય છે.. આશય એ કે, પટભેદાદિ કાર્ય છે અને તેના કારણ પ્રતિયોગીરૂપ પટાદિ છે. હવે ઘટગત પટભેદાદિનો અભેદ માનવા, તેમના કારણરૂપ પટાદિ પ્રતિયોગીઓનો પણ અભેદ માનવો પડે, કારણઅભેદ વિના કાર્યઅભેદ ન થાય.. એટલે તો પટાદિ એક થવાની આપત્તિ આવે જ..) પંક્તિ અર્થઃ તસ્ય-પટ વ્યાવૃત્તિમત્ત: વસ્તુનઃ (યદું પરસિત) અન્યત્વે; (તસ્-બન્યત્વમ) तदन्यत्वहेतुत्वेन व्यावय॑मानानाम् - व्यावृत्तिविषयीभूतानाम् - पटादीनाम् अविशेषात् । तद् - घटादिः તેગ:-પરષ્યિઃ બન્યત, તાદ્યવેત્વી તે – પવિય: Uવ હેતવ: I (બાકીની પંક્તિઓનો અર્થ ભાવાર્થમાં બતાવ્યા પ્રમાણે સમજવો...) આમ, અન્યત્વહેતુરૂપે પટ-કટાદિ બધા સમાન થવાથી, તે બધાનો અભેદ થવાની આપત્તિ આવશે, માટે ઘટની જુદા-જુદા સ્વભાવે જ પટાદિથી વ્યાવૃત્તિ માનવી જોઈએ. પૂર્વપક્ષ: “સજાતીયેતરથી અન્યત્વ” – તે તો કાલ્પનિક છે, અર્થાત્ તે તો વસ્તુનું સ્વરૂપ જ નથી, તો પછી તેને હેતુ બનાવી, તેના દ્વારા અનેકધર્માત્મકતાની સિદ્ધિ શી રીતે થઈ શકે ? ઉત્તરપક્ષ ઃ તાદશા ત્વને જો કાલ્પનિક માનશો, તો પટાન્યતાદિ કલ્પિત બનવાથી - ઘટ વાસ્તવિકતયા પટાન્ય ન બનતાં – ઘટ પણ પટાદિરૂપ બની જશે અને તેથી તો ઘટનો અભાવ થઈ જશે... માટે તાદશાવત્વને વાસ્તવિક જ માનવું જોઈએ, ફલતઃ સ્વભાવભેદથી અનેકધર્માત્મકતાની સિદ્ધિ અવશ્ય થશે... ........................ છે વિવરણમ્ ... व्यावर्तमानेभ्य: पटादिभ्योऽन्यत्-भिन्नं वर्तते । यदि नामैवं तत: किमिति चेत् उच्यते-अन्यत्वस्य च त एव-पटादयो हेतवः, न त घटप्रतिबद्धा अपि स्वभावाः ।। ૨. “વિ' રૂતિ -પતિ:. ૨. “તો બાવા' રૂતિ -પાd: I રૂ. “પટીયો' રૂતિ પૂર્વમુકિતે પ4િ:, મત્ર તુ -પાઠ:I ૪. ‘નનું ઘટ' રૂતિ -પાઠ: I For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ३१९ अनेकान्तजयपताका (તૃતીય (४६) स्वहेतुत एव तत् तदन्येभ्योऽन्यत्वकस्वभावं भवतीति चेत्, न, पटान्यत्वैकस्वभावान्यत्वे पटवत् कटादीनां तद्भावापत्तेः, तथास्वभावादन्यस्वभावत्वात्, - વ્યારા .... ___पराभिप्रायमाह-स्वहेतुत एव तत्-वस्तु प्रस्तुतं तदन्येभ्यो व्यावर्त्यमानेभ्य अन्यत्वैकस्वभावम् अन्यत्वमेवैकः स्वभावो यस्य तत् तथा भवति । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । ने-नैतदेवम् । कुत इत्याह-पटान्यत्वैकस्वभावान्यत्वे पटान्यत्वमेवैकः स्वभावो यस्य वस्तुनःअधिकृतस्य तत् पटान्यत्वैकस्वभावं तस्मादन्यत्वं पटान्यत्वैकस्वभावान्यत्वं तस्मिन् पटान्यक - અનેકાંતરશ્મિ - - સ્વભાવભેદ નિરાકરણાર્થે અન્યક્ત કુયુક્તિનો નિરાસન (૪૬) પૂર્વપક્ષઃ ઘટાદિ વસ્તુ, પોતાના હેતુથી “વ્યાવર્ધમાન એવા પટાદિથી અન્યત્વરૂપ એકસ્વભાવે જ ઉત્પન્ન થાય છે, તેથી વસ્તુ તો એકસ્વભાવી જ રહેવાથી, તેનો સ્વભાવભેદ માની શકાય નહીં. ઉત્તરપક્ષઃ તમારું કથન અયુક્ત છે, કારણ કે તેવું માનવામાં તો કટ-મઠ-શકટ વગેરે તમામ પદાર્થ “પટ'રૂપ બનવાની આપત્તિ આવશે ! શંકા : કટાદિ પણ પટરૂપ !! શી રીતે ? સમાધાનઃ જુઓ - ઘટ “પટાન્યત્વ'રૂપ એકસ્વભાવી છે, તેનાથી પટ-કટાદિ બધા અન્ય છે, તેથી પટનો સ્વભાવ પટાન્યત્વેકસ્વભાવી એવા ઘટથી અન્યત્વ'રૂપ થશે, તેવો જ સ્વભાવ કટનો ને તેવો જ સ્વભાવ મઠાદિનો પણ થશે - આમ, બધાનો સ્વભાવ સમાન હોવાથી, કટ-મઠાદિ તમામ પદાર્થ પટરૂપ બનશે... (ઘટ=પટાન્ય છે, પટ=(ઘટથી) અન્ય=પટાન્યાખ્યત્રપટ છે... હવે કટ=(ઘટથી) અન્યત્ર પટાન્યાખ્યત્રપટ થઈ જશે... જો જુદો જુદો સ્વભાવ માનો, તો ઘટ-પટાન્ય=કટાન્ય છે... એટલે કટ ઘટાન્ય=ટાન્યા =કટ થશે, પટ નહીં...) આશય એ છે કે, પટાન્યતૈકસ્વભાવી એવા ઘટથી અન્ય, જેમ પટ છે, તેમ કટાદિ પણ છે, તેથી પટની જેમ, કટાદિ પણ પટાન્યત્વેકસ્વભાવી એવા ઘટથી અન્ય છે, ફલતઃ એકસ્વભાવતયા તેઓ પણ પટરૂપ બનશે, પણ તેવું તો કોઈને દેખાતું પણ નથી અને કોઈ ઈષ્ટ પણ નથી. તેથી એમ જ માનવું જોઈએ કે - પટ-કટાદિ જે-જે પદાર્થથી ઘટ વ્યાવૃત્ત થાય છે, તેટલા તેટલા ઘટના વ્યાવર્તક સ્વભાવ માનવા જ જોઈએ - આમ, માનવાથી પૂર્વોક્ત દોષ નહીં આવે, કારણ કે (૧) પટનો સ્વભાવ “પટાન્યતૈકસ્વભાવી એવા ઘટથી અન્યત્વ'રૂપ થશે, અને (૨) કટનો સ્વભાવ “કટાન્યત્વેકસ્વભાવી એવા ઘટથી અન્યત્વ'રૂપ થશે... આમ, બધાનો સ્વભાવ જુદા-જુદો જ યદ્યપિ કટાન્યતાદિ પણ સ્વભાવ છે, પણ એકસ્વભાવી વસ્તુમાં તે બધા અન્યત્વ જુદા-જુદા ન માની શકાય, એટલે બધાને એકરૂપ માનવા પડે... પ્રસ્તુતમાં “પટાન્યત્વરૂપ” માની લઈએ. ૨. “પર્વતાડગોડ' તિ -પઢિ: ૨. ‘' તિ પાડો નાસ્તિ ઇ-પુસ્તi For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता अचित्रस्यानेकान्यत्वैकत्वायोगे तच्चित्रतया एकान्तैकत्वाभावात्, (४७ ) पारम्पर्येणा ... व्याख्या त्वैकस्वभावान्यत्वे सति पटवदिति निदर्शनम्, कट- शकटादीनां भावानां तद्भावापत्तेःपटभावापत्तेः । आपत्तिश्च तथास्वभावात् - पटान्यत्वैकस्वभावात् अधिकृतवस्तुनः; अन्यस्वभावत्वात् कँटादीनां पटभावापत्तिः । पटकटादिसमुदायान्यत्वैकस्वभावं कथं पटान्यत्वैकस्वभावमुच्यते इत्युच्यते-अचित्रस्यानेकान्यत्वैकत्वायोगात् । तथा चाह- अचित्रस्येत्यादि । अचित्रस्य-विवक्षितवस्तुन एकस्वभावस्य अनेकान्यत्वैकत्वायोगे अनेकेभ्यः-पटादिभ्यः अन्यत्वमनेकान्यत्वं तस्यैकत्वमनेकान्यत्वैकत्वं तस्यायोगे, उक्तवत् तदेकत्वप्रसङ्गेन तस्मिन् सति तच्चित्रर्तया-विवक्षितवस्त्वेकस्वभावस्य चित्रतया । किमित्याह - एकान्तैकत्वाभावात् ... अनेडांतरश्मि ३२० हरवाथी, ते जघा पट३५ नहीं जने... : પૂર્વપક્ષ ઃ ઘટ તો “પટ-કટ-મઠાદિ સમુદાયથી અન્યત્વ’રૂપ એકસ્વભાવી છે – આવું માનવાથી (१) तेनो स्वभावलेह पा नहीं मानवो पडे, जने (२) ते घट मात्र 'पटान्यत्व' मेऽस्वभावी नहीं કહી શકાય અને તેથી ફાયદો એ થશે કે, પટ-કટાદિ બધાનો સ્વભાવ માત્ર ‘પટાન્યઐકસ્વભાવીથી અન્યત્વ’રૂપ નહીં રહે, પણ બધામાં પટાદિસમુદાયઅન્યત્વ આવશે; જેમાં કોઈ દોષ નથી... ઉત્તરપક્ષ ઃ અચિત્રરૂપ-એકસ્વભાવી વસ્તુમાં કટાન્યત્વ-પટાન્યત્વ-મઠાન્યત્વાદિ અનેકાન્યત્વનું એકપણું ઘટી શકે નહીં, નહીંતર તો પહેલાની જેમ તે બધા અન્યત્વ એક થઈ જવાથી - ઘટમાં માત્ર એક પટાન્યત્વ જ શેષ રહેતાં - કટાદિ બધા જ પદાર્થનો સ્વભાવ માત્ર ‘પટાન્યલૈકસ્વભાવીથી અન્યત્વ’રૂપ જ રહેશે અને તો બધાની પટરૂપ બનવાની આપત્તિ યથાવસ્થિત જ રહેશે... (ભાવ એ કે, પટાદિસમુદાય-અન્યત્વ; વાસ્તવમાં પટાદિ અન્યત્વના કુટમાં જ પર્યવસિત થાય छे खने तें जघा अन्यत्व खेड न होई शडे ....) o ઘટમાં, જો કટાન્યત્વ-પટાન્યત્વાદિ અનેકથી થયેલ અન્યત્વનો સમાવેશ માનશો, તો તે ચિત્રરૂપ બનવાથી, તેનું એકાંત એકપણું નહીં રહે, અર્થાત્ કથંચિદ્ અનેકપણું પણ માનવું પડશે... ફલતઃ સ્વભાવભેદ સિદ્ધ થતાં, અનેકધર્માત્મકતાની સિદ્ધિ અવશ્ય થશે. ... विवरणम् .. . 30. कटादीनां पटभावापत्तिरिति । यथाहि पटः पटान्यत्वैकस्वभावात् स्तम्भादेः पदार्थात् सकाशात् अन्यत्वे सति पटः सम्पन्न एवं कटादिरपि पटः प्राप्नोति, तस्यापि पटान्यत्वैकस्वभावात् स्तम्भादेः सकाशात् व्यावृत्तत्वात् । न चैतद् दृष्टमिष्टं वा । अतः सामर्थ्यादभ्युपगन्तव्यमिदम् । यावत्प्रमाणेभ्यः पदार्थेभ्यः पटो व्यावर्तते, तावन्तस्तस्य व्यावर्तका स्वभावभेदा इति ।। १. ' तयोर्विवक्षित' इति क- पाठः । २. ' तथाहि' इति पूर्वमुद्रितपाठः, अत्र N - K - प्रतपाठः । ४. 'परार्थात्' इति पूर्वमुद्रितपाठः, अत्र J-K-T-प्रतपाठः । For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (તૃતીય नेकजन्यजनकत्वाच्च, अन्यथा तद्भावासिद्धेः, परम्पराहेतुतोऽपि भावात्, तथाविधतद्भावभावित्वोपपत्तेः, पुष्कलस्य चानन्तरेणाप्ययोगात् तदा तद्भावाभावादिति । ચારડ્યા ... विवक्षितवस्तुनः, एकस्वभावस्येति प्रक्रमः । हेत्वन्तरमाह-पारम्पर्येणानेकजन्यजनकत्वाच्च अनेकधर्मकत्वं वस्तुन इति । पारम्पर्येण-एकादिव्यवधानापेक्षया । जन्यश्च जनकश्च जन्यजनकः, अनेकेषां जन्यजनकः अनेकजन्यजनकस्तद्भावस्तस्मात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाएवमनभ्युपगमे तद्भावासिद्धेः-अधिकृतवस्तुभावासिद्धेः । असिद्धिश्च परम्पराहेतुतोऽपि सकाशाद् भावात् अधिकृतवस्तुनः । न हि पितामहाद्यभावेऽपि पौत्रादिभाव इति भावनीयम् । इहैव युक्तिमाह-तथाविधतद्भावभावित्वोपपत्तेः तथाविधम्-एकादिव्यवधानवच्च तत् तद्भावभावित्वं च-परम्पराकारणभावभावित्वं चैतदेवोपपत्तिस्ततः । एतदङ्गीकर्तव्यमित्याह-पुष्कलस्य · અનેકાંતરશ્મિ - અનેકજન્ય-જનકવિધયા અનેકધર્માત્મકતા : (૪૭) એક જ વ્યક્તિ, પરંપરાએ અનેકથી જન્ય અને અનેકનો જનક છે... દા.ત. એક જ વ્યક્તિ (૧) અનંતરરૂપે પિતાથી જન્ય છે, (૨) પરંપરાએ દાદા-પરદાદાથી... (૩) અનંતરરૂપે દીકરાનો જનક છે, (૪) પરંપરાએ પૌત્ર-પ્રપૌત્રનો.. આમ અનેકજન્ય-જનકભાવ એકસ્વભાવે ન ઘટી શકે, માટે દરેક વસ્તુને, સ્વભાવભેદવિધયા અનેકધર્માત્મક માનવી જ જોઈએ. અહીં આવો અનુમાનપ્રયોગ કરવો – વસ્તુ, અને ધર્માત્મ, પારંપૂર્વે અને ગનત્વ ” - પારંપથૈણ અનેકજન્યતાસિદ્ધિ શંકા : વ્યક્તિ, પરંપરાએ અનેકથી જન્ય ન માનીએ તો ? સમાધાનઃ તો તો વ્યક્તિનું અસ્તિત્વ જ અસિદ્ધ થશે, કારણ કે વ્યક્તિની ઉત્પત્તિ તો પરંપરાએ પિતામહાદિના કારણે પણ થાય છે, બાકી જો પિતામહાદિ જ ન થયા હોત, તો તે વ્યક્તિની (પિતામહની અપેક્ષાએ પૌત્રની) ઉત્પત્તિ જ ક્યાંથી થાત ? અર્થાત્ (૧) પિતામહાદિ હોય, તો જ વ્યક્તિનો જન્મ થાય, (૨) ન હોય તો ન થાય - આમ, પિતામહાદિ સાથે પણ અન્વય-વ્યતિરેક હોવાથી, તેઓથી પણ વ્યક્તિને જન્ય માનવી જ જોઈએ. પ્રશ્ન : જે કાળે પિતામહ છે, તે કાળે તો પૌત્ર થતો નથી - આમ, “ારણસર્વેડપિ #ાર્યાન્વિનરૂપ વ્યતિરેકવ્યભિચાર સ્પષ્ટ હોવાથી, પિતામહાદિને શી રીતે કારણ માની શકાય? ઉત્તર : અરે ભાઈ ! એવો સંપૂર્ણ અન્વય-વ્યતિરેક તો અનંતરકારણ સાથે પણ કયાં મળે છે? કારણ કે જયારે પિતા જન્મે, ત્યારે જ શું પુત્ર પણ જન્મી જાય - એવું બને છે? (ભાવાર્થઃ પૂર્વપક્ષ: જન્યત્વ=તીવમવિત્વ... પૌત્રમાં પિતામહભાવભાવિત્વ નથી, કારણ ૨. ‘fપતામાવે' કૃતિ -પઢિ: ૨. “વાપ:' રૂતિ ઘ-પાઠ: | For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३२२ (४८) अनन्तरजन्यत्वमेव परम्पराजन्यत्वमिति चेत्, न, परम्पराजनकानामनन्तरजनकत्वायोगात्, स्वभावादिभेदात्, तद्भेदेन च तत्तज्जनकत्वे न तदेव तत् ॥ - વ્યારા .. च तद्भावभावितस्य अनन्तरेणापि कारणेन सह अयोगात् । अयोगश्च तदा-कारणादिकाले तद्भावाभावात्-कार्यादिभावाभावात्, अन्यथा जन्यजनकत्वाभावः सव्येतरगोविषाणवदिति । अनन्तरजन्यत्वमेव कार्यस्य परम्पराजन्यत्वम् । इति चेत्, एतदाशङ्क्याह-न, परम्पराजनकानां हेतूनाम् अनन्तरजनकत्वायोगात् । अयोगश्च स्वभावादिभेदात् । स्वभावभेदः प्रतीतः । 'आदि'शब्दात् कालभेदपरिग्रहः । तद्भेदेन च-स्वभावादिभेदेन च तत्तज्जनकत्वे तेषाम्-अनन्तरपरम्पराहेतूनां तज्जनकत्वे, प्रक्रमाद् विवक्षितकार्यजनकत्वे । किमित्याह-न तदेव तत् नानन्तरजन्यत्वमेव परम्पराजन्यत्वमिति निगमनम् ॥ અનેકાંતરશ્મિ .. કે બંને વચ્ચે કાળનું અંતર છે. એટલે જન્યત્વ નથી. ઉત્તરપક્ષ તો પછી પુત્રમાં પિતૃજન્યત્વ પણ નહીં મનાય, કારણ કે ત્યાં પણ તભાવભાવિત્વ હોતું નથી. પિતાના જન્મ પછી ઘણાં કાળે પુત્રજન્મ થાય છે...) વળી, કારણકાળે જ કાર્યની ઉત્પત્તિ માની પણ ન શકાય, નહિતર તો - બંને સહજાત થવાથી - ગાયના ડાબા-જમણા શિંગડાની જેમ, તે બે વચ્ચે જન્ય-જનકભાવ જ અસંગત થશે. એટલે જેમ પિતા પછી પુત્રમાં અવ્યવહિતોત્તરવર્તિત્વરૂપે તદ્દભાવભાવિત્વ છે, તેમ પિતામહ - પૌત્રમાં (પિતાથી) વ્યવહિતોત્તરવર્તિત્વરૂપે તભાવભાવિત્વ છે. એટલે પૌત્રમાં પિતામહજન્યત્વ છે. તેથી પરંપરાએ પિતામહાદિથી પણ જન્યતા માનવી જ જોઈએ. (૪૮) પ્રશ્નઃ વસ્તુની, જે અનંતરકારણકૃત જન્યતા છે, તેને જ પરંપરકારણકૃત જન્મતારૂપ માની લંઈએ તો? ઉત્તર : ના, એવું ન માની શકાય, કારણ કે તેવું ત્યારે મનાય, કે જ્યારે અનંતરજનક કારણ જ પરંપરજનક કારણરૂપ હોય, પણ તેવું તો છે નહીં, કારણ કે બંને કારણોનો સ્વભાવ જુદા-જુદો છે અને બંનેનો કાળ પણ જુદા-જુદો છે, તેથી બંને કારણો, જુદા-જુદા સ્વભાવે જ કાર્યના જનક બનશે, તેથી કારણભેદકૃત જન્યતા પણ જુદી-જુદી જ સિદ્ધિ થશે... માટે અનંતરજન્યત્વને જ પરંપરજન્યસ્વરૂપ ન માની શકાય.. ઉપરોક્ત રીતે, જન્યતા અંગે કરેલ દલીલ જનકતા અંગે પણ જોડવી. તે આ પ્રમાણે – આમ, એક જ જન્યતા માની લેવાથી સ્વભાવભેદ નહીં માનવો પડે, માટે જ પૂર્વપક્ષી આવો પ્રશ્ન કરે છે. ૧ કારણભેદ તે કાર્યભેદનો હેતુ છે. પ્રસ્તુતમાં બંને જન્યતાનું કારણ જુદું-જુદું હોવાથી બંનેને એક ન માની શકાય. ૨. “તત્વમ' તિ પૂર્વમુદ્રિતપs:, મત્ર B-પ્રતપીઠઃ | For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ३२३ अनेकान्तजयपताका (તૃતીય (४९) एवं जनकत्वेऽपि योजनीयमिति तच्चित्रस्वभावता । (५०) सुखदुःखादिहेतुत्वाच्च स्वभावभेदेन सुखादिजनकत्वात्, तेषां चाह्लादादिरूपत्वेन ज्ञाना વ્યારહ્યા છે एवमित्यादि । एवम्-उक्तनीत्या जनकत्वेऽपि योजनीयम् । पारम्पर्येणानेकजनकत्वादधिकृतवस्तुनः, अन्यथा तद्भावासिद्धेः ततोऽनेकभावासिद्धेः, परम्पराहेतुतोऽपि भावादनेकेषाम् । एवं शेषमपि स्वधिया योजनीयम् । इति-एवं तच्चित्रस्वभावता तस्य-वस्तुनश्चित्रस्वभावता, अनेकधर्मकत्वमित्यर्थः । __ हेत्वन्तरमाह-सुखदुःखादिहेतुत्वाच्च, अनेकधर्मकं वस्तु । कथमेतदेवमित्याह-स्वभावभेदेन सुखादिजनकत्वाद् वस्तुनः । 'आदि'शब्दाद् दुःखमोहज्ञानादिग्रहः । न ते तत्कृतज्ञानतोऽन्ये इत्याशङ्कापोहायाह-तेषां च-सुखादीनाम् आह्लादादिरूपत्वेन हेतुना, आह्लादरूपं અનેકાંતરશ્મિ ... પારંપર્યેણ અનેકજનક્તાસિદ્ધિ (૪૯) શંકા : વ્યક્તિને પરંપરાએ અનેકની જનક ન માનીએ તો ? સમાધાન : તો વ્યક્તિથી થતાં પુત્ર-પૌત્રાદિ અનેક પદાર્થનું અસ્તિત્વ જ નહીં ઘટે, કારણ કે પુત્ર-પૌત્ર વગેરે તો, પરંપરાએ તે ચૈત્રથી જ થાય છે, બાકી ચૈત્ર ન હોય, તો તેઓ પણ નથી જ થતાં - આમ, અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થાય છે કે, ચૈત્રાદિ અનેકના જનક છે. જનકતા અંગે થતાં બીજા પણ પ્રશ્નોત્તરો જન્યતાની જેમ સમજી લેવા... આમ, દરેક વસ્તુ, અનેકજન્ય-જનક હોવાથી, ચિત્રસ્વભાવી સિદ્ધ થશે. ફલતઃ તેની અનેકધર્માત્મકતા માનવી જ જોઈએ. - સુખ-દુઃખાદિહેતુત્વેન અનેકધર્માત્મક્તા (૫૦) દરેક વસ્તુ, (૧) કોઈકને સુખનું, (૨) કોઈકને દુઃખનું, તો (૩) કોઈકને મોહનું, તો (૪) કોઈકને જ્ઞાનનું કારણ બને છે... અહીં જે સ્વભાવે સુખનું કારણ બને, તે જ સ્વભાવે દુઃખાદિનું નહીં, અર્થાત્ સુખ-દુઃખાદિનું જુદા-જુદા સ્વભાવે કારણ છે. આમ સ્વભાવભેદ થવાથી તેની અનેકધર્માત્મકતા માનવી જ જોઈએ. અહીં આવો અનુમાનપ્રયોગ કરવો - વસ્તુ અને ધર્માત્મ, સુર-દુ:વહેતુત્વાન્ !” ન સુખાદિનો જ્ઞાનથી કર્થચિભેદ * પ્રશ્નઃ વસ્તુનું થતું જ્ઞાન જ સુખાદિરૂપ છે, તે સિવાય સુખાદિનું ક્યાં કોઈ ઐસ્તિત્વ જ છે? ઉત્તર : કેમ નથી? અવશ્ય છે, કારણ કે સુખ વગેરે તો આલ્હાદાદિરૂપ છે, અર્થાત્ (૧) સુખ=આલ્હાદરૂપ, (૨) દુઃખ=પરિતાપરૂપ, અને (૩) મોહ–અસંવિસ્વભાવરૂપ=અનધ્યવસાયરૂપ છે અને અસ્તિત્વ જ ન હોય, તો તેના કારણરૂપે સ્વભાવભેદ માની અનેક ધર્માત્મકતાની સિદ્ધિ શી રીતે થઈ શકે ? ૨. “સેવ ઉમિત્વાદ' રૂતિ 8-પાd: I For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३२४ दन्यत्वात्, तत्स्वरूपेण बाह्यावेदनात्, ज्ञानभावेऽपि क्वचित् तदभावात्, तथाऽनुभवसिद्धत्वात् । अज्ञानत्वे कथममीषामनुभव इति चेत्, सत्त्वादिवत् कथञ्चिज्ज्ञानाभेदात्, ... ચાડ્યા છે सुखम्, परितापरूपं दुःखम्, असंवित्स्वभावो मोह इति कृत्वा । किमित्याह-ज्ञानादन्यत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-तत्स्वरूपेण-आह्लादादिलक्षणेन ज्ञानेनैव, बाह्यावेदनात् । इतश्चैतदेवं ज्ञानभावेऽपि क्वचित्-विरक्तादौ तदभावात्-आह्लादाद्यभावात् । अभावश्च तथाऽनुभवसिद्धत्वात्, आह्लादाद्यभावेनापि भाववेदनादित्यर्थः । अज्ञानत्वे सति कथममीषांसुखादीनाम् अनुभवः ? इति चेत्, एतदाशङ्क्याह-सत्त्वादिवदिति निदर्शनम् । 'आदि'शब्दाज्ज्ञेयत्वादिग्रहः । कथञ्चिज्ज्ञानाभेदात् । तथाहि-न सत्त्वमेव ज्ञानम्, सत्त्वमात्रत्वे ज्ञानस्य ... અનેકાંતરશ્મિ . છે અને તેથી જ્ઞાન કરતાં સુખાદિનો ભેદ સિદ્ધ જ છે. પ્રશ્નઃ સુખાદિ આલ્હાદાદિરૂપ હોય, તો શું થઈ ગયું? જ્ઞાનનો પણ અનુભવ તો આલ્હાદાદિરૂપે થાય છે જ ને ? સ્યાદ્વાદી: ના, એવું નથી, કારણ કે આલ્હાદાદિરૂપ જ્ઞાનથી જ બાહ્ય પદાર્થનો બોધ થાય - એવું નથી, અર્થાત્ આલ્હાદાદિ વિના પણ બાહ્ય પદાર્થનો બોધ થાય છે જ. તે આ રીતે ન કોઈ વિરક્ત વ્યક્તિને, જ્યારે સ્ત્રીઆદિવિષયક જ્ઞાન થતું હોય, ત્યારે તેને (૧) આહ્વાદ, (૨) પરિતાપાદિ કશું જ થતું નથી - આમ, આલ્હાદાદિ વિના પણ બાહ્ય પદાર્થનું જ્ઞાન થાય છે અને આ અનુભવસિદ્ધ હકીકત છે. તેથી જ્ઞાન કરતાં સુખાદિનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું જ જોઈએ. - સુખાદિનો જ્ઞાનથી કર્થચિઃ અભેદ ૯ પ્રશ્નઃ સુખાદિ, જો જ્ઞાનથી ભિન્ન હોય - અર્થાત્ અજ્ઞાનરૂપ હોય - તો તેઓનો અનુભવ શી રીતે થશે? ઉત્તરઃ સુખાદિ, જ્ઞાનથી સર્વથા ભિન્ન જ નથી, પણ કથંચિત્ અભિન્ન પણ છે. તેથી સત્ત્વયત્વની જેમ, તેઓનો પણ અનુભવ થશે જ. તે આ રીતે - સત્ત્વરૂપ જ જ્ઞાન નથી, નહીંતર તો સત્ત્વ તો ઘટ-પટાદિ સર્વત્ર હોવાથી, જ્ઞાનની સ્થિતિ પણ સર્વત્ર માનવાનો પ્રસંગ આવશે, એટલે સત્ત્વ-જ્ઞાનનો કથંચિ ભેદ છે - આમ, ભિન્ન હોવા છતાં પણ, જેમ સત્ત્વનું જ્ઞાન દ્વારા વેદના થાય છે, તેમ સુખાદિનું પણ જ્ઞાન દ્વારા વેદન થશે. (આશય: જ્ઞાનનું સત્ત્વ એ જ જ્ઞાન નથી; પણ જ્ઞાન, સ્વસત્ત્વથી કથંચિત્ ભિન્ન છે. જો માત્ર સત્ત્વરૂપ હોય તો સર્વત્ર જ્ઞાનની આપત્તિ આવે. એટલે ભિન્ન છે અને વળી, તત્સત્ત્વ, આત્મીયમ્ - સ્વયમ્ અનુભૂયતે... એટલે કે સ્વસત્ત્વ અનુભવાય છે, તો તેમ સુખ વગેરે જ્ઞાનથી કથંચિત્ ભિન્ન હોવા છતાં અનુભવી શકાય છે...) ૨. “શબ્દાત્ પ્રયિત્વાદ્રિ' રૂતિ ટુ-પીત: For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ३२५ अनेकान्तजयपताका (તૃતીય: तंदुदग्रत्वेन तथा तज्ज्ञानरञ्जनात्, उभयोस्तत्स्वभावत्वात्, युगपत् प्रवृत्त्यविरोधात्, सुखादिज्ञाने तथाऽनुभवसिद्धत्वात् । (५१) तत्तद्वचनसिद्धेश्च "आविर्भावतिरोभावधर्मकं જ વ્યારર્થી જ सर्वत्र ज्ञानप्रसङ्गः । अथ च ज्ञानेन तदात्मीयमनुभूयत इति । युक्त्यन्तरमाह-तदुदग्रत्वेनसुखाद्युदग्रत्वेन तथा-एकलोलीभावेन तज्ज्ञानरञ्जनात्-सुखादिज्ञानरञ्जनात् । एतच्चैवमित्थमित्याह-उभयो:-सुखादिज्ञानयोः तत्स्वभावत्वात्-रज्यरञ्जकस्वभावत्वात् । अत एव युगपत् प्रवृत्त्यविरोधात्, सुखादीनां ज्ञानस्य चेति प्रक्रमः । अविरोधश्च सुखादिज्ञाने तथा-कथञ्चिद् भिन्नसुखादिवेदकत्वेन अनुभवसिद्धत्वात् कारणात्, अमीषां अनुभव इति योगः । हेत्वन्तरमाहतत्तद्वचनसिद्धेश्च हेतोः, अनेकधर्मकं वस्तु । तस्मिंस्तस्मिन् साङ्ख्यादिवचने यथा सिद्धं तत् - અનેકાંતરશ્મિ ... વળી, સુખ-દુઃખાદિ ઉત્કટ છે, તેથી જ્ઞાનની સાથે એકમેક થઈ જવાથી, સુખાદિ દ્વારા જ્ઞાનનું રંજન થશે, અર્થાત્ સ્ફટિકસમાન જ્ઞાનમાં આહ્વાદ-પરિતાપાદિનો ઉપરાગ થશે. પ્રશ્ન : શું આવી રીતે ઉપરાગ થઈ શકે ? ઉત્તર : હા, કેમ નહીં? કારણ કે સુખાદિ અને જ્ઞાનનો રંજય-રંજક સ્વભાવ જ છે, અર્થાત્ સુખાદિ રંજક અને જ્ઞાન સંજય હોવાથી, ઉપરાગ થવામાં કોઈ બાધ નથી અને તેથી અવિરોધપણે સુખાદિ અને જ્ઞાનની યુગપ પ્રવૃત્તિ થશે. પ્રશ્નઃ બંનેની યુગપદ્ધ પ્રવૃત્તિ થવામાં વિરોધ ન આવે? ઉત્તરઃ ના, કારણ કે કથંચિભિન્ન એવા સુખાદિના વેદકરૂપે, જ્ઞાનનો સ્પષ્ટ અનુભવ થાય છે, અર્થાત્ સુખાદિકાળે તદકરૂપે જ્ઞાનની પણ અનુભૂતિ થાય છે જ. તેથી સુખાદિનો અનુભવ અસંગત નથી. ફલતઃ સુખાદિનાં કારણરૂપે અનેકધર્માત્મક વસ્તુની સિદ્ધિ અવશ્ય થશે. (ફર્વત્રવિધેયમ્ - વસ્તુનું જ્ઞાન વિરક્તને થાય... વસ્તુજન્ય સુખ અને વસ્તુજન્ય સુખનું જ્ઞાન - આ બે સાથે જ થાય છે. આમ ૩ (જ્ઞાનરૂપી વસ્તુ છે. તેમાં સુખ ઉત્કટ હોવાથી તે સુખજ્ઞાનનું રંજન કરે – અભિભૂત કરે... (વસુજ્ઞાનનું નહીં.) સુખ, સુખજ્ઞાનથી કથંચિત્ ભિન્ન છે અને છતાં સુખજ્ઞાનથી સુખ અનુભવાય છે....) * વચનવિધયા અનેકધર્માત્મકતા * (૫૧) (૧) સાંખ્ય, (૨) બૌદ્ધ વગેરેનાં અમુક વચનો છે, કે જેનાથી અનેકધર્માત્મક વસ્તુની અવશ્ય સિદ્ધિ થાય છે. અહીં આવો અનુમાનપ્રયોગ કરવો ન વિવરમ્ 31. अथ च ज्ञानेन तदात्मीयमनुभूयत इति । अयमत्राभिप्राय:-यथा ज्ञानेन कथञ्चिद् भिन्नमपि स्वसत्त्वमनुभूयते, एवं सुखादयोऽपि धर्मव्यतिरिक्ता अपि ज्ञानेन वेद्यन्त इति ।। ૨. ‘તદુત્વેન' રૂતિ વ-પતિ:. ૨. “જ્ઞાને ન વ તા.' તિ વ-પાર્વ: | રૂ. “મૂળ તિ' રૂતિ વા-પાd: I For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता वस्तु न कृतार्थे प्रकृतिप्रवृत्तिः तद्विरागात् तद्वृत्तिसङ्क्षयाच्च" इति वचनप्रामाण्याच्च ॥ व्याख्या तथाऽभिधातुमाह-आविर्भावेत्यादि । आविर्भावः - प्रकटभावः, तिरोभावस्त्वप्रकटभावः, एतद्धर्मकं वस्तु प्रधानाख्यमित्यनेकधर्मकता । तथा न कृतार्थे पुंसि प्रकृतिप्रवृत्तिर्महदादिभावेन तद्विरागात्-पुरुषविरागात् तद्वृत्तिसङ्क्षयाच्च-प्रकृतिवृत्तिसङ्क्षयाच्च, ततश्चाविरक्ते प्रवृत्तिर्विरक्ते वृत्तिसङ्क्षयश्च, पुरुषोऽपि विरक्तश्चाविरक्तश्चेत्यनेकधर्मकता इति वचनप्रामाण्यात् ॥ अनेडांतरश्मि “वस्तु, अनेकधर्मात्मकम्, सांख्यादिवचनसिद्धेः ।” હવે, તે સાંખ્યાદિના વચનો જોઈએ ઃ ३२६ (१) सांध्यवयन... (A) ६२ऽ वस्तु आविर्भाव-तिरोभावधर्मवाणी छे. अर्थात् घडो तो उत्पत्ति पैंडेला पाहतो, પરંતુ ઉત્પત્તિ વખતે, તેનું સ્વરૂપ માત્ર પ્રગટ થાય છે અને નાશ વખતે તે નષ્ટ નથી થતો, પણ તેનું સ્વરૂપ માત્ર તિરોભૂત થાય છે - આમ એક જ વસ્તુના વિર્ભાવ-તિરોભાવરૂપ જુદા-જુદા ધર્મથી સિદ્ધ થાય છે કે, વસ્તુ અનેકધર્માત્મક છે. o (B) સાંખ્યો ૨૫ તત્ત્વો માને છે, તેમાં પુરુષ પુષ્કરપલાશની જેમ નિર્લેપ માને છે, પણ જ્યાં સુધી પ્રકૃતિ-પુરુષનું ભેદજ્ઞાન ન થાય, ત્યાં સુધી પુરુષ વિશે પ્રકૃતિની સતત પ્રવૃત્તિ રહેવાથી, અહંકારાદિનો આભાસ થાય છે, અર્થાત્ ‘આ બધું હું કરું છું' - એમ કર્તૃત્વાદિરૂપે પ્રતિભાસ થાય छे... एा, भ्यारे भेदृज्ञान थाय, त्यारे “इयं जडा, अशुद्धा, शुद्धचेतनभिन्ना" - खेभ भशी पुरुष વિરક્ત થાય છે, ત્યારબાદ પુરુષ વિશે પ્રકૃતિની પ્રવૃત્તિ નથી થતી – આમ, એક જ પુરુષમાં " रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथाऽऽत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ॥" - सांख्यका० ५९ ॥ १. 'तत् तद्वृत्ति०' इति ग-पाठ: । * સાંખ્યો સત્કાર્યવાદી છે + નિત્યવાદી છે, તેઓ દરેક વસ્તુને ત્રિકાળસ્થાયી માને છે. તેઓ કહે છે કે - વસ્તુનું સ્વરૂપ જ્યારે આવિર્ભૂત થાય, ત્યારે મૂઢ લોકો ‘વસ્તુ ઉત્પન્ન થઈ’ એવો વ્યવહાર કરે છે અને જ્યારે તિરોભૂત થાય, ત્યારે ‘વસ્તુ નષ્ટ થઈ' એવો વ્યવહાર કરે છે. બાકી ખરેખર તો ઉત્પત્તિ-નાશ જેવું કશું જ નથી. * "एकस्मिन्नपि तत्तद्विशेषाविर्भावतिरोभावाभ्यामेतेषामविरोधात् यथा हि कूर्मस्याङ्गानि कूर्मशरीरे निविशमानानि तिरोभवन्ति, निःसरन्ति चाविर्भवन्ति । न तु कूर्मतस्तदङ्गान्युत्पद्यन्ते प्रध्वंसन्ते वा । एवमेकस्या मृदः सुवर्णस्य वा घटमुकुटादयो विशेषा निःसरन्त आविर्भवन्त उत्पद्यन्त इत्युच्यन्ते, निविशमानास्तिरोभवन्ति विनश्यन्तीत्युच्यन्ते । न पुनरसतामुत्पादः सतां वा निरोधः ।" - सांख्यतत्त्वकौमुदी का - १ ॥ * "असूर्यम्पश्या हि कुलवधूरतिमन्दाक्षमन्थरा प्रमादादविगलितशिरोञ्चला चेदालोक्यते परपुरुषेण, तथाऽसौ तथा प्रयतते, अप्रमत्तां यथैनं पुरुषान्तराणि न पुनः पश्यन्ति, एवम्प्रकृतिरपि कुलवधूतोऽप्यधिका दृष्टा विवेकेन न पुनर्द्रक्ष्यत इत्यर्थः ।" • सांख्यतत्त्वकौमुदी का० ॥ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ३२७ अनेकान्तजयपताका (तृतीयः तथा “अनित्यता सर्वसंस्कृतानां दुःखता, सर्वसाश्रवाणां शून्यानात्मकते सर्वधर्माणाम .................. व्याख्या ............ ___ तथाऽनित्यता-नश्वरता सर्वसंस्कृतानां-सर्वकृतकानां दुःखता-बाधायुक्तता दुःखपरिणामदुःख-संस्कारदुःखापेक्षया यथासम्भवं सर्वसाश्रवाणां-सर्वरागादिक्लेशवतां शून्यानामात्मकते-तत्त्वतस्तुच्छरूपे सर्वधर्माणां-व्यावृत्तिद्वारपरिकल्पितानामनित्यदुःखादि ... ........* मनेतिरश्मि .. વિરક્તતા-અવિરક્તતા, એક જ પ્રકૃતિની એકત્ર પ્રવૃત્તિ-અન્યત્ર અપ્રવૃત્તિ વગેરે દ્વારા સિદ્ધ થાય છે , वस्तु भने यात्म छ... (२) जौद्धवयन... (A) (क) ४४ इत: पार्थ छ, ते या अनित्य छे. 'सर्वं क्षणिकम् कृतकत्वात्' - साम, अधा इतमा भनित्यता३५ धर्भ रह्यो छे... (૪) જે જે જીવો રાગાદિ ક્લેશવાળા છે, તે બધા જીવો બાધાથી યુકત છે. બાધા ત્રણ પ્રકારની छ : (१) हु:५३५, (२) परिम:५३५, मने (3) संस्७२६:५... तेभा (१) दु:५३५-४ पापा ઈહલોક-પરલોક બંનેમાં દુઃખ આપનારી બને છે, જેમ કે માછીમાર વગેરેને, (૨) પરિણામદુઃખરૂપ જે હમણા સુખરૂપ લાગતું હોય, પણ પરિણામે, નરકાદિરૂપ ભયંકર ફળને આપનાર હોય છે. જેમ કે કામાસેવન-રાત્રિભોજનાદિ કરનારને, અને (૩) સંસ્કારદુઃખરૂપ=જે બાધા બાહ્ય સુખસામગ્રી મળ્યા પછી પણ, શોક-વિષાદ-આંતરિક ઉપપ્તવાદિના કારણે થતી અસ્વસ્થતારૂપ હોય છે. જેમ કે ચિંતાગ્રસ્ત ધનવાન વગેરેને - આમ, બધા સરાગ જીવોમાં બાધાયુક્તતારૂપ ધર્મ રહ્યો છે. .............................................. विवरणम् ......................................... 32. दुःख-परिणामदुःख-संस्कारदुःखापेक्षयेति । यत् कर्म इहलोकपरलोकयोर्दु:खफलं तद् दुःखं यथा धीवरादीनां, परिणामदुःखं यत् तथाविधानाचारवतां सम्प्रति सुखरूपतया वेद्यमानमपि परिणतौ नरकादिफलं यथा तथाविधभोगिनां, संस्कारदु:खापेक्षयेति यद् बाह्यसुखकारणसम्पत्तावपि शोकविषादान्तरोप्लववशेनास्वास्थ्यमिति ॥ 33. व्यावृत्तिद्धारपरिकल्पितानामिति । ये हि घटादावयेरन् तत्तदर्थव्यावृत्तिवशेन मूर्तत्व-प्रमेयत्वसत्त्वादयो धर्मास्ते शून्या वन्ध्यासुतवत् स्वभावरहिताः । अत एवानात्मानः क्षणान्तरेष्वनन्वयिन: । अत्रापि शब्दद्वयोच्चारणान्यथाऽनुपपत्तेरभिधेयभेदेन स्वभावद्वयं धर्माणां सिद्धमिति ।। * "प्रतिक्षणं विशरारवो रूपरसगन्धस्पर्शपरमाणवो ज्ञानं चेत्येव तत्त्वम् ।" - इति बौद्धकृतौ ॥ १. 'सर्वथास्रवाणां' इति ङ-पाठः। २. 'भागिनां संस्कारदुःखं यद् बाह्यं सुख०' इति च-पाठः। ३. 'यत् कर्म इहपरलोकयोर्दुःखफलम्' इति क-पाठः । ४. 'तदर्थ०' इति क-पाठः। ५. 'क्षणान्तरेष्वतत्त्वयिनः' इति च-पाठः । ६. 'शब्दे द्वयोच्चारणेऽन्यथा०' इति क-पाठः । For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ३२८ - ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता विकारिणी तथाता'' इति वचनप्रामाण्याच्च इत्यनेकधर्मकं वस्तु ॥ વ્યારા धर्मतोऽनेकधर्मकता । तथा अविकारिणी-उपादाननिमित्तकृतविकारशून्या तथाता-बुद्धता तथाभावरूपा प्राग्विकारभावेनानेकधर्मता इति वचनप्रामाण्याच्चेति-एवमनेकधर्मकं वस्तु । एते च सर्व एव वस्तुनोऽनेकविज्ञानाधुपाधिभेदभिन्नाः स्वभावहेतुभेदा इति गमकाः । तथाहि - અનેકાંતરશ્મિ . | (T) અમૂર્તત્વ વગેરેની વ્યાવૃત્તિના કારણે, ઘટાદિમાં જે મૂર્તત્વ-પ્રમેયત્વ-સત્ત્વ વગેરે ધર્મો આવે છે, તે બધા ધર્મો, વાંઝણીના દીકરાની જેમ “સ્વભાવરહિત-શૂન્ય છે અને તેથી જ તેઓ ક્ષણાંતરમાં “અનાત્મા છે, અર્થાત અન્વયી (=અનુગત) બનતા નથી - આમ એક જ ધર્મમાં શૂન્યતાઅનાત્મતા રૂપ બે શબ્દનું ઉચ્ચારણ ત્યારે જ ઘટી શકે, કે જ્યારે અભિધેયરૂપ ધર્મના બે સ્વભાવ હોય... આ રીતે, અનિત્યતા-બાધાયુક્તતા-શૂન્યતા-અનાત્મતા વગેરે અનેક ધર્મો માનવાથી સિદ્ધ થાય છે કે, વસ્તુ અનેકધર્માત્મક છે... (B) નિર્મળ જ્ઞાનસંતાન જ્ઞાનપરંપરા, તે પહેલા ઉપાદાન અને નિમિત્તકૃત વિકારથી વિકૃત હોય છે, પણ તે જ જ્યારે શુદ્ધાવસ્થામાં નિર્મળ જ્ઞાનસંતાનરૂપ બને, ત્યારે તેમાં કોઈ જ વિકાર ના આવવાથી – નિમિત્ત/ઉપાદાનકૃત વિકારશૂન્ય બનતાં – તે અવિકારિણી થાય છે, જે તથાતા-બુદ્ધતા કહેવાય છે – આમ, એક જ વસ્તુના વિકૃતતા-અવિકૃતતા રૂપ જુદા જુદા સ્વભાવથી સિદ્ધ થાય છે કે, વસ્તુ અનેકધર્માત્મક છે... ૯ અને ધર્માત્મક્તાનો નિષ્કર્ષ ઉપરોક્ત રીતે અનેક હેતુઓથી, અનેકધર્માત્મક વસ્તુની સિદ્ધિ થાય છે. આ બધા હેતુઓનો સમુદિત પ્રયોગ આ રીતે કરી શકાય - __ "वस्तु, अनेकधर्मात्मकम्, (१) अनेकविज्ञानजनकत्वात् (२) सजातीयेतरव्यावृत्तत्वात् (३) पारंपर्येण બનેગગનન્ધાત્ (૪) સુરદુ:વાવિહેતુત્વા, (૫) સાંથાવિવસિદ્ધ છે” આ બધા હેતુઓ “સ્વભાવહેતુ’ જાણવા, કારણ કે તેઓ બધી વસ્તુના સ્વભાવ છે. દા.ત. અનેક વિજ્ઞાનજનકતારૂપ વસ્તુનો સ્વભાવ. આશય એ કે, આ બધા વસ્તુના જુદા જુદા સ્વભાવરૂપ હેતુઓ છે એટલે અનેકધર્મકત્વના ગમક છે. જેમકે અનેકવિજ્ઞાનજનકત્વ એ વસ્તુનો સ્વભાવ છે. તે વળી કથંચિત્ તેનાથી (અનેકવિજ્ઞાન 34. તથામાવતિ નિર્મનજ્ઞાનસત્તાનપા | બૌદ્ધો આવું બધું કેમ માને છે? તેની વિશેષ જાણકારી મેળવવા પ્રમાણવાર્તિક વગેરે બૌદ્ધગ્રંથોનું અવલોકન કરવું... ૨. ‘એ તો' ત વ -પઢિ: I For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ जयपताका ३२९ (તૃતીય - (५२) इह च ज्ञानावरणाद्याच्छादितः छद्मस्थः प्रमाता, बोधविशेषदर्शनात् । तस्याहेतुकत्वेऽयोगात्, सदाभावादिप्रसङ्गात्, बोधमात्रस्याहेतुत्वात्, भेदकाभावे विशिष्टत्वाभावात्, न्यायतोऽतिप्रसङ्गात्, तद्भावे च तस्यैवावरणत्वात्, इति तथाविधनयन એક વારહ્યા છે... अनेकविज्ञानजनकत्वं तत्स्वभावः । स च कथञ्चित् तद्भिन्नयाऽनेकधर्मकतया व्याप्तः, अन्यथा ततस्ततोऽन्यत्वाद्यभावः । एवं शेषेष्वपि हेतुषु भावनीयमिति ॥ इह चेत्यादि । इह च-अनेकधर्मके वस्तुनि जगति वा । किमित्याह-ज्ञानावरणाद्याच्छादितः-तत्पुद्गलप्रतिबद्धसामर्थ्यः, छद्मस्थः प्रमाता-प्राणी । कुत एतदेवमित्याह-बोधविशेषदर्शनात्-बोधभेदोपलब्धेः इह वस्तुनि । तस्य-बोधविशेषस्य अहेतुकत्वे सति अयोगात्, अयोगश्च सदाभावादिप्रसङ्गात् । 'आदि'शब्दादभावग्रहः । बोधमात्रस्याहेतुत्वाद् बोधविशेष प्रतिभेदकाभावे-तदन्यवस्त्वभावे विशिष्टत्वाभावात् बोधमात्रस्य न्यायतः, अतिप्रसङ्गात् - અનેકાંતરશ્મિ .... જનત્વથી) ભિન્ન એવી અનેકધર્મકતાને વ્યાપ્ત છે (અર્થાત્, અનેકધર્માત્મકતાના વ્યાપ્ય-ગમક-લિંગ છે...) જો અનેકવિજ્ઞાનજનત્વ, અનેકધર્મતાથી કથંચિ ભિન્ન ન હોય, સર્વથા અભિન્ન જ હોય, તો અનેકધર્મકતા, અનેકવિજ્ઞાનજનકત્વરૂપ જ થઈ જાય... અને તો તે અનેકધર્માત્મકતા બીજા હેતુઓરૂપ ન બનવાથી જે બીજા હેતુઓ આપ્યા છે (તતતતોગત્વ-સનાતીતરીવૃત્તત્વ વગેરે) તેમનો અભાવ થઈ જાય... - “કર્મ' તત્વની આવશ્યકતા - (૫૨) વસ્તુ અનેકધર્માત્મક છે, અને દરેક પ્રમાતાઓને જુદો જુદો બોધ થાય છે. આ બોધની તરતમતા કોના કારણે? તેના ઉત્તરરૂપે જ્ઞાનાવરણ વગેરે કર્મની જ સિદ્ધિ થાય છે. તેથી દરેક છબસ્થ પ્રમાતાને, જ્ઞાનાવરણ વગેરે કર્મોથી આચ્છાદિત માનવા જોઈએ. પ્રશ્ન : તે બોધની તરતમાતાને નિહેતુક (જ્ઞાનાવરણ વગેરે કારણથી રહિત) જ માની લઈએ તો? ઉત્તર : તો તો આકાશની જેમ, કાંતો સર્વદા અસ્તિત્વ માનવું પડશે, કાંતો ખપુષ્પની જેમ સર્વદા નાસ્તિત્વ માનવું પડશે, પણ તેવું તો છે નહીં, માટે તે તરતમતાને સહેતુક જ માનવી જોઈએ. પ્રશ્ન : તે બોધની તરતમતામાં તે તે બોધને જ કારણ માની લઈએ તો ? ઉત્તરઃ ના, તેવું ના માની શકાય, કારણ કે પહેલા એ કહો કે તે તે બોધનો કોઈ ભેદક (૧) છે, કે (૨) નહીં? (૨) જો નથી, તો તે બધા બોધમાં કોઈ વિશિષ્ટતા જ નહીં રહે. ભેદક વિના વિશિષ્ટત્વ ન હોય, કારણ કે ભેદક વિના વિશિષ્ટત્વ માનો, તો ન્યાયથી બધા બોધમાં (સમાન પણ બોધમાં) ૨. ‘તદ્ધિત્રતયા' રૂતિ પૂર્વમુદ્રિતે પાઠ:, અત્ર તુ ઇ-પ4િ: . ૨. ‘ધર્મતા ' કૃતિ -પઢિ: I For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३३० पटलादिकल्पं तज्ज्ञानविशेषकारि विरुद्धचेष्टादिनिमित्तं ततोऽन्यत् तदिति तत्त्ववादः । - વ્યાક્યા છે. सर्वबोधविशिष्टत्वापत्त्या । तद्भावे च-भेदकभावे च तस्यैव-भेदकस्य आवरण-त्वादितिएवं तथाविधनयनपटलादिकल्पं तथाविधं-स्वच्छं नैकान्ततो बोधविघातकारि नयनपटलं प्रतीतम् । 'आदि'शब्दाच्छ्रोत्रादिमलग्रहः । एतत्कल्पम्-एतत्तुल्यं तज्ज्ञानविशेषकारि तस्यछद्मस्थप्रमातुर्बोधविशेषकरणशीलं क्षयोपशमतो भावाभावाभ्यामिति ज्ञानावरणव्यापार उक्तो અનેકાંતરશ્મિ વિશિષ્ટત્વ માનવાનો અતિપ્રસંગ થશે... (૧) જો ભેદક છે, તો તેને જ તો અમે જ્ઞાનવરણ વગેરે રૂપ “કર્મ' કહીએ છીએ, તેથી બોધની તરતમતામાં મુખ્ય કારણરૂપ કર્મતત્ત્વને અવશ્ય માનવું જ જોઈએ. . કર્મનું સ્વરૂપ જ આ કર્મ, તેવા પ્રકારનાં (સ્વચ્છ) આંખના પાટા-કાનના મેલ વગેરે જેવો છે. જેમ તેવા પ્રકારના પાટા લગાડવાથી, આંખેથી સંપૂર્ણ દેખાતું બંધ નથી થતું, છતાં બધું જ સ્પષ્ટ નથી દેખાતું, પાટાના ભેદથી દેખવામાં ભેદ પડે છે, તેમ જ્ઞાનાવરણ વગેરે કર્મના કારણે સર્વથા બોધ નથી થતો તેવું નથી, અને છતાં અસંપૂર્ણ બોધ થાય પણ છે અને કર્મના ભેદથી જ્ઞાનમાં ભેદ (તરતમતા) થાય છે. પ્રશ્ન : જ્ઞાનાવરણ કર્મ તો બોધને રોકે છે, તો પછી તેનાથી બોધની તરતમતા થાય એવું શી રીતે માની શકાય ? ઉત્તર : કારણ કે ક્ષયોપશમ થાય એટલે (૧) તીવ્રરસવાળા કર્મનો ઉદયાભાવ, (૨) સત્તામાં રહેલ તીવ્રરસનો ઉદયનિરોધ, અને (૩) ઉદયમાં આવેલ તીવ્રરસની અપવર્તના (=અવારકસ્વભાવનું દૂરીકરણ...) (વિવરણમાં “વેદિતાનાં સમાવેન’ એમ ઉદિતનો ક્ષય જે ક્ષયોપશમમાં કહેવાય છે, તેનો પરમાર્થ - ઉદિત તાદશ રસની અપવર્તના છે... બાકી ક્ષયોપશમ ન હોય તો ય ઉદિતનો ક્ષય તો થાય જ !) વિવરમ્ . 35. क्षयोपशमतो भावाभावाभ्यामिति । क्षयोपशमो हि वेदितानां ज्ञानावरणकर्मपुद्गलानामभावेन शेषाणां तु केषाञ्चिद् विष्कम्भितोदयत्वेनान्येषां चापनीतावारकस्वभावत्वेनोच्यते । अत: क्षयोपशमापत्तौ ज्ञानावरणकर्मपुद्गलानां भावाभावौ इति पर्यालोच्योक्तं क्षयोपशमतो भावाभावाभ्यामिति ।। * જો મેલો કે જાડો પાટો હોય તો તો દેખી જ ન શકાય, માટે તેવા પ્રકારનો પાટો લેવો કે જેથી સ્પષ્ટ ન દેખાય અને સાવ ન દેખાય એવું પણ ન બને... ૨. 'ન્યતિતિ' રૂતિ -પઢિ: . ૨. ‘માવરછત્વી' રૂતિ -પઢિ: રૂ. ‘સ્વચ્છું નૈનાતો' રૂતિ -પ4િ: . ૪. 'અપનીયવાર ' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ३३१ अनेकान्तजयपताका (તૃતીય (५३) क्षयोपशमभावश्चास्य कालपरिणत्या विशिष्टानुष्ठानतश्च तत्तत्स्वभावतया नयन- વ્યારા .... वेदितव्यः । विरुद्धचेष्टादिनिमित्तमित्यनेन त्वादिशब्दाऽक्षिप्तचारित्रमोहनीयादिव्यापार इति । ततः-छद्मस्थप्रमातुः तद्बोधादेर्वा अन्यत्-अर्थान्तरभूतं तत्-ज्ञानावरणादिकर्म इति तत्त्ववादः । क्षयोपशमभावश्चास्य-कर्मणः कालपरिणत्या मन्दानुभावस्य विशिष्टानुष्ठानतश्च तीव्रविपाकस्य, अथवा कालपरिणत्या विशिष्टानुष्ठानतश्चेति समुच्चयपक्षः । तत्तत्स्वभावतया तस्य - અનેકાંતરશ્મિ .. એટલે ક્ષયોપશમ વખતે જ્ઞાનાવરણ કર્મનો (૧) ભાવ છે એટલે પૂર્ણબોધ નથી, અને (૨) અભાવ છે એટલે અપૂર્ણ એવો પણ બોધ થાય છે, સર્વથા બોધાભાવ નથી. આમ, ક્ષયોપશમ એટલે જ્ઞાનાવરણ કર્મનો ભાવ-અભાવ...અને તે ભાવ-અભાવથી જ બોધવિશેષ થાય છે, આ (તજજ્ઞાનવિશેષકારી) શબ્દથી જ્ઞાનાવરણકર્મનું ફળ બતાવ્યું... વળી, દારૂ પીધેલા માણસની જેમ, લોકમાં દેખાતી વિરુદ્ધ ચેષ્ટાઓનું કારણ પણ આ કર્મ જ છે.... આ વિરુદ્ધ વેણ... પદથી મોહનીયકર્મનું ફળ બતાવ્યું... તેથી, છપસ્થ પ્રમાતા અને બોધ વગેરેથી અલગ એવું જ્ઞાનાવરણ વગેરે “કર્મ” નામનું તત્ત્વ અવશ્ય માનવું જોઈએ. ક્ષયોપશમનું સ્વરૂપ છે (૫૩) કર્મનો ક્ષયોપશમ બે રીતે થાય છે : (૧) કાળપરિણતિથી, અને (૨) વિશિષ્ટ અનુષ્ઠાનથી.. તેમાં (૧) જે કર્મ મંદવિપાકી હોય તેઓનો અમુક કાળ ગયે આપોઆપ ક્ષયોપશમ થાય છે, અને (૨) જે કર્મ તીવ્રવિપાકી હોય તેઓનો તપ-ચરણ વગેરે વિશિષ્ટ અનુષ્ઠાનથી ક્ષયોપશમ થાય છે અથવા તો કાળપરિણતિ અને વિશિષ્ટ અનુષ્ઠાન બંનેનો સમુચ્ચય થયે ક્ષયોપશમ થાય.. ભાવાર્થઃ વ્યાખ્યામાં બે રીતે જણાવ્યું છે : (૧) પહેલા જણાવ્યું કે, મંદવિપાકી કર્મનો કાળથી ને તીવ્રવિપાકી કર્મનો પુરુષાર્થથી ક્ષયોપશમ થાય, અને (૨) પછી જણાવ્યું કે, સમુચ્ચય છે, અર્થાત્ બંને ભેગા થાય ત્યારે ક્ષયોપશમ થાય... અહીં પદાર્થ આ રીતે વિચારવો – (૧) પ્રત્યેકપક્ષ: (ક) જે મંદરસવાળું કર્મ છે, તેનો માત્ર કાળથી ક્ષયોપશમ થાય. (તે માટે આવી ભાવના મર્મ પ્રતિમતિ - જુઓ : (a) સત્તાગત કર્મોમાં વિશિષ્ટ અનુષ્ઠાન વિના પણ અપવર્તનાદિ પ્રવર્તતા હોય છે. તેનાથી રસ ઘટે - ક્ષયોપશમ થાય. (b) મંદરસવાળું કર્મ ઉદયમાં આવે ત્યારે થોડા કાળમાં જ ભોગવાઈ જાય (પાપકર્મમાં મંદરસવાળા કર્મની અલ્પસ્થિતિ હોય.) ને (ખ) તપ-ચરણ વગેરે વિશિષ્ટ અનુષ્ઠાનથી ક્ષયોપશમ થવો તો સ્પષ્ટ જ છે. (૨) સમુચ્ચયપક્ષઃ અચરમાવર્તમાં કર્મ બળવાન છે. પુરુષાર્થથી ઉપક્રમ થતો નથી અને ૨. ‘મવિશુ' રૂતિ -પઢિ: . ૨. “છિિનમિત્ત્વન' રૂતિ -પઢિ: 1 રૂ. પૂર્વદિતે તત્ર ‘વશિદ્ધાતુ. क्षिप्तचा०' इति पाठः, तस्य चाशुद्धत्वेन D-प्रतानुसारेण शुद्धिः कृता । For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता पटलादिहासरूपः प्रतिप्राण्येव यथोचितं तथाविधचित्रावबोधलिङ्गावसेयः । (५४) तस्मिंश्च सति तत्सामर्थ्यत एव विषयस्य तज्ज्ञेयत्वपरिणतिभावात्, विषयिणोऽपि જ ચાહ્યા છે..... कर्मणः तत्स्वभावतया-कालपरिणत्यादिक्षयोपशमस्वभावतयेत्यर्थः, नयनपटलादिहासरूपः क्षयोपशमभावस्तदेकान्तानिवृत्तेरित्थं निदर्शनमिति भावनीयम्, प्रतिप्राण्येव प्राणिनं प्राणिनं प्रति प्रतिप्राण्येव यथोचितमिति क्रियाविशेषणम्, यस्य य उचितः तथाविधचित्रावबोधलिङ्गावसेयः, तथाविधः-उच्चावचादिभेदेन चित्रावबोधस्तत्तद्विषयभेदत एतल्लिङ्गावसेयः क्षयोपशमभावः । तस्मिश्च सति-क्षयोपशमभावे तत्सामर्थ्यत एव-क्षयोपशमभावसामर्थ्यत एव, अवग्रहादिरूपमिन्द्रियज्ञानमुपजायते इति योगः । कथमित्याह-विषयस्य-घटरूपादे —- અનેકાંતરશ્મિ * ચરમાવર્તમાં પુરુષાર્થ બળવાન છે. એટલે ચરમાવર્તિમાં આવ્યો હોય અને વિશિષ્ટ અનુષ્ઠાન (પુરુષાર્થ) કરે તો ક્ષયોપશમ થાય છે. હવે અહીં કાળપરિણતિ અને વિશિષ્ટાનુષ્ઠાન; બંનેનો સમુચ્ચય જ કર્મક્ષયોપશમમાં કારણ બન્યો..? પ્રશ્ન : કાળપરિણતિ + વિશિષ્ટાનુષ્ઠાનથી કર્મનો ક્ષયોપશમ થાય એમાં કારણ શું? ઉત્તર ઃ તેમાં કર્મનો એવો (તથાવિધ સામગ્રી મળે ક્ષયોપશમ થવાનો) સ્વભાવ જ કારણ છે. આ ક્ષયોપશમ નયનપટલ વગેરેના હ્રાસરૂપ છે... જેમ આંખનો પાટો અમુક કાળ બાદ કે ઘસારાથી જીર્ણ થાય છે, તેમ કર્મનો પણ અમુક કાળ બાદ કે વિશિષ્ટાનુષ્ઠાનથી હ્રાસરૂપ ક્ષયોપશમ થાય છે – આમ, કર્મોનો હ્રાસ તે જ ક્ષયોપશમ છે. અહીં જેમ હૃાસ થયે નયનપટલનો સર્વથા ક્ષય નથી થતો, તેમ ક્ષયોપશમ થયે કર્મનો પણ સર્વથા ક્ષય નથી થતો. આમ ઉપમાન-ઉપમેયભાવ બંધબેસતો છે, માટે જ આ ઉપમા આપી છે. પ્રશ્ન : આ ક્ષયોપશમ શી રીતે જણાય ? ઉત્તરઃ દરેક પ્રાણીઓને, યથોચિતપણે જુદા જુદા વિષયોને આશ્રયીને - ઊંચો (સ્પષ્ટ-વિશિષ્ટ) નીચો (અસ્પષ્ટ-સામાન્ય) અલગ અલગ પ્રકારનો બોધ થાય છે, તે ચિત્રબોધથી જ ક્ષયોપશમ જણાય છે, કારણ કે આવો ચિત્રબોધ કર્મના જુદા જુદા પ્રકારના ક્ષયોપશમ વિના અસંભવિત છે. - ક્ષયોપશમ થયે મતિજ્ઞાનની ઉત્પત્તિ 1: (૫૪) કર્મનો જયારે ક્ષયોપશમ થાય, ત્યારે – તે ક્ષયોપશમભાવના સામર્થ્યથી - (૧) ઘટ વગેરે વિષયો, “વિવક્ષિત (ઘટવિષયક) ઇન્દ્રિયજ્ઞાનના શેયરૂપે પરિણમે છે, અને (૨) વિવક્ષિત (ઘટવિષયક) ઇન્દ્રિયજ્ઞાન ઘટાદિ વિષયના જ્ઞાતા રૂપે પરિણમે છે, કારણ કે ક્ષયોપશમ થયે બંનેનો શેય-જ્ઞાતૃરૂપે પરિણમવાનો સ્વભાવ જ છે – આવો સ્વભાવ જો નહીં માનો, તો ઘટાદિ પદાર્થ અને ઇન્દ્રિયજ્ઞાન ય-જ્ઞાતા નહીં બની શકે. ૨. ‘તિદ્દોવસેય:' ત -પઢિ: ૨. “તસ્મિન્ સતિ' ત વ -પઢિ: 1 રૂ. ‘ત યોn:' રૂઢિ પાડા For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ३३३ जयपताका (तृतीयः तज्ज्ञातृत्वपरिणत्युपपत्तेः, उभयोस्तथास्वभावत्वात्, अन्यथा तदनुपपत्तेः, अतिप्रसङ्गात्, नयनपटलादिहास इव स्थूरावबोधादि, तदानुरूप्यत आविद्वदङ्गनादिसिद्धं तथाविधवस्तुग्राह्येवावग्रहेहावायधारणारूपं मतिज्ञानसज्ञितमिन्द्रियज्ञानमुपजायते "तदिन्द्रिया .......... ........ व्याख्या .......... स्तज्ज्ञेयत्वपरिणतिभावात्-विवक्षितेन्द्रियज्ञानज्ञेयत्वपरिणतिभावाद् विषयिणोऽपि-अधिकृतेन्द्रियज्ञानस्य तज्ज्ञातृत्वपरिणत्युपपत्तेः-प्रस्तुतविषयज्ञातृत्वपरिणत्युपपत्तेः । उपपत्तिश्च उभयो:-विषय-ज्ञानयोः तथास्वभावत्वात्-तज्ज्ञेयत्वतज्ज्ञातृत्वभवनस्वभावत्वात्, अन्यथातत्तत्स्वभावत्वमन्तरेण तदनुपपत्तेः-विषय-विषयिणोः तज्ज्ञेयत्वतज्ज्ञातृत्वपरिणत्यनुपपत्तेः । अनुपपत्तिश्च अतिप्रसङ्गात् तत्तत्स्वभावतामन्तरेण तज्ज्ञेयत्व-तज्ज्ञातृत्वभावे तद्वत् तदन्तरापत्यातिप्रसङ्ग इति भावनीयम् । नयनपटलादिहास इव इति निदर्शनम् । स्थूरावबोधादि, 'आदि'शब्दात् तथाविधचेष्टाग्रहः । तदानुरूप्यतः, प्रक्रमात् क्षयोपशमभावानुरूप्येण, आविद्वदङ्गनादिसिद्धमविप्रतिपत्त्या तथाविधवस्तुग्राह्येव-तज्ज्ञेयत्वपरिणतवस्तुग्राह्येव, न त्वविषयं सदाभावादिप्रसङ्गेन, अवग्रहेहावायधारणारूपं परिस्थूरजातिभेदेन मतिज्ञानसञ्जितं स्वतन्त्रे ................ मनेतिरश्मि प्रश्न : भ? ઉત્તર ઃ કારણ કે ઘટમાં શેયત્વભવનસ્વભાવ ન હોવા છતાં જો ય બને તો ઘટમાં જ્ઞાતૃત્વ વિના પણ ઘટને જ્ઞાતા માનવાની આપત્તિ વે. શેયત્વ વિના જોય હોય તો જ્ઞાતૃત્વ વિના જ્ઞાતા પણ કેમ ન હોય ? અને જ્ઞાનમાં જ્ઞાતૃત્વભવનસ્વભાવ ન હોવા છતાં જો તે જ્ઞાતા બને તો ઘટમાં જ્ઞાતૃત્વભવનસ્વભાવ ન હોવા છતાં તે પણ જ્ઞાતા બનવાનો અતિપ્રસંગ આવે ! તેથી શેય-જ્ઞાતૃ સ્વભાવ તો માનવા જ જોઈએ. જેમ નયનપટલાદિનો હ્રાસ થયે સ્થૂળ બોધ અને તેવા પ્રકારની વિશિષ્ટ ચેષ્ટાઓ થાય છે, તેમ ક્ષયોપશમભાવના અનુસાર વિદ્વાનથી લઈને અંગના સુધીના બધા જીવોને અનુભવસિદ્ધ એવું ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય છે. *न्द्रियागर्नु स्व३५* (૧) તે ઇન્દ્રિયજ્ઞાન શેયરૂપે પરિણમેલ વસ્તુનું ગ્રહણ કરનાર છે. આ ઇન્દ્રિયજ્ઞાન તે નિર્વિષયક નથી, નહીંતર તો સદા ભાવાદિ માનવાની આપત્તિ આવશે. (અર્થાત્ વિષય વિના પણ જ્ઞાન થતું होय. तो सर्वहा थशे... वगैरे मापत्तिो सावशे.) ____ मान्द्रियशन (A) अ ड, (B) SSL, (C) अवाय, मने (D) पा२५॥३५ थाय छे. જ જોયત્વ કેવલાન્વયિ હોવાથી તેના અભાવવાળો કોઈ દાખલો જ મળતો નથી, એટલે જ અહીં જ્ઞાતૃત્વને सनेमापत्ति मापीछे, मे ध्यानमा राम... १. पूर्वमुद्रिते त्वत्र 'पत्त्यति' इति पाठः, अत्र तु D-प्रतपाठस्योपादानम् । For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ................ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३३४ निन्द्रियनिमित्तम्" इति वचनात् ॥ (५५) तत्राव्यक्तं यथास्वमिन्द्रियैर्विषयाणामालोचनावधारणमवग्रहः । अवगृहीते ................... व्याख्या ................................................ इन्द्रियज्ञानमुपजायते सविकल्पमेव । इन्द्रियज्ञानता चास्य “तदिन्द्रियानिन्द्रियनिमित्तम्" इति वचनात् तत्-मतिज्ञानं इन्द्रियानिन्द्रियनिमित्तम्, अनिन्द्रियं-मनः, एतन्निमित्तमिति सविकल्पकमेतत् ॥ अवग्रहस्वरूपाभिधित्सयाऽऽह-तत्राव्यक्तमित्यादि । तत्रेति पूर्ववत्, अव्यक्तम्-अस्फुटम्, आलोचनावधारणमिति योगः । तदेव विशिष्यते यथास्वमिति यथाऽऽत्मीयम् इन्द्रियैः-स्पर्शनादिभिर्विषयाणां-स्पर्शादीनां यथाऽऽत्मीयं यो यस्य विषय इत्यर्थः, आलोचनाधारणमिति आङ्मर्यादायां लोचनं-दर्शनम् । एतदुक्तं भवति-मर्यादया सामान्यस्यानिर्देश्यस्य स्वरूपनामादिकल्पनारहितस्य दर्शनम्-आलोचनं तदेवाधारणमालोचनावधारणम् । एतत् अवग्रहोऽभिधीयते । अवग्रहणमवग्रह इत्यन्वर्थयोगादिति ।। ............ मनेतिरश्मि .... આ ઇન્દ્રિયજ્ઞાનને સ્યાદ્વાદમતે “મતિજ્ઞાન' કહેવાય છે. આ જ્ઞાન, ઇન્દ્રિય (ચક્ષુ વગેરે પાંચ ઇન્દ્રિયો),અને અનિન્દ્રિય (મન)ના કારણે થાય છે. કહ્યું छ ? - “મતિજ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિયનિમિત્તક થાય છે એટલે ઇન્દ્રિય-અનિન્દ્રિયનિમિત્તક એવું આ જ્ઞાન ‘સવિકલ્પ’ સિદ્ધ થાય છે. આ પ્રમાણે આખા પ્રકરણનો ઉપસંહાર થયો. અહીં ઇન્દ્રિય-અનિન્દ્રિયનિબંધન જ્ઞાનને અવગ્રહાદિરૂપ કહ્યું. હવે ગ્રંથકારશ્રી અવગ્રહ વગેરેનું સ્વરૂપ બતાવે છે. ___* (A) अवग्रहर्नु स्व३५ * ' (५५) स्पर्श वगेरे पोत-पोताना छन्द्रियो पडे स्पर्श वगेरे पोत-पोताना विषयना, स्१३५નામાદિ કલ્પનાથી રહિત, અનિર્દેશ્ય (જને કહી ન શકાય) એવા સામાન્યાકારનાં આલોચનअवधारने 'सव' उपाय छे. કર્મગ્રંથ, વિશેષાવશ્યકભાષ્ય અને તત્ત્વાર્થસૂત્રમાં અવગ્રહના વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ બે ભેદ બતાવ્યા છે, તે બંને ભેદોને “અવગ્રહ” રૂપે એક વિવક્ષીને પ્રસ્તુતમાં અર્થ કર્યો છે. અંધારામાં ચાલતાં પગની નીચે કોઈક વસ્તુ આવી, તે વખતે તે વસ્તુનો સ્પર્શેન્દ્રિય સાથે જે સંયોગ થયો તે વ્યંજનાવગ્રહ અને ત્યારપછી “કંઈક થયું એવું જે અનિર્દેશ્ય સામાન્યાકારનું જ્ઞાન થાય તે અર્થાવગ્રહ કહેવાય છે. १. तत्त्वार्थाधिगमसूत्रे (अ० १, सू० १४)। २. 'गृहीतविषया०' इति ग-पाठः। ३. तत्त्वार्थाधिगमसूत्रे (अ० १, सू० १४)। For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ३३५ अनेकान्तजयपताका (તૃતીય विषयार्थैकदेशाच्छेषानुगमनेन निश्चयविशेषजिज्ञासा चेष्टा ईहा ।(५६) अवगृहीते विषये વ્યાપદ્યા જ एवमवग्रहं कथयित्वा ईहास्वरूपं कथयन्नाह-अवगृहीत इत्यादि । अवगृहीत इत्यनेन क्रमं दर्शयति । अवगृहीते सामान्ये ईहा प्रवर्तते । तामाह-विषयार्थंकेत्यादि । विषयः-स्पर्शादिः, स एवार्यमाणत्वादर्थो विषयार्थस्तस्यैकदेशः सामान्यमनिर्देश्यादिरूपं तस्माद् विषयार्थैकदेशात् परिच्छिन्नादनन्तरं स्पर्शमात्रग्रहे तस्य सर्पमृणालस्पर्शसाधात् शेषानुगमनेन सद्भूतासद्भूतोष्णत्वादिविशेषत्यागोपादानाभिमुख्यरूपेण, न संशये इव सर्वात्मपरिकुण्ठचित्तभावतोऽननुगमेन । किमित्याह-निश्चयविशेषजिज्ञासा चेष्टेति । निश्चीयतेऽसाविति निश्चयः मृणालस्पर्शादिः, स एव विशेष्यतेऽन्यस्मादिति विशेषः, तस्य ज्ञातुमिच्छा जिज्ञासा तया चेष्टा-बोधः स्वतत्त्वात्मव्यापाररूपा ईहा उच्यते ।। અનેકાંતરશ્મિ . (B) ઈહાનું સ્વરૂપ અવગ્રહ દ્વારા ગ્રહણ કરેલૈ વિષયના એકદેશનો, અર્થાત્ અનિર્દેશ્ય સામાન્યરૂપનો બોધ થયા પછી (સર્પ-કમળમાં સાધારણ માત્ર સ્પર્શનો બોધ થયા પછી), તેના સદ્ભૂત વિશેષોના ઉપાદાન તરફ અને અસદ્ભૂત વિશેષોના ત્યાગ તરફ, નિશ્ચય કરાવનાર વિશેષને જાણવાની ઇચ્છા દ્વારા થતો બોધ (=ચેષ્ટા=પદાર્થ અને પોતા વિશે થતો બોધનો વ્યાપાર) તે “ઈહા' કહેવાય છે. વિશેષાર્થ અવગ્રહથી “આ કંઈક છે' એમ જાણ્યા પછી માણસ વિચારે કે અહીં તો ઠંડો સ્પર્શ થાય છે,ગરમ નહીં. તેથી આ સ્પર્શ કમળનો હોવો જોઈએ, સાપનો નહીં. અહીં “ઠંડો સ્પર્શ છે' - એ સદૂભૂત ધર્મનું ઉપાદાન છે અને “ગરમ સ્પર્શ નથી' – એ અસદૂભૂત ધર્મનો ત્યાગ છે, ત્યાર પછી “આ કમળનો સ્પર્શ હોવો જોઈએ” – એમ નિશ્ચયાભિમુખી વિચારવાળું જે જ્ઞાન થાય તે “ઈહા' કહેવાય છે. પ્રશ્ન તો તો ઈહા સંશયરૂપ જ થઈ ને? ઉત્તર : ના, કારણ કે સંશયમાં તો બુદ્ધિ બુઢિ થઈ ગઈ હોવાથી “આ સ્પર્શ કમળનો છે કે સાપનો ?' - એવી શંકા રહ્યા કરે છે અને ત્યારે કમળસ્પર્શ અને સર્પસ્પર્શ એ બંને અંશમાં સદ્ભાવ કે અસદ્દભાવનું જ્ઞાન સરખું હોય છે, અર્થાત એકેબાજુ ઢળતું જ્ઞાન હોતું નથી, જયારે ઈહામાં તો “આ સ્પર્શ કમળનો હોવો જોઈએ, સાપનો નહીં - એમ પદાર્થનાં નિર્ણય તરફ ઢળતો બોધ થાય છે. એટલે ઈહા નિર્ણયાભિમુખી હોવાથી સંશયથી ભિન્ન છે. છે “અવગૃહીતે...” એવા પદથી ગ્રંથકારશ્રી ક્રમ બતાવે છે કે, અવગૃહીતમાં જ ઈહા પ્રવર્તે; અવગ્રહ વિના નહીં... ૨. “સડૂતોહ્નત્વઃ ' તિ -પઢિ: I For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३३६ सम्यगसम्यगिति गुणदोषविचारणाव्यवसायापनोदोऽवायः । धारणा प्रतिपत्तिः, यथास्वं ......... व्याख्या ___ एवमीहामभिधायावायमभिधातुमाह-अवगृहीत इत्यादि । अनेनापि क्रममाचष्टे । अवगृहीते विषये-स्पर्शसामान्यादौ ततः सम्यगसम्यगिति मृणालस्पर्श इत्येवमादानाभिमुख्यं सम्यक्, तंत्र तद्भावानुगुण्यात्, न अहिस्पर्श इत्येवं परित्यागाभिमुख्यमसम्यक्, तत्र तद्भाववैगुण्यात् । इतिएवमीहायां प्रवृत्तायां सत्यां ततः किमित्याह-गुणदोषविचारणाव्यवसायापनोदोऽवाय इति । इह मृणालेऽसाधारणो धर्मो गुणः, तत्रासम्भवी तु दोषः, तयोर्विचारणा-मार्गणा तया व्यवसाय:विमलतरबोधः स एवापनोदः मृणालस्पर्श एवेति निश्चयादपनुदति तत्रेहामिति कृत्वा अवाय इत्ययमेवंविधोऽपनोदोऽवाय इति । अवैतीत्यवायः, निश्चयेन परिच्छिनत्तीत्यर्थः ॥ एवमवायमभिधायाधुना धारणामभिधित्सयाऽऽह-धारणेत्यादि । धारणेति लक्ष्यं प्रति ................. मनेतिरश्मि .... * (C) मवायर्नु स्व३५ * (૫૬) અવગ્રહ દ્વારા ગ્રહણ કરેલ સ્પર્શસામાન્યરૂપ વિષય પ્રત્યે “અહીં કમળના સ્પર્શના ગુણોશીતતાદિ છે, તેથી સ્પર્શ કમળનો હોવો જોઈએ' - એમ સભૂત વસ્તુનાં ઉપાદાનાભિમુખ (=સમ્યગ) અને “અહીં સર્પનાં સ્પર્શના ગુણો – ઉષ્ણતાદિ નથી, તેથી આ સ્પર્શ સાપનો નથી” – એમ અસદૂભૂત વસ્તુનાં ત્યાગાભિમુખ (કૌંસમ્ય) એવી ઈહાની પ્રવૃત્તિ પછી, કમળમાં રહેલ ગુણ (=અસાધારણધર્મ શીતસ્પર્શ) અને દોષ ( કમળમાં ન રહેનાર=ઉષ્ણસ્પર્શ)ની વિચારણાથી થતાં “આ કમળનો સ્પર્શ જ છે” એવા નિર્મળતર બોધરૂપ નિશ્ચયથી જે ઈહાનો અપનોદ (દ્રીકરણ) થાય તે “અવાય उपाय छे. अर्थात् डा द्वारा निश्चय नहोतो, ४यारे । शान (अवैति) निश्चय ७३ छ, भाटे सवाय डेवाय छे... ટૂંકમાં, ઈહાથી વસ્તુનો નિર્ણયાભિમુખી બોધ થયા પછી તેના ગુણ-દોષની વિચારણા દ્વારા “આ તે જ છે' - એવો જે નિશ્ચયાત્મક બોધ થાય તે અવાય કહેવાય છે. દા.ત. આ કમળનો જ સ્પર્શ * (D) धारानु स्व३५* અપાયમાં થયેલા નિર્ણયરૂપ ઉપયોગની અવિશ્રુતિ (સાતત્ય); ઉપયોગ બીજે જવા છતાં શક્તિ .... विवरणम् . 36. तत्र तद्भावानुगुण्यादिति । तत्र-विज्ञाने तद्भावस्य-मृणालस्पर्शसद्भावलक्षणस्यानुगुणत्वात् ।। वास्तविभावने अनुसार प्रवर्ते छ, माटे सभ्य छे. * अवास्तविमापने अनुसार प्रवर्ततो सोवाथी असभ्य छे... १. 'विचारणाध्यवसाया०' इति ङ-पाठः । २. 'मृणाले साधारणे धर्मो' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (તૃતીયઃ मत्यवस्थानमवधारणं च । (५७) न चैकत्वदवबोधस्येह चातुर्विध्याभावः, सर्वथैकत्वासिद्धेः, क्रमेण भावात् संम्पूर्णभवनेऽनियमात् । दृश्यत एवेहाद्यभावेऽपि क्वचिद ३३७ આવ્યાબા पत्तिः - उपयोगाप्रच्युतिः । यथास्वमिति यथाविषयं यो यः स्पर्शादिविषयः मृणालस्पर्शानुभवस्यानाश इत्यर्थः । तथा मत्यवस्थानमित्युपयोगान्तरेऽपि शक्तिरूपाया मतेः क्वचिदवस्थानम्, तथाऽवधारणं चेति कालान्तरानुभूतविषयगोचरं स्मृतिज्ञानमिति भावः । एवमेतेनाविच्युतिवासना-स्मरणरूपा त्रिविधा धारणेत्युक्तं भवति ॥ न चेत्यादि । न च एकत्वादवबोधस्य अवबोधसामान्यापेक्षया इह - मतिज्ञाने इन्द्रियप्रत्यक्षे चातुर्विध्याभावोऽवग्रहादिर्भेदेन । कुत इत्याह-सर्वथैकत्वासिद्धेः अवबोधस्य । असिद्धिश्च क्रमेण भावात् अवग्रहादीनाम्, तथा सम्पूर्णभवनेऽवग्रहादारभ्य धारणान्तभवने ... અનેકાંતરશ્મિ સંસ્કારરૂપ મતિનું રહેવું તે વાસના, અને કાલાન્તરમાં અનુભૂત વિષયને-અર્થને વિષય બનાવતી સ્મૃતિ, એમ આના (૧) અવિચ્યુતિ, (૨) વાસના, અને (૩) સ્મરણ એમ ત્રણ ભેદ છે. * (૧) અવિચ્યુતિ : અ=નહીં, વિચ્યુતિ=નાશ... પોતપોતાની ઇન્દ્રિયોનાં કમળસ્પર્શ વગેરે અનુભવરૂપ ઉપયોગનો નાશ ન થવો, તે ઐવિચ્યુતિ કહેવાય છે. (૨) વાસના : તે મતિજ્ઞાનનું જે શક્તિ=સંસ્કારરૂપે બીજા-બીજા ઉપયોગમાં પણ અવસ્થાન હોવું, તે વાંસના કહેવાય છે. (૩) સ્મૃતિ ઃ આત્મામાં દૃઢ થયેલ સંસ્કાર (=વાસના) જઘન્યથી અંતર્મુહૂર્તકાળે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતવર્ષે જાગૃત થતાં ‘આ તે જ વસ્તુ છે કે જેને મેં પહેલા અનુભવી હતી' એમ જે જ્ઞાન થાય, તેને સ્મૃતિ કહેવાય છે. આમાં જાતિસ્મરણ જ્ઞાનનો પણ સમાવેશ થાય છે... * અવગ્રહાદિનો કથંચિત્ ભેદ (૫૭) પૂર્વપક્ષ : જ્ઞાનરૂપે તો બધા એક જ છે, તો પછી ઇન્દ્રિયપ્રત્યક્ષરૂપ મતિજ્ઞાનના અવગ્રહાદિરૂપે ચાર ભેદ તો ન જ ઘટે ને ? ઉત્તર ઃ એવું નથી, કારણ કે અવગ્રહાદિ ચારે જ્ઞાન સર્વથા એકરૂપ નથી. પ્રશ્ન : કેમ ? ઉત્તર ઃ કારણ કે (૧) અવગ્રહ વિગેરે ક્રમિક થાય છે, જો એકરૂપ જ હોત તો તે ચારે જ્ઞાનો * અથવા તો અપાયથી નિર્ણીત થયેલી વસ્તુનો ઉપયોગ અંતર્મુહૂર્ત કાળ સુધી ટકી રહેવો તે અવિચ્યુતિધારણા.. તેનો કાળ અંતર્મુહૂર્તનો છે. * આત્મામાં અવિચ્યુતિથી વસ્તુના જે સંસ્કાર પડે તેને વાસના કહેવાય છે. તેનો કાળ સંખ્યાત-અસંખ્યાત વર્ષનો છે. ૨. ‘ત્વાર્ વોધ૦' કૃતિ દ્દ-પા: । ૨. ‘સમ્પૂર્ણે મવને’ ફતિ -પાઇ: । રૂ. પૂર્વમુદ્રિત તુ ‘વિભેદ્દે॰' કૃતિ પા:, अत्र तु D- पाठानुसरणम् । For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३३८ - > वग्रहमात्रम्, तथा निरवायेहा । निर्धारणश्चावायः, तथा तदनुभवसिद्धेः । (५८) अत एवैकत्वमपि, कथञ्चिदेकाधिकरणत्वात्, तत्रैव प्रवृत्तेः, तद्वद्यधर्माणामितरेतरानुवेधात् । જ વ્યારહ્યા છે. .... अनियमात् कारणात् । अधिकृतोपदर्शनायाह-दृश्यत इत्यादि । दृश्यत एव लोके ईहाद्यभावेऽपि । 'आदि'शब्दादवायादिग्रहः । क्वचित्-देवदत्तादौ अवग्रहमात्रम्, तथा निरवायेहा दृश्यते क्वचित्, निर्धारणश्चावायो दृश्यते क्वचित्, तथा तदनुभवसिद्धेः-केवलत्वेनावग्रहादीनामनुभवसिद्धेः कारणात्, न चातुर्विध्याभावः । अत एव तथातदनुभवसिद्धेरेव एकत्वमपि अवग्रहादीनाम् । युक्तिमाह-कथञ्चिदेकाधिकरणत्वात् तत्तद्धर्मग्रहणेन । अत एवाह-तत्रैव प्रवृत्तेः-अवग्रहादिगृहीत एव ईहादिप्रवृत्तेः, कथञ्चिदिति वर्तते । एतत्स्पष्टनायैवाह-तद्वद्यधर्माणाम्-अवग्रहादिवेद्यस्वभावानाम् इतरेतरानुवेधात्-अन्योन्यानुवेधात् । एतदेव - અનેકાંતરશ્મિ એકીસાથે જ થઈ જાત, તથા (૨) જો એકરૂપ જ હોય તો અવગ્રહથી માંડીને ધારણા સુધીના બધા જ્ઞાન ફરજીયાતપણે થાત, પણ તેવું તો છે નહીં, કારણ કે લોકમાં દેવદત્ત વગેરે કેટલીક વ્યક્તિઓને, (A) ઈહા-અવાય વગેરેના અભાવમાં પણ માત્ર અવગ્રહ થતું દેખાય છે, કેટલાકને (B) અવાય વિના પણ ઈહા થતી દેખાય છે, તો કેટલાકને (C) ધારણા વિના પણ અવાય થતો દેખાય છે – આમ, અવગ્રહાદિનો ભિન્નરૂપે થતો બોધ અનુભવસિદ્ધ જ છે, તેથી ઇન્દ્રિયપ્રત્યક્ષની ચતુર્વિધતા અઘટિત નથી. અહીં આ રીતે અનુમાનપ્રયોગ કરવો - (૧) “અવBદવ: રિસ્પષના: મમવિદ્વાન. વીનાડિઝરવિતા (૨) વગ્રહાય, પરસ્પરીમના પક્ષમાવેડપિ પરમાવ-નિયમા, વીના રવત્ ” અનુભવથી અવગ્રહાદિનો જેમ ભેદ સિદ્ધ થાય છે, તેમ અભેદ પણ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે : ને અવગ્રહાદિનો કથંચિત્ અભેદ ૯ (૫૮) અવગ્રહાદિનો કથંચિત્ અભેદ પણ છે, કારણ કે તેઓ એક વસ્તુના જ તે તે ધર્મોનું ગ્રહણ કરતાં હોવાથી કથંચિત્ એક અધિકરણવાળા છે, અર્થાત્ તે બધાનો વિષય કથંચિત્ એક છે. પ્રશ્નઃ તે દરેકની વિષયભૂત વસ્તુ એક છે? ઉત્તર : હા, કારણ કે અવગ્રહાદિથી ગૃહીત વસ્તુ વિશે જ ઈહાદિની પ્રવૃત્તિ થાય છે. પૂર્વપક્ષ : વસ્તુ ભલે એક હોય પણ તેના ધર્મો તો જુદા જુદા જ છે. ફલતઃ અવગ્રહગૃહીત ધર્મો જુદા અને ઈહાદિગૃહીત ધર્મો જુદા - આમ બધાનો વિષય અલગ-અલગ થયો ને ? ઉત્તર : ના, અવગ્રહાદિથી ગૃહીત ધર્મો સર્વથા જુદા જુદા નથી, પણ કથંચિત્ અભિન્ન પણ છે, કારણ કે તે બધા ધર્મોનો પરસ્પર અનુવેધ (=જોડાણ) થાય છે. તે આ રીતે – ૨. પૂર્વમુકિતે ત્વત્ર ‘નર' રૂત્યશુદ્ધપાઠ:. ૨. “ત્ર: તથા' તિ ટુ-પીટ: I રૂ. “તદ્રવ થત' તિ ટુ પાઠ: | For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ३३९ अनेकान्तजयपताका (तृतीयः तथा च यदिदं तदा दृष्टमपि नोपलक्षितम्, ईषल्लक्षितमपि न सम्यग् ज्ञातम्, तदिदानीमवधारितम्, इत्यस्ति व्यवहारः । न चायं भ्रान्तः, अविगानेन प्रवृत्तेः । अत इदमेकानेकमन्वयव्यतिरेकवद् दीर्घमपि कालसौक्ष्यात् तथाऽवभासत इति ॥ ............ व्याख्या ...... भावयति तथा चेत्यादिना । तथा च यदिदं तदा-तस्मिन् काले दृष्टमपि सदित्यनेनावग्रहव्यापारमाह । नोपलक्षितं-न सामीप्येन तदितरधर्मालोचनया लक्षितम्, अनेनेहाव्यापारनिषेधमाह। तथा ईषल्लक्षितमपि ईहया, न सम्यग्ज्ञातमवायरूपेण तदिदानी यन्न सम्यग् ज्ञातं तत् साम्प्रतम्, अवधारितं-सम्यग् विज्ञाय चेतसि स्थापितमित्यस्ति व्यवहारः तद्वद्यधर्माणामितरेतरानुवेधव्यवस्थापकः । न चायं-व्यवहारो भ्रान्तः । कुत इत्याह-अविगानेन प्रवृत्तेः कारणात् । प्रकृतयोजनया निगमनमाह अत इत्यादिना । अतः-अस्मात् कारणात् इदं-मतिज्ञानसज्ञितमिन्द्रियज्ञानम्, एकानेकमवग्रहादिसमुदायात्मकत्वेन अन्वयव्यतिरेकवदनुवृत्तिव्यावृत्तिस्वभावं दीर्घमप्यवग्रहादिक्रमभावित्वेन कालसौक्ष्म्यात् हेतोः, तथाऽवभासते, प्रक्रमाद् ............. मनेतिरश्मि .......... (१) मा वस्तु, ते णे में हेली ती, तेन। ५२ ५२।५२ (Sत२५न पालोयनपूर्व) ધ્યાન રાખ્યું નહીં. - આ વ્યવહારથી એ સૂચિત થાય છે કે, આ ધર્મવાળી વસ્તુનો મેં અવગ્રહ કર્યો डतो, नही. (૨) જે વસ્તુ પર વિચાર્યું હતું, તેને નિશ્ચયરૂપે જાણી નહીં. - આ વ્યવહારથી એ સૂચિત થાય છે કે, અવગૃહિત ધર્મવાળી વસ્તુની મેં ઈહા કરી હતી, અવાય નહીં. (૩) જે વસ્તુને મેં નિશ્ચયરૂપે જાણી ન હતી, તે વસ્તુને હવે નિશ્ચયપૂર્વક જાણીને મનમાં બરાબર અવધારી લીધી છે. - આ વ્યવહારથી એ સૂચિત થાય છે, અવગૃહીત-ઈહીત ધર્મવાળી વસ્તુનું હવે મને અવાય-ધારણારૂપ જ્ઞાન થયું છે. આ રીતના વ્યવહારથી સિદ્ધ થાય છે કે, અવગ્રહાદિથી ગ્રહણ કરવા યોગ્ય ધર્મોનો પરસ્પર અનુવેધ પણ છે. આમ વિષય એક હોવાથી અવગ્રહાદિનો પણ કથંચિત્ અભેદ થશે... આ વ્યવહારને ભ્રાન્ત પણ ન કહી શકાય, કારણ કે અવિરોધપણે તેનો અનુભવ થાય છે. ____ निर्ष : 24 शान (१) मे → भतिशान३५ मे प्रा२नु, (२) मने + ३५ भने प्रा२नु, (3) अन्वयी - स होम अनुत३५ २3ना, (४) व्यतिरे - सा३ि५ व्यावृत्तिवाणु (५) ही → अवय-SSPL मे यतुं डोपाथी हीदीन, (६) યુગપદવભાસી + દીર્ઘ હોવા છતાં પણ – યુગપદ્ ન હોવા છતાં પણ – કાળની સૂક્ષ્મતાનાં કારણે १. 'ग्रहापायमाह' इति क-पाठः । २. 'स्वभावं पदार्थमप्यव' इति क-पाठः । For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३४० (५९) आह-एवमपि तत्तद्धर्मावग्रहणादेः सर्वेषामवग्रहादित्वप्रसङ्गः । न, स्थूरेतरधर्मालम्बनावरणभेदतः क्रमभवनेन तथाप्ररूपणात्, तत्त्वतस्त्वयमदोष एव । વ્યાહ્યા युगपदिव अवभासते, न तु युगपदेवेत्यर्थः ॥ ___ आह-एवमपि अवग्रहादिभावे तत्तद्धर्मावग्रहणादेः 'आदि'शब्दात् तत्तद्धर्मसमर्थपर्यालोचनादिग्रहः । सर्वेषाम्-अवग्रहादीनां मतिभेदानामवग्रहादित्वप्रसङ्गः अन्वर्थयोगेन । 'आदि'शब्दादीहादिग्रहः । एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इत्याह-स्थूरेतरधर्मालम्बनावरणभेदतः कारणात् । स्थूरेतराश्च ते धर्माश्च स्थूरेतरधर्माः, इतरे-सूक्ष्माः, त एवालम्बनं एतच्चावरणं चेति विग्रहस्तयोर्भेदस्तस्मात् क्रमभवनेन तथाप्ररूपणात्-अवग्रहादित्वेन प्ररूप ... અનેકાંતરશ્મિ . યુગપદ્ જેવું લાગતું.. આવું મતિજ્ઞાન નામનું ઇન્દ્રિયજ્ઞાન સિદ્ધ થાય છે. બધા ભેદોના અવગ્રહાદિનાં પ્રસંગનું નિવારણ ને (૫૯) પૂર્વપક્ષઃ જેમ અવગ્રહ વસ્તુના ધર્મનું ગ્રહણ કરે છે, તેમ ઈહાદિ પણ વસ્તુના ધર્મનું ગ્રહણ કરે છે અને “નવપ્રમ્ અવBઃ' એ વ્યુત્પત્તિ પ્રમાણે તો ઈહાદિને પણ અવગ્રહ માનવાનો પ્રસંગ આવશે. એ જ રીતે, જેમ ઈહાથી ધર્મોનું પર્યાલોચન થાય છે, તેમ એવગ્રહાદિથી પણ ધર્મોનું પર્યાલોચન થાય છે, તો તો પછી અવગ્રહાદિને પણ ઈહા માનવાનો પ્રસંગ આવશે. આ રીતે અવાય-ધારણા અંગે પણ સમજવું.. સ્યાદ્વાદીઃ તેવું નથી, કારણ કે અવગ્રહાદિ બધા જુદા જુદા છે. તે આ રીતે -- (૧) આલંબનભેદઃ અવગ્રહનો વિષયભૂત ધર્મ સ્થળ છે, તેનાથી ઈહાનો વિષયભૂત ધર્મ સૂક્ષ્મ છે, તેનાથી પણ અવાયનો ધર્મ સૂક્ષ્મતર છે. (૨) આવરણભેદ : અવગ્રહનું આવરણ જુદું, ઈહાનું આવરણ જુદું, અવાયાદિનું આવરણ (૩) ક્ષયોપશમભેદઃ અવગ્રહ માટેનો ક્ષયોપશમ અલગ, ઈહાદિ માટેનો ક્ષયોપશમ અલગ... આ કથનથી બૌદ્ધ પોતાના પૂર્વપક્ષની શરૂઆતમાં જે કહ્યું હતું કે – “સામાન્ય-વિશેષાકાર કોઈ એક જ્ઞાન છે જ નહીં, યુગપ૬ પ્રવર્તતા સવિકલ્પ-નિર્વિકલ્પથી જ તેવું ભાન થાય છે' - તેનું નિરાકરણ થાય છે, કારણ કે ઉપરોક્ત રીતે મતિજ્ઞાનરૂપ એક જ જ્ઞાન, અવગ્રહ અંશને લઈને સામાન્યાકારરૂપ અને ઈહાદિ અંશને લઈને વિશેષાકારરૂપ સિદ્ધ થાય છે. ફલતઃ તેના દ્વારા સામાન્ય-વિશેષરૂપ વસ્તુની પણ અવશ્ય સિદ્ધિ થશે... તે અવગ્રહમાં, યદ્યપિ ઈહાવત્ અવાંતર વિશેષ ધર્મોનું પર્યાલોચન નથી હોતું, પણ તેના વ્યાપક સામાન્યધર્મોનું પર્યાલોચન તો હોય છે જ... १. पूर्वमुद्रिते तु 'तत्तद्धर्मास०' इत्यशुद्धपाठः, तस्य चात्र D-प्रतानुसारेण शुद्धिः कृता । For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ......... ३४१ अनेकान्तजयपताका (તૃતીય: (६०) एवं चावग्रहादिभावे तत्तद्धर्मबोधात् केषाञ्चित् तथास्वभावत्वेनाक्षरानुगत વ્યાવ્યા છે णात् । तथाहि-स्थूरधर्मालम्बनोऽवग्रहः, सूक्ष्मधर्मालम्बना ईहादयः, एवमन्यदवग्रहावरणम्, अन्यच्चेहादेः । इह चावरणग्रहणं क्षयोपशमोपलक्षणमवसेयम् । इत्थमुपन्यासस्तु भिन्नमेव तद्बोधावारकमिति निदर्शनार्थम्, क्रमभवनं तु प्रसाधितमेवेतस्तथाप्ररूपणं न्याय्यमेवेति भावनीयम् । तत्त्वतस्त्वयं सर्वेषामवग्रहादित्वप्रसङ्गः अदोष एव, अन्वर्थयोगतः, तथाघटनादिति । एवं च-उक्तनीत्या अवग्रहादिभावे, सन्न्यायत एव सिद्धं सविकल्पकं प्रत्यक्षमिति योगः । - અનેકાંતરશ્મિ - યદ્યપિ મૂલગ્રંથમાં “ક્ષયોપશમ'નો ઉલ્લેખ નથી કર્યો, પણ ઉપલક્ષણથી સમજી લેવું. પ્રશ્નઃ ક્ષયોપશમને છોડીને મૂળમાં આવરણનો ઉપન્યાસ કેમ કર્યો? ઉત્તર : કારણ કે અવગ્રહ વગેરે મતિજ્ઞાનનાં જુદા જુદા ભેદોનું આવારક જ્ઞાનાવરણકર્મ જુદું જુદું છે, એવું બતાવવા માટે આવરણનો ઉપવાસ કર્યો છે. (અર્થાત એક જ કર્મના જુદા જુદા ક્ષયોપશમથી અવગ્રહાદિ નથી થતાં, પણ જુદા જુદા કર્મના ક્ષયોપશમથી અવગ્રહાદિ થાય છે. જો માત્ર ક્ષયોપશમભેદ કહે તો એક કર્મનાં જુદા જુદા ક્ષયોપશમનું ગ્રહણ થાય...) આ રીતે અવગ્રહાદિની આલંબનાદિના ભેદથી ક્રમિકતયા જ ઉત્પત્તિ થાય છે, એવું અમે વિસ્તારથી પહેલા કહી ગયા... તેથી અવગ્રહાદિ જુદા જુદા જ છે, માટે બધા ભેદોને અવગ્રહાદિરૂપ માનવાનો પ્રસંગ નહીં આવે – આ બધું કથન વ્યાવહારિકદષ્ટિથી જાણવુ. પારમાર્થિકદષ્ટિએ તો તેવું મોંન્ય જ છે, કારણ કે વ્યુત્પત્તિ ઘટતી હોય તો ઈહાદિને પણ અવગ્રહાદિરૂપે માનવું સંગત જ છે. ફલતઃ બધા મતિજ્ઞાનના ભેદો અવગ્રહાદિરૂપ બને તે દોષરૂપ નથી. (બૌદ્ધ, પહેલા સામાન્ય-વિશેષાકાર સંવેદનના બે ટુકડા કરી નિર્વિકલ્પ-સવિકલ્પરૂપ બે સંવેદનની સિદ્ધિ કરી હતી, તેનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી, સામાન્ય-વિશેષાકારરૂપ એક જ સંવેદન માનવું જોઈએ અને તે સવિકલ્પ જ છે – એવું બતાવે છે.) ઇયિજ્ઞાનની સવિકલ્પરૂપે સિદ્ધિ (૬૦) પૂર્વોક્ત રીતે, અવગ્રહાદિરૂપે થતું ઇન્દ્રિયજ્ઞાન ન્યાયતઃ તો સવિકલ્પરૂપે જ સિદ્ધ થાય વિવરમ્ _37. इत्थमुपन्यासस्तु भिन्नमेव तद्बोधावारकमिति निदर्शनार्थमिति । इत्थमुपन्यासस्तु क्षयोप આ દૃષ્ટિનું એવું કહેવું છે કે, તેની વ્યુત્પત્તિ અવશ્ય ઘટવી જોઈએ, જો વ્યુત્પત્તિ ઘટે તો તેને તે રૂપ માનવામાં કોઈ બાધ નથી. १. प्रेक्ष्यतां ३४३तमं पृष्ठम् । For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३४२ -> बोधबोध्यत्वात्, तेषु अन्यथा नीलादाविव पीतादित्वेन बोधाप्रवृत्तेः, क्षयोपशमसामर्थ्यतोऽक्षरप्रायोग्यद्रव्यग्रहणाविरोधात्, तथाविधानुभवस्यान्यथाऽनुपपत्तेः, स्वसंवेद्यत्वेन - વ્યાડ્યા - कुत इत्याह-तत्तद्धर्मबोधात्-वस्तुसदादिधर्मबोधात् । तथा केषाञ्चिद् धर्माणां तथास्वभावत्वेन हेतुना अक्षरानुगतबोधबोध्यत्वात् ईहादिगोचराणां विशिष्टमनोऽनुगतत्वोपलक्षणमेतत् । यदि नामैवं ततः किमित्याह-तेषु-अक्षरानुगतबोधबोध्येषु धर्मेषु अन्यथा नीलादाविव वस्तुनि पीतादित्वेन रूपेण बोधाप्रवृत्तेः कारणात् । कुतस्तत्राक्षरप्रायोग्यद्रव्यग्रहणमित्याशङ्कानिरासा અનેકાંતરશ્મિ - છે. તે આ પ્રમાણે -- અવગ્રહાદિ દ્વારા વસ્તુના સદુ-અસત્ વગેરે ધર્મોનો બોધ થાય છે, તેમાંના કેટલાક ધર્મો એવા છે કે, જેઓનો બોધ અક્ષરના સહચાર પૂર્વક જ થાય છે, અર્થાત્ અક્ષરોનું સાહિત્ય હોય, તો જ તે બોધ, તે ધર્મોને જણાવી શકે. જેમ કે અપાયમાં “યે મનુષ્ય:' એમ શબ્દસહિત રૂપે થતો બોધ... ઉપલક્ષણથી આ પણ સમજી લેવું, કે ઈહાદિનાં વિષયભૂત ધર્મોનો બોધ, વિશિષ્ટ મનનાં અનુગમ પૂર્વક જ થાય છે, અર્થાત્ વિશિષ્ટમનનો અનુગમ હોય, તો જ તે બોધ, તે ધર્મોનો જ્ઞાપક બને. (ભાવ એ લાગે છે કે, જેમ વાસના-ધારણા માટે વિશિષ્ટ મન જોઈએ, તેમ અપાય-ઈહાદિમાં પણ “ િવ શો વા ?' વગેરે બોધ વિશિષ્ટ મનથી થાય...) જો ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ માનશો, તો જે અક્ષરાનુગતબોધયોગ્ય ધર્મો છે, તેના વિષયમાં અન્યથા (અક્ષર વિના) બોધની પ્રવૃત્તિ જ ન થાય... જેમ નીલમાં પીતત્વેન બોધ નથી થતો, તેમ અક્ષરયુક્તમાં અક્ષરરહિતત્વેન બોધ નથી થતો... (કેટલાક ધર્મોમાં અક્ષરરહિત બોધ થાય છે, એટલે સર્વથા નિર્વિકલ્પ નથી.એવું પણ નથી... કેટલાક ધર્મોમાં અક્ષરસહિત જ બોધ થાય છે, એટલે સર્વથા નિર્વિકલ્પ છે તેવું પણ નથી...) આશય એ છે કે, જે પદાર્થ જે રૂપ હોય તે પદાર્થ વિશે તે રૂપે જ બોધની પ્રવૃત્તિ થાય છે... પદાર્થ નીલ હોય તો શું પીતરૂપે બોધની પ્રવૃત્તિ થાય છે? નથી જ થતી. તેથી, જે ધર્મો અક્ષરાદિના અનુગમ પૂર્વક જ જાણી શકાય એવા હોય, તે ધર્મોનો બોધ અક્ષરના અનુગમ પૂર્વક જ શક્ય છે... જ વિવરમ્ शमभेदभणनं परित्यज्यावरणभेदभणनलक्षण: । पुन: किमर्थमित्याह-भिन्नमेव-पृथगेव तद्बोधावारकम्अवग्रहादिमतिज्ञानभेदावारकं ज्ञानावरणकर्म इत्येतस्यार्थस्य निदर्शनमिति ॥ ___38. बोधाप्रवृत्तेरिति । ये हाक्षरानुगतबोधबोध्या धर्मास्तेषु स्वभावादेव निर्विकल्पज्ञानलक्षणो बोधो न प्रवर्तत एवेति ।। For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ३४३ अनेकान्तजयपताका – प्रतिक्षेपायोगात् सन्यायत एव सिद्धं सविकल्पकं प्रत्यक्षमिति ॥ (६१ ) एतेन यत् परेणाभ्यधायि 'इतश्चैतदेवं, अन्यथा स्वाभिधानविशेषणापेक्षा *વ્યાબા याह-क्षयोपशमेत्यादि । क्षयोपशमसामर्थ्यतः कारणात् अक्षरप्रायोग्यद्रव्यग्रहणाविरोधात् स हि क्षयोपशम एव तादृशो यो भाषाद्रव्याणि ग्राहयतीत्यर्थः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याहतथाविधानुभवस्य-अक्षरानुगतबोधरूपस्य अन्यथा - अक्षरप्रायोग्यद्रव्यग्रहणमन्तरेण अनुपपत्तेः कारणात् । अस्य च स्वसंवेद्यत्वेन हेतुना प्रतिक्षेपायोगात् । किमित्याह-सन्यायत एव उक्तनीत्या सिद्धं सविकल्पकं प्रत्यक्षमिति ॥ एतेन-अनन्तरोदितेन न्यायेन यत् परेण - पूर्वपक्षवादिना अभ्यधायि अभिहितं पूर्वपक्षग्रन्थै । यदभ्यधायि तदाह- -इतश्चैतदेवम्, अन्यथा स्वाभिधानविशेषणापेक्षा एवार्था विज्ञानै ... અનેકાંતરશ્મિ ૨. ( તૃતીયઃ પ્રશ્ન : પણ અક્ષરોનો અનુગમ શી રીતે થાય ? ઉત્તર : ક્ષયોપશમનાં સામર્થ્યથી... અર્થાત્ ક્ષયોપશમ જ તેવો થાય છે, કે જે જ્ઞાન સાથે, અક્ષરપ્રાયોગ્ય (અક્ષર બનાવવામાં ઉપયોગી એવા) ભાષાવર્ગણાના પુદ્ગલોનું અવિરોધપણે ગ્રહણ કરાવે છે - આવું માનવું જ જોઈએ. બાકી જો અક્ષ૨પ્રાયોગ્ય દ્રવ્યનું ગ્રહણ નહીં થાય, તો - અક્ષરોનું જોડાણ જ ન થતાં - અક્ષરાનુગત બોધની અસંગતિ થશે.. પ્રશ્ન ઃ તો ભલે ને અસંગતિ થાય વાંધો શું ? ઉત્તર : અરે ! અક્ષરાનુગત બોધ તો ‘ઞયં મનુષ્ય:' વગેરે રૂપે સ્વસંવેદુનસિદ્ધ છે, માટે તેનો અપલાપ તો ન જ થઈ શકે... નિષ્કર્ષ : જે ધર્મો અક્ષરના અનુગમપૂર્વક જ જાણી શકાય છે, તે ધર્મોના બોધ માટે ઇન્દ્રિયજ્ઞાનમાં અક્ષરનો અનુગમ તો માનવો જ રહ્યો અને આ રીતનો અક્ષરાનુગમ એ જ તો સવિકલ્પતાનું સબળ સાધન છે... તેથી સિદ્ધ થાય છે કે, ઇન્દ્રિયજ્ઞાનરૂપ પ્રત્યક્ષ સવિકલ્પ જ છે... (હવે ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ ન માનવામાં (સવિકલ્પ માનવામાં) બૌદ્ધે જે સચોટ આપત્તિઓ આપી હતી કે – “અભિધાનની અપેક્ષાપૂર્વક જ વિજ્ઞાન પદાર્થને જણાવશે... યાવત્ સંપૂર્ણ જગત અંધ બની જશે” – તે બધી આપત્તિઓનું ગ્રંથકારશ્રી આમૂલ-ચૂલ ઉન્મૂલન કૅરે છે.) * સવિકલ્પ માનવામાં અપાયેલ આક્ષેપોનો પરિહાર (૬૧) પૂર્વોક્ત ન્યાયથી અક્ષરોનો અનુગમ શક્ય હોવાથી, પૂર્વપક્ષ વડે જે કહેવાયું હતું કે → ‘ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ જ માનવું જોઈએ, નહીંતર તો એવું જ ફલિત થશે કે, પોતાના અભિધાનરૂપ * હવે પૂર્વપક્ષીની દરેક પંક્તિઓનો ક્રમશઃ નિરાસ થશે, માટે એકવાર પૂર્વપક્ષ બરાબર જોઈ લેવો, જેથી અનુસંધાન સુગમ બને. ૨. ૨૫રતમં પૃષ્ઠમ્ । For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३४४ -00 एवार्था विज्ञानैर्व्यवसीयन्त इति प्राप्तम् । अस्त्वेवमपि को दोष इति चेत्' एतदाशक्य 'निवृत्तेदानीमिन्द्रियज्ञानवार्ता अभिधानविशेषस्मृतेरयोगात्' इत्यादि, तदपि परिहृतमेवावगन्तव्यम् । अभिधानविशेषयोजनाऽसिद्धर्वाच्यतद्बोधयोरेव तत्स्वभावत्वात् । नहि सर्वत्रैव स्मृत्यपेक्षो वाच्ये वाचकप्रयोगः, तथाऽननुभवात्, अन्तर्जल्पाकारबोधोपलब्धेः, प्रयोगे उच्चार्यमाणस्य शब्दान्तरत्वात्, तस्यापि तद्बलेनैव प्रवृत्तेः । (६२) तदसम्पृक्त ...................... व्याख्या .................................. र्व्यवसीयन्त इति प्राप्तम्, अस्त्वेवमपि को दोषः इति चेत्, एतदाशक्य निवृत्तेदानीमिन्द्रियज्ञानवार्ता अभिधानविशेषस्मृतेरयोगादित्यादि व्याख्यातमेवैतदिति न व्याख्यायते । तदपि परिहृतमवगन्तव्यम् । कथमित्याह-अभिधानविशेषयोजनाऽसिद्धेः कारणात् । असिद्धिश्च वाच्यतद्बोधयोरेव-अर्थतज्ज्ञानयोरेव तत्स्वभावत्वात् प्रक्रमात्, स्मृत्यनपेक्षाभिधानविशेषप्रवर्तनस्वभावत्वात् । अमुमेवार्थं स्पष्टयन्नाह-न हीत्यादि । न यस्मात् सर्वत्रैव, वाच्य इति योगः, स्मृत्यपेक्षो वाचकप्रयोगः । कुतो नेत्याह-तथा-स्मृत्यपेक्षप्रयोगरूपत्वेन अननुभवात् कारणात् । कथमननुभव इत्याह-अन्तर्जल्पाकारबोधोपलब्धेः । इह प्रक्रमे तत्त्वतोऽस्यैव स्मृतित्वादित्यर्थः । तथा चाह-प्रयोगे भाषाविषये उच्चार्यमाणस्य शब्दस्य ....... मनेतिरश्मि .... વિશેષણને સાપેક્ષ રહીને જ પદાર્થો, વિજ્ઞાન દ્વારા નિશ્ચિત થાય છે.” આ અને - “તો અશબ્દક જ પદાર્થને જણાવનાર સવિકલ્પજ્ઞાન માની લઈએ તો શું વાંધો ?” – એવી શંકા ઉપાડીને જે કહ્યું હતું કે, - “તો તો ઇન્દ્રિયસંબંધી સંપૂર્ણ વાર્તાનો ઉચ્છેદ થઈ જશે, કારણ કે પદાર્થના વાચક શબ્દની સ્મૃતિ ४ संभावित छ... वगैरे" - ते संपू थनो निरास वो. प्रश्न : रीते ? ઉત્તર : કારણકે પહેલા શબ્દની સ્મૃતિ થાય, પછી શબ્દનું તેમાં જોડાણ થાય' - એ વાત જ અસિદ્ધ છે, અર્થાત્ અમે તેવું માનતાં જ નથી. प्रश्न : तो मानो छो?. ઉત્તર : પદાર્થ અને જ્ઞાનનો એવો સ્વભાવ જ છે, કે જેથી સ્મૃતિની અપેક્ષા વિના પણ ત્યાં शनी प्रवृत्ति थाय छे. ते मारीते -- બધા જ વાચ્ય પદાર્થોમાં, (૧) પહેલા શબ્દની સ્મૃતિ થાય, અને પછી (૨) વાચક શબ્દનું જોડાણ થાય, અર્થાત્ શબ્દસૃતિ થયા પછી જ વાચકનું જોડાણ થાય એવું નથી, કારણ કે તેવો અનુભવ નથી થતો. દર વખતે પદાર્થ દેખાયા પછી નામની સ્મૃતિ થાય અને શબ્દનું જોડાણ થાય અને ઉચ્ચારણ &......... ..............* १. प्रेक्ष्यतां २५२तम पृष्ठम् । २. 'स्मृत्यपेक्ष्यो वाच्ये' इति क-पाठः । For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (તૃતીયઃ बोधवताऽनुच्चारणात्, प्रष्ट्रा व्यभिचार इति चेत्, न, तस्यापि प्रश्नाभिलापसम्पृक्त शब्दान्तरत्वात् । अन्तर्जल्पाकारबोधशब्दमधिकृत्य तस्यापि-प्रयोगे उच्चार्यमाणस्य शब्दस्य शब्दान्तरत्वात् । शब्दान्तरस्य तद्बलेनैव-अन्तर्जल्पाकारबोधशब्दसामर्थ्येनैव प्रवृत्तेः । कुत एतदेवमित्याह-तदसम्पृक्तबोधवता-शब्दासम्पृक्तबोधवता, अविकल्पबोधवतेत्यर्थः, भाणकेनेति प्रक्रमः । किमित्याह-अनुच्चारणात् कारणात् प्रष्ट्रा-पुरुषेण व्यभिचारः, स हि तदसम्पृक्तबोधवान् तत् पृच्छन् समुच्चारयति, अन्यथा प्रश्नायोगः तज्ज्ञानादेव । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्यापि-प्रेष्टुः प्रश्नाभिलापसम्पृक्तबोधवत्त्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमेऽविकल्पबोधवतः प्रश्नाभावात् । तस्मात् किञ्चिज्जानन् - અનેકાંતરશ્મિ જ થાય તેવો અનુભવ નથી થતો, પણ (અભ્યાસના કારણે) જેવો પદાર્થ દેખાય કે અંતસ્તલ પર (ભીતરમાં) શબ્દસંયુક્ત બોધ જ થાય છે, તેવો અનુભવ થાય છે અને તે જ સ્મૃતિરૂપ છે... અને ઉચ્ચારાતા શબ્દો (ઘટ-પટાદિ) તે બોધશબ્દથી જુદા છે... (એટલે, ઉચ્ચારાતા શબ્દોને અંતર્જલ્પાકારબોધશબ્દની અપેક્ષા છે, પણ સ્મૃતિની અપેક્ષા નંથી...) ભાવાર્થઃ બહાર પ્રયોગરૂપે ઉચ્ચારણ કરાતા “ઘટ-પટ વગેરે પણ એક પ્રકારના શબ્દ જ છે, પણ તેઓ બોધરૂપ શબ્દાકારથી જુદા છે. તેઓની પ્રવૃત્તિ પણ, અંતર્જલ્પાકારરૂપ (ભીતરમાં શબ્દાકારે થતાં) બોધથી જ શક્ય છે, અર્થાતુ અંદર જો તેવું શબ્દાકારે સંવેદન થાય, તો જ બહાર “ઘટ-પટ’ વગેરે શબ્દોનો અભિલાપ થઈ શકે. બાકી જો (તસંસ્કૃ#=) શબ્દાકારથી સંયુક્તરૂપે અંદર બોધ ન થયો હોય – નિર્વિકલ્પબોધ અવગ્રહમાત્રરૂપ હોય – તો તે વ્યક્તિ તે શબ્દનું ઉચ્ચારણ જ ન કરી શકે. (૬૨) પ્રશ્ન પણ તમારી વાત પ્રશ્નકર્તામાં વ્યભિચરિત છે, કારણ કે એક વાત નક્કી છે કે “તે વાતનું જ્ઞાન નથી, માટે જ તે પ્રશ્ન કરે છે, બાકી જ્ઞાન હોત તો પ્રશ્ન જ ન કરત” ફલત અંતર્જલ્પાકાર સંવેદન ન હોવા છતાં પણ, તેના દ્વારા શબ્દનું ઉચ્ચારણ થતું સ્પષ્ટ દેખાય છે, તો પછી “તાદશ સંવેદનથી જ શબ્દોચ્ચાર થાય” – એવું શી રીતે કહી શકાય ? ઉત્તર: એવો વ્યભિચાર નથી, કારણ કે પ્રશ્ન કરનારને પણ પ્રશ્નના શબ્દોથી જ પ્રશ્ન કરવાનો છે, તેના શબ્દોથી) સંસૃષ્ટરૂપે તો બોધ હોય જ છે. બાકી જો તે શબ્દનું જોડાણ જ ન હોત, તો - તે વ્યક્તિ અવિકલ્પ બોધવાળો હોવાથી - તેના દ્વારા પ્રશ્ન જ ન થઈ શકત. બૌદ્ધપૂર્વપક્ષની સંપૂર્ણ ઈમારત “સ્મૃતિની અપેક્ષા રૂપ પાયા પર બની હતી, પણ ગ્રંથકારશ્રીએ સ્મૃતિ વિના પણ સશબ્દ સંવેદનની સિદ્ધિ કરવા દ્વારા, તે પાયા પર જ પ્રથમ પ્રહાર કર્યો... ફલતઃ “સંપૂર્ણ જગત અંધ બનવા' સુધીની ઈમારત ધરાશાયી થઈ ! કઈ રીતે થઈ ? તે ગ્રંથકારશ્રી હવે આગળ બતાવશે. १. 'शब्दस्य शब्दान्तरत्वात्' इति पाठो पूर्वमुद्रिते नास्ति, अत्र तु D-प्रतानुसारेण विन्यस्तः । २. 'तदज्ञानादेव' રૂતિ પૂર્વમુદ્રિત પ4િ:, મત્ર તુ -પાઠ: રૂ. ‘છુઃ પ્રફના' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३४६ बोधवत्त्वात्, अन्यथा प्रश्नाभावात्, वस्तुनश्चानेकस्वभावत्वेन तस्याप्यभिधेयत्वात्, सर्ववस्तूनामेव प्रायस्तथा तथा सर्वशब्दवाच्यस्वभावत्वात्, तत्तद्रव्याद्यपेक्षक्षयोपशम જ વ્યારથી જ किञ्चिदजानानस्तत्रैव पृच्छतीति भावनीयम् । वस्तुनश्च-वाच्यस्य अनेकस्वभावत्वेन हेतुना । तस्यापि-प्रश्नशब्दस्य अभिधेयत्वात् कारणात् । अभिधेयत्वं च सर्ववस्तूनामेव प्रायःबाहुल्येनानभिलाप्यधर्मान् विहाय तथा तथा-चित्रसमयादियोगेन सर्वशब्दवाच्यस्वभावत्वात् । एतदेव लेशतः प्रकटयति तत्तदित्यादिना । तच्च तत् तद्व्यं च तत्तद्रव्यम्-उदकादि, —- અનેકાંતરશ્મિ - આશય એ છે કે, પ્રશ્ન કરનાર વ્યક્તિને પણ “આ ઘડો છે?' એવા શબ્દાકારે તો જ્ઞાન હોય છે જ, નહીંતર તો એ પૃચ્છા જ ન કરત. હા, સર્વાશે તેને જ્ઞાન નથી, કારણ કે કંઈક ન જાણતો હોવાથી જ તે ત્યાં પ્રશ્ન કરે છે. તેથી પ્રશ્નની અસંગતિ પણ નથી. ફલતઃ પ્રશ્ન કરનારને પણ અંદર શબ્દાકારે તો બોધ હોય છે જ અને તેથી જ તે શબ્દોનું ઉચ્ચારણ શક્ય બને છે, માટે વ્યભિચાર નથી. પૂર્વપક્ષ : ઘડો, ઘટશબ્દવાચ્ય છે, પણ “પટો ન વા ? ક્રિમિન્ ?' એવા પ્રશ્નાર્થક શબ્દોથી વાચ્ય નથી, તો પછી ઘડો જોવાથી “પટો ન વા ? િિમત્રમ્ ?' એવો અન્તર્જલ્પાકાર બોધ શી રીતે થાય ? ઉત્તરપક્ષ વાચ્ય વસ્તુ અનેકસ્વભાવી છે, સર્વ વસ્તુ તેવા તેવા સંકેતના આધારે સર્વ શબ્દથી વાચ્ય બને છે (અનભિલાપ્ય ધર્મોને છોડીને આ વાત સમજવી.) એટલે ઘડો, “ધરો ન વા? િિમતY?” એવા પ્રશ્નાર્થક શબ્દોથી પણ વાચ્ય છે... હવે ગ્રંથકારશ્રી, ઍસંગને અનુસરીને બીજું પણ કહે છે - (૧) વસ્તુની સર્વશદવાચ્યતા * અલગ-અલગ સંકેતાદિના યોગે ઘટ-પટાદિ દરેક વસ્તુઓ, પ્રાયઃ કરીને બધા જ શબ્દથી વાચ્યસ્વભાવવાળી છે, અર્થાત્ બધા જ શબ્દથી વાચ્ય બની શકે છે, તેથી વસ્તુ પ્રશ્નાર્થક શબ્દોથી પણ વાચ્ય બની જ શકે છે. - વિવરમ્ 39. yગ્નશબ્દચમધત્વાતિ / પ્રગ્નશબ્દસ્થાપિ વિમિમિત્યાdદ્વસ્ત થસિદ્ વાચમિત્યર્થ છે. “પ્રશ્નશબ્દ પણ વાચ્ય બને છે એ વાતના પ્રસંગે ગ્રંથકારશ્રી જણાવે છે કે - (૧) બધી જ વસ્તુ બધા શબ્દથી વાચ્ય બને, અને (૨) બધા જ શબ્દ બધી વસ્તુના વાચક બને. વસ્તુ' રૂતિ -પ8િ:, ‘મિસ્યાનુસ્તકતુ' કૃતિ તુ ત્ર ૨. ‘તથા વિત્ર' તિ ઘ-પાઠ: | ૨. ‘મિતિન્યાસ્ત પd: I - For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ३४७ अनेकान्तजयपताका (તૃતીય भेदतस्ततस्ततस्तत्र तत्राविलम्बितादिप्रतीतिभावात्, अविगानेन तथा व्यवहारसिद्धेः, अस्य चान्यथाऽयोगात्, निमित्तानुपपत्तेः ॥ વ્યારા .. 'आदि'शब्दात् क्षेत्रकालादिग्रहः, तत्तद्रव्याद्यपेक्षत इति तत्तद्रव्याद्यपेक्षः, तत्तद्र्व्याद्यपेक्षश्चासौ क्षयोपशमभेदश्च भेदः-विशेष इति विग्रहस्तस्मात् । ततस्ततः, प्रक्रमाच्छब्दात् नीरोदकादेः, तत्र तत्र-उदकादौ वस्तुनि अविलम्बितादिप्रतीतिभावात् अविलम्बिता-अव्यवहिता, यथा नीरशब्दाद् दाक्षिणात्यस्योदकार्थे तत्प्रतीतिः, विलम्बिता तु तस्यैव अन्यदेशमागतस्य अन्यथासमयग्रहणे उदकशब्दात् तत्रेति इयमादिशब्देन गृह्यते । अन्या च चित्रा सत्येतरादिरूपेति । प्रतीतिभावश्च अविगानेन तथा-अविलम्बितादित्वेन व्यवहारसिद्धेः कारणात् अस्य - અનેકાંતરશ્મિ છે પ્રશ્નઃ “પ્રાયઃ કરીને કહેવાની શી જરૂર? ઉત્તર અનભિલાપ્ય પદાર્થના વ્યવચ્છેદ માટે... અર્થાત્ અનભિલાપ્ય (અવાચ્ય) પદાર્થ કોઈ પણ શબ્દથી વાચ્ય નથી એવું બતાવવા માટે તેમ કહ્યું. પ્રશ્નઃ વસ્તુ સર્વશદ્વાચ્યતાસ્વભાવવાળી છે એવું શી રીતે જણાય? ઉત્તર : કારણ કે ઉદકાદિ વસ્તુ વિશે, દ્રવ્યાદિને આશ્રયીને થતા ક્ષયોપશમભેદ, તે તે શબ્દથી અવિલંબિતાદિ પ્રતીતિ થાય છે. ભાવાર્થ એક જ ઉદકરૂપ વસ્તુ નીર, ઉદક, જળ વગેરે સર્વ શબ્દથી વાચ્ય બને છે. તે આ રીતે - જેમકે દક્ષિણપ્રદેશના વ્યક્તિને “નીર' શબ્દથી પાણીની પ્રતીતિ તરત થાય છે. હવે તે વ્યક્તિ અન્ય દેશમાં આવી હોય અને (અન્યથાસમયપ્રણે) પાણીને “ઉદક પણ કહેવાય છે એવું એને ખબર પડે પછી પણ “ઉદક' સાંભળતા તરત પાણીની પ્રતીતિ નથી થતી, પણ વિલંબ થાય છે, કારણ કે નીર' એટલે પાણી એવું ઘણાં અભ્યાસથી આત્મસાત્ થયું છે, પણ “ઉદક એટલે પાણી એ એટલું આત્મસાત્ થયું નથી... વળી, કોઈને તેવા ક્ષયોપશમથી સત્યપ્રતીતિ પણ થાય તો કોઈને અસત્યપ્રતીતિ પણ થાય (જેમ કે કોઈને મમરીચિકામાં જળ દેખાય, તો કોઈને રેતીરૂપ યથાવસ્થિત વસ્તુ દેખાય...) આ રીતે જુદી જુદી પ્રતીતિ ક્ષયોપશમભેદથી થાય છે અને ક્ષયોપશમ દ્રવ્યાદિ સાપેક્ષ છે. (દા.ત. (૧) ક્ષયોપશમ, દ્રવ્યસાપેક્ષ છે – એક જ વ્યક્તિને ઘટને જોઈને “આ ઘટ છે' એવો ક્ષયોપશમ થાય, પટને જોઈને ન થાય... (૨) ક્ષેત્ર સાપેક્ષ – અમુક ક્ષેત્રમાં અમુક શબ્દથી અમુક વસ્તુનું જ્ઞાન થાય, બીજા ક્ષેત્રમાં એ જ શબ્દથી બીજી વસ્તુનું જ્ઞાન થાય... તેમ કાળસાપેક્ષ વગેરે પણ ઘટાવવા.) ૨. પૂર્વમુદ્રિતે તુ “અદે' ત પાઠક, અત્ર તુ D-પ્રતાનુસારેગ શુદ્ધિઃ કૃતા | For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) ( ६३ ) एवं च सर्वशब्दानामपि प्रायो यथोक्तं सर्ववस्तुवाचकत्वमिति । क्षयोप બાબા.... - विवरण - विवेचनसमन्विता व्याख्या ३४८ च-व्यवहारस्य अन्यथा सर्ववस्तूनामेव प्रायस्तथा सर्वशब्दवाच्यस्वभावतामन्तरेण अयोगात् । अयोगश्च निमित्तानुपपत्तेः । तथाहि -किमत्रान्यन्निमित्तं तत्तत्स्वभावतामन्तरेण ? अनिमित्तस्य च सदाभावादिदोष इति भावनीयम् ॥ एवं च सर्वशब्दानामपि-नीरोदकादीनां यथोक्तं प्रायस्तथा तथा सर्ववस्तुवाचकस्वभावत्वेन इह प्रायोग्रहणात् मृषाभाषावर्गणोत्थवन्ध्यशब्दव्यवच्छेदः । एवं यथोक्तं सर्ववस्तु... અનેકાંતરશ્મિ . <$– (વિનેન...) જેવો સંકેત હોય, દ્રવ્યાદિ હોય, તે પ્રમાણે તે વસ્તુમાં તેવા શબ્દનો અવિ૨ોધપણે પૂર્વોક્ત ચિત્રવ્યવહાર થાય છે, તે બતાવે છે કે, દ્રવ્યાદિસાપેક્ષ ક્ષયોપશમથી ચિત્રપ્રતીતિ થાય છે અને વસ્તુમાં સર્વશબ્દવાચ્યતાસ્વભાવ માન્યા વિના તેવો વ્યવહાર શક્ય નથી, કારણ કે બીજું તો કોઈ તેવા વ્યવહારનું કારણ જ નથી... * (૨) શબ્દની સર્વ વસ્તુવાચકતા (૬૩) ની૨-ઉદક વગેરે બધા શબ્દો પ્રાયઃ કરીને બધી જ વસ્તુના વાચક છે, કારણ કે તેઓનો સર્વ વસ્તુને કહેવાનો સ્વભાવ જ છે. પ્રશ્ન : ‘પ્રાયઃ કરીને’ કેમ કહ્યું ? ઉત્તર ઃ મૃષા ભાષાવર્ગણાથી બનેલા વંધ્યાદિ (જેનો વાચ્ય પદાર્થ જગતમાં છે જ નહીં તેવા) * વિવરણમ્ . 40. मृषाभाषावर्गणोत्थवन्ध्यशब्दव्यवच्छेद इति । प्रकृतीश्वरादयो हि शब्दाः प्रकृत्यैव मृषाभाषावर्गणोत्था विवक्षितार्थशून्यतया वन्ध्यस्वभावा इति । * પ્રશ્ન ઃ પાણીનો સ્વભાવ નીરાદિ શબ્દથી વાચ્ય બનવાનો તો માની લઈએ, પણ સર્વ શબ્દથી વાચ્ય બનવાનો તો શી રીતે માની શકાય ? કારણ કે ઘટાદિ શબ્દથી તે ક્યાં વાચ્ય બને છે ? ઉત્તર ઃ કેમ નહીં ? કારણ કે જે વ્યક્તિને ‘પાણીને ઘડો કહેવો' એવો સંકેત થયો હોય, તે વ્યક્તિને ‘ઘટ’ કહેવાથી જ પાણીની પ્રતીતિનો વ્યવહાર થતો દેખાય છે - આવો વ્યવહાર તો જ ઘટી શકે, કે જો ઘટાદિ શબ્દથી પણ વાચ્ય બનવાનો પાણીનો સ્વભાવ હોય... ફલતઃ સર્વશબ્દથી વાચ્ય બનવાનો સ્વભાવ માનવો જ રહ્યો... પ્રશ્ન ઃ સર્વશબ્દથી વાચ્ય બનવાના સ્વભાવ વિના જ, અવિલંબિતાદિરૂપે થતો વ્યવહાર માની લઈએ તો ? ઉત્તર ઃ તો તો તેવા વ્યવહારનું કોઈ નિમિત્ત જ ન રહેવાથી તે વ્યવહાર નિર્દેતુક બનતા - તે વ્યવહારનું સર્વદા અસ્તિત્વ કે સર્વદા નાસ્તિત્વ માનવાનો પ્રસંગ આવશે... તેથી તાદેશવ્યવહારનાં નિમિત્તરૂપે સર્વશબ્દથી વાચ્ય બનવાનો સ્વભાવ માનવો જ જોઈએ.... છુ. ‘પ્રાયસ્તથા સર્વ॰' કૃતિ દ્દ-પા: । For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( તૃતીયઃ शमानुरूपा च छद्मस्थानां प्रतीतिः । इति न समं सर्वथा वा तदवसाय: । (६४) न *વ્યાબા ३४९ – वाचकत्वं सर्वशब्दानामपि । क्षयोपशमानुरूपा च छद्मस्थानां विशेषणान्यथाऽनुपपत्त्या प्रमातॄणां प्रतीतिः । इति कृत्वा न समं-न युगपत् सर्वथा वा सर्वैर्वा प्रकारैरविलम्बितादिभिः तदवसाय:, प्रक्रमाद् वाच्यवस्तुस्वभावावसायः । अमुमेवार्थं दृष्टान्तद्वारेणोपदर्शयन्नाह-न * અનેકાંતરશ્મિ *. શબ્દોનો વ્યવચ્છેદ કરવા માટે... અર્થાત્ પ્રકૃતિ-ઈશ્વર વગેરે કેટલાક શબ્દો એવા છે, કે જે ક્રૃષા ભાષાવર્ગણાથી બનેલા છે, તે શબ્દો વિવક્ષિત અર્થથી શૂન્ય હોવાથી વન્ત્યસ્વભાવવાળા છે. ફલતઃ તેઓ વસ્તુના વાચક બની શકે નહીં. પ્રશ્ન ઃ બધા જ શબ્દો જો બધી જ વસ્તુના વાચક હોય, તો ‘ઘટ’ બોલવાથી જ બધા પ્રમાતાઓને એકીસાથે બધી જ વસ્તુનો બોધ કેમ થઈ જતો નથી ? ઉત્તર : ના, આપણા જેવા છદ્મસ્થ પ્રમાતાને તો ક્ષયોપશમને અનુસારે બોધ થાય છે અને ક્ષયોપશમ દ્રવ્યાદિની અપેક્ષા રાખે છે. માટે જેવા સંકેત-દ્રવ્યાદિ હોય તેવો જ ક્ષયોપશમ થવાથી, તે વ્યક્તિને, તે તે શબ્દોથી તે તે પદાર્થનો તે તે અંશે જ બોધ થાય છે. તેથી તે તે શબ્દોથી, એકીસાથે સર્વ વસ્તુનો અથવા તો અવિલંબિતાદિ સર્વ પ્રકારે વિવક્ષિત વસ્તુઓનો બોધ થઈ જાય એવું નથી. આશય એ છે કે, સંનિહિત પણ વસ્તુ વિશે, તે તે શબ્દોથી સર્વ પ્રમાતાઓને યુગપરૂપે જ્ઞાન ન થઈ જાય, પરંતુ કોઈકને કેટલાક કાળ બાદ થાય છે અને તેટલા કાળ પછીં પણ કોઈકને વિલંબિતપણે તો કોઈકને અવિલંબિતપણે પ્રતીતિ થાય છે. ܀ (શબ્દાર્થ-ભાવાર્થ : એક જ વસ્તુ, સ્વવિદ્ વિજ્ઞશ્રિતં અધ્યવસાયારળમ, વિદ્ અવિત્તન્વિતમ્’ એટલે તે વસ્તુ કોકને શીઘ્ર પોતાનું જ્ઞાન કરાવે, તો કોકને વિલંબથી... એટલે બધાને યુગપદ્ જ્ઞાન થવાના પ્રશ્નનો અવકાશ રહેતો નથી. પ્રશ્ન: કેટલાક કાળ પછી અને અવિલંબિત આ બે વાત પરસ્પર વિરોધી લાગે છે. ઉત્તર ઃ ના. જુઓ, એક જ વસ્તુને ૧૦ વર્ષ પછી બે વ્યક્તિએ જોઈ, તો એકને તરત તે જણાઈ ગઈ અને બીજાને જણાતા થોડી વાર લાગી...) ફલતઃ ક્ષયોપશમને અનુસારે કિંચિદ્ અને કથંચિદ્ જ વસ્તુનો બોધ થાય છે. * વિવરમ્ .. 41. न युगपत् सर्वथा वेति । अयमभिप्राय:- सन्निहितेऽपि विषये न सर्वप्रमातॄणां यौगपद्येनैव ज्ञानमुत्पद्यते, किन्तु कस्यचित् कियताऽपि कालव्यवधानेन कालस्य च व्यवधानेनापि प्रवर्तमानं कस्यचिद् विलम्बितं वस्त्वध्यवसायकारणं कस्याप्यविलम्बितमिति ।। * શબ્દનાં કારણભૂત ભાષાવર્ગણાના પુદ્ગલો ચાર પ્રકારનાં છે. (૧) સત્ય, (૨) અસત્ય, અને (૪) અસત્યામૃષા... For Personal & Private Use Only (૩) સત્યાસત્ય, Page #135 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३५० –... ह्यनेकप्रदीपावभासितेऽपीन्द्रनीलादौ मन्दलोचनादीनां सर्वाकारं समो वा तद्बोधः, तथाऽननुभवात्, निमित्तभेदात् । न चासौ न तन्निमित्तः, तद्भावे भावात्, तदभावे चा એક વ્યાધ્યા हीत्यादि । न यस्मात् अनेकप्रदीपावभासितेऽपीन्द्रनीलादौ-रत्नविशेषे मन्दलोचनादीनां प्रमातृणाम्, 'आदि'शब्दादमन्दलोचनादिग्रहः । सर्वाकारं तत्तत्प्रदीपावभासापेक्षया समो वातुल्यो वा तद्बोधः-इन्द्रनीलादिबोधः । कुतो नेत्याह-तथाऽननुभवात्-सर्वाकारसमत्वेनाननुभवात् । अननुभवश्च निमित्तभेदात्, प्रदीपावभासितेन्द्रनीलादिशेयधर्मभेदादित्यर्थः । न ...... અનેકાંતરશ્મિ .... આ જ વાતને ગ્રંથકારશ્રી એક દષ્ટાંતથી સમજાવે છે : (૬૪) જ્યારે એક જ ઈન્દ્રનીલાદિરૂપ રત્નવિશેષ, અનેક પ્રદીપથી પ્રકાશિત કરાય, ત્યારે કોઈક પ્રમાતાને વસ્તુના કો'ક ધર્મનો જ બોધ થય છે... બધા પ્રમાતાઓને સર્વાશે તે વસ્તુનો બોધ થાય એવું નથી અને એક સાથે થાય એવું પણ નથી, કારણ કે કાળભેદે પણ થાય છે. ટૂંકમાં, મંદ (ઝાંખી) લોચનવાળા કે તીવ્ર (નિર્મળ) લોચનાદિવાળા વ્યક્તિને, પ્રદીપપ્રકાશિત ઈન્દ્રનીલાદિનો સર્વાકારે કે સમાનપણે બોધ થતો નથી, કારણ કે સહુને સમાન-યુગપદ્ બોધ થતો હોય તેવો વસ્તુનો કદી અનુભવ જ નથી થતો. બૌદ્ધઃ વસ્તુ તો નિરંશ (=અંશ વિનાની) છે, તો પછી સર્પાકારે કે સમાનપણે બોધ કેમ ન થાય ? સ્યાદ્વાદી અરે ભાઈ ! પ્રદીપાવભાસિત ઈન્દ્રનીલાદિ નિરંશ નથી, પણ તેના શેય ધર્મો જુદા જુદા અનેક છે અને તે ધર્મોના નિમિત્તે જ વસ્તુનો અસળંકાર અને અસમાન બોધ થાય છે. - વિવUK ___42. अनेकप्रदीपावभासितेऽपीति । यदा एक एवेन्द्रनीलादियुगपदेव बहुभिः प्रदीपैः प्रकाश्यते तदा कश्चित् प्रमाता कथञ्चिद् धर्मं परिच्छिनत्ति, न तु सर्व एव प्रमातार: सर्वात्मना तं परिच्छिदन्ति, नापि युगपदेवासौ तैर्ज्ञायते, किं तर्हि ? कालभेदेनापि ।। ક આશય એ કે, ઝાંખી-નિર્મળ દૃષ્ટિવાળાને સમાન બોધ નથી થતો, પણ તારતમ્યવાળો થાય છે... * અહીં ખાસ ધ્યાન રાખવું કે, ગ્રંથકારશ્રીને એ ફલિત કરવું છે કે – વસ્તુ અનેકસ્વભાવી છે, તેથી તેમાં સર્વશબ્દવાચ્યતા-સર્વવસ્તુવાચકતા વગેરે ઘટી જ શકે છે. ફલતઃ અંતર્જલ્પાકારની અવશ્ય સિદ્ધિ થશે. - પણ આ ફળીકરણ બૌદ્ધ માટે ત્રાસજનક બીના છે, કારણ કે અંતર્જલ્પાકારની સિદ્ધિ થતાં સવિકલ્પસંવેદનની સિદ્ધિ થાય છે અને આની સિદ્ધિ ન થાય એ માટે બૌદ્ધ દ્વારા તનતોડ મહેનત કરવા પાછળ કારણ એ કે, જેથી સામાન્ય-વિશેષાકાર સંવેદનની સિદ્ધિ ન થાય અને માત્ર નિર્વિકલ્પ સંવેદન જ સિદ્ધ થતાં, વસ્તુની નિરંશરૂપે જ સિદ્ધિ થાય, સામાન્યવિશેષાત્મકરૂપે નહીં. આ આશય ખાસ ખ્યાલમાં રાખવો, નહીંતર અવાંતર વિષયોમાં ગૂંચવણ ઊભી થશે. ૨. “ભાવે વાડમાવા.' તિ વ -પ8: ૨. “હીત્યવિના ન' રૂતિ ઈ-પાઠ: રૂ. “તત્તભ્રતીપાવમાસા' ઇ-પd: ૪. ‘ાવ વનીતા' ત -પાઠ:I For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ३५१ (तृतीयः भावादितिं । ( ६५ ) दीपमण्डलादिदर्शनाद् व्यभिचार इति चेत्, न, तस्य तन्निमित्तत्वेऽपि भ्रान्तत्वात्, आन्तरदोषवैगुण्येनोत्पत्तेः, तद्विकलेनादर्शनात्, इन्द्रनीलादिधर्माणां अनेकान्तजयपताका व्याख्या चासौ-असर्वाकारोऽसमश्चित्रस्तद्बोधो न तन्निमित्त:-नेन्द्रनीलादिनिमित्तः । कुत इत्याहतद्भावे- प्रस्तुतेन्द्रनीलादिभावे भावात्, तदभावे चाभावादिति । न तद्भावभावित्वमात्रं नियमेन तन्निमित्तत्वे निमित्तमित्याह- दीपमण्डलादिदर्शनात् 'आदि' शब्दाद् गुञ्जादिग्रहः । व्यभिचारस्तद्भावभावित्वस्य नियमनिमित्तत्वेऽपि । उक्तं च "मयूरचन्द्रकाकारं नीललोहितसन्निभम् । सम्पश्यन्ति प्रदीपादेर्मण्डलं मन्दचक्षुषः ||" इत्यादि । इति चेत्; एतदाशङ्क्याह-न, तस्य मण्डलादिदर्शनस्य तन्निमित्तत्वे अपि-प्रदीपनिमित्तत्वेऽपि ... अनेडांतरश्मि બૌદ્ધ ઃ અસર્વાકાર અને અસમાનરૂપે થતો બોધ ક્યાં વસ્તુનિમિત્તક છે ? એ તો વાસનાજન્ય छे... स्याद्वाही : }भ नहीं ? २ए 3 ( १ ) इन्द्रनीस होय तो ४ तेनो जोध थाय, (२) न होय तो ન થાય. આમ, અન્વય-વ્યતિરેકથી જણાય છે કે, અસર્વાકાર + અસમાનરૂપે થતો બોધ વસ્તુનિમિત્તક ४ छे. (૬૫) બૌદ્ધ : અન્વય-વ્યતિરેક હોય તેટલા માત્રથી તેને વસ્તુનિમિત્તક ન માની શકાય, કારણ કે તેવો અન્વય-વ્યતિરેક તો દીપમંડળ-ચણોઠી વગેરેમાં પણ દેખાય છે, છતાં પણ તે ક્યાં વસ્તુનિમિત્તક छे આશય એ કે, (૧) કાચાદિ દોષથી ઉપહત લોચનવાળા પ્રમાતાઓ, દીવાની જ્યોતને * यशोहीना समूहनी प्रेम दुखे छे, तथा (२) डेटलाउने अहीयनुं मंडण जाय छे. ऽधुं छे } - “મંદ ચક્ષુવાળા જીવો, નીલ અને લાલ રંગનું, મયૂર-ચંદ્રનાં આકારવાળું પ્રદીપાદિનું મંડળ दुखे छे.” (प्रभावार्ति५ २/४०३) ... विवरणम् . 43. 'आदि' शब्दाद् गुञ्जादिग्रह इति । काचादिदोषोपहतलोचना हि प्रमातारो दीपकलिकां गुञ्जासमूहमयीमिव केचिदवलोकयन्ति ।। * આવો બોધ વસ્તુનિમિત્તક નહીં, પણ વાસનાનિમિત્તક છે - એવું સિદ્ધ કરવા પાછળ બૌદ્ધનો ગૂઢ આશય એ છે કે, તેવા બોધની સંગતિ માટે વસ્તુના અનેકધર્મ=અનેકસ્વભાવ માનવાની કોઈ જરૂર નથી અને તેથી તે વસ્તુ निरंश ४ सिद्ध थशे... * ચણોઠી અડધી લાલ અને અડધી કાળી હોય છે, માટે જ્યોતમાં તેનો ભ્રમ થવો સંભવિત જ છે. १. 'इति' इति पाठो ग प्रतौ नास्ति । For Personal & Private Use Only www.jalnelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ३५२ - तु तदन्यवेदिनाऽपि वेदनात्, सूक्ष्मधर्मर्द्रष्ट्राऽपि स्थूराणां ग्रहणात्, तथाप्रतीतेः । न चैवं . व्याख्या भ्रान्तत्वात् कारणात् । भ्रान्तत्वं च आन्तरदोषात् - नयनरोगाद् वैगुण्यमान्तरदोषवैगुण्यं तेन प्रधानहेतुना उत्पत्तेः । एतच्चैवमेवेति द्रढयन्नाह - तद्विकलेन - आन्तरदोषविकलेन द्रेष्ट्रेति साँमर्थ्यात् अदर्शनात् दीपे सत्यपि दीपमण्डलादेरित्यान्तरदोषवैगुण्यस्य प्रधानता । मा भूदिन्द्रनीलादावप्येवमिति व्यतिरेकमाह - इन्द्रनीलादिधर्माणां अनेकदीपावभासितानां तदन्यवेदिना अपि-धर्मान्तरवेदिनाऽपि प्रमात्रा वेदनात् । एतदेवाह - सूक्ष्मधर्मद्रष्ट्राऽपि प्रमात्रा स्थूराणां ग्रहणात् । ग्रहणं च तथाप्रतीतेः । सत्संस्थानादिधर्मग्रहणसङ्गतैव तत्कान्त्या अनेडांतरश्मि આમ, મંડલદર્શન-ચણોઠીદર્શન વગેરે પણ, (૧) પ્રદીપ હોય તો જ થાય, (૨) ન હોય તો ન થાય. આમ, અન્વય-વ્યતિરેકવાળા હોવા છતાં પણ તે વસ્તુનિમિત્તક નથી, કારણ કે તેવી વસ્તુ તો त्यांछे ४ नहीं... સ્યાદ્વાદી : કેમ નહીં ? તે તો પ્રદીપનિમિત્તક જ છે. બૌદ્ધ : જો વસ્તુનિમિત્તક જ હોય, તો - અસર્વકા૨/અસમાન બોધની જેમ – તે પણ યથાર્થ प्रेम न जने ? સ્યાદ્વાદી ઃ અરે ભાઈ ! એ છે તો વસ્તુ-પ્રદીપનિમિત્તક જ, પણ ભ્રાન્ત છે અને ભ્રાન્તિની ઉત્પત્તિ તો નયનરોગાદિ દોષજન્ય વિગુણતાથી (=યથાર્થવસ્તુગ્રાહ્યતારૂપ ગુણની વિકલતાથી) થાય છે. કારણ કે પૂર્ણચક્ષુવાળાને - આંતરિકદોષરહિતને તો તે દીપમંડલાદિ દેખાતા નથી. એટલે દીપમંડલની ભ્રાન્તિ થવામાં પ્રધાન કારણ આંતરિક વૈગુણ્ય જ છે. બૌદ્ધ : ઈન્દ્રનીલમાં જે અસમાન બોધ થાય છે, તે પણ ભ્રાન્ત છે. દીપમંડલની જેમ... (તો આવા ભ્રાન્તજ્ઞાનથી અનેકસ્વભાવની સિદ્ધિ શી રીતે થાય ?) સ્યાદ્વાદી : જુઓ, તે જ્ઞાન ભ્રાન્ત નથી. કારણ કે, દીપમંડળસ્થળે જેવું ભ્રાન્ત દર્શન દૃષ્ટિદોષવાળાને થાય છે, તેવું દોષરહિતને થતું જ નથી. જયારે ઈન્દ્રનીલમાં એક વ્યક્તિને જેવું દર્શન થાય છે, તેવું જ બીજી વ્યક્તિને પણ થાય છે. બૌદ્ધ ઃ તો તો અસમાન બોધ શી રીતે ઘટાવશો ? સ્યાદ્વાદી : પહેલી વ્યક્તિને આકાર વગેરે સ્થૂળ ધર્મોનો બોધ થાય છે અને બીજી વ્યક્તિને ..... विवरणम् 44. सूक्ष्मधर्मद्रष्ट्राऽपि प्रमात्रा स्थूराणां ग्रहणादिति । ये हि संस्थानादयः परिस्थूरा धर्मा मन्दलोचनप्रमातृगम्यास्ते कान्तादिसूक्ष्मधर्मद्रष्ट्राऽपि विशदलोचनबलेन प्रमात्रा परिच्छिद्यन्त इति ।। १. 'द्रष्ट्रा हि स्थूराणां' इति ग-पाठः । २. 'दृढयन्नाह' इति क-पाठः । ३. 'दृष्ट्वेति सामर्थ्य, अदर्शनाद्' इति क- पाठः । ४. 'सामर्थ्यं अदर्शनात्' इति ङ-पाठः । ५. 'धर्मदृष्टयाऽपि' इति पूर्वमुद्रिते पाठः, अत्र तु क-पाठः । For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ३५३ अनेकान्तजयपताका (તૃતીય दीपादिद्रष्ट्रा तद् गृह्यते इति दोषविजृम्भितमेतत् ॥ (६६) दोषादसद्दर्शनसिद्धेः सर्वधर्मदर्शनमेव दोषजमस्त्विति चेत्, अदोषजं तर्हि कीदृक् ? निर्विकल्पेन निरंशवस्तुग्रहणम्, न, तत्राप्युक्तवत् तदाशङ्काऽनिवृत्तेः । एकस्या વ્યરહ્યા .... दिप्रतीतिरिति भावनीयम् । न चैवं दीपादिद्रष्ट्रा-पुरुषेण अविशेषत एव तत्-दीपमण्डलादि गृह्यते । इति दोषविजृम्भितमेतत्-दीपमण्डलादिदर्शनमिति ॥ दोषादित्यादि । दोषात् सकाशात् असद्दर्शनसिद्धेः कारणात् सर्वधर्मदर्शनमेव, सत्त्वादिदर्शनमित्यर्थः, दोषजमस्तु । इति चेत्, एतदाशङ्क्याह-अदोषजं तर्हि कीदृग् दर्शनं यदपेक्षयैतद् दोषजमित्यर्थः । निर्विकल्पेन ज्ञानेन निरंशवस्तुग्रहणम् अदोषजं दर्शनमित्यभिप्रायः । एतदाशङ्क्याह-न, तत्रापि-यथोदिते दर्शने उक्तवत्-यथोक्तं दोषादसद्दर्शनसिद्धेरित्यादि, तदाशङ्काऽनिवृत्तेः-दोषजाशङ्काऽनिवृत्तेः । एकस्य-वस्तुनोऽनेकस्वभाव અનેકાંતરશ્મિ ... આકાર વગેરે સ્થૂલ + કાંતિ વગેરે સૂક્ષ્મ બંને ધર્મોનો બોધ થાય છે, પણ સર્વથા ભિન્ન દર્શન થતું નથી (એટલે સરખા દર્શનમાં પણ તારતમ્યતા-અસમાનતા સંભવિત જ છે...) જ્યારે દીપમંડળનાં દર્શનમાં તો, દોષરહિતનાં દર્શન કરતાં તદ્દન ભિન્ન દર્શન હોય છે – એટલે તે દષ્ટિદોષજન્ય છે... નિષ્કર્ષ : તેથી દીપમંડળ વગેરેનું દર્શન તો દોષનાં કારણે જ થાય છે અને તેથી તેને બ્રાન્ત માનવું યોગ્ય જ છે, પણ ઇન્દ્રનીલના ધર્મોનું દર્શન તો સર્વસંવિદિત હોવાથી નિર્દોષ છે, માટે તેને તો વસ્તુનિમિત્તક + યથાર્થ જ માનવું જોઈએ. (અને તેથી તેના દ્વારા વસ્તુની અનેકસ્વભાવતા પણ અવશ્ય સિદ્ધ થશે...) - બૌદ્ધની યુતિનો ગંભીરતાથી નિરાસ : (૬૬) બૌદ્ધઃ દીપમંડળ વગેરેમાં દોષના કારણે અસવસ્તુનું દર્શન થાય છે. તે સિદ્ધ થયું તો, સત્ત્વ વગેરે ધર્મોનું દર્શન પણ દોષજન્ય જ છે. સ્યાદ્વાદીઃ જો સત્ત્વાદિ ધર્મોનું દર્શન દોષજન્ય છે, તો તે સિવાય નિર્દોષદર્શન વળી કેવું છે?! બૌદ્ધ : જે દર્શન દ્વારા નિરંશ વસ્તુનું ગ્રહણ થાય છે, તે નિર્વિકલ્પ દર્શન નિર્દોષ છે. સ્યાદ્વાદી : પરંતુ “આ દર્શનમાં પણ દોષથી અસનું જ દર્શન તો નથી થયું ને ?” – એમ દોષજન્ય હોવારૂપ આશંકાની નિવૃત્તિ તો નિર્વિકલ્પદર્શનમાં પણ અશક્ય જ છે. બૌદ્ધઃ પણ તે પ્રમાતા વિચારશે કે તે એક જ વસ્તુ અનેકસ્વભાવી તો ન જ હોઈ શકે, કારણ ......... છે અર્થાત્ વસ્તુ તો નિરંશ જ છે, પણ દોષનાં કારણે તેમાં અસત્ એવા પણ સત્ત્વાદિ અનેક ધર્મોનું દર્શન થાય છે. ૨. પૂર્વમુદ્રિતે ત્વત્ર ‘વેક્ષાર્થ' રૂત્યશુદ્ધપાઠ: ૨. મિન્નેવ પૃષ્ઠ | For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३५४ नेकस्वभावत्वविरोधात् तस्यान्याय्यत्वात् तन्निवृत्तिरिति चेत्, किं तदेकमेकस्वभावम् ? (६७) किमत्रोच्यते ? वस्तुस्वलक्षणमेव, न, तस्य स्थूराकारप्रतिभासिनोऽसत्त्वात् अणूनां चाप्रतिभासनात्, समूहस्याद्रव्यसत्त्वात्, तेषामेव तत्त्वे तद्वदनुपलम्भात्, " વ્યા છે. त्वविरोधात् कारणात् तस्यान्याय्यत्वादनेकस्वभावत्वस्य तन्निवृत्तिः-निर्विकल्पेन निरंशवस्तुग्रहणे दोषजाशङ्कानिवृत्तिस्तद्भावसम्भवात् । इति चेत्, एतदाशङ्क्याह-किं तदेकमेकस्वभावं निरंशं यद्भावसम्भवेन तद्दर्शनमदोषजं स्यादिति ? किमत्रोच्यते ? वस्तुस्वलक्षणमेव एकमेकस्वभावम् । एतदाशङ्क्याह-न, तस्य-स्वलक्षणस्य स्थूराकारेणऊर्ध्वादिलक्षणेन प्रतिभासते तच्छीलं चेति विग्रहः तस्य घटादेरित्यर्थः, असत्त्वात् कारणात् - અનેકાંતરશ્મિ .... કે તેમાં વિરોધ છે. તેથી સામે રહેલ વસ્તુ અનેકસ્વભાવી માનવી બિલકુલ ઉચિત નથી, ફલતઃ તે નિરંશ જ છે - આવું વિચારવાથી, તેને દોષજન્યતાની આશંકા નહીં રહે, કારણ કે તે સમજી જશે કે ખરેખર તો નિરંશ વસ્તુ જ વાસ્તવિક છે અને તેથી તેને જણાવનારૂં નિર્વિકલ્પજ્ઞાન પણ વસ્તવિક જ છે. - નિરંશ સ્વલક્ષણનો યુક્તિશઃ નિરાસ : સ્યાદ્વાદીઃ એવી એકસ્વભાવી વસ્તુ કઈ છે, કે જેને જણાવતું હોવાથી નિર્વિકલ્પ દર્શન નિર્દોષ સાબિત થાય? (૬૭) બૌદ્ધઃ આ વળી કેવો પ્રશ્ન છે ? એ તો સીધી વાત છે કે, સ્વલક્ષણરૂપ વસ્તુ જ એકસ્વભાવી છે. સ્યાદ્વાદીઃ પૂર આકારે ભાસતાં ઘટાદિને તો તમે સ્વલક્ષણ માનતાં નથી અને જેને સ્વલક્ષણ માનો છો, તે પરમાણુઓનો તો કદી પ્રતિભાસ જ નથી થતો... જો કે તમે પણ બાહ્યાલંબનવાદી=જ્ઞાનને બાહ્ય પદાર્થવિષયક કહો છો, તો તે બાહ્ય પદાર્થ માનશો કેવો? કે જેથી તેનો પ્રતિભાસ .............વિવરમ્ ... 45. વૈદ્રીવન્મવતિ તદ્ધિાવસ્થ-નિરંશવસ્તુસર્વસ્ય સમ્રવત્ છે. છે આ કથનથી તો બૌદ્ધનો નિરંશવસ્તુવાદ સિદ્ધ થયો. પણ હવે ગ્રંથકારશ્રી એ જણાવે છે કે, આવી નિરંશ વસ્તુનું તો અસ્તિત્વ જ અઘટિત છે. * પરસ્પર વિજાતીય અને ક્ષણે-ક્ષણે નાશ પામનાર પરમાણુઓને ‘સ્વલક્ષણ' કહેવાય છે. આ સ્વલક્ષણ નિરંશએકસ્વભાવી છે. છે પૂરાકારે પ્રતિભાસિત થતી વસ્તુ સ્વલક્ષણરૂપ તો છે નહીં, કારણ કે સ્થૂરાકારરૂપે પ્રતિભાસિત જે ઘટાદિ છે, તે તો સંચયાત્મક હોવાથી સમુદાયરૂપ છે, સ્વલક્ષણરૂપ નહીં... ૨. ‘તસ્થ’ રૂતિ પાડો ન વિદતે -તૌ ૨. ‘ સ્વભવમ્' રૂતિ પૂર્વમુકિત પાઠ:, અત્ર તુ ઇ-પાઠ: I For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ३५५ < ( તૃતીયઃ सञ्चयात्मकत्वेन अणूनां चाप्रतिभासनादित्यादेः, बाह्यार्लम्बनवादिनैकानेकस्वभावमेतदङ्गीकर्तव्यमितिं योगः । तथाऽणूनां चाप्रतिभासनादिति सिद्धमेव । न ह्यणव: पृथग्जनविज्ञाने प्रतिभासन्ते, तत्समूहः प्रतिभासत इत्येतन्निरासायाह- समूहस्य, प्रक्रमादणुसमूहस्य, अद्रव्यसत्त्वात्अँपरमार्थसत्त्वात् । तद्व्यतिरिक्तोऽद्रव्यसंस्त एव तु सन्त इति एतद्व्यपोहायाह -तेषामेव अणूनां तत्त्वे-समूहत्वे तद्वत्-अणुवत् अनुपलम्भात् । तथाहि - अणव एव समूहस्ते चादृश्या * અનેકાંતરશ્મિ .. अनेकान्तजयपताका શક્ય બને... આશય એ છે કે, બૌદ્ધમતે સ્વલક્ષણને નિરંશ માનવું સંભવિત જ નથી, કારણ કે (૧) જે ઘટાદિનો પ્રતિભાસ થાય છે, તેને તો તમે સ્વલક્ષણ માનતાં નથી, અને (૨) જે ૫૨માણુઓને તેઓ સ્વલક્ષણ કહે છે, તેઓને તો કદી પ્રતિભાસ જ થતો નથી. આવી આફતમાં બૌદ્ધને એવું જ માનવું પડશે, કે તે પરમાણુઓ એકાનેકસ્વભાવી છે, અર્થાત્ એક જ પરમાણુ (૧) પ્રત્યેક અવસથામાં અદૃશ્યસ્વભાવી, અને (૨) સમુદાય અવસ્થામાં દશ્યસ્વભાવી... આમ, સ્વલક્ષણને એકાનેકસ્વભાવી તો માનવું જ પડશે, નહીંતર જ્ઞાનની બાહ્યાલંબનતા જ અઘટિત બંનશે. (આ પ્રમાણે અનૂનાં પાત્ર... એ પંક્તિનો, આગળ આવનારી અનેશ્ર્વમાવમેતવર્ણીર્તવ્યમ્... એ પંક્તિ સાથે અન્વય કરવો... વચ્ચે આ જ પ્રસંગને અનુરૂપ બધી વાતો થશે...) * બૌદ્ધમતે વિષયપ્રતિભાસ જ અસંગત ઠરશે બૌદ્ધ : આપણા જેવા છદ્મસ્થ પ્રમાતાને, પરમાણુઓનો ભલે પ્રતિભાસ ન થતો હોય, પણ તેના સમૂહનો પ્રતિભાસ તો થાય જ છે ને ? તો પછી બાહ્યાલંબનતા કેમ ન ઘટે ? સ્યાદ્વાદી : પણ પરમાણુઓના સમૂહને તો તમે અપરમાર્થસ=અસત્ માનો છો, અર્થાત્ તેને વાસ્તવિક માનતા નથી, તો પછી તેને આશ્રયીને બાહ્યાલંબનતા શી રીતે ઘટાવી શકાય ? બૌદ્ધ ઃ પરમાણુઓથી અતિરિક્ત સમૂહને જ અમે અવાસ્તવિક માનીએ છીએ, બાકી પરમાણુઓ તો છે જ, તે જ તેનો સમૂહ છે. (અર્થાત્ નૈયાયિકની જેમ જુદો અવયવી નથી માનતાં, બાકી પરમાણુનો ઢગલો તો છે જ...) સ્યાદ્વાદી : પણ એ રીતે, જો દેખાતી વસ્તુઓને પરમાણુઓના સમૂહરૂપ માનશો, તો – પરમાણુ અદશ્ય હોવાથી – પરમાણુની જેમ તેનો સમુદાય પણ અદશ્ય જ રહેશે, કારણ કે તેમાં તે પરમાણુઓ જ સમુદાયરૂપ છે. * પણ આવું માની લે, તો સ્વલક્ષણ અનેકસ્વભાવી સિદ્ધ થતાં તેને નિરંશ નહીં માની શકાય, પણ નિરંશ તો માનવું છે જ, માટે બૌદ્ધ અનેકસ્વભાવને દૂર કરવા જાતજાતના વિકલ્પો કરે છે, જેનું ગ્રંથકારશ્રી સચોટ આપત્તિઓ આપવા દ્વારા નિરાકરણ કરશે. ૬. ‘લમ્બનત્વાનિા॰' કૃતિ -પાઇ: । ૨. પ્રેક્ષ્યતાં રૂ૧-૨૬૦તમે પૃઃ । ३. ' इत्येवं निरासायाह' इति ङપાઠ: I ૪. ‘અપરપરમાર્થ’ કૃતિ ૩-પાન: । For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३५६ (६८) समुदायदृश्यस्वभावत्वेऽनेकस्वभावत्वप्रसङ्गात्, प्रत्येकमदृश्यस्वभावत्वात्, तत्तद्भेदे तदनणुत्वप्रसङ्गात् समुदायदृश्यस्वभावतया, (६९) अन्यथा योगिभिरप्यदर्शनात्, तथापि तदणुत्वकल्पनेऽतिप्रसङ्गात्, अन्यानां समुदायादर्शनेऽपि तद्भाव વ્યાધ્યા इति । समुदायदृश्यस्वभावा इति समूहे उपलभ्यन्त इत्यप्यसदित्याह-समुदायदृश्यस्वभावत्वे, प्रक्रमादणूनाम् । किमित्याह-अनेकस्वभावत्वप्रसङ्गात् । प्रसङ्गश्च प्रत्येकमदृश्यस्वभावत्वात् । अणूनां तेभ्य एव समुदितेभ्यो भेद इत्यत्रापि दोषमाह-तत्तद्भेदे तेभ्यः-प्रत्येकमदृश्यस्वभावेभ्यस्तद्भेदे-समुदायदृश्यस्वभावाणुभेदेऽभ्युपगम्यमाने तदनणुत्वप्रसङ्गात्, तेषां-समुदायदृश्यस्वभावानामनणुत्वप्रसङ्गात् । प्रसङ्गश्च समुदायदृश्यस्वभावतया कारणेन, अन्यथा प्रत्येकत्वेनादृश्यस्वभावतया योगिभिरप्यदर्शनात् । ततश्च समुदायदृश्यस्वभावा अपर एवैते भावा नाणव અનેકાંતરશ્મિ . - સ્વલક્ષણમાં અને સ્વભાવતાનું આપાદાન - (૬૮) બૌદ્ધ : પરમાણુ ભલે અદશ્ય હોય, પણ તેઓનો સમુદાય દશ્ય બની જાય પછી તો વાંધો નહીં ને? સ્યાદાદી : હા, હવે તો કંઈ જ વાંધો નહીં, પણ આ રીતે તો પરમાણુઓને અનેકસ્વભાવી માનવાનો પ્રસંગ આવશે !! કારણ કે તમે પ્રત્યેકમાં અદશ્યસ્વભાવી પરમાણુઓને જ સમુદાયમાં દશ્યસ્વભાવી કહો છો ને? બૌદ્ધ : પ્રત્યેકમાં અદશ્યસ્વભાવી પરમાણુઓ અને સમુદાયમાં દશ્યસ્વભાવી પરમાણુઓ – આ બંને પ્રકારના પરમાણુઓનો ભેદ માની લઈએ, પછી તો અનેકસ્વભાવતાનું પાદાન નહીં થાય ને? “ સ્યાદ્વાદીઃ પરંતુ એ રીતે તો સમુદાયદશ્યસ્વભાવીઓને “અનણ” માનવાનો પ્રસંગ આવશે, અર્થાત્ તેઓ પરમાણુરૂપ બની શકશે નહીં, કારણ કે તેઓ સમુદાયમાં દશ્યસ્વભાવી છે, બાકી જો પરમાણુઓ જ હોત તો સમુદાયમાં પણ દશ્યસ્વભાવી ન બનત. ને સમુદાયને સ્વલક્ષણરૂપ = પરમાણુરૂપ માનવામાં દોષપરંપરા (૬૯) બૌદ્ધઃ આપણને ભલે સમુદાયરૂપ દેખાય છે, પણ ઘટાદિ વસ્તુઓ, યોગીઓને તો છુટા-છુટા પરમાણુરૂપે જ દેખાય છે. સ્યાદ્વાદી : ના, કારણ કે તે પરમાણુઓ (અન્યથા=) સમુદાય દશ્યસ્વભાવથી ભિન્નરૂપે જ કારણ કે જે પરમાણુ સમુદિત છે, તે માત્ર દશ્યસ્વભાવી જ રહેશે અને જે પરમાણુઓ પ્રત્યેકરૂપ છે, તે માત્ર અદશ્યસ્વભાવી જ રહેશે અને એ રીતે પરમાણુરૂપ નિરંશ સ્વલક્ષણની પણ સિદ્ધિ થશે... ૨. “માવર્તનૈ' રૂતિ -પઢિ: ૨. “માવત યોનિ' રૂતિ -પતિ:. રૂ. ‘માવાનાં મળવ' રૂતિ -પઢિ: . For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ( ३५७ अनेकान्तजयपताका प्रसङ्गात्, तैस्तद्भेददर्शने चानेकस्वभावतापत्तेः, तेषामेवायोगिभिरन्यथादर्शनात्, अन्यथा • વ્યા . इति भावार्थः । आह च-तथापि-योगिभिरप्यदर्शनेऽपि तदणुत्वकल्पने-समुदायदृश्यस्वभावानामणुत्वकल्पने। किमित्याह-अतिप्रसङ्गात् । प्रसङ्गश्च अन्याणूनां प्रत्येकमदृश्यस्वभावानां समुदायादर्शनेऽपि सति तद्भावप्रसङ्गात्-समुदायभावप्रसङ्गात् । तैरित्यादि । तैः, योगिभिरिति प्रक्रमः, तद्भेददर्शने च तेषां-समुदायदृश्यस्वभावानामेव भेददर्शने च-प्रत्येकदर्शने चाभ्युपगम्यमानेऽनेकस्वभावतापत्तेः तेषाम् । आपत्तिश्च तेषामेव-योगिभेददर्शनगोचराणामयोगि - અનેકાંતરશ્મિ . પ્રત્યેકમાં અદશ્યસ્વભાવીરૂપે તો યોગીને પણ દેખાતા નથી... (આશય : ઘંટાદિ ચૂલવસ્તુ પરમાણુ નથી, કારણ કે પરમાણુ અદશ્યસ્વભાવી છે અને ઘટ અદશ્યસ્વભાવી રૂપે તો કોઈને દેખાતો નથી.) આમ, પરમાણુરૂપે ન દેખાતા હોવાથી અને સમુદાયરૂપે જ દેખાતા હોવાથી, સમુદિતાવસ્થાવાળા ઘટાદિને અલગ જ ભાવરૂપ માનવા જોઈએ, પરમાણુરૂપ નૈહીં. બૌદ્ધ તે સમુદાયદેશ્યસ્વભાવી ભાવો, યોગીઓને ભલે પરમાણુરૂપ ન દેખાતા હોય, છતાં પણ તેઓને પરમાણુરૂપ માની લઈએ તો? સ્યાદ્વાદી : તો તો પરમાણુરૂપે ન દેખાવા છતાં પણ, જેમ સમુદાયગત દશ્યસ્વભાવીઓને પરમાણુરૂપ માનો છો, તેમ સમુદાયરૂપે ન દેખાવા છતાં પણ, પ્રત્યેકગત અદશ્યસ્વભાવીઓને પણ સમુદાયરૂપ માનવાનો પ્રસંગ આવશે. ભાવાર્થઃ જેવું દેખાય તે રૂપે જ પદાર્થને માનવો જોઈએ. ઘટાદિ જો સમુદાયરૂપે દેખાતા હોય તો તેઓને સમુદાયરૂપ માનવા જોઈએ, પરમાણુરૂપ નહીં. છતાં પણ તમે પરમાણુરૂપ માનશો, તો સમુદાયવાદી એમ કહેશે કે – “પરમાણુઓ પણ સમુદાયરૂપ જ છે, પ્રત્યેકરૂપ નહીં - આનું નિરાકરણ કરવા તમે એમ કહેશો કે – “સમુદાયરૂપે તો તેઓ દેખાતા નથી, તો પછી તેઓને સમુદાયરૂપ શી રીતે માની શકાય ?” “ તો સમુદાયવાદી આનો જડબાતોડ જવાબ એ આપશે કે “ન દેખાવા છતાં પણ, જેમ તમે સમુદાયને પરમાણુરૂપ માનો છો, તેમ અમે પરમાણુઓને સમુદાયરૂપ માનીશું.” + અને પછી તો તમારે મૌન જ સર્વાર્થનું સાધક બનશે. તેથી, સમુદાય-દશ્યસ્વભાવીઓને અલગ જ ભાવરૂપ માનવા જોઈએ, પરમાણુરૂપ નહીં... બૌદ્ધ તો અમે એવું માની લઈશું, કે તે ઘટાદિ પદાર્થો યોગીઓને ભેદરૂપ-પ્રત્યેક પરમાણુઓ રૂપે દેખાય છે... હવે તો તેને પરમાણુરૂપ માનવામાં કોઈ દોષ નહીં ને? સ્યાદ્વાદીઃ અરે ! એ રીતે તો તે પરમાણુઓને ફરી અનેકસ્વભાવી માનવાનો પ્રસંગ આવશે, જ પણ એમ માનવાથી, બૌદ્ધની માત્ર નિરંશ સ્વલક્ષણની માન્યતાનો ઉચ્છેદ થાય છે. તેથી તે માન્યતાને બચાવવા, બૌદ્ધ હજુ આગળ ચર્ચા કરવા પ્રેરિત થાય છે. ૨. ‘ર્શન પ્રત્યે ' તિ -પાઠ: For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता -> अन्यतरविज्ञानस्य अविषयत्वप्रसङ्गात्, दृष्टेष्टविरोधात्, (७०) भिन्नसंस्थानबुद्ध्यसिद्धेः, तत्त्वतः अणुसमुदायाविशेषतस्तदयोगात् अस्याश्चानुभवसिद्धत्वात्, (७१) प्रतिक्षेपा ન ચ ... भिरन्यथादर्शनात्, समुदायत्वेन दर्शनादित्यर्थः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाएवमनभ्युपगमेऽन्यतरविज्ञानस्य-योगिविज्ञानस्यायोगिविज्ञानस्य वा अविषयत्वप्रसङ्गात् तदालम्बनस्वभावाभावेन । न चायं न्याय्यः प्रसङ्ग इत्याह-दृष्टेष्टविरोधात् । अयोगिज्ञानाविषयत्वे दृष्टविरोधः, योगिज्ञानाविषयत्वे चाभ्युपगमविरोध इति भावः । दोषान्तरमाह-भिन्नसंस्थानबुद्ध्यसिद्धेः, अणुसमुदायाविशेषेण घटशरावादिबुद्ध्यसिद्धरित्यर्थः । अमुमेवार्थं स्पष्टयन्नाह-तत्त्वतः-परमार्थेन अणुसमुदायाविशेषतः कारणात् तदयोगात्-भिन्नसंस्थानायोगेन અનેકાંતરશ્મિ . કારણ કે યોગીઓને પ્રત્યેકરૂપે દેખાતા જ પરમાણુઓ અયોગીને સમુદાયરૂપે દેખાય છે – આમ પ્રત્યેક + સમુદાયરૂપે દેખાવું એ જ તો અનેકસ્વભાવતાનું લક્ષણ છે. પ્રશ્ન : પણ અનેકસ્વભાવતાનાં નિરાકરણ માટે, તેઓને માત્ર (૧) સમુદાયરૂપ, કે (૨) પ્રત્યેકરૂપ માની લઈએ તો ? ઉત્તર ઃ તો તો યોગી કે અયોગી બેમાંથી એકનું જ્ઞાન નિર્વિષયક માનવાનો પ્રસંગ આવશે. તે આ રીતે - (૧) જો માત્ર સમુદાયરૂપ માનશો, તો – પ્રત્યેકરૂપતાનું ત્યાં અસ્તિત્વ જ ન રહેવાથી – પ્રત્યેકરૂપે થતું યોગીનું જ્ઞાન નિર્વિષયક થશે, અને (૨) જો માત્ર પ્રત્યેકરૂપ માનશો, તો - સમુદાયરૂપતાનું ત્યાં અસ્તિત્વ જ ન રહેવાથી - સમુદાયરૂપે થતું આપણા જેવા અયોગીનું જ્ઞાન નિર્વિષયક થશે, કારણ કે તે જ્ઞાનનાં આલંબનભૂત-વિષયભૂત પદાર્થ નથી. પ્રશ્ન: પણ બેમાંથી એક જ્ઞાન નિર્વિષયક થઈ જાય તો વાંધો શું ? ઉત્તર : શું કહો છો તમે ? એ રીતે તો દષ્ટ-ઇષ્ટનો વિરોધ થશે, કારણ કે (૧) જો અયોગીનું જ્ઞાન નિર્વિષયક માનશો, તો આપણા જેવાને અનુભવસિદ્ધ દષ્ટનો અપલાપ થશે, અને (૨) જો યોગીનું જ્ઞાન નિર્વિષયક માનશો, તો તમે જે સ્વીકારો છો કે “યોગીજ્ઞાન સર્વદા સત્ય જ હોય” - તે ઇષ્ટ-અભ્યાગમનો અપલાપ થશે... તેથી સમુદાયને અલગ જ ભાવરૂપ માનવો જોઈએ, પરમાણુરૂપ નહીં... " - સમુદાયને પરમાણુરૂપ માનવામાં અનુભવનો અપલાપ : (૭૦) વળી, સમુદાયને જો પરમાણુરૂપ માનશો, તો - પરમાણુના સમુદાયરૂપે ઘટ-પટાદિ બધા જ પદાર્થ સમાન હોવાથી - જુદા જુદા સંસ્થાન (આકાર) વગેરે રૂપે ઘટ-પટાદિની બુદ્ધિ જ નહીં થઈ શકે, કારણ કે (૧) ઘટ પણ અણુસમુદાયરૂપ, (૨) પટ પણ અણુસમુદાયરૂપ... એમ કટ-મઠાદિ બધા જ અણુસમુદાયરૂપે અવિશેષ રહેવાથી, ઘટ-પટાદિમાં કોઈ ફેર જ નહીં રહે અને તેથી તો ભિન્ન ૨. “વવાવાભાવેન' રૂતિ -પાઠ:I For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ३५९ अनेकान्तजयपताका (તૃતીય योगात् सर्वत्रानाश्वासप्रसङ्गात्, विशेषहेत्वभावात्, तत्त्वव्यवस्थाऽनुपपत्तेः । इति बाह्या જ વ્યારહ્યા છે . तबुद्ध्ययोगात् । यदि नामैवं ततः किमित्याह-अस्याश्च-भिन्नसंस्थानबुद्धेः अनुभवसिद्धत्वात्, अत एव प्रतिक्षेपायोगात् । अयोगश्च सर्वत्रानाश्वासप्रसङ्गात्, अनुभवप्रतिक्षेपे सति । न चासावनुभवमात्रविषय इत्याह-विशेषहेत्वभावात् अनुभवस्याणुसमुदायमात्रालम्बनत्वेन । - અનેકાંતરશ્મિ ભિન્ન સંસ્થાનરૂપે થતો બોધ અઘટિત બનશે... - બૌદ્ધઃ તો તેવો બોધ અઘટિત થાય તેમાં વાંધો શું? સ્યાદ્વાદીઃ અરે ! ભિન્ન-ભિન્ન સંસ્થાનરૂપે થતો બોધ તો અનુભવસિદ્ધ છે અને અનુભવસિદ્ધ હોવાથી તેનો અપલાપ કરવો બિલકુલ ઉચિત નથી, નહીંતર તો સર્વત્ર અવિશ્વાસનો પ્રસંગ આવશે. આશય એ છે કે, અનુભવસિદ્ધનો પણ અપલોપ થતો હોય, તો તરસ્યા બૌદ્ધને, સામે પાણીનું દેખાવું અનુભવસિદ્ધ હોવા છતાં – તેનો પણ અપલાપ શક્ય હોવાથી – “પાણી છે કે નહીં' - એ અંગે પણ વિશ્વાસ નહીં રહે અને તેથી તો પાણી વિશે પ્રવૃત્તિ ન થવાથી, ફલતઃ મરવાનો પ્રસંગ આવશે. શું એ બધું બરાબર છે? જો ના, તો માનવું જ રહ્યું કે, અનુભવસિદ્ધ એવા ભિન્ન-ભિન્ન સંસ્થાનના બોધનો પણ અંપલાપ ન જ થઈ શકે. ફલતઃ સમુદાયને પરમાણુરૂપ માની શકાશે નહીં. પૂર્વપક્ષઃ અમે કંઈ દરેક અનુભવનો અપલાપ નથી કરતાં, પણ જુદાજુદા આકારની-સમુદાયની બુદ્ધિનો જ અપલાપ કરીએ છીએ. (જે અનુભવ ભ્રાન્ત છે - વિષયરૂપ અર્થરહિત છે, તેનો જ અપલાપ કરીએ છીએ...). ઉત્તરપક્ષ તમારા મતે તો બધા જ અનુભવો અણસમુદાયવિષયક જ છે, તો પછી બધાનો જ અપલાપ થશે... કારણ કે, એકમાં વિષયભૂત અર્થ નથી અને બીજામાં છે એવો નિર્ણય જ તમે શેનાથી કરશો? એવો કોઈ વિશેષ હેતુ જ નથી... સમુદાયને પરમાણુરૂપ માનવામાં માત્ર અનુભવનો જ પ્રતિક્ષેપ નથી થતો, પણ સાથે તે અનુભવ દ્વારા થનારી તત્ત્વવ્યવસ્થાનો પણ પ્રતિક્ષેપ થાય છે. તે આ પ્રમાણે -- એક તત્ત્વવ્યવસ્થાની અસંગતિ : (૭૧) બૌદ્ધમતે, બધા જ અનુભવો માત્ર પરમાણુના સમુદાયને જ વિષય કરે છે અને તે રૂપે . . .......વિવUF .. . 46. न चासावनुभवमात्रविषय इति । न च-नैवासौ-प्रतिक्षेपोऽनुभवमात्रविषयः, अनुभवमात्रंप्रतिभासमानार्थविकलं ज्ञानं विषय:-गोचरो यस्य तत् तथा ।। 47. अनुभवस्याणुसमुदायमात्रालम्बनत्वेनेति । सर्वेऽपि हि बौद्धमतेऽनुभवा अणुसमुदायमात्रा૨. “માત્રપ્રતિ ' રૂતિ ર-પાર્વ: | For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ व्याख्या-विवरण fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३६० लम्बनवादिनैकानेकस्वभावमेव तदङ्गीकर्तव्यम् । तत्राप्यनुपप्लुतप्रमात्रविगानसंवेद्याः स्वभावा वस्तुसन्तस्तदन्ये पुनर्नेति, तथालोकानुभवसिद्धेः, अन्यथा तद्बाधया सर्व सर्वत्रानाश्वासे च तत्त्वव्यवस्थाऽनुपपत्तेः विसंवादिबोधाशङ्कया । इति-एवं बाह्यालम्बनवादिना सर्वेण एकानेकस्वभावमेव तत्-आलम्बनमङ्गीकर्तव्यमित्याह-तत्रापि-एवम्भूत आलम्बनेऽनुपप्लुतप्रमात्रविगानसंवेद्याः स्वभावाः-धर्मा वस्तुसन्तः-परमार्थसन्तः इन्द्रनीलादौ स्थूरादिधर्मवत् तदन्ये पुनर्न उपप्लुतप्रमातृविगानसंवेद्या दीपमण्डलादिवदिति । कुत एतदेवमित्याहतथालोकानुभवसिद्धेः कारणात् अन्यथा-एवमनभ्युपगमे तद्बाधया-लोकानुभवबाधया - અનેકાંતરશ્મિ - તો બધા સમાન હોવાથી, જ્યારે કોઈક વ્યક્તિને ઘટનો બોધ થયો ત્યારે તે વ્યક્તિને “શું મને પટનો બોધ તો નથી થયો ને ?” એમ વિસંવાદી અયથાર્થ બોધની આશંકા થવાથી, તેની ઘટ વિશે પ્રવૃત્તિ જ નહીં થાય. જો કોઈ વિષયની વિશેષતા માનો, તો તે વ્યક્તિને “મને આવા આકારનો બોધ થયો હોવાથી, આ ઘટ જ છે” એમ નિયત બોધ થવાથી, તેની નિયત પ્રવૃત્તિ નિબંધ થઈ શકે... પણ તેવું તો તમારે માનવું નથી, ફલતઃ તત્ત્વવ્યવસ્થાની અસંગતિ થશે. નિષ્કર્ષ:- તેથી સમુદાયને માત્ર પરમાણુરૂપ નહીં, પણ અલગ ભાવરૂપ માનવો જોઈએ. - ઉપરોક્ત ચર્ચાનો સાર આ રીતે તે પદાર્થો (૧) પરમાણુરૂપે અદશ્યસ્વભાવી અને (૨) સમુદાયરૂપે દશ્યસ્વભાવી, એમ અનેક પ્રકારે વસ્તુનું ગ્રહણ થતું હોવાથી, બાહ્યાલંબનવાદી બૌદ્ધાદિ દરેક દર્શનકારો વડે વસ્તુને એક-અનેકસ્વભાવી સ્વીકારવી જ જોઈએ. - તે એકાનેકસ્વભાવી વસ્તુમાં પણ, (૧) ઉપપ્પવરહિત (ભ્રમરહિત) પ્રમાતાને સ્થૂલ વગેરે જે ધર્મો અવિરોધપણે સંવેદિત થાય છે, તે ધર્મો વાસ્તવિક માનવા જોઈએ, અને (૨) ઉપપ્લવવાળા પ્રમાતાને દીપમંડળ વગેરે જે ધર્મો વિરોધપણે સંવેદિત થાય છે, તે ધર્મો ઍવાસ્તવિક માનવા જોઈએ એ જ વિવUTY - लम्बनाः, अन्यस्यापि विषयस्याभावात् । अत: किंकृतो विशेषो येनैकेऽनुभवमात्रत्वेन प्रतिक्षिप्यन्ते, अन्ये तु नेति || કે આ કથનથી, બૌદ્ધ જે કહ્યું હતું કે “દીપમંડળની જેમ ઇન્દ્રનીલના પૂળાદિ ધર્મો પણ અસત્ હોવાથી, વસ્તુ નિરંશ જ સિદ્ધ થશે અને તેથી સર્વશદ્વાચ્યતા વગેરે નહીં ઘટે ... ફલતઃ અંતર્જલ્પાકારની સિદ્ધિ પણ ન થતાં સવિકલ્પ સંવેદનની અસંગતિ જ રહેશે અને માત્ર નિર્વિકલ્પ સંવેદન જ સિદ્ધ થતાં એ સંવેદનથી તો વસ્તુ નિરંશરૂપે જ સિદ્ધ થશે, સામાન્ય-વિશેષરૂપે નહીં” - તે કથનરૂપી બધા જ મનોરથો ભસ્મસાત્ જાણવા, કારણ કે આ વિશે મૂળમાં જ આગ છે, અર્થાત્ વસ્તુમાં અવિરોધપણે સંવેદિત યથાર્થ ધર્મો છે ... ફલતઃ તે વસ્તુ અનેકસ્વભાવી સિદ્ધ થતાં સર્વશદ્વાચ્યતા વગેરે પણ ઘટશે જ ... આવો આશય આગળ પણ સમજવો. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ३६१ s अनेकान्तजयपताका (તૃતીય मेवासमञ्जसम्, अनिबन्धनत्वात् । इत्ययुक्तैकान्ततः शुष्कतर्कानुसारिणी सूक्ष्मेक्षिका, अनया हि भवदध्यक्षलक्षणमप्यसम्भाव्येवेति वक्ष्यामः ॥ (७२) अतोऽनेकस्वभावे वस्तुनि क्षयोपशमानुरूपप्रतिपत्तावुक्तवदन्तर्जल्पाकार ક, વ્યારા , सर्वमेवासमञ्जसम् । कुत इत्याह-अनिबन्धनत्वात्-नियामकाभावात् । इति-एवमयुक्तैकान्ततः शुष्कतर्कानुसारिणी-जातिवादप्रधाना सूक्ष्मेक्षिका । किमित्ययुक्तेत्याह-अनया यस्माच्छुष्कतर्कानुसारिण्या सूक्ष्मेक्षिकया भवदध्यक्षलक्षणमपि भवतोऽध्यक्षलक्षणं "प्रत्यक्षं कल्पनापोढम्" इत्याद्यपि असम्भाव्येवेति वक्ष्यामः ॥ एवं प्रासङ्गिकमभिधाय प्रकृतमुपक्रमते अत इत्यादिना । अतोऽनेकस्वभावे वस्तुनि उक्तनीत्या व्यवस्थिते क्षयोपशमानुरूपप्रतिपत्तौ सत्यां उक्तवत्-यथोक्तं तथा अन्तर्जल्पाकारबोधसिद्धेः कारणात् अभिधानविशेषस्मृत्ययोगोऽबाधक एव, स्मृतेरेवान्तर्जल्पाकार અનેકાંતરશ્મિ - આ વાત લોકવ્યવહારસિદ્ધ છે અને અનુભવથી પણ સિદ્ધ છે અથવા તો લોકના અનુભવથી સિદ્ધ છે. છતાં જો તમે નહીં માનો, તો લોકાનુભવનો બાધ થવાથી, બધી જ વ્યવસ્થા અસમંજસ થશે. કારણ કે હવે તો તમારા મતે કોઈ જ નિયામક નથી. અર્થાત્ હવે તો તમે રોકટોક વિના ઘોડાને પણ ગધેડો કહી શકશો. હા, તેમાં લોકાનુભવનો બાધ જરૂર છે, પણ તેને તો તમે ગણકારતાં નથી. તેથી એકાંતે માત્ર શુષ્ક તર્કોને અનુસરનારી, બૌદ્ધ વગેરેની સૂક્ષ્મક્ષિકા અયુક્ત જ છે અને આ સૂક્ષ્મક્ષિકાથી તો તમારું “પ્રત્યક્ષ જ્યનાપો' એ પ્રત્યક્ષનું લક્ષણ પણ અસંભવિત બને છે, એ તો અમે આગળ યુક્તિશઃ બતાવીશું. માટે ફોગટના શુષ્ક તને છોડીને યથાર્થ વસ્તુને સ્વીકારવાનું ચાલુ કરી દો ! આ પ્રમાણે, પ્રાસંગિક અનેકસ્વભાવતા વગેરેનું કથન કરી, ગ્રંથકારશ્રી હવે “અંતર્જલ્પાકાર” રૂપ વિષયને જણાવે છે – - અંતર્જત્પાકાર બોધની સિદ્ધિ (૭૨) ઉપરોક્ત રીતે વસ્તુ અનેકસ્વભાવાત્મક સિદ્ધ થાય છે. તે વસ્તુનો ક્ષયોપશમને અનુસાર બોધ થતો હોવાથી, અંતર્જલ્પાકાર બોધની પણ નિબંધ સિદ્ધિ થશે. આશય એ છે કે, ઘટ-પટાદિ વસ્તુનો, તેવા ક્ષયોપશમને અનુસારે એવો બોધ થાય છે કે જે અંદરથી શબ્દાકારરૂપ (શબ્દસંસૃષ્ટ) હોય... આમ, શબ્દસંસૃષ્ટ બોધની સિદ્ધિ થવાથી તો તમે જે કહ્યું હતું કે “સવિકલ્પમતે તો શબ્દવિશેષની સ્મૃતિ જ નહીં થઈ શકે” - તે કથન અમને બાધક નથી, કારણ કે જો અમે એવું માનતા હોત કે – “પહેલા સ્મૃતિ દ્વારા શબ્દની ઉપલબ્ધિ થાય ને પછી જ તે શબ્દ તે અર્થના અભિધાન માટે પ્રયોજાય - ___48. स्मृतेरेवान्तर्जल्पाकारबोधरूपतयाऽप्रवृत्तिप्रसङ्गादिति । यदि हि प्रागुपलब्ध एव ध्वनि: For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ .. ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३६२ बोधसिद्धेः, अभिधानविशेषस्मृत्ययोगोऽबाधक एव । यदपि क्वचिद् वाच्योपलब्धौ तद्वाचकविशेषास्मरणं तदप्यनेकवाचकवाच्यत्वेऽस्य तथाविधावरणभावाद् विकल्प વ્યારહ્યા बोधरूपतयाऽप्रवृत्तिप्रसङ्गादिति हृदयम् ॥ दोषान्तरपरिजिहीर्षयाऽऽह-यदपि क्वचिद् वाच्योपलब्धौ सत्यां तद्वाचकविशेषास्मरणं किमिदमित्यादि सामान्यवाचकप्रवृत्तावेव तदप्यनेकवाचकवाच्यत्वेऽस्य-वस्तुनः - અનેકાંતરશ્મિ ... તો તમે કહી શકો કે, પદાર્થનાં દર્શન પહેલા શબ્દવિશેષની સ્મૃતિ સંભવતી જ નથી... પણ અમે તો એવું માનતા જ નથી. (આશય એ કે, અમે તાદશમૃતિ જરૂરી માનીએ તો તેનો યોગ આપત્તિરૂપ બને... પણ અમે તાદેશમૃતિ જ માનતાં નથી, એટલે તાદેશ અયોગ આપત્તિનું વચન (મપ્રવૃત્તિપ્રત) પ્રવૃત્ત જ નહીં થાય, અર્થાત્ તે આપત્તિ અમને આવે જ નહીં...) પ્રશ્ન :- તો કેવું માનો છો? ઉત્તર:- જુઓ, અંતર્જલ્પાકારરૂપ બોધ એ જ સ્મૃતિ છે. આ વાતને આપણે વિશેષથી સમજીએ - પદાર્થદર્શન સાભિલાપ માન્યું છે. હવે જો પદાર્થદર્શન પૂર્વે ઉપલબ્ધ થયેલ ધ્વનિ જ યાદ આવીને અર્થાભિધાન કરાવતો હોય તો સ્મૃતિ શક્ય જ નથી. કારણ કે પદાર્થદર્શન વિના સ્મૃતિ નહીં અને સ્મૃતિ વિના પદાર્થદર્શન નહીં...) પણ, મૃતિ તો પદાર્થદર્શનકાળે થતાં અંતર્જલ્પાકારબોધથી અનુવિદ્ધ છે અને તે ત્યારે જ વિમેતત્ એવા ઉલ્લેખપૂર્વક પ્રવર્તે છે, અર્થાત્ તેનો આકાર કિમેતત્ એવો હોય છે. (આ જ અંતર્જલ્પાકાર છે, તે જ સ્મૃતિ છે) ત્યાર પછી “દેવદત્ત' એવો શબ્દપ્રયોગ અર્થ માટે થાય છે અને એ શક્ય બને છે, કારણ કે પદાર્થદર્શન થઈ ગયું હોવાથી વાચકની (સંકેતિતની) સ્મૃતિ થાય છે. આમ, પહેલેથી જ (દર્શન થતાં જ), સામાન્યથી સાભિલાપ-વ્યવહારયોગ્ય એવું જ્ઞાન પ્રવર્તે છે, પછી જ વિશેષ શબ્દનું સ્મરણ થાય છે. એ ઘટી શકે છે. સારાંશ : આમ, “fમેત” એવા શબ્દસંસૃષ્ટ બોધની પ્રવૃત્તિ થવાથી, તેની સવિકલ્પતા પણ સિદ્ધ થશે જ અને “શબ્દવિશેષની સ્મૃતિ નહીં થાય' એ કથન પણ બાધક નહીં બને, કારણ કે એવું વિવારપામ્ . . स्मर्यमाण: सन् अर्थाभिधानाय प्रयुज्यते तदा स्मृतिरेव न युज्यते, अन्तर्जल्पाकारानुविद्धाया एव तस्याः किमेतदित्युल्लेखेन स्वत एव प्रथमत: प्रवृत्तौ, पश्चाद् देवदत्तादिशब्दप्रयोगेण वक्ता बाह्यमर्थमभिदध्यात्, अत: स्वत एव व्यवहाराहेषु ज्ञानेषु सामान्येन साभिजल्पतया प्रवृत्तेषु सत्सु पश्चाद् विशेषशब्दस्मरणमपि तदभिमतं युज्यतेति ।। જ આ જ્ઞાન વ્યક્તિને તે વિશે પ્રવર્તવાનો વ્યવહાર કરાવે છે. માટે તેને વ્યવહારયોગ્ય કહેવાય છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ३६३ अनेकान्तजयपताका ( તૃતીય बोधवत एव, अभिलापाद्यसंसृष्टबोधेनाननुस्मरणात् तथाप्रतीतेरिति । (७३) एवं च तथाविधावरणभावात्-वाचकविशेषस्मरणावरणभावाद् विकल्पबोधवत एव, अस्मृतिपूर्वकशब्दसम्पृक्तबोधवत एवेत्यर्थः । कुत इत्याह-अभिलापाद्यसंसृष्टबोधेन, 'आदि'शब्दाद् विशिष्टमनःपरिग्रहः, अननुस्मरणात् कारणात् । अननुस्मरणं च तथाप्रतीतेः । न ह्यवग्रह ... અનેકાંતરશ્મિ - તો અમે પણ માનીએ છીએ કે, પદાર્થનાં દર્શન (સામાન્યથી શબ્દસંસૃષ્ટ બોધ) પછી જ શબ્દવિશેષની સ્મૃતિ થાય છે... પરંતુ તેટલા માત્રથી પૂર્વેનું જ્ઞાન નિર્વિકલ્પ સાબિત ન થાય, કારણ કે તેમાં પણ સામાન્યથી તો શબ્દાકાર રહેલો જ છે. બૌદ્ધ પદાર્થનું જ્યારે પ્રથમ દર્શન થાય, ત્યારે દેવદત્તાદિ શબ્દની સ્મૃતિ ન થાય એ તો બરાબર જ છે, પણ “શ્વિમેત” એવા શબ્દની સ્મૃતિ પણ શી રીતે થાય? સ્યાદ્વાદી અરે ભાઈ! જે ક્યારેક પદાર્થ જોવા છતાં - સામાન્યથી ફિમેતત્ એવી જ શબ્દપ્રવૃત્તિ થાય છે – વિશેષવાચકની સ્મૃતિ નથી થતી; તે તેવા જ્ઞાનાવરણકર્મથી જ થાય છે, (અર્થાત્ વસ્તુમાં વિશેષવાચકવાચ્યત્વ છે જ. છતાં, તથાવિધ આવરણના કારણે વાચકવિશેષની સ્મૃતિ થતી નથી.) અને તે દૃષ્ટાને પણ “જિમેન' એવા ઉલ્લેખ વખતે સવિકલ્પબોધ તો થયો જ છે, કારણ કે જ્યાં સામાન્યથી શબ્દસંસૃષ્ટબોધ નથી કે વિશિષ્ટમન નથી ત્યાં તો સ્મૃતિ થતી જ નથી... પ્રસ્તુતમાં, વિમેતા' એમ સામાન્યથી શબ્દસંસૃષ્ટ બોધવાળા વ્યક્તિને પણ, શબ્દવિશેષનાં સ્મરણનું આવરણ હોવાથી - તે આવરણનો ક્ષયોપશમ ન થવાથી – શબ્દવિશેષની સ્મૃતિ નથી થંતી અને આવું પ્રતીત પણ છે, કારણ કે અવગ્રહ થવા માત્રથી જ શબ્દવિશેષની સ્મૃતિ થઈ જતી નથી. - આમ વાચકવિશેષની સ્મૃતિ ન થવામાં તથાવિધ ક્ષયોપશમનો અભાવ જ કારણ છે... બાકી વાચકવિશેષનું સ્મરણ તો સામાન્યવાચકની પ્રવૃત્તિપૂર્વક જ થાય છે. તેથી પૂર્વે સામાન્યવાચકની પ્રવૃત્તિ માનવી જ રહી. ફલતઃ પદાર્થનું પ્રથમ દર્શન તો સવિકલ્પ જ સિદ્ધ થશે. જ વિવરમ્ .. 49. अभिलापाद्यसंसृष्टबोधेनेति । यदि हि अभिलापेन किमिदमित्यादिरूपेण स्वभावत एव संसृष्टो बोध ईहादिरूपो न प्रथमत उत्पद्यते तदा न च कथञ्चनापि विशेषवाचकस्मृतिरुज्जृम्भते । यत्र च सामान्याभिलापप्रवृत्तावपि कस्यचित् क्वचिदर्थे न विशेषवाचकस्मृतिरुत्पद्यते साऽद्यापि दृढतरावारककर्मक्षयोपशमाभावेन, अत: सिद्धमिदं सामान्यतो वाच्योपलब्धौ किमिदमित्यादिवाचकप्रवृत्तिपूर्वकमेव विशेषवाचकस्मरणमिति ।। જ આ જ રીતે વિશિષ્ટ માનસબોધ કેમ નથી થતો - તેનું કારણ પણ સમજી લેવું... રૂ. ‘વૈશેષિી વીવ તિ ૨. “વોર્ધન થટિશબ્દો ' રૂતિ -પઢિ: . ૨. “તારે પ્રવૃત્તી' ત ા-પાઠ: પૂર્વમુદ્રિત પઢિ:, મત્ર તુ –પ4િ: ૪. “સોડપિ' તિ -પાd: For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ fધal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३६४ 'सति ह्यर्थदर्शनेऽर्थसन्निधौ दृष्टे शब्दे ततः स्मृतिः स्यात्, अग्निधूमवत्' इति नैकान्तसुन्दरम्, तदर्थस्याभिलापासंसृष्टबोधेनादर्शनात्, तथास्वभावत्वात्, शब्दान्तरास्मृतौ વ્યરહ્યા मात्रात् स्मृतिः । एवं च कृत्वा 'सति ह्यर्थदर्शनेऽर्थसन्निधौ दृष्टे शब्दे ततः स्मृतिः स्यात् अग्निधूमवत्' इति पूर्वपक्षोदितं नैकान्तसुन्दरम् । कुत इत्याह-तदर्थस्य-शब्दार्थस्य अभिलापासंसृष्टबोधेनादर्शनात् । अदर्शनं च तथास्वभावत्वात्-अभिलापासंसृष्टबोधेनादर्शनस्वभावत्वात् । शब्दान्तरास्मृतौ च-वाचकविशेषास्मृतौ च उक्तवत्-यथोक्तं 'तथाविधा - અનેકાંતરશ્મિ .. * પૂર્વપક્ષીનું અંતિશઃ નિરાકરણ (૭૩) આ રીતે પ્રથમ દર્શન સવિકલ્પ સિદ્ધ થવાથી, પહેલા તમે જે કહ્યું હતું કે - “જેમ સંબંધ જાણનાર વ્યક્તિને અગ્નિ જોઈને ધૂમની કે ધૂમ જોઈને અગ્નિની સ્મૃતિ થાય છે, તેમ સંકેત જાણનાર વ્યક્તિને, પદાર્થનું દર્શન થાય અને પછી જ તે પદાર્થને જોઈને શબ્દની સ્મૃતિ થાય છે... - તે કથન એકાંતે સુંદર નથી, કારણ કે તમે કહો છો કે, “પદાર્થનું પહેલા નિર્વિકલ્પ દર્શન થાય અને પછી જ શબ્દની સ્મૃતિ થાય' – પણ એવું શક્ય જ નથી... બૌદ્ધઃ કારણ? સ્યાદ્વાદીઃ કારણ એ જ કે શબ્દનાં વિષયનું (વાચ્ય પદાર્થનું) દર્શન “વિમેન્' એવા શબ્દસંસૃષ્ટ બોધથી જ થાય છે, નિર્વિકલ્પજ્ઞાનથી નહીં.. બૌદ્ધ : વિષયનો બોધ નિર્વિકલ્પદર્શનથી ન થવામાં કારણ? સ્યાદ્વાદીઃ એમાં વસ્તુનો તેવો સ્વભાવ જ કારણ છે, અર્થાત્ વસ્તુનો તેવો સ્વભાવ જ છે, કે જેથી તેનું દર્શન શબ્દસંસ્કૃષ્ટ બોધથી જ શક્ય છે. બૌદ્ધ : જો શબ્દસંસૃષ્ટ બોધથી જ પદાર્થનું દર્શન થતું હોય, તો પદાર્થને જોતી વખતે હંમેશા ઘટ વગેરે શબ્દોની સ્મૃતિ કેમ નથી થતી? સ્યાદ્વાદીઃ આનો ઉત્તર અમે પહેલા જ આપી દીધો કે, તથાવિધ આવરણ જ તેમાં કારણ છે, અર્થાત્ આવરણનો ક્ષયોપશમ ન થવાથી જ વાચકવિશેષની સ્મૃતિ થતી નથી... જ વિવરV[P - 50. वाचकविशेषास्मृतौ च उक्तवदिति । वाचकविशेषास्मरणं तथाविधावरणसद्भावाद् भवतीति ૩મર્થ . ૪. રૂદ્રતમ પૃષ્ઠમ્ ૬. 'તથાવિંધાવધારા' ૨-૨. પ્રેક્ષ્યતાં ૨૫૪તમ પૃષ્ઠમાં રૂ. ‘વિશેષસ્કૃતી' રૂતિ -પાઠ: -પઢિ: I રૂતિ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ३६५ जयपताका (तृतीयः चोक्तवददोषात् ।(७४) एवं च'न चायमशब्दमर्थं पश्यति' इति विचारणीयम् । यदि शब्दानास्कन्दितमिति तदसिद्धम्, केवलस्यैव दर्शनात् । अथाविकल्पज्ञानेन, ततः सिद्धसाध्यता, शब्दार्थस्य तेनादर्शनात् । (७५) एवं च 'अपश्यंश्च न शब्दविशेष ................ व्याख्या ......... वरणभावात्' इत्यादि । तथाऽदोषात् । एवं च कृत्वा 'न चायमशब्दमर्थं पश्यतीति एतत् पूर्वपक्षोदितं विचारणीयम् । किमुक्तं भवति अशब्दमिति ? यदि शब्दानास्कन्दितमिति तदसिद्धम् । कुत इत्याह-केवलस्यैव तच्छब्दानास्कन्दितस्य दर्शनात् । अथाविकल्पज्ञानेन अशब्दमर्थं पश्यति । एतदाशङ्क्याह-ततः सिद्धसाध्यता । कुत इत्याह-शब्दार्थस्य तेन .............. मनेतिरश्मि *. - સવિકલ્પ અંગે દોષપરંપરાનો નિરાસ . (७४) तथा तमे ४ युं तुं , "सविस्यमते २४२०६६ अर्थन दृशन ४ नही थाय" - ते ४थन विया२४ीय छे. ५i तो मेडो, “अश"थी तभे शुंडे याही छो? पौद्ध : अश०६ मेटले शहानासन्हित श६२रित.... तेथी वानो भाशय मे - સવિકલ્પમતે શબ્દરહિત અર્થનું દર્શન જ નહીં થાય... સ્યાદ્વાદી : આ વાત તો અસિદ્ધ છે, કારણ કે ઘટ વગેરે વિશેષ શબ્દથી રહિત ઘટપદાર્થનું, 'किमेतत्' ओम सामान्य शारे तो र्शन थाय छ ४. माम सवियमते २०२हित (घटाह વિશેષશબ્દથી રહિત) અર્થનું દર્શન તો શક્ય જ છે. બૌદ્ધઃ તો અમે આવું કહીશું કે, સવિકલ્પમતે, નિર્વિકલ્પજ્ઞાનથી શબ્દરહિત અર્થનું દર્શન નહીં થઈ શકે, અર્થાત્ જે પદાર્થ વિશે ઘટશબ્દની પ્રવૃત્તિ થવાની છે, તે પદાર્થનું દર્શન “ઘટ-ઘટ’ એવા શબ્દનાં જોડાણ વિના નહીં થઈ શકે. स्यावाही :- सातो सिद्धसाध्यता ४ छ, १२५ ४ (शब्दार्थस्य तेनादर्शनात्) ते निर्व८५शान, શબ્દસંયોજનયોગ્ય ઘટાદિ અર્થને જોતું જ નથી... નિર્વિકલ્પમાં સામાન્ય માત્ર જ જણાય છે, પાછળથી .......... विवरणम् .. 51. अथाविकल्पज्ञानेन अशब्दमर्थं पश्यतीति । यत्र घटादावर्थे विशेषरूपे घटशब्दप्रवृत्तिभविष्यतीति तमर्थमशब्दं घट घट इत्यभिधानयोजनाविकलं सन्तं न पश्यति-न साक्षात्करोति निर्विकल्पकेन ।। 52. तत: सिद्धसाध्यतेति । यदि ह्यस्माभिरेतदभ्युपगम्यते यदुत निर्विकल्पकज्ञानेन साक्षात्क्रियते घटस्तदनुविशिष्टं नाम योज्यते, तदानीं स्यादेतत् परोक्तं दूषणं यदुत 'न चायमशब्दमर्थं पश्यति अपश्यंश्च १. प्रेक्ष्यतां २५३तम पृष्ठम् । २. २५३तमम् पृष्ठम्। ३. 'विकलज्ञानेन' इति ख-पाठः। ४. 'धाने योजना०' इति पूर्वमुद्रिते पाठः, अत्र तु च-पाठः । ५. 'सिद्ध्येतेति' इति क-पाठः । ६. 'तदा न स्यादेतत्' इति क-पाठः । For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ३६६ -or> अविकल्पज्ञानेन अदर्शनात् । ततश्च विकल्पज्ञानेन सशब्दमर्थं पश्यतीति भवति । अयमेव च * અનેકાંતરશ્મિ *. જેમાં ઘટાદિ શબ્દ જોડવાના છે, તેવા અર્થનું જ્ઞાન તેમાં થતું જ નથી. એટલે સિદ્ધસાધ્યતા છે... ભાવાર્થ : જો અમે એવું માનતા હોત કે → નિર્વિકલ્પજ્ઞાનથી પહેલા ઘટનો સાક્ષાત્કાર થાય, ત્યારબાદ તેમાં શબ્દનું જોડાણ થાય ← તો તમે આપત્તિ આપી શકો કે, નિર્વિકલ્પ તો શબ્દરહિત એવા પણ (જેમાં પાછળથી શબ્દ જોડાવાનો છે તેવા) અર્થને જોતો જ નથી, તો પછી તેમાં શબ્દનું જોડાણ-સ્મૃતિ જ નહીં થાય... પણ, અમે તેવું માનતાં જ નથી. પ્રશ્ન ઃ તો શું માનો છો ? ઉત્તર ઃ અવગ્રહરૂપ નિર્વિકલ્પથી (૧) સ્વરૂપ, નામ, જાતિ વગેરે કલ્પનાથી રહિત, અને તેથી (૨) શબ્દનાં જોડાણને અયોગ્ય એવું ‘સામાન્ય’ જ માત્ર ગૃહીત થાય છે અને આ સામાન્યમાં શબ્દનું જોડાણ તો નથી જ... એટલે નિર્વિકલ્પ (અવગ્રહ) તો શબ્દરહિત જ છે, શબ્દ-અયોગ્ય છે... જે શબ્દયોગ્ય (ઈહા) છે, તે તો પહેલેથી જ શબ્દયુક્ત છે. ત્યાં પહેલા શબ્દરહિત અર્થજ્ઞાન અને પછી શબ્દનું જોડાણ થતું હોય એવું છે જ નહીં. (ત્યાં જે ‘ઘટ’ એવા વિશેષવાચકનું જોડાણ થાય છે, તે તો તેવા પ્રકારના સંકેતુના વશથી થયેલ ક્ષયોપશમનાં કારણે થાય છે...) તેથી તમે જે કહ્યું હતું કે – “નિર્વિકલ્પજ્ઞાનથી શબ્દરહિત ઘટાદિ અર્થનું દર્શન થતું જ નથી...'' - તે બધું કથન સિદ્ધસાધ્ય જ છે, કારણ કે નિર્વિકલ્પજ્ઞાન શબ્દયોગ્ય ઘટાદિ અર્થનું દર્શન કરે એવું તો અમે પણ માનતાં નથી (તેવો શબ્દયોગ્ય ઘટાદિ અર્થ નિર્વિકલ્પનો વિષય જ નથી - નિર્વિકલ્પનો विवरणम् न शब्दविशेषमनुस्मरति' इत्यादि, निर्विकल्पज्ञानेन स्वरूपनामादिकल्पनारहितम्, अत एवाभिधानसम्बन्धायोग्यं सामान्यमात्रं गृह्यते, तत्र च शब्दयोजना नास्त्येव यत् तु किमिदमित्याद्युल्लेखनज्ञानं तत् तथाविधक्षयोपशमसामर्थ्यात् प्रथमत एव सशब्दमुज्जिहीते, न तु विभिन्नमर्थमालोक्य प्रथमतः पश्चात् तन्नाम योजयति । यच्च घट इत्यादिविशेषाभिधानयोजनं तत् तथाविधसङ्केतवशसमुपजातक्षयोपशमवशादिति, अतो निर्विकल्पज्ञानेन अशब्दमर्थं घटादिकं न पश्यतीति यद्युच्यते परेण तदा सिद्धसाध्यतैवेति સ્થિતમ્ || 53. शब्दार्थस्य तेनाविकल्पज्ञानेन अदर्शनादिति । शब्दसंयोजनायोग्यस्य अर्थस्य-घंटादेस्तेनाविकल्पज्ञानेनानवलोकनादित्यर्थः ।। 54. अयमेव च शब्दार्थ इति भाव इति । न चायमशब्दमर्थं पश्यतीति वाक्यस्य परोपन्यस्तस्यायमेवार्थो यदुत विकल्पज्ञानेन सशब्दमर्थं पश्यतीति ।। ૬. પ્રેક્ષ્યતાં રરૂતમં પૃષ્ઠમ્ । ૨ ‘જ્ઞાનસ્વરૂપ૦’ રૂતિ ચ-પા; । રૂ. ‘સસસખ્તહીને(?) નનુ' કૃતિ ૩-પાટ: I ૪. ‘નનુ વિભિન્ન॰' તિ -પા: । બે. ‘યન્ન ઘટ રૂત્યાદ્રિ વિશેષામિધાન(?) યોગવતિ' ધિ: -પાત: | ૬. ‘ઘટાસ્તિના૦’ રૂતિ ચ-પાન: । For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ३६७ अनेकान्तजयपताका (તૃતીયા मनुस्मरति' इत्येतदपि विचारास्पदमेव । यदि येनैव संसृष्टविज्ञानः तमेव नानुस्मरतीति सिद्धसाध्यता, तस्य तदा तेनैव वेद्यमानत्वात् । अथ तत्प्रतिबद्धं शब्दान्तरमिति, तेदसिद्धम्, तस्य सति क्षयोपशमे तदर्शनात् स्मरणोपपत्तेः । (७६) एवम् 'अननुस्मरन् વ્યાડ્યા ... शब्दार्थ इति भावः । एवं च 'अपश्यंश्च न शब्दविशेषमनुस्मरति' इत्येतदपि पूर्वपक्षोपन्यस्तै विचारास्पदमेव । किमुक्तं भवति ? न शब्दविशेषमनुस्मरति । यदि येनैव-शब्दविशेषण संसृष्टविज्ञानः प्रमाता तमेव-शब्दविशेषं नानुस्मरतीति-एवं सिद्धसाध्यता । कुत इत्याहतस्य-शब्दविशेषस्य तदा तेनैव-ज्ञानेन वेद्यमानत्वात् तद्बोधाविनिर्भागेन । अथ तत्प्रतिबद्धं, प्रक्रमाद् दृश्यवस्तुप्रतिबद्धम्, शब्दान्तरं न शब्दविशेषमनुस्मरति इति । एतदधिकृत्याह-तदसिद्धं तस्य-शब्दान्तरस्य सति क्षयोपशमे तज्ज्ञानावरणकर्मणः तद्दर्शनात्-न्यायप्रापितशब्दार्थदर्शनात् ... અનેકાંતરશ્મિ વિષય સામાન્યાકાર છે – એટલે તેવા અર્થને ન જોવું તે તો નિર્વિકલ્પમાં જૈનમતે પણ સ્વીકૃત જ હોવાથી સિદ્ધસાધ્યતા છે...) - શબદની અસ્મરણતાની આપત્તિનું નિરાકરણ : (૭૫) આમ પદાર્થનું દર્શન શક્ય હોવાથી, તમે જે કહ્યું હતું કે - “દર્શન નહીં થાય તો શબ્દનું સ્મરણ પણ નહીં થાય, કારણ કે પદાર્થને જોયા પછી જ વાચક શબ્દની સ્મૃતિ સંભવિત છે” - તે કથન પણ વિચારાસ્પદ બને છે, કારણ કે “શબ્દનું સ્મરણ નહીં થાય' – એ વાક્યથી તમે કહેવા શું ઇચ્છો છો? (૧) ““વિમેત’ એવા જે શબ્દથી બોધ સંસૃષ્ટ છે, તે શબ્દનું સ્મરણ નથી થતું” – એવું કહો, તો તે તો સિદ્ધસાધ્ય જ છે, કારણ કે તે બોધ વખતે “મેત’ એવા શબ્દનું તો બોધથી સંલગ્નરૂપે વેદના=અનુભવ જ થાય છે, સ્મરણ નહીં. (૨) હવે જો એવું કહો કે – “ઘટ વગેરે પદાર્થની સાથે સંબંધ ધરાવતા “ઘટ' વગેરે શબ્દનું સ્મરણ નહીં થાય” - તો તે વાત અસિદ્ધ જ છે, કારણ કે ઘટ વગેરે શબ્દવિશેષનું આવરણ કરનાર જ્ઞાનાવરણ કર્મનો જો ક્ષયોપશમ થાય, તો શબ્દના વિષયભૂત પદાર્થને જોવાથી, સવિકલ્પમતે પણ ઘટશબ્દની સ્મૃતિ સંભવિત જ છે... - શબદના અજોડાણની આપત્તિનું નિરાકરણ : (૭૬) વળી, તમે જે કહ્યું હતું કે – “સ્મરણ નહીં થાય તો શબ્દનું જોડાણ પણ નહીં થાય” - તે કથન પણ અયુક્ત છે, કારણ કે “મેત એવા જે શબ્દથી વિજ્ઞાન સંસૃષ્ટ છે, તે શબ્દનું તો તે . પદાર્થમાં જોડાણ શક્ય જ છે... તથા ક્ષયોપશમ થયે બીજા ઘટ વગેરે શબ્દોનું જોડાણ પણ શક્ય છે... રૂ. રરૂતમ પૃષ્ઠમ્ | ૪. “સંસ્કૃષ્ટવિજ્ઞાન: ૨. ટૂથતાં ર,રૂતમ પૃષ્ઠમ્ | ૨. ‘તસિડેઃ તસ્થ’ રૂતિ –પાઠ: રૂતિ ઘ-પાઠ: ૧. ' નિશન' રૂતિ ટુ-પાઠ: | For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३६८ -ON न योजयति' इत्यप्ययुक्तम्, तद्विज्ञानसंसृष्टस्य तथायोजनात्, इतरस्य अपि तत्सम्भवाविरोधात् । एवम् 'अयोजयन् न प्रत्येति' इत्यप्यसाम्प्रतमेव, शब्दान्तरमधिकृत्यायोजयतोऽपि प्रतीतेः, तद्व्यतिरिक्तेन तूक्तवद् योग एव 'इत्यायातमान्ध्यमशेषस्य जगतः' इत्युक्तिमात्रम्, विवक्षिताभिधेयार्थशून्यत्वात्, उक्तवत् तदयोगादिति ॥ .............. व्याख्या ..... स्मरणोपपत्तेः-स्मरणसम्भवात् । एवम् 'अननुस्मरन् न योजयति' इत्यपि पूर्वपक्षोक्तमयुक्तम् । कुत इत्याह-तद्विज्ञानसंसृष्टस्य, शब्दस्येति प्रक्रमः, तथा-वाचकत्वेन योजनात्, इतरस्यापि-तत्प्रतिबद्धशब्दान्तरस्य तत्सम्भवाविरोधात्-योजनासम्भवाविरोधात् । एवम् 'अयोजयन् न प्रत्येति' इत्यपि पूर्वपक्षवचोऽसाम्प्रतमेव-अशोभनमेव । कुत इत्याह-शब्दान्तरमधिकृत्य तत्प्रतिबद्धम् अयोजयतोऽपि प्रतीतेः, प्रक्रमाद् वस्तुनः, इति तद्व्यतिरिक्तेन तु, प्रक्रमात् विज्ञानसंसृष्टेन, उक्तवत्-यथोक्तं तथा योग एव इति-एवमायातमान्ध्यमशेषस्य जगत इत्युक्तिमात्रं-वचनमात्रम् । कुत इत्याह-विवक्षिताभिधेयार्थशून्यत्वात्, शून्यत्वं च उक्तवत्-यथोक्तं तथा तदयोगाद्-विवक्षितार्थायोगादिति ॥ ..... मनेतिरश्मि ...... *गत मंधतानी मापत्तिनु निशरए।* वणी, तभे ४ ४युं तुं - "शन को नहीं थाय तो ते पहाथy शान ४ नही थाय" - તે કથન પણ અયુક્ત છે, કારણ કે ઘટ વગેરે વિશેષ શબ્દોનું જોડાણ ન થાય, તો પણ ઘટપદાર્થની प्रतीति थवी शभ्य ४ छे... प्रश्न : री ? ઉત્તર પૂર્વોક્ત રીતે... “ઘટ’ એવા શબ્દનું જોડાણ ભલે ન થાય, પણ પ્રથમદર્શન સાથે સંસ્કૃષ્ટ 'किमेतत्' सेवा शर्नु हो। तो थाय छ ०४ अने तेथी ते सामिला५ संवेहन द्वारा पाहि पार्थनी બોધ થવો પણ શક્ય છે જ. तथा तमे ४ युं उतुं 3 - " पहन शान ४ नथवाथी संपू[ ४ात अंध बनी ४शे" - તે બધું કથન માત્ર બોલવા પૂરતું જ છે, કારણ કે એ કથનથી તમે જે કહેવા ઇચ્છો છો, તે પદાર્થ જ वास्तवमा नथी. प्रश्न : म नथी ? ઉત્તર : કારણ કે ઉપરોક્ત રીતે બધા પદાર્થનું જ્ઞાન શક્ય હોવાથી, સંપૂર્ણ જગત અંધ બનતું नथी. નિષ્કર્ષ પૂર્વપક્ષમાં, ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ માનવા માટે તમે જે દલીલો મૂકી હતી, તે બધી ४ हदीसनो निरास थयो... तेथी इन्द्रियानने सविस्य मानवामi ओपनथ.... १-४. ईक्ष्यतां २५३तमं पृष्ठम्। २-३-५. २५४तमं पृष्ठम् । For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( તૃતીયઃ (७७) यत् पुनरेतदाशङ्कितम् 'अभिपतन्नेवार्थः प्रबोधयत्यान्तरं संस्कारं तेन स्मृतिर्नार्थदर्शनात्' इति, एतदर्थतः साध्वेव, क्षयोपशमस्य द्रव्यादिनिमित्तत्वाभ्युपगमातु, तदनुसारेण तत्प्रवृत्तिसम्भवात् । यत् पुनरिदमुक्तम्-'न, तत्सम्बन्धस्यास्वाभाविकत्वात् ' ३६९ < * व्याख्या यत् पुनरित्यादि । यत् पुनरेतदाशङ्कितं परेण । किमित्याह-' अभिपतन्नेवार्थः प्रबोधयत्येवान्तरं संस्कारं तेन स्मृतिर्नार्थदर्शनात्' इति । एतदर्थतः - अर्थमधिकृत्य साध्वेवशोभनमेव । कथमित्याह - क्षयोपशमस्य तत्तद्विज्ञाननिबन्धनस्य । किमित्याह-तत्तद्द्रव्यादिनिमित्तत्वाभ्युपगमात् । यदि नामैवं ततः किमित्याह - तदनुसारेण - अर्थाभिपतनानुसारेण तत्प्रवृत्तिसम्भवात्-क्षयोपशमप्रवृत्तिसम्भवादिति । यत् पुनरिदमुक्तं पूर्वपक्षग्रन्थ एव—न, तत्सम्बन्धस्यास्वाभाविकत्वात्' इति, एतदसाधु-अशोभनम् । कुत इत्याह-उक्तवत्-यथोक्तं * અનેકાંતરશ્મિ * અર્થાભિમુખતા પણ શબ્દસ્મારક બને (૭૭) તમારા પૂર્વપક્ષમાં જે આશંકા કરાઈ હતી કે – “પદાર્થના દર્શનથી સ્મૃતિ નથી થતી, પણ અભિમુખ રહેલ રૂપાદિ પદાર્થ, તે આંતરિક સંસ્કારનો પ્રબોધ કરે છે અને તે સંસ્કાર જાગૃત થવાથી સ્મૃતિ થાય છે” – તે વાત અર્થને આશ્રયીને શોભન જ છે. પ્રશ્ન ઃ કઈ રીતે ? ઉત્તર ઃ કારણ કે, અમે પહેલા જ કહ્યું છે કે, દરેક જ્ઞાનનું મૂળકારણ તો ક્ષયોપશમ છે અને તે ક્ષયોપશમ દ્રવ્ય-ક્ષેત્રાદિને આશ્રયીને થાય છે... તેથી, અર્થનાં અભિમુખપણાથી તેવો ક્ષયોપશમ થવો અને તેવા ક્ષયોપશમથી શબ્દની સ્મૃતિ થવી તે બધું શક્ય જ છે. પરંતુ તે આશંકાનું નિરાકરણ કરવા તમે જે કહ્યું હતું કે - “પદાર્થ તે શબ્દસ્મારક ત્યારે બની શકે કે જ્યારે શબ્દ-અર્થ વચ્ચે સ્વાભાવિક સંબંધ હોય, પણ તેવો સંબંધ તો છે નહીં...” - તે બધું કથન અશોભન છે, કારણ કે અમે પહેલા જ કહ્યું છે કે - બધી જ વસ્તુઓનો પ્રાયઃ કરીને બધા શબ્દોથી વાચ્ય બનવાનો સ્વભાવ છે અને ચોથા અધિકારના અપોહવિષયમાં પણ અમે સ્વાભાવિક સંબંધની સિદ્ધિ કરીશું - આ રીતે શબ્દ-અર્થનો સ્વાભાવિક સંબંધ સિદ્ધ જ છે. * સંકેત વિના પણ વસ્તુ શબ્દથી વાચ્ય બને તેથી તમે જે કહ્યું હતું કે – “શબ્દ-અર્થ વચ્ચે સ્વાભાવિક સંબંધ ઘટિત જ નથી, કારણ કે સંકેત કરેલ હોય તો જ તે શબ્દ તે પદાર્થનો વાચક બને, સંકેત વિના સ્વાભાવિક રીતે નહીં” – તે કથન અયુક્ત છે, કારણ કે સંકેત હોય તો જ તે શબ્દ પદાર્થનો વાચક બને એવું નથી. १. प्रेक्ष्यतां २५४तमं पृष्ठम् । ૨. સમીક્ષ્ણતાં ૨૬૪-તમે પૃઃ । રૂ. ‘પ્રવોધયત્યાન્તર' કૃતિ ૫-પા: । ૪. ક્ષયોપશમચેત્યારભ્ય ‘િિમત્યા’પર્યન્ત, પાટો નાસ્તિ ધ-પુસ્તજે । ‘ક્ષયોપશમતત્તદિશાન૦' કૃતિ ૩-પાઇ: । . ૨૪२५५ तमे पृष्ठे । For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३७० इति, एतदसाधु, उक्तवदस्वाभाविकत्वासिद्धेः, वक्ष्यमाणत्वाच्चापोहाधिकारे, अतः 'समयादर्शनेऽभावात्' इत्ययुक्तम्, तस्य क्षयोपशमव्यञ्जकत्वात्, तद्भावे तु तदभावेऽपि भावात्, क्वचित् तथोपलब्धेः, अन्यथा सदा तदपेक्षा स्यात् । (७८) एवं च ............................ व्याख्या .... ............................. प्राक् 'सर्ववस्तूनामेव प्रायस्तथा तथा सर्वशब्दवाच्यस्वभावत्वात्' इत्यादिना तथाऽस्वाभाविकत्वासिद्धेस्तत्सम्बन्धस्य वक्ष्यमाणत्वाच्चापोहाधिकारे तदसाध्विति । अतः समयादर्शनेऽभावादिति यदुक्तं तत् अयुक्तम् । कुत इत्याह-तस्य-समयस्य क्षयोपशमव्यञ्जकत्वात् तद्भावे तु-क्षयोपशमभावे तु तदभावेऽपि-समयाभावेऽपि भावात्, शब्दविशेषस्मृतेरिति प्रक्रमः । शब्दविशेषस्मृतिग्रहणं चात्र प्रतिपत्त्युपलक्षणं वेदितव्यम् । भावश्च क्वचित्-विशिष्टक्षयोपशमवति प्रमातरि तथोपलब्धेः-समयाभावेऽपि शब्दविशेषस्मृत्युपलब्धः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथेत्यादि । अन्यथा-क्षयोपशमभावेऽपि समयापेक्षाभ्युपगमे सदासर्वकालं तदपेक्षा स्यात्-समयापेक्षा स्यात् । ततश्च सदा सङ्केतकरणाप्त्या व्यवहाराभावः । . ............. मनेतिरश्मि ..... ...... પ્રશ્નઃ પણ અત્યાર સુધી તો અમે એવું જ સાંભળ્યું છે, કે સંકેત થયા બાદ જ શબ્દ તે પદાર્થનો पाय बने. ઉત્તરઃ તો આજે વાસ્તવિક સ્થિતિ સાંભળો - ખરેખર તો ક્ષયોપશમ થાય તો જ તે શબ્દ તે પદાર્થનો વાચક બને... આ ક્ષયોપશમ દ્રવ્યાદિને આશ્રયીને થતો હોવાથી, સંકેત તો માત્ર ક્ષયોપશમનો અભિવ્યંજક છે, અર્થાત્ ક્ષયોપશમને પ્રગટ કરવામાં કારણ છે અને તેવા તો બીજા ઘણા કારણો છે... તેથી, જો મૂળકારણરૂપ ક્ષયોપશમ થઈ જાય, તો - સંકેત ન થવા છતાં પણ – શબ્દની સ્મૃતિ અને તે વસ્તુના શબ્દનો બોધ થવો સંભવિત જ છે. પ્રશ્ન : પણ આવી ઘટના શું સંભવિત છે? ઉત્તર : હા, કેમ નહીં? કારણ કે વિશિષ્ટ ક્ષયોપશમવાળા પ્રમાતાને, સંકેત વિના પણ શબ્દવિશેષની સ્મૃતિ ઈંતી દેખાય છે જ... બાકી જો ક્ષયોપશમ હોવા છતાં પણ સંકેતની અપેક્ષા રાખશો, તો સર્વકાળ સંકેતની અપેક્ષા રહ્યા કરશે અને તેથી તો હંમેશા સંકેતની જરૂર પડવાથી व्यवहारनो उछे थशे... (પરમાર્થઃ એક વખતના સંકેતથી ક્ષયોપશમ અને પછી તેનાથી જ સ્મૃતિ ન માનો તો દર * "समयापेक्षणं चेह तत्क्षयोपशमं विना । तत्कर्तृत्वेन सकलं योगिनां तु न विद्यते ॥" - शास्त्रवार्तासमु०११/२०॥ "नन्वेवं समयस्य क्षयोपशमार्थत्वे सर्वत्र गलितावरणानां योगिनां वाचकप्रयोगार्थं तदपेक्षा न स्यात्, इत्यत इष्टापत्तिमाह - योगिनां तु न विद्यते समयापेक्षणम्, स्वयमेव वाच्यवाचकभावं ज्ञात्वा वाचकप्रयोगादिति ॥" - स्याद्वादकल्पलता ॥ ४. 'भावेऽपि समभावेऽपि १. ईक्ष्यतां २५५तम पृष्ठम्। २. ३४६तम पृष्ठम्। ३. 'वाऽत्र' इति घ-पाठः। समयापेक्षा०' इति ड-पाठः । For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ३७१ अनेकान्तजयपताका (તૃતીય: 'पुरुषेच्छातोऽर्थानां स्वभावापरावृत्तेरित्यादि यावदशब्दसंयोजनमेवार्थं पश्यति दर्शनात्' इत्येततन्निविषयमेव, अत्र ह्यनेकस्वभावतापत्त्या वस्तुनो नैरात्म्यमिति परं दूषणम् । एतच्चैकानेकस्वभावतयाऽस्य तत्त्वतोऽदूषणमेव, अन्यथा तदसत्त्वप्रसङ्गादित्युक्तप्रायम् । अतो विरोधिशब्दवाच्यत्वेऽपि तत् तत्स्वभावतया तथोपलब्धेर्न कश्चिद् दोषः ॥. વ્યાધ્યા . एवं च पुरुषेच्छातोऽर्थानां स्वभावापरावृत्तेरित्यादि पूर्वपक्षवचनं यावदशब्दसंयोजनमेवार्थं पश्यति दर्शनादित्येतन्निविषयमेव । कुत इत्याह-अत्रेत्यादि । अत्र यस्मात्-अनेकस्वभावतापत्त्या वस्तुनो नैरात्म्यमिति परं दूषणमुक्तम् । एतच्च दूषणमेकानेकस्वभावतया अस्यवस्तुनः तत्त्वतोऽदूषणमेव, अन्यथा-एवमनभ्युपगमे तदसत्त्वप्रसङ्गात्-वस्तुनोऽसत्त्वप्रसङ्गादित्युक्तप्रायं-प्रायेणोक्तम्, अतो विरोधिशब्दवाच्यत्वेऽपि सति, वस्तुन इति प्रक्रमः, - અનેકાંતરશ્મિ .... વખતે સ્મૃતિ પૂર્વે સંકેત જોઈશે (એક સંકેતથી અનેકધા સ્મૃતિ નહીં થાય...) અને તે થતો ન હોવાથી વ્યવહારાભાવ થશે...) આ રીતે, સંકેતની અપેક્ષા ન હોવાથી સિદ્ધ થાય છે કે, ચક્ષુ-રૂપની જેમ, શબ્દ-અર્થનો પણ સ્વાભાવિક સંબંધ છે જ... - નિસ્વભાવતાનો દોષ પણ નિર્વિષયક (૭૮) તથા તમે “પુરુષની ઇચ્છાથી સ્વભાવ બદલાઈ જાય એવું નથી.” - ત્યારથી માંડીને જે કહ્યું હતું કે - એક જ પદાર્થ, સંકેતિત વ્યક્તિને આશ્રયીને સંસ્કારપ્રબોધકસ્વભાવી અને અસંકેતિત વ્યક્તિને આશ્રયીને સંસ્કારઅપ્રબોધકસ્વભાવી માનીએ તો? તો તો એક જ વસ્તુમાં અનેકસ્વભાવનું આપાદાન થતાં વસ્તુ નિઃસ્વભાવ બની જશે. તેથી એમ જ માનવું જોઈએ, કે દરેક વ્યક્તિ શબ્દસંયોજન વિના જ પદાર્થને જુએ છે...” - તે બધું કથન નિર્વિષયક છે, અર્થાત્ વિવક્ષિત અર્થથી શૂન્ય છે. બૌદ્ધ : શું અમારું યુક્તિશઃ નિરૂપણ પણ નિર્વિષયક ?! સ્યાદ્વાદી : હા, કારણ કે તે નિરૂપણમાં મુખ્ય તો તમારે એ દૂષણ આપવું છે કે - અનેક સ્વભાવનું આપાદાન થતાં વસ્તુ નિઃસ્વભાવ બની જશે - તે દૂષણ વાસ્તવમાં તો દૂષણરૂપ છે જ નહીં, કારણ કે દરેક વસ્તુઓ ખરેખર તો અનેકસ્વભાવી જ છે. બૌદ્ધ : શું એક જ વસ્તુ અનેકસ્વભાવી ?! સ્યાદ્વાદી : હા, અનેકસ્વભાવી !! અમે પ્રાયઃ કરીને બધું કહી જ દીધું છે કે, અનેકસ્વભાવી નહીં માનવામાં તે વસ્તુનાં અસત્ત્વનો પ્રસંગ આવશે. તેથી એક જ વસ્તુ, સંકેતિત વ્યક્તિને આશ્રયીને સંસ્કારપ્રબોધકસ્વભાવી અને અસંકેતિત વ્યક્તિને આશ્રયીને સંસ્કારઅપ્રબોધકસ્વભાવી - એમ જુદા જુદા સ્વભાવે વિરોધી શબ્દથી વાચ્ય હોવામાં કોઈ દોષ નથી. ૨. સમવત્સોવીન્તાં રપ-ર૬-ર૧૭તમાન પૃષ્ઠના For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ अधिकार:) व्याख्या - विवरण - विवेचनसमन्विता (७९) स्यादेतदनलशब्दो ह्यनले तदभिधानस्वभावतया यमभिधेयपरिणाममाश्रित्य प्रवर्तते स जले नास्ति, जलानलयोरभेदप्रसङ्गात् । प्रवर्तते च समयाज्जलेऽनशब्द:, तथाप्रतीतेरिति कथमनयोर्वास्तवो योग इति ? उच्यते - शब्दस्यानेकस्वभाव ३७२ મધ્યાહ્યા तत्तत्स्वभावतया कारणेन तथोपलब्धेः - विरोधिशब्दवाच्यत्वेनोपलब्धेर्नित्यादिशब्दप्रवृत्तितया न कश्चिद् दोष इति प्रस्तुताधिकारनिगमनम् ॥ स्यादेतदिति । स्यादेतत्, अनलशब्दो ह्यनलेऽभिधेये तदभिधानस्वभावतया - अनलाभिधानस्वभावत्वेन यमभिधेयपरिणाममाश्रित्य प्रवर्तते, वास्तवं स जले नास्ति परिणामः । कुत इत्याह-जलानलयोरभेदप्रसङ्गात्, तदेकाभिधेयपरिणामभावेन । यदि नामैवं ततः किमित्याह-प्रवर्तते च समयात् सङ्केतेन जलेऽनलशब्दः । कुत इत्याह- तथाप्रतीतेः* અનેકાંતરશ્મિ બૌદ્ધ : પરંતુ વસ્તુ, વિરોધી શબ્દથી પણ વાચ્ય બનતી દેખાય છે ? સ્યાદ્વાદી : હા, કેમ નહીં ? કારણ કે એક જ વસ્તુ વિશે નિત્ય-અનિત્ય વગેરે વિરોધી શબ્દોની પ્રવૃત્તિ સ્પષ્ટપણે દેખાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ३७३ अनेकान्तजयपताका (तृतीयः त्वात् । न ह्यनलशब्दस्यानलगताभिधेयपरिणामापेक्षी तदभिधानस्वभाव एवैकः स्वभावः, अपि तु तथाविलम्बितादित्वेन जलगताभिधेयपरिणामापेक्षी तदभिधानस्वभावोऽपि, तथातत्प्रतीतेः, तद्वैचित्र्येण दोषाभावात्, क्षयोपशमवैचित्र्यतस्तथाप्रवृत्तेः, .... ..व्याख्या ............... .............................. समयद्वारेण प्रवृत्तिप्रतीतेः । इति-एवं कथमनयोः, प्रक्रमाद् वस्तुवाचकयोस्तिवो योगःतात्त्विका सम्बन्ध इति ? एतदाशङ्क्याह-उच्यतेऽत्र परिहारः, शब्दस्यानेकस्वभावत्वात् । शब्दग्रहणं वस्तूपलक्षणम्, उभयोरनेकस्वभावत्वादनयोर्वास्तवो योग इति । अमुमेवार्थं प्रकटयन्नाह-न ह्यनलेत्यादि । न यस्मात् अनलशब्दस्यानलगताभिधेयपरिणामापेक्षी, अनलगतमभिधेयपरिणामपेक्षते, तच्छीलश्च इति विग्रहः, तदभिधानस्वभाव एव-अनलाभिधानस्वभाव एव एकः स्वभावः, अपि तु तथाविलम्बितादित्वेन-समयापेक्षितत्स्मृतिपूर्वकत्वेन जलगताभिधेयपरिणामापेक्षी तदभिधानस्वभावोऽपि । कुत इत्याह-तथातत्प्रतीते: ..* मनेतिरश्मि .... ____* स्वाभावि संधनी निष्टता * ઉત્તરપક્ષઃ અરે ભાઈ ! શબ્દ તો અનેકસ્વભાવી છે અને વસ્તુ પણ અનેકસ્વભાવી છે. તેથી તેમાં માત્ર અનલને કહેવાનો જ સ્વભાવ નથી. प्रश्न : तो वो स्वभाव छ ? ઉત્તર : (૧) અનલશબ્દ તે અગ્નિગત અભિધેયપરિણામને આશ્રયીને “અગ્નિને કહેવાના' स्वभावको छ, भने (२) तेम पाने 'मनल'वानो संत यो डोय, तो - ते संतने सापेक्ष રહીને અનલશબ્દની સ્મૃતિ થતી હોવાથી - અનલશબ્દ તે જળગત અભિધેયપરિણામને આશ્રયીને '०४ने वाना' स्वभाववाणो ५९ छे. પ્રશ્ન : તો અનલશબ્દમાં શું જલાભિધાનસ્વભાવ પણ માનવો પડે ? ઉત્તરઃ હા, કારણ કે સંકેતને સાપેક્ષ રહીને, તેના દ્વારા વિલંબિતાદિરૂપે જલની પ્રતીતિ પણ થાય છે જ, બાકી જો જળને કહેવાનો સ્વભાવ જ ન હોત, તો તેના દ્વારા બિલકુલ જ જળની પ્રતીતિ ન થાત - આ સ્વભાવિક સંબંધ હોવાથી જ, જળ વિશે અનલશબ્દની પ્રવૃત્તિ થય છે... તેથી ઉપર * "सर्ववाचकभावत्वाच्छब्दानां चित्रशक्तितः । वाच्यस्य. च तथान्यत्र नाऽऽगोऽस्य समयेऽपि हि ॥" - शास्त्रवार्ता० ११॥ "सर्ववाचकभावत्वात्-देशाद्यपेक्षया विलम्बितादिप्रतीतिजनकत्वेन सर्ववस्तुवाचकस्वभावत्वात्, शब्दानां चित्रशक्तितः विचित्रार्थबोधनशक्तिमत्त्वात्, वाच्यस्य च तथा अनेकशब्दवाच्यत्वस्वभावत्वेनानेकप्रतीतिनिबन्धनानेकशक्तिमत्त्वात्, अस्य घटादिशब्दस्य, अन्यत्रपटादौ समयेऽपि संकेतेऽपि, नाऽऽगः नापराधो वृथानियोगलक्षणः, हि: निश्चितम्, अधिकृतप्रतीतिजनकत्वेनोभयोस्तत्स्वभावत्वात्, नियतसंकेतसहकृतस्य शब्दस्य सर्वार्थान् प्रत्यविशिष्टत्वाऽसिद्धरनतिप्रसंगात् ॥" - स्याद्वादकल्पलता ॥ १. 'प्रतीतेः अन्यथा' इति क-पाठः। २. 'उच्यते तत्र परिहारः' इति घ-पाठः । For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३७४ अन्यथाऽहेतुकत्वेन तदभावप्रसङ्गादिति । (८०) एतेन तथाऽनुभवसिद्धेन शब्दार्थक्षयोपशमस्वभाववैचित्र्येणैतदपि प्रत्युक्तं यदुक्तम्-"शब्देन्द्रियार्थयोर्भेद एव, अव्यापृतेन्द्रियस्यान्यवाङ्मात्रेणैवेन्द्रियार्थाविभावनात् इन्द्रियादेव च शब्दार्थाप्रतीतेः" इत्यादि । तथाविलम्बितादित्वेन जलप्रतीतेरिति । तद्वैचित्र्येण, प्रक्रमादनलशब्दस्वभाववैचित्र्येण, दोषाभावात्-पूर्वोक्तदोषनिवृत्तेरित्यर्थः । क्षयोपशमवैचित्र्यतः कारणात् तथाप्रवृत्तेः-जलेऽनलशब्दसमयप्रवृत्तेः । अन्यथा-एवमनभ्युपगमेऽहेतुकत्वेन तदभावप्रसङ्गात्-तथाप्रवृत्त्यभावप्रसङ्गादिति । एतेन-अनन्तरोदितेन तथाऽनुभवसिद्धेनोक्तनीत्या समयाञ्जलेऽप्यनलशब्दात् प्रतीतिभावतः संवेदनसिद्धेन शब्दार्थक्षयोपशमानां स्वभाववैचित्र्येण । किमित्याह-एतदपि प्रत्युक्तं यदुक्तं परैः । किं तदित्याह-शब्देन्द्रियार्थयोः, शब्दश्चेन्द्रियं च शब्देन्द्रिये, तयोरर्थों-विषयौ तयोर्भेद एव । कुत इत्याह-अव्यापृतेन्द्रियस्य पुंसः अन्यवाङ्मात्रेणैव - અનેકાંતરશ્મિ જ તમે જે દોષ આપ્યો કે – “અભિધાનસ્વભાવ ન હોવા છતાં પણ જળ વિશે અનલશબ્દની પ્રવૃત્તિ તો થાય છે જ ને? તો પછી સ્વાભાવિક સંબંધ શી રીતે ઘટે ?” – તે દોષ નહીં રહે... ક્ષયોપશમની વિચિત્રતા - પ્રશ્ન : “અનલ' શબ્દમાં જળ-અનલ બંનેનો અભિધાનસ્વભાવ છે, તો “અનલ'થી જળની પ્રતીતિ કેમ થાય? ઉત્તરઃ તેમાં ક્ષયોપશમની વિચિત્રત જ કારણ છે, અર્થાત્ ભિન્ન-ભિન્ન પ્રકારના ક્ષયોપશમનાં કારણે, તે વ્યક્તિ, તે પદાર્થ વિશે તે તે શબ્દનાં સંકેતમાં પ્રવૃત્તિ કરે છે... જો તેવું ન માનો તો કોઈ કારણ ન રહેવાથી જળમાં અનલશબ્દની પ્રવૃત્તિ જ ન થાય... (૮૦) પણ સંકેત દ્વારા જલ વિશે પણ અનલશબ્દની પ્રવૃત્તિ થતી હોવાથી, શબ્દાર્થના ક્ષયોપશમના સ્વભાવની વિચિત્રતા અનુભવસિદ્ધ જ છે – આવી ક્ષયોપશમની વિચિત્રતા સિદ્ધ હોવાથી, જે લોકો એમ કહે છે કે – “શબ્દનો વિષય અને ઇન્દ્રિયનો વિષય બંને ભિન્ન જ છે - તે કથનનું પણ નિરાકરણ જાણવું. તે લોકોનું કથન આ પ્રમાણે છે – ઇન્દ્રિયવિષય + શબદવિષયના ભેદસાધનની આશંકા - શબ્દનો વિષય અને ઇન્દ્રિયનો વિષય બંને ભિન્ન-ભિન્ન છે, જો અભિન્ન હોત તો શબ્દ દ્વારા પણ ઇન્દ્રિયના વિષયની કે ઇન્દ્રિય દ્વારા પણ શબ્દના વિષયની પ્રતીતિ થાત, પણ થતી તો નથી. તે આ રીતે – આ ક્ષયોપશમની વિચિત્રતાને સિદ્ધ કરવા પાછળ ગ્રંથકારશ્રીનો આશય એ છે કે, વસ્તુની અનેકવાચ્યતા વગેરે સ્વભાવ પણ ઘટવાથી અંતર્જલ્પાકાર બોધની નિબંધ સિદ્ધિ થાય... ફલતઃ ઇન્દ્રિયજ્ઞાન સવિકલ્પ જ માનવું રહ્યું... " For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ३७५ अनेकान्तजयपताका (તૃતીય अन्यस्माद् वाङ्मानं तेनैव इन्द्रियार्थाविभावनात्-इन्द्रियार्थादर्शनाद् विभावनं-दर्शनम् । तथाहिप्रतीतमेतत् न शब्दादेव पश्यतीति तथा इन्द्रियादेव च सकाशात् शब्दार्थाप्रतीतेः । न हि पनसं पश्यन्नप्यकृतसमयो वाह्लीकः पनसमित्यवैति इत्यादि । 'आदि'शब्दात् ।। "अन्यदेवेन्द्रियग्राह्यमन्यः शब्दस्य गोचरः । शब्दात् प्रत्येति भिन्नाक्षो न तु प्रत्यक्षमीक्षते ॥" इत्याद्येतत् समानं गृह्यते इत्येतदपि प्रत्युक्तम् । અનેકાંતરશ્મિ . (૧) જે વ્યક્તિએ ઇન્દ્રિયનો વ્યાપાર ન કર્યો હોય, તે વ્યક્તિને કોઈ “ઘટ’ બોલે તેટલા માત્રથી તેને ઘટનું દર્શન નથી થઈ જતું અને એ તો પ્રતીતિસિદ્ધ છે, કારણ કે “હિમાલય” બોલવા માત્રથી જ હિમાલયનું દર્શન તો કોઈને થતું નથી, અને (૨) ઇન્દ્રિય દ્વારા પણ શબ્દના વિષયની પ્રતીતિ નથી થતી, કારણ કે વાલીક દેશમાં રહેનાર કોઈક માણસ, આ વસ્તુને પનસ કહેવાય એવું જાણતો નથી, કારણ કે તે દેશમાં પનસ ન હોવાથી પનસશબ્દનો કદી તેને સંકેત જ નથી થયો... હવે, આ જ વ્યક્તિ, જો દક્ષિણ દિશામાં આવે, તો ઇન્દ્રિય દ્વારા પનસને જોવા છતાં પણ, “પનસ' શબ્દનું જોડાણ કરી શકતો નથી - આમ શબ્દથી ઇન્દ્રિયના વિષયની કે ઇન્દ્રિયથી શબ્દનાં વિષયની પ્રતીતિ ન થતી હોવાથી સિદ્ધ થાય છે કે, શબ્દ + ઇન્દ્રિયના વિષયનો ભેદ છે. મૂળ ગ્રંથમાં મૂકેલ “આદિ શબ્દથી, અન્ય ગ્રંથની પંક્તિ પણ લઈ લેવી... (તે પંક્તિમાં દશ્ય અને શબ્દવિષયના ભેદસાધનની આશંકા છે.) તે આશંકા આ પ્રમાણે છે -- - દશ્ય + વિકલવ્ય અર્થનાં ભેદસાધનની આશંકા - ઇન્દ્રિયથી જે અર્થનું ગ્રહણ થાય છે, તે અલગ છે અને વિકલ્પથી જે અર્થનું ગ્રહણ થાય છે, તે અલગ છે, અર્થાત્ (૧) ઇન્દ્રિય દ્વારા “સ્વલક્ષણ” રૂપ ક્ષણિક વસ્તુનું ગ્રહણ થાય છે, અને (૨) શબ્દ દ્વારા કાલ્પનિક એવું “સામાન્ય બોધિત થાય છે અને તે બંને વિષય જુદા છે. તેથી જ, નષ્ટ આંખવાળા કે જન્માન્ય વ્યક્તિને, વસ્તુનું પ્રત્યક્ષ નથી થતું, પરંતુ તે વ્યક્તિને પણ શબ્દ દ્વારા પ્રતીતિ તો થય જ છે – આમ દૃશ્ય (નિર્વિકલ્પપ્રત્યક્ષના વિષયભૂત) વસ્તુમાં સ્પષ્ટતા અને વિકલ્થ (સવિકલ્પબુદ્ધિના વિષયભૂત) વસ્તુમાં અસ્પષ્ટતા હોવાથી, દશ્ય-વિકલ્મનો ભેદ માનવો 55. अकृतसमयो वाहीक इति । वाह्रीकदेशोद्भवो हि पुमान् सर्वथा तद्विषये पनसाभावादसज्ञातपूर्वतच्छब्दसङ्केत: कथञ्चिद् दक्षिणस्यां दिशि समायात: पनसं पश्यन्नपि न तत्र शब्दं नियोक्तुमुत्सहते ।। આશય એ છે કે, જો ખરેખર બંનેનો વિષય એક હોત, તો ભેદાયેલી આંખવાળાને પણ, શબ્દથી સાક્ષાત્ પ્રત્યક્ષ થઈ જવું જોઈએ, જે થતું નથી. ફલતઃ બંનેના વિષયનો ભેદ જ સિદ્ધ થાય છે. ૪. વાદ્દેશો.' ૨. ‘ર્શનાદ્રિભાવન' કૃતિ -પઢિ: ૨. અનુષ્ટ રૂ. ‘વાળી રૂતિ' કૃતિ -પઢિ: -પ8િ:. ". પનામાવી' રૂતિ -પઢિ: ૬. “સન્નતપૂર્વ' રતિ રd--પતિ: | રૂતિ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ अधिकार:) व्याख्या - विवरण - विवेचनसमन्विता (८१) न खल्वव्यापृतेन्द्रियोऽपि तत्क्षयोपशमयुक्तोऽन्यवाङ्मात्रेण न विभावयत्येवेन्द्रियार्थम्, तद्वर्णमानचिह्नादिनिश्चितेः, तदन्यतुल्यजातीयमध्येऽपि भेदेन प्रवर्तनात्, व्याख्या * यथा प्रत्युक्तं तथा मन्दमतिहिताय मनागुपदर्शयन्नाह न खल्वित्यादिना । न खलु - -नैव अ॑व्यापृतेन्द्रियोऽपि पुमान् । किंविशिष्ट इत्याह- तत्क्षयोपशमयुक्तः, प्रक्रमादिन्द्रियज्ञानावरणक्षयोपशमयुक्तः, अन्यवाङ्मात्रेण हेतुना न विभावयत्येव-न पश्यत्येव मत्याभोगेन इन्द्रियार्थम्, “द्वौ प्रतिषेधौ प्रकृतमर्थं गमयतः" इति कृत्वा, किन्तु विभावयति एव । कुत इत्याह-तद्वर्णमानचिह्नादिनिश्चितेः, तस्य - इन्द्रियार्थस्य वर्णः - कृष्णादिः, मानं-प्रमाणं महदल्पादि, चिह्नं-खण्डादि, 'आदि' शब्दात् मसृणत्वादिग्रहः, एतन्निश्चितेः । तथाहि-कृष्णं महान्तं अनेडांतरश्मि खावश्य छे. ह्युं छे } - “ઇન્દ્રિયથી ગ્રાહ્ય વસ્તુ અલગ છે અને શબ્દની વિષયભૂત વસ્તુ અલગ છે. તેથી ભેદાયેલી ઇન્દ્રિયવાળી વ્યક્તિ, વસ્તુને પ્રત્યક્ષ નથી જોઈ શકતી, પણ શબ્દથી તેનો બોધ કરી શકે છે.’ * उपरोक्त जंने आशंकानो निरास * (૮૧) ક્ષયોપશમની વિચિત્રતાથી, શૈબ્દ દ્વારા ઇન્દ્રિયના વિષયની અને ઇન્દ્રિય દ્વારા પણ શબ્દના વિષયની પ્રતીતિ થવી શક્ય જ છે... ३७६ प्रश्न : अर्ध रीते ? ઉત્તર : જુઓ - (૧) જે વ્યક્તિને ઇન્દ્રિયજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થયો હોય, તે વ્યક્તિને, ઇન્દ્રિય વિના માત્ર શબ્દથી પણ વસ્તુનું દર્શન થાય છે. નથી થતું - એવું નથી. પ્રશ્ન ઃ શબ્દથી, શું ખરેખર ઇન્દ્રિયના વિષયનું દર્શન થઈ શકે ? 'उत्तर': : हा, उम नहीं ? अरा के शब्द द्वारा ईन्द्रियना विषयभूत घटाद्दिना (१) द्रृष्ण वगेरे वर्श, (२) प्रभा - नानुं-भोटं, (3) थिल - इंटेलो, (४) प्रेमणता वगेरेनो निश्चय थाय छे ४. ते खारीते - अर्धो ऽधुं } - "खोरडाभांथी अणो, मोटो, इंटेलो, प्रेमण जने नवो घडी सई जाव" १. 'अव्यावृतेन्द्रियोऽपि' इति क-पाठः । o * " अन्यदेवेन्द्रियग्राह्यमन्यच्छब्दस्य गोचरः । शब्दात् प्रत्येति भिन्नाक्षो न तु प्रत्यक्षमीक्षते " ॥ - शास्त्रवार्तासमु० ११ / २३ (अन्य अंथना उद्धरए ३५) “अन्यदेवेन्द्रियग्राह्यम् = तात्त्विकं स्वलक्षणम्, अन्यत् शब्दस्य गोचरः = सांवृत्तं सामान्यलक्षणम् । कुत: ? इत्याह शब्दात्=घटादिशब्दात् प्रत्येति = जानाति घटादिकम्, भिन्नाक्षः = अपेरध्याहारादन्धोऽपि न तु प्रत्यक्षमीक्षते चक्षुष्मानिव । ततः स्पष्टत्वाऽस्पष्टत्वविरुद्धधर्माध्यासाद् भेद एव दृश्यविकल्प्ययोः ॥" - स्याद्वादकल्पलता ॥ * શબ્દ=વિકલ્પ અને ઇન્દ્રિય=નિર્વિકલ્પ અને તે બંનેનો વિષય અનુક્રમે વિકલ્પ્ય અને દશ્ય - આ રીતે સમજી લેવું... તેથી બીજી આશંકાનો નિરાસ પણ ભેગો જ થઈ જશે. • બે નિષેધ પ્રસ્તુત અર્થને જણાવે છે, એ વાત અહીં ધ્યાનમાં લેવી. (અર્થાત્ દર્શન થાય છે જ.) २. 'भावयति अवमत्या भागेनेन्द्रियार्थम्' इति क-पाठः । For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ३७७ अनेकान्तजयपताका (તૃતીયઃ क्वचित् तत्प्राप्तेस्तथानिवेदनात्, तथाऽस्पष्टं तु तत् साक्षात्कारेणाक्षव्यापारवैकल्यात्, न त्वतद्विषयत्वेन । एवमिन्द्रियादपि क्वचित् तथाविधक्षयोपशमभावे सङ्केतमन्तरेणापि વ્યહ્યા છે खण्डं मसृणमपूर्वमपवरकाद् घटमानयेत्युक्ते तज्ज्ञानावरणक्षयोपशमयुक्तः पुमानध्यक्षमिव मत्या तथैव प्रतिपद्यते । कथमेतदेवमित्याह-तदन्यतुल्यजातीयमध्येऽपि तदानयनाय तं प्रति भेदेन प्रवर्तनात् । न ह्यसौ तथाभोगशून्यः प्रवर्तत इति भावनीयम् । तथा क्वचित्-प्रतिबन्धाभावे तत्प्राप्तेः, प्रक्रमात् तस्यान्यवाङ्मात्रोक्तस्य प्राप्तेः, तथानिवेदनात् तथा-अन्यवाङ्मात्रबोधितत्वेन निवेदनात् नैव न विभावयतीन्द्रियार्थमिति । तथाऽस्पष्टं तु तत्-विभावनं साक्षात्कारेणाक्षव्यापारवैकल्यात्, न त्वतद्विषयत्वेन-न पुनरिन्द्रियार्थाविषयत्वेन प्रणिधानव्यापारेण तत्रेन्द्रियव्यापारादिति । एवमिन्द्रियादपि सकाशात् क्वचित्-न सर्वत्र तथाविधक्षयोपशमभावे-सङ्केतानपेक्षशब्दार्थविभावनफलक्षयोपशमभावे सङ्केतमन्तरेणापि किमित्याह અનેકાંતરશ્મિ . તો ઇન્દ્રિયજ્ઞાનાવરણના ક્ષયોપશમવાળો વ્યક્તિ, પ્રત્યક્ષની જેમ તે ઘટનો બોધ કરી લે છે... પ્રશ્ન : પણ એવું શી રીતે જણાય કે તે પ્રત્યક્ષની જેમ જ બોધ કરી લે છે? ઉત્તર : કારણ કે શુક્લ વગેરે બીજા ઘણાં ઘડાઓ હોવા છતાં પણ, કાળો ઘડો લાવવા જ તે વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે. બાકી જો કૃષ્ણ વગેરેનું યથાવત્ જ્ઞાન ન હોત, તો આ રીતે પ્રવૃત્તિ જ ન કરત. તથા, (ક્વવત્ ત~ાણે =) બીજાએ શબ્દથી જે કહ્યું છે, તેની પ્રાપ્તિ; પ્રતિબંધક ન હોય તો ક્યારેક થાય છે જ... (તેવો ઘડો લાવેલો દેખાય છે.) હવે તે વ્યક્તિને “આ જ ઘડો લાવવાનો છે? એમ કેમ સમજાયું?' તેવું પૂછો, તો તે કહે છે કે (તથાનિવેદ્રના=) “આણે આ જ ઘડો લાવવાનું કહેલું...” પૂર્વપક્ષ : જો શબ્દથી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન થતું હોય તો ઘટને જોવા માત્રથી જેટલા ધર્મો જણાય છે, તે બધા જ “ઘટ’ શબ્દ સાંભળવાથી કેમ નથી જણાતા? ઉત્તરપક્ષઃ ઇન્દ્રિયનો વ્યાપાર બે રીતે હોય છે: (૧) સાક્ષાત્કારરૂપે અને (૨) પ્રણિધાનરૂપે... તેમાંથી ત્યાં ઇન્દ્રિયનો સાક્ષાત્કારરૂપે વ્યાપાર નથી; એટલે જ અસ્પષ્ટ બોધ થાય છે... પણ શબ્દથી, ઇન્દ્રિયના વિષયને વિષય નહીં બનાવતું એવું જ્ઞાન નથી થતું; અર્થાત્ વિષય બનાવતું એવું જ્ઞાન તો થાય છે જ, કારણ કે પ્રણિધાનવ્યાપાર દ્વારા તો ત્યાં ઇન્દ્રિયવ્યાપાર છે જ. (અર્થાત ઇન્દ્રિય-અર્થનો સાક્ષાત્ સંબંધ નથી, પણ વૈચારિક-પ્રણિધાનથી તો સંબંધ છે જ..) (૨) ઇન્દ્રિય દ્વારા સંકેત વિના પણ શબ્દના વિષયની પ્રતીતિ શક્ય છે. તે આ પ્રમાણે – જો કોઈક વ્યક્તિને એવો ક્ષયોપશમ થયો હોય, કે જેથી તે સંકેત વિના પણ શબ્દના વિષયને જાણી શકે, તો તે વ્યક્તિને સંકેત વિના પણ શબ્દના વિષયનો બોધ શક્ય જ છે, જેમ કે ૨. “વોવિતત્વેન' ત -પાવ: ૨. “નપેક્ષ શબ્દાર્થ' રૂતિ ટુ-પીઢ: For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३७८ -00 भवति शब्दार्थविभावनम्, तथाऽन्तर्जल्पाकारादिबोधसिद्धेः, लोकानुभवप्रामाण्यादिति ॥ (८२) स्यादेतत्, इत्थमनेकस्वभावत्वे वस्तुनो नैकस्यैवानेकप्रमातृभिरवसायः । तथाहि-यदि य एव तत्स्वभाव एकावसायस्य निमित्तं स एवापरावसायस्य, तत ..व्याख्या * ...... भवति शब्दार्थविभावनम् । कुत इत्याह-तथाऽन्तर्जल्पाकारादिबोधसिद्धेः किमिदमित्यालोचयतस्तदिदं पूर्वोक्तलिङ्गवत् पनसमिति बोधसिद्धेरित्यर्थः । सिद्धिश्च लोकानुभवप्रामाण्यादिति ॥ स्यादेतत्, इत्थम्-उक्तनीत्याऽनेकस्वभावत्वे वस्तुनः-इन्द्रियार्थादे कस्यैवानेकप्रमातृभिरवसायः । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि-यदि य एव तत्स्वभावःवस्तुस्वभावः, एकावसायस्येति एकस्य, प्रमातुरिति प्रक्रमः, अवसाय एकावसायस्तस्य निमित्तं स एवापरावसायस्य-प्रमात्रन्तरावसायस्य ततस्तयोः-अवसाययोरैक्यम् । कुत इत्याह ................ मनेतिरश्मि ..... ___ "म शुंछ" मेवी विया२९॥ ४२di-४२di अंत ५१२ मो५ च्या पा६ - तथावि५ક્ષયોપશમાત્ શબ્દવિશેષની સ્મૃતિ થયે, “આ તો પૂર્વોક્ત ચિહ્નવાળો પનસ છે” – એમ શબ્દના વિષયનો બોધ સિદ્ધ જ છે. અને તેમાં લોકોનુભવ પ્રમાણ છે જ. निष्ठर्ष : तेथी क्षयोपशमनी वियित्रता, दृश्य + विध्य अर्थन मेडी४२५शभ्य ४ छ... હા, સર્વથા ભેદ ભલે ન માનો, પણ કથંચિત્ અભેદ તો માનવો જ રહ્યો. - પૂર્વપક્ષી દ્વારા એકસ્વભાવતાનું આપાદાન - (८२) पूर्वपक्ष : 34 शत, इन्द्रिय-२०६ वगैरेनी विषयाभूत घट वस्तुने, d અનેકસ્વભાવી માનશો, તો એક જ વસ્તુનો અનેક પ્રમાતાઓ દ્વારા બોધ જ નહીં થઈ શકે. प्रश्न : भ ? ઉત્તર ઃ તે આ રીતે - જો વસ્તુનો જે સ્વભાવ, એક પ્રમાતાના બોધનું કારણ છે, તે જ સ્વભાવ, બીજા પ્રમાતાના બોધનું પણ કારણ હોય, તો બંને પ્રમાતાનો બોધ એક થઈ જવાની આપત્તિ આવશે, કારણ કે જેમ ચૈત્રજ્ઞાન અને તેનાં જ્ઞાનનું સ્વરૂપ એકનિમિત્તક હોવાથી અભિન્ન છે, તેમ બંને પ્રમાતાનું જ્ઞાન પણ એકનિમિત્તક હોવાથી અભિન્ન ઠરશે... *"इन्द्रियग्राह्यतोऽन्योऽपि वाच्योऽसौ न च दाहकृत् । तथाप्रतीतो भेदाभेदसिदध्यैव तत्स्थितेः ॥" - शास्त्रवार्तासम० ११/२५ ॥ * वे, भूण पात ५२ भावीमे - सवि८५ संवेहननी सिद्धि माटे ग्रंथ॥२ श्रीनो भुध्य पायो छ - (१) अने स्वभावत, (२) अनेऽशवाय्यता (3) मंत:पारणोधसिद्धि... वगेरे. ५, मागे ५र्वपक्षी 5% पोताना वियोमा .. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ३७९ अनेकान्तजयपताका (તૃતીયઃ स्तयोरैक्यम्, सर्वथैकनिमित्तत्वात्, इतरेतरस्वात्मवत्, तदभेदेऽपि तदवसायभेदे तदेकस्वभावतापत्तिः, तदन्यकार्याणामपि तत्तथातयाऽविरोधादिति । (८३) अत्रोच्यतेएकान्तवादिन एवायं दोषः, नानेकान्तवादिनः, तस्य ह्यचित्रमेवैकम्, न चानेककार्य........ - વ્યાહ્યા છે.... सर्वथैकनिमित्तत्वात्, अधिकृतवस्तुस्वभावैकत्वेन । इतरेतरस्वात्मवदिति निदर्शनम् । एतच्च "यतः स्वभावतो जातमेकम्" इत्यादिना त्वयाऽप्युक्तमेव । तदभेदेऽपि-तत्स्वभावाभेदेऽपि तदवसायभेदे-एकापरप्रमात्रवसायभेदे तदेकस्वभावतापत्तिः तस्य-वस्तुन एकस्वभावतापत्तिः । कुत इत्याह-तदन्यकार्याणामपि तस्मात्-विवक्षितस्वभावादन्ये तदन्ये, स्वभावा इति प्रक्रमः, तेषां कार्याणि-सदादिविज्ञानादीनि तत्कार्याणि तेषामपि तत्तथातया तस्य-वस्तुनस्तथाताएकजातीयविज्ञानापेक्षया एकस्वभावा अनेककार्यजननैकस्वभावता तया सामान्येनाप्येकस्वभावापेक्षया सदाद्यनेकविज्ञानादिकार्यजननैकस्वभावतयाऽविरोधात् तदेकस्वभावतापत्तिरिति । एतदाशङ्क्याह-अत्रोच्यते-एकान्तवादिन एवायम्-अनन्तरोदितः 'तंत અનેકાંતરશ્મિ છે કારણ કે વસ્તુના એક જ સ્વભાવથી બંનેની ઉત્પત્તિ થાય છે અને તેથી તેઓનો અભેદ થવો બરાબર જ છે - આવું તો “જે સ્વભાવથી એક કાર્ય થાય, તે જ સ્વભાવથી બીજું કાર્ય ન થઈ શકે... વગેરે” – શ્લોકોથી તમે પણ કહો છો કે એકનિમિત્તકોનો અભેદ હોય છે. પ્રશ્નઃ એકસ્વભાવથી જન્ય હોવા છતાં પણ, તે બંને જ્ઞાનનો ભેદ માની લઈએ તો? ઉત્તર : તો તો વસ્તુને “એકસ્વભાવી માનવાનો પ્રસંગ આવશે, કારણ કે બે જ્ઞાનની જેમ, તે એક સ્વભાવથી જ બીજા સ્વભાવનાં કાર્યો પણ અવિરોધપણે થઈ જશે... ફલતઃ વસ્તુને અનેકસ્વભાવી માનવાની જરૂર નહીં રહે... આશય એ છે કે એક જ વસ્તુથી (૧) સવિજ્ઞાન, (૨) નિત્યવિજ્ઞાન, (૩) મૃવિજ્ઞાન, (૪) ઘટવિજ્ઞાન વગેરે અનેક વિજ્ઞાનરૂપ કાર્યો થાય છે... આ બધા કાર્યો એકસ્વભાવથી તો ન જ થઈ શકે, માટે તમે (=સ્યાદ્વાદી) વસ્તુના અનેકસ્વભાવ માનો છો... પણ અમારું કહેવું છે કે, ઉપરોક્ત રીતે જે એક સ્વભાવથી બે પ્રમાતાને એકસરખા બે વિજ્ઞાન થાય છે, તે સ્વભાવ અનેકનો જનક તો માનવો જ રહ્યો (નહીંતર તો બે વિજ્ઞાન પણ શી રીતે ઉત્પન્ન કરશે ?) અને તેનાથી અનેક કાર્યોની ઉત્પત્તિ થઈ શકવાથી તો, બીજા સ્વભાવોનું કાર્ય પણ એનાથી થઈ જવું સંભવિત જ છે. ફલતઃ તે કાર્યો માટે વસ્તુના જુદા જુદા સ્વભાવ નહીં માનવા પડે અને તો એકસ્વભાવતાનું જ આપાદાન થાય... * એકસ્વભાવતાનો નિરાસ + તેમાં દોષોનું આપાદાન (૮૩) સ્યાદ્વાદીઃ ઉપરોક્ત બધો દોષ તો એકાંતવાદીઓને જ આવે છે, અનેકાંતવાદીઓને १.८७तमं पृष्ठम् । २. द्रष्टव्यं ३७८तमं पृष्ठम् । For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता जननैकस्वभावतां विहाय ततोऽनेकं भवति, अनेककार्यजनने च नाचित्रमेकत्वम्, (८४) तद्भावेऽपि कार्त्स्न्येनैकेन तद्ग्रहात् तदपरावसायग्रहणप्रसङ्गः, तस्य तज्जननस्वतत्त्व ३८० જ બાબા સ્તયોરેક્ય'મિત્યાવિલક્ષળો રોષઃ, નાનેાન્તવાનિ:। ત તવિત્યાન્ન-તચેત્યાદ્રિ । તસ્યएकान्तवादिनो यस्मादचित्रमेवैकम् एकान्तैकरूपम् । यदि नामैवं ततः किमित्याह-न चानेककार्यजननैकस्वभावतां विहाय ततः - एकस्मात् इह प्रक्रमे, अधिकृतैकस्वभावात्, अनेकं भवति एकापरविज्ञानादि । यदि नामैवं ततः किमित्याह- अनेककार्यजनने चं नाचित्रमेकत्वम्, अनेकगर्भैकत्वस्य सर्वथैकत्वविरोधात् ॥ I I दोषान्तरमाह तद्भावेऽपीत्यादिना । तद्भावेऽपि - अचित्रैकस्वभावेऽपि कात्स्र्त्स्न्येन - सामस्त्येन एकेन प्रमात्रा तद्ग्रहात् - अधिकृतस्वभावग्रहात् तदपरावसायग्रहणप्रसङ्गः, तस्मात् एकस्मात् प्रमातुरपरे, प्रक्रमात् प्रमातार एव, तदपरे तेषामवसायाः - ज्ञानानि तेषां ग्रहणम्-अवगमस्तत्प्रसङ्गः * અનેકાંતરશ્મિ . <$= નહીં, કારણ કે અમે તો જુદા સ્વભાવથી જ જુદા જુદા વિજ્ઞાનની ઉત્પત્તિ માનીએ છીએ – આમ, બધાનું નિમિત્ત જુદું જુદું હોવાથી, તે જ્ઞાનોની ઐક્યતાનું આપાદાન પણ અમારા મતે નથી જ થતું... પ્રશ્ન ઃ તો તે આપાદાન એકાંતવાદીમતે શી રીતે થાય છે ? ઉત્તર ઃ કારણ કે એકાંતવાદીમતે તો વસ્તુ એકસ્વભાવી-અચિત્ર છે અને તે એકસ્વભાવી વસ્તુથી અનેક કાર્યો ત્યારે જ થઈ શકે, કે જ્યારે તેનો સ્વભાવ અનેકકાર્યજનન રૂપ હોય, અર્થાત્ એક જ સ્વભાવથી તે અનેક કાર્યો કરતી હોય, બાકી જો એવો સ્વભાવ ન હોય, તો તેનાથી અનેક કાર્યો ન થઈ શકે ← આ રીતે એકાંતવાદીમતે, વસ્તુ એક જ સ્વભાવથી ચૈત્રવિજ્ઞાન-મૈત્રવિજ્ઞાન વગેરે અનેક કાર્યો કરતી હોવાથી – તે બધા કાર્યોનું નિમિત્ત એક થઈ જતાં - તેઓનો અભેદ થવાની આપત્તિ આવશે. વળી એ રીતે, અનેક કાર્યોને ઉત્પન્ન કરવામાં, તે વસ્તુનું સર્વદા એકત્વ તો નહીં જ ઘટે, કારણ કે તે એકસ્વભાવતા ચૈત્રજ્ઞાન, મૈત્રજ્ઞાન વગેરે અનેકકાર્યજનનતાથી ગર્ભિત છે... આ અનેકાર્યજનનતાનો તો સર્વથા એકત્વ સાથે વિરોધ છે. ફલતઃ તેનું કથંચિદ્ જ એકત્વ સિદ્ધ થશે, સર્વથા નહીં. એટલે તેનો અચિત્ર=એકસ્વભાવ ન માની શકાય. * અચિત્રૈકવભાવ માનવામાં દોષપરંપરા (૮૪) ‘તુતુ દુર્ગન:’ ન્યાયથી, વસ્તુને કદાચ અચિત્રૈકસ્વભાવી માની પણ લો, તો પણ એક જ પ્રમાતા દ્વારા, સંપૂર્ણપણે તે વસ્તુસ્વભાવનો બોધ થઈ જવાથી – તે પ્રમાતા દ્વારા – બીજા પ્રમાતાનાં જ્ઞાનનો પણ બોધ થઈ જશે ! અર્થાત્ ઘટને દેખવાથી, ચૈત્રને મૈત્રનાં જ્ઞાનનો પણ ખ્યાલ આવી જશે !! એકાંતવાદી : અરે ! તમે શું વાત કરો છો ? એવું તો વળી શી રીતે ? ૧. ‘વા' કૃતિ દ્દ-પાટ: I For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (તૃતીયઃ स्यान्यथाग्रहणायोगात्, तत्सावधिकत्वात् न निरवधिकं ग्रहणं तद् ग्रहणमिति भावनीयम् ॥ (८५) मलसामर्थ्यात् तदग्रहणम्, तदग्रहणमेव सर्वथैकत्वात्, अन्यथाऽस्य - વ્યારણ્ય - इति समासः । कुत इत्याह-तस्येत्यादि । तस्य-अधिकृतस्वभावस्य । किविशिष्टस्येत्याहतज्जननस्वतत्त्वस्य-अपरावसायजननस्वभावत्वस्य, अन्यथा-तदपरावसायग्रहणमन्तरेण ग्रहणायोगात् । अयोगश्च तत्सावधिकत्वात् तत्-अपरावसायजननस्वभावो ह्यसाविति तत्सावधिकः । यदि नामैवं ततः किमित्याह-न निरवधिकं ग्रहणं तत्-अपरावसायजननस्वभावविकलं ग्रहणं तद्ग्रहणम्, तदपरावसायजननस्वभावग्रहणमिति भावनीयमेतत् ।। पराभिप्रायमाह-मलसामर्थ्याद् हेतोः तदग्रहणं-अपरावसायाख्यावध्यग्रहणम् । एतदाशङ्क्याह-तदग्रहणमेव तस्य-अधिकृतस्वभावस्याग्रहणमेव । कुत इत्याह-सर्वथैकत्वात्, एक - અનેકાંતરશ્મિ અનેકાંતવાદી જુઓ - ઘટનો સ્વભાવ (૧) ચૈત્રજ્ઞાનજનનરૂપ પણ છે, અને (૨) મૈત્રજ્ઞાનજનનરૂપ પણ છે... તેથી, ચૈત્ર જ્યારે ઘટસ્વભાવનો બોધ કરશે, ત્યારે તે સ્વભાવ અંતર્ગત મૈત્રજ્ઞાનજનનતાનો પણ બોધ થશે... પણ તે જનનતાનો બોધ પણ પાછો ત્યારે જ થઈ શકે, કે જ્યારે મૈત્રજ્ઞાનનો પણ બોધ થતો હોય, કારણ કે તેના બોધ વિના તજ્જનનતાનો બોધ અસંભવિત છે... ફલતઃ મૈત્રજ્ઞાનના બોધની આપત્તિ આવશે જ... એકાંતવાદીઃ મૈત્રજ્ઞાનજનનતાના બોધ માટે, મૈત્રજ્ઞાનનો બોધ કરવાની જરૂર શું? અનેકાંતવાદીઃ કારણ કે એવો નિયમ છે કે – “બે સાપેક્ષ પદાર્થનું જ્ઞાન, એકબીજાના જ્ઞાન વિના અસંભવિત છે, જેમ આંગળીઓની હ્રસ્વ-દીર્ઘતાનું જ્ઞાન...” - આ નિયમ પ્રમાણે, સાપેક્ષ પદાર્થના બોધની સાથે જ તે વસ્તુનું ગ્રહણ શક્ય છે... પ્રસ્તુતમાં, ઘટનો સ્વભાવ “જનક છે અને મૈત્રનું જ્ઞાન “જન્ય' છે – આમ, જન્યજનકવિધયા બંને સાપેક્ષ હોવાથી, નિરવધિક (=સાપેક્ષ પદાર્થનાં ગ્રહણ વિના) ગ્રહણ તો શક્ય જ નથી, અર્થાત્ ઘટનો “આ મૈત્રજ્ઞાનજનનસ્વભાવી છે એવો બોધ ત્યારે જ થઈ શકે, કે જયારે મૈત્રજ્ઞાનનો પણ બોધ થાય, અન્યથા નહીં. સારાંશ : તેથી ચૈત્ર જયારે ઘટને જાણશે, ત્યારે તે ઘટસ્વભાવ અંતર્ગત મૈત્રજ્ઞાનજનનતાનો પણ બોધ થશે અને તેનો બોધ થતાં તત્સાપેક્ષતયા મૈત્રજ્ઞાનનો પણ બોધ થશે જ... - એકાંતવાદીને કમપિ છુટકારો અસંભવિત છે : (૮૫) એકાંતવાદી એવા કોઈ મલના ( દોષના) સામર્થ્યથી, એવું માની લઈએ કે ચૈત્ર જ્યારે વસ્તુસ્વભાવનું ગ્રહણ કરે, ત્યારે મૈત્રજ્ઞાનજનનતાનો અવશ્ય બોધ થશે, પણ તે જેને સાપેક્ષ છે તે મૈત્રજ્ઞાનનો બોધ નહીં થાય. અનેકાંતવાદી: પણ એ રીતે, મૈત્રજ્ઞાનરૂપ સાપેક્ષ પદાર્થનો બોધ નહીં માનો, તો વસ્તુસ્વભાવનું ગ્રહણ જ નહીં થઈ શકે, કારણ કે એ સ્વભાવ સર્વથા એક છે, તેથી જો મૈત્રજ્ઞાનનું ગ્રહણ નહીં થાય, For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता ग्रहणाग्रहणप्रसङ्गः, तथा च सत्यस्मन्मतानुवाद एव, गृह्यमाणागृह्यमाणयोरेकत्वविरोधात् । इति तच्चित्रतयैव कथञ्चित् तद्ग्रहणादेकस्याप्यनेकप्रमातृभिरवसायः, नान्यथा, उक्तदोषानतिवृत्तेरित्यलं प्रसङ्गेन ॥ ३८२ * બાળા एव ह्यसौ तदपरावसायजननस्वभाव इति, तदग्रहणेऽग्रहणमिति गर्भः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा - एवमनभ्युपगमे तदवधिग्रहणानभ्युपगमेऽस्य-स्वभावस्य ग्रहणाग्रहणप्रसङ्गः, सामान्येन ग्रहणादवधिमत्तयाऽग्रहणात् । यदि नामैवं ततः किमित्याह-तथा च सति एवं च सति अस्मन्मतानुवाद एव तच्चित्रताविधानेन, अत एवाह - गृह्यमाणागृह्यमाणयोः धर्मयोरेकत्वविरोधात् । इति एवं तच्चित्रतयैव-स्वभावचित्रतयैव कथञ्चित्केनचित् प्रकारेण तद्ग्रहणात्-अधिकृतस्वभावग्रहणात् एकस्यापि वस्तुनः सामान्येन अनेकપ્રમાતૃભિરવસાય:, નાન્યથા । ત ત્યાહ-૩ વોષાનંતિવૃત્ત:-‘તતસ્તયોરૈય’મિત્યાધુ* અનેકાંતરશ્મિ <$= તો મૈત્રજ્ઞાનજનનસ્વભાવતાનું પણ ગ્રહણ નહીં થાય અને તો વસ્તુસ્વભાવનું ગ્રહણ જ નહીં થઈ શકે. (આશય : મૈત્રજ્ઞાનનાં ગ્રહણ વિના જનનસ્વભાવતાનું ગ્રહણ થાય, પણ કોની જનનસ્વભાવતા છે, તેનું ગ્રહણ ન થાય. જેમ કે ટૂંકો છે તે જણાય પણ કોની અપેક્ષાએ ટુંકો છે તે ન જણાય.) એકાંતવાદી : મૈત્રજ્ઞાનજનનતાનું ભલે ગ્રહણ ન થાય, પણ વસ્તુનું સામાન્યરૂપે તો ગ્રહણ થશે જ ને ? અનેકાંતવાદી ઃ તો તો સ્વભાવનું (૧) ગ્રહણ અને (૨) અગ્રહણ માનવાનો પ્રસંગ આવશે, અર્થાત્ એક જ વસ્તુનું સામાન્યરૂપે ગ્રહણ અને અવધિમપે અગ્રહણ માનવું પડશે ! એકાંતવાદી : તો ભલે માનવું પડે વાંધો શું ? અનેકાંતવાદી ઃ તો તો અમારા મતનો જ અનુવાદ થશે, કારણ કે ગ્રહણ-અગ્રહણ દ્વારા તો તમે, તે વસ્તુને ચિત્રરૂપ-અનેકસ્વભાવરૂપ જ માની લીધી... જો ચિત્રરૂપ ન માનીએ તો ગ્રહણ-અગ્રહણ ઘટી જ ન શકે, કારણ કે ગૃહ્યમાણ-અગૃહ્યમાણ રૂપ બે વિરોધી ધર્મોનો સર્વથા એકત્વ સાથે વિરોધ છે. આશય એ છે કે, જો અનેકસ્વભાવી હોય તો (૧) અમુક સ્વભાવને આશ્રયીને ગૃહ્યમાણ, અને (૨) અમુક સ્વભાવને આશ્રયીને અગૃહ્યમાણ ← એમ એક જ વસ્તુનું ગ્રહણ-અગ્રહણ બંને સંગત થઈ જશે... પણ, જો એકસ્વભાવી જ હોય, તો તે ગૃહ્યમાણ-અગૃહ્યમાણ બંને તો શી રીતે બને ? : નિષ્કર્ષ ઃ તેથી વસ્તુને ચિત્રરૂપ-અનેકસ્વભાવી જ માનવી જોઈએ અને તેથી જ એક વસ્તુનો પણ અનેક પ્રમાતાઓ દ્વારા થતો બોધ સંગત થઈ શકશે. બાકી જો અનેકસ્વભાવી નહીં માનો, તો - બધા પ્રમાતાઓના જ્ઞાનનું નિમિત્ત એક થવાથી - તે બધા જ્ઞાનના અભેદની આપત્તિ યથાવસ્થિત જ ૧. ‘નાન્યથા, રૂત્યુત્ત્તવોષા॰' કૃતિ દ્દ-પાઇ: । ૨. દ્રષ્ટવ્યું રૂ૭૮-રૂ૭૬તમે પૃષ્ઠ । For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ३८३ अनेकान्तजयपताका (તૃતીયઃ (८६) यच्चोक्तम-'किञ्च विकल्पात्मकत्वेऽस्य निश्चयात्मकमिदमित्यनेकप्रमाणवादहानिः, तेनैव वस्तुनो निश्चयात्, नित्यत्वादौ भ्रान्त्यनुपपत्तेः । अनेकधर्मके वस्तुनि अन्यतरधर्मनिश्चयात् तदन्यनिश्चयाय प्रमाणान्तरसाफल्यमिति चेत्' इत्याशक्य 'न, एकधर्मविशिष्टस्यापि निश्चये सर्वधर्मवत्तया निश्चयात्, प्रमाणान्तरस्य निश्चितमेव विषयीकुर्वतः स्मृतिरूपानतिक्रमात्, एकधर्मद्वारेणापि तद्वतो निश्चयात्मना प्रत्यक्षेण विषयीकरणे सकलधर्मोपकारकशक्त्यभिन्नात्मनो निश्चयात्' इत्यादि, तदप्ययुक्तम् । छद्मस्थज्ञानस्येत्थमप्रवृत्तेः, ज्ञेयतज्ज्ञानक्षयोपशमानां तथास्वभावत्वादित्युक्तप्रायम्, ” ચહ્યા છે .... दोषानतिवृत्तेरित्यलं प्रसङ्गेनेति ॥ यच्चोक्तं पूर्वपः-'किञ्च विकल्पात्मकत्वेऽस्येत्यादि यावदेकधर्मद्वारेणापि तद्वतो निश्चयात्मना प्रत्यक्षेण विषयीकरणे सकलधर्मोपकारकशक्त्यभिन्नात्मनो निश्चयात्' इत्यादि । तदप्ययुक्तम् । कुत इत्याह-छद्मस्थज्ञानस्येत्थमप्रवृत्तेः कारणात् । अप्रवृत्तिश्च ज्ञेय ......... અનેકાંતરશ્મિ ... રહે, તેનું ઉલ્લંઘન નહીં થાય. હવે ઘણી ચર્ચાથી સર્યું... સાર ટૂંકમાં વસ્તુને અનેકસ્વભાવી માનવી જ રહી, તેથી અનેકશબ્દવાચ્યતા વગેરે પણ ઘટશે અને તેથી અંતર્જલ્પાકાર બોધ પણ ઘટશે જ. ફલતઃ ઇન્દ્રિયજ્ઞાનની સવિકલ્પરૂપે સિદ્ધિ થશે જ... સવિકલ્પ માનવા અંગે, બૌદ્ધ બીજા જે દોષ આપ્યા હતા, તેઓનું હવે નિરાકરણ કરે છે - - બૌદ્ધકથિત અન્ય પંક્તિઓનો નિરાસન (૮૬) સવિકલ્પનાં ખંડન માટે બીજું તમે જે કહ્યું હતું કે - “ઇન્દ્રિયજ્ઞાનને જો સવિકલ્પ માનશો, તો તે નિશ્ચયાત્મક બનવાથી, તેના દ્વારા જ વસ્તુનો સર્વાશે નિશ્ચય થઈ જતાં અનેક પ્રમાણવાદની હાનિ થશે અને બ્રાન્તિ પણ અસંગત થશે” – તે અને “અનેક ધર્માત્મક વસ્તુ વિશે, નિશ્ચયાત્મક પ્રત્યક્ષ દ્વારા અમુક જ ધર્મોનો નિશ્ચય થશે, તે સિવાયના ધર્મોના નિશ્ચય માટે તો બીજા પ્રમાણો સફળ જ થશે ને?” એવી આશંકા ઉપાડીને તમે જે કહ્યું હતું કે – “એવું નથી, એકધર્મથી વિશિષ્ટ પણ વસ્તુનો નિશ્ચય થયે, સર્વધર્મથી વિશિષ્ટરૂપે નિશ્ચય થાય છે અને પછી તે નિશ્ચિત ધર્મોને જ વિષય કરનાર હોવાથી, બીજા પ્રમાણો પણ સ્મૃતિરૂપ જ ગણાશે... નિશ્ચયાત્મક પ્રત્યક્ષથી, જ્યારે એક ધર્મ દ્વારા પણ ધર્મવિશિષ્ટ વસ્તુનો નિશ્ચય થાય, ત્યારે તે વસ્તુનો સકળધમપકારક એવી શક્તિઓથી અભિન્નરૂપે નિશ્ચય થશે... વગેરે” – તે બધું કથન અયોગ્ય છે, કારણ કે તમે જે રીત બતાવી, તે રીતે તો છબસ્થનાં જ્ઞાનની પ્રવૃત્તિ જ થતી નથી. પ્રશ્ન : કેમ ? રૂ. ર૧૮-ર -રક્ત માન - ૨. ર૧૮-રપ-ર૬૦તમાન પૃષ્ઠના ૨. “ત્રાવિત્યુ$, વતિના' ત -પઢિ: પૃ8ાન ! For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ *** મfધવાર) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३८४ (८७) केवलिनां तु तथानिश्चयः प्रमाणान्तराभावश्चेति न कश्चिद् दोषः । आह-एवमपि अनेकस्वभावतया ततस्तथानियतात् कथमनन्तानां केवलिनां तदविकलात्मग्राहक જ વ્યારા .. तज्ज्ञानक्षयोपशमानां त्रयाणामपि तथास्वभावत्वात्-चित्रतया असर्वधर्मवत्तया निश्चयनिबन्धनस्वभावत्वादित्युक्तप्रायं-प्रायेणोक्तम् । केवलिनां तु-क्षीणसकलावरणानां तथानिश्चयः-सकलधर्मवत्तया निश्चयः । प्रमाणान्तराभावश्च-केवलिनामनुमानाद्यभावश्च इति न कश्चिद् दोषः । आह-एवमपि-केवलिनां तु तथानिश्चयेऽपि सति अनेकस्वभावतया ततःवस्तुनः तथानियतात्-समग्रानेकस्वभावतया नियतात्, एकस्वभावत्वकल्पादित्यर्थः, कथमनन्तानां प्रमातॄणां केवलिनां-वृषभादीनां तदविकलात्मग्राहकज्ञानभावः, तस्य-अनेक - અનેકાંતરશ્મિ - ઉત્તર : કારણ કે, (૧) શેય-વિષયભૂત પદાર્થ, (૨) વસ્તુનું જ્ઞાન, અને (૩) ક્ષયોપશમ - આ ત્રણે ચિત્ર-અનેકસ્વભાવી હોવાથી, તેઓનો અસર્વધર્માત્મક રૂપે નિશ્ચયનાં કારણ તરીકે હોવાનો તેવો સ્વભાવ જ છે. - આશય એ છે કે, સવિકલ્પપ્રત્યક્ષ નિશ્ચયાત્મક હોવા છતાં પણ, છબસ્થને સર્વધર્માત્મક રૂપે વસ્તુનો નિશ્ચય થતો જ નથી, કારણ કે છબસ્થ માટે શેય, જ્ઞાન અને ક્ષયોપશમનો એવો અલગ જ પ્રકારનો સ્વભાવ છે, કે જેથી અમુકધર્મથી વિશિષ્ટરૂપે જ વસ્તુનો નિશ્ચય થાય, સર્વધર્મરૂપે નહીં. આમ, સર્વધર્મોનો નિશ્ચય ન થવાથી, (૧) અનિશ્ચિત ધર્મોના નિશ્ચય માટે બીજા પ્રમાણો પણ સફળ બનશે, અને (૨) અનિશ્ચિત ધર્મો અંગે ભ્રાંતિ પણ અસંગત નહીં બને... ફલતઃ છબસ્થ જીવને આશ્રયીને ઇન્દ્રિયજ્ઞાનને સવિકલ્પ માનવામાં ઉપરોક્ત કોઈ બાધ નહીં આવે... - કેવલીને તો સર્વધર્મનો નિશ્ચય + પ્રમાણોતરાભાવ ઈષ્ટ જ (૮૭) જેમને સકળ આવરણકર્મનો ક્ષય થયો છે, તેવા કેવલજ્ઞાની ભગવંતોને, (૧) સર્વધર્મથી વિશિષ્ટરૂપે વસ્તુનો નિશ્ચય થવો બરાબર જ છે, કારણ કે તેઓ એક જ સમયમાં સર્વદ્રવ્યોનું સર્વપર્યાયો સાથે પ્રત્યક્ષ કરે છે, અને તેઓને (૨) બીજા પ્રમાણોનો અભાવ થાય એમાં પણ કોઈ દોષ નથી, કારણ કે કેવલીઓને અનુમાન વગેરે એકે પ્રમાણોની જરૂર હોતી નથી. પ્રસંગવશાત કેવલી અંગે દોષોનો આક્ષેપ પૂર્વપક્ષ કેવલી દ્વારા, વસ્તુનો સર્વધર્મથી વિશિષ્ટરૂપે નિશ્ચય હોવા છતાં પણ, એક મોટો દોષ આવે છે, તે સાંભળશો? સ્યાદ્વાદીઃ હા, જરૂર સાંભળીશું. સવાશે વસ્તુનું જ્ઞાન સર્વકેવલીઓને અસંભવિત ! વસ્તુમાં અનેકકેવલજ્ઞાનજનનસ્વભાવતા છે, પણ તે સ્વભાવતા દરેક સ્થળે કાર્યોપયોગિત્યેન ૨. “નિશ્ચય' રૂલ્યધવ: વ-પાઠ: ૨. પૂર્વમુદ્રિતે તુ “ સ્વભાવત્વવિheત્પા' તિ પઢિ:, અત્ર તુ G-પ્રતાનુસારેખ પહોચાસ: રૂ. ‘ફૅવનિનામૃષાલીનાં' ત -પઢિ: ૪. ‘તવિસ્તાત્મિદિ' તિ -પઢિ: | For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ३८५ ( તૃતીયઃ ज्ञानभावः, एकत्र कत्स्र्योपयोगित्वेन तत्तज्जननस्वभावत्वात्, अपरस्यापि तद्भावापत्ते <– अनेकान्तजयपताका . *બાબા स्वभावतया तथानियतस्य वस्तुनः अविकलो य आत्मा तद्ग्राहकज्ञानोत्पाद: ततः कथम् ? नैवेत्यर्थः । कथं नेत्याह - एकत्रेत्यादि । एकत्र - ऋषभादिज्ञाने कात्स्र्योपयोगित्वेन हेतुना तत्तज्जननस्वभावत्वात् - अधिकृतवस्तुन ऋषभादिज्ञानजननस्वभावत्वात्, नान्यथा ततस्तथा तदुत्पाद इति भावनीयम् । यदि नामैवं ततः किमित्याह - अपरस्यापि - वर्द्धमानादिज्ञानस्य तद्भावापत्तेः-ऋषभादिज्ञानापत्तेः । कथमित्याह - हेत्वविशेषादिति । ऋषभादिज्ञानजननस्वभावं * અનેકાંતરશ્મિ જ છે. અર્થાત્, વસ્તુનો એક અંશ એક કેવલીજ્ઞાનનું જનન કરે, બીજો અંશ બીજા કેવલીજ્ઞાનનું જનન કરે એવું નથી. સંપૂર્ણવસ્તુ જ દરેક કેવલીજ્ઞાનનું જનન કરે છે... આમ, દરેક કેવલીજ્ઞાનમાં સંપૂર્ણ વસ્તુ જ હેતુ બનતી હોવાથી, કારણના અભેદથી કાર્ય-અભેદ થાય, તેથી દરેક કેવલીના જ્ઞાનનો અભેદ થઈ જાય... પણ તેવું તો છે નહીં (વર્ધમાનસ્વામી-ઋષભસ્વામી બંનેનું જ્ઞાન એક તો નથી જ...) એટલે વસ્તુરૂપ કારણમાત્રથી અનંતકેવલીઓને તેનું જ્ઞાન માની શકાય નહીં... (આ પદાર્થ સ્પષ્ટ થયો. હવે ગ્રંથમાં (૧) અવિકલ, અને (૨) તથાભાવનિયત એ બે પદ છે. તેનો આ સંદર્ભમાં અર્થ વિચારીએ - (૧) અવિકલ : જો વિકલજ્ઞાન દરેક કેવલીને માનવાનું હોય તો તે શક્ય બની શકે (જે રીતે છદ્મસ્થને થાય છે તેમ) કારણ કે તેમાં વસ્તુ સંપૂર્ણ રીતે વ્યાકૃત નથી થતી, પણ એકસ્વભાવેન થાય છે. અનેકસ્વભાવેન નહીં... પણ કેવલીને તેવું વિકલજ્ઞાન માની શકાતું નથી... (છદ્મસ્થજ્ઞાનનું જનન કરવામાં વસ્તુની એકસ્વભાવતા જ કાર્ય કરે છે...) - (૨) તથાનિયત : ઉ૫૨ કહ્યું તેમ, એક સ્વભાવેન એક કેવલીજ્ઞાન, બીજા સ્વભાવેન બીજું... એમ હોય તો શક્ય બની શકે, પણ આખી વસ્તુ અનેકસ્વભાવવાળી છે અને એ જ રૂપે કેવલીશાન વિશે નિયત છે તો તેવી વસ્તુથી અનંત કેવલીઓનાં જ્ઞાનનું જનન ન થઈ શકે, નહીં તો કારણના અભેદથી બધા કેવલીઓનું જ્ઞાન અભિન્ન થઈ જવાની આપત્તિ આવે. વ્યાખ્યામાં મૂકેલ સ્વમાવત્વજ્ઞાનો અર્થ - જેમ એકસ્વભાવ એક વિશે નિયત હોય તો તેનાથી બીજું કાર્ય ન થાય તો તેના જેવી આ અનેકસ્વભાવતા પણ એકકેવલીજ્ઞાન વિશે જ નિયત થતાં - તે પણ એકસ્વભાવ જેવી જ બનતાં – તેના દ્વારા બીજા અનંત કેવલીઓનાં જ્ઞાન ન થઈ શકે... આવો અર્થ અમને લાગે છે. પૂર્વમુદ્રિતમાં સ્વભાવત્વવિત્ત્પાત્ એવો પાઠ છે. તે પણ આ રીતે વિચારી શકાય કે, વસ્તુ અનેક સ્વભાવે નિયત છે. કોઈપણ વસ્તુ નિયત કરીએ, ત્યારે કોઈકનો વ્યવચ્છેદ થાય. જેનો વ્યવચ્છેદ થાય તે નિયતનો વિકલ્પ હોય છે. (જો નિયત ન હોય તો એ વિકલ્પ સમજવો) અહીં એકસ્વભાવત્વના વિકલ્પથી અનેકસ્વભાવ નિયત કર્યો, અર્થાત્ એકસ્વભાવત્વનો વ્યવચ્છેદ કરી અનેકસ્વભાવરૂપે વસ્તુને જ્ઞાન વિશે નિયત કરી, તો આવી વસ્તુથી અનંત જ્ઞાન શી રીતે થાય ?... આમ, બંને પાઠને અનુસારે . ‘જાěડપિ યોશિત્વપિ તત્તખ્ખનન॰' કૃતિ -પાત: । For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ............. अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता हेत्वविशेषादिति, (८८) न, हेत्वविशेषासिद्धेः, ज्ञानिनोऽन्यत्वात् अधिकृतवस्तुनश्च ................ व्याख्या ...... ह्यधिकृतं वस्तु तद्धेतुस्ततस्तस्यापि तद्वत् तद्भावापत्तिः, अतो न ततोऽनन्तानां तदविकलात्मग्राहकज्ञानुभाव इति । उक्तं च-“यतः स्वभावतो जातम्" इत्यादि, असर्वज्ञता वा सर्वेषामन्योन्यमधिकृतवस्तुनोऽनुत्पत्तितस्तदनधिगमादिति पराभिप्रायः । एतदाशब्याह-नेत्यादि, ननैतदेवं यदभ्यध्यायि परेण । कुत इत्याह-हेत्वविशेषासिद्धेः । कथमसिद्धिरित्याह-ज्ञानिनो ... मनेतिरश्मि * અર્થ વિચારવો (અમને સ્વભાવવંત્પાત્ એવો પાઠ વધુ સમુચિત લાગે છે, એટલે તેનો જ મુખ્યરૂપે उस्ले ४२८ छ...) તેથી ઋષભજ્ઞાનજનક વસ્તુથી, પોતાનું સંપૂર્ણપણે ગ્રહણ કરનાર માત્ર ઋષભજ્ઞાનની જ ઉત્પત્તિ मानवी मे, जी अनंत अलीमोन उलशाननी नही... तमे ४ छे - "४ स्वभावथी से डायना उत्पत्ति थाय, ते ४ स्वभावथी जी आर्योना अत्यत्ति न ... ३." અથવા તો બીજો દોષ આ રીતે લાગશે - * सर्वडेवलीमोमा मसर्वज्ञतार्नु मापान ! * બધાનું જ્ઞાન જો તે સંપૂર્ણ વસ્તુથી ઉત્પન્ન થયેલ નહીં માનો, તો તે વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન ન थवाथी सनी असर्वशता थशे... (૮૮) આ બધા દોષો, સ્યાદ્વાદીને વીંધી નાંખે એવા છે, પરંતુ સ્યાદ્વાદી પાસે તો અનેકાંતનું બખ્તર છે, તેથી ચિંતા શાની ? પૂર્વપક્ષીકૃત આક્ષેપોનો નિરાસ . (१) सर्वदलीयोन सर्वाशग्रा6s परतुन ज्ञान संभावित... સ્યાદ્વાદીઃ તમારું બધું કથન અયુક્ત છે, કારણ કે તમે જે કહ્યું હતું કે - “બંનેનો હેતુ અવિશેષ ....... विवरणम् ............. 56. ततस्तस्यापि तद्वत् तद्भावापत्तिरिति । तत:-कृत्स्नैकवस्तुजन्यत्वात् हेतोस्तस्यापि-वर्द्धमानादिज्ञानस्य तद्वत्-ऋषभादिज्ञानवत् । किमित्याह-तद्भावापत्ति:-ऋषभादिज्ञानत्वापत्तिः ।। 57. असर्वज्ञता वा सर्वेषामन्योन्यमिति । अन्योन्यं-परस्परं सर्वेषां-वर्द्धमानादीनामसर्वज्ञता वा स्यात् । कुत इत्याह- 58. अधिकृतवस्तुनोऽनुत्पत्तितस्दनधिगमादिति । अधिकृतवस्तुन एकत्र सर्वज्ञज्ञाने लब्धव्यापारात् सकाशादनुत्पत्तित: कारणात् सर्वज्ञज्ञानानां तदनधिगमात्-सर्वैरधिकृतवस्तुनोऽपरिच्छेदात् ।। १. ८७तमं पृष्ठम् । २. 'कृत्सैक०' इति क-पाठः । ३. 'तद्वत्-वृषभादि०' इति पूर्वमुद्रिते पाठः, अत्र तु चपाठः। ४. 'मानादीनांमसर्वज्ञता वा स्यात्' इति ख-पाठः। ५. 'सर्वज्ञत्वात् कुत' इति क-पाठः । ६. 'ज्ञानापेक्षया' इति च-पाठः । For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ३८७ अनेकान्तजयपताका (तृतीयः विचित्रत्वात्, तत्तज्ज्ञान्यपेक्षया तत्र तत्र तदा तदाऽविकलात्मग्राहकज्ञानाभिव्यञ्जकत्वेनैकत्र कार्योपयोगित्वादिति । न चैवमपरस्यापि तद्भावापत्तिः, अधिकृतवस्तुनस्तथात्व ............ व्याख्या ............ ऽन्यत्वात्-वर्द्धमानादेः । द्वयमिह ज्ञानहेतुः-जीवोऽधिकृतवस्तु च । न चैतदप्येकरूपमेव इत्याह-अधिकृतवस्तुनश्च अनेकस्वभावतया तथानियतस्य विचित्रत्वात् । ततः किमित्याहतत्तज्ज्ञान्यपेक्षया-ऋषभ-वर्द्धमानादिज्ञान्यपेक्षया तत्र तत्र-'सिद्धार्थ'वन-'ऋजुपालिका'तीरादौ क्षेत्रे तदा तदा-सुषमदुःषमादुःषमसुषमान्तादौ काले अविकलात्मग्राहकज्ञानाभिव्यञ्जकात्मकत्वेन एवम्भूतेनात्मना एकत्र-ऋषभादिज्ञाने कात्योपयोगित्वात्सामस्त्येनोपयोगित्वादिति । न चेत्यादि । न च एवम्-उक्तेन प्रकारेण-अपरस्यापि-वर्द्धमानादिज्ञानस्य तद्भावापत्तिः-ऋषभादिज्ञानत्वापत्तिः । कुत इत्याह-अधिकृतवस्तुनोऽनेकस्वभावतया तथानियतस्योक्तवद् विचित्रस्य तथात्वविरोधात्-तत्तज्ज्ञान्यपेक्षयेत्यादित्वविरोधात् । तथाहि-'ऋजुपालिका'तीरादौ दुःषमसुषमान्ते च वर्द्धमानादिज्ञान्यपेक्षया अविकला .... मनेतिरश्मि ... छ" - मे सिद्ध नथी, ॥२९॥ 3 नन उतु छ - (१) 9q=प्रमाता, भने (२) विषयाभूत વસ્તુ... આમાંથી (૧) જીવરૂપ હેતુ તો બંને જ્ઞાનનો ભિન્ન ભિન્ન જ છે, કારણ કે ઋષભજ્ઞાનવાળો પ્રમાતા અલગ છે અને વર્ધમાનજ્ઞાનવાળો પ્રમાતા અલગ છે, અને (૨) બંને જ્ઞાનની વિષયભૂત વસ્તુ પણ એકરૂપ નથી, પણ વિચિત્ર છે. તે તે જ્ઞાનીની અપેક્ષાએ તે તે સ્થળે તે તે કાળે પોતાના પૂર્ણ સ્વરૂપના ગ્રાહક જ્ઞાનનાં નિમિત્તરૂપે જ, એકજ્ઞાનમાં તે વિચિત્ર વસ્તુ પૂર્ણપણે કારણ બને છે... અર્થાત જ્યારે તે પૂર્ણ વસ્તુ ઋષભજ્ઞાનમાં કારણ બને છે, ત્યારે વર્ધમાનસ્વામીને ઋજુવાલિકા તીરે ચોથા આરાના અંતે પોતાનાં સ્વરૂપનું જ્ઞાન કરાવવાના પોતાના સ્વભાવ સાથે જ તે ઋષભજ્ઞાનમાં કારણ બને છે... તેનાથી, ઋષભજ્ઞાન-વર્ધમાનજ્ઞાન એક બનવાની આપત્તિ પણ નહીં આવે, કારણ કે જો બંને જ્ઞાન એક જ હોય, તો ઋષભજ્ઞાનમાં એ વસ્તુ, “ભવિષ્યમાં તે ક્ષેત્ર, તે કાળમાં વર્ધમાનસ્વામીનાં જ્ઞાનનું કારણ બનશે એ રીતનો તેનો સ્વભાવ જણાવી જ ન શકે, કારણ કે વર્ધમાનજ્ઞાન, ઋષભજ્ઞાનથી અભિન્ન માન્યું અને એટલે તો તે જુદા કાળ-ક્ષેત્રમાં થઈ જ ચૂક્યું છે. (વર્ધમાનજ્ઞાન ઋષભજ્ઞાનથી અભિન્ન હોય, તો તેની ઉત્પત્તિ ભવિષ્યકાળથી ભિન્ન-ઋષભદેવનાં કાળ વખતે અને ઋજુવાલિકાથી ભિન્ન ક્ષેત્રમાં થઈ ગઈ માનવી પડે. જે બરાબર નથી...) એટલે એ બે જ્ઞાન એક બનવાની આપત્તિ नहीं आवे... .............................................................. विवरणम् ........................................................ 59. 'ऋजुपालिक'तीरादौ दुःषमसुषमान्ते च वर्द्धमानादिज्ञान्यपेक्षयेत्यादेस्तथात्वविरोध For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता विरोधादिति सूक्ष्मधिया भावनीयम् । एकान्तैकस्वभाववस्तुवादिनस्त्वेष दोषोऽनिवारित .....व्याख्या त्मग्राहकज्ञानाभिव्यञ्जकात्मकत्वेनैव एकत्र ऋषभादिज्ञानेऽस्य कात्स्र्योपयोग इति वर्द्धमानादिज्ञानाभावे तथात्वविरोधः । एवमन्यापेक्षयाऽप्यतिसूक्ष्मधिया भावनीयम् एतत्, अतिगहनत्वादिति । एकान्तेत्यादि । एकान्तैकस्वभाववस्तुवादिनस्तु - बौद्धादेः एष दोषः - अनन्तानां अनेडांतरश्मि પૂર્વપક્ષ : જો બંનેનું જ્ઞાન જુદું જુદું હોય તો તે બંનેને અસર્વજ્ઞ માનવા પડશે, કારણ કે સર્વજ્ઞને તો પૂર્ણ જ્ઞાન હોવાથી સરખું જ જ્ઞાન હોય.. (સરખું ન હોય તો તેમને અસર્વજ્ઞ જ માનવા પડે..) ઉત્તરપક્ષ ઃ એમાં સર્વજ્ઞની અસર્વજ્ઞતાની આપત્તિ નથી, કારણ કે બંને (ઋષભ-વર્ધમાનસ્વામી) વડે તે વસ્તુનું પૂર્ણજ્ઞાન તો થયું જ છે... ३८८ - પ્રશ્ન : જો બંને વડે જ્ઞાન પૂર્ણ થયું તો તેમાં ભેદ શી રીતે ? ઉત્તર : જુઓ, (૧) ઋષભદેવ ભગવાને સ્વજીવદ્રવ્યરૂપે, પુરિમતાલ ઉદ્યાનમાં, ત્રીજા આરાનાં अंते, नात्मिपुत्रत्वाहि पर्याय३ये ज्ञान ... जने (२) महावीरस्वामी पोताना अन्य वद्रव्य३ये, ઋજુવાલિકાનદી તીરે, ચોથા આરાનાં અંતે, સિદ્ધાર્થપુત્રત્વાદિપર્યાયરૂપે જ્ઞાન કર્યું... આમ બંનેનો लेह पए। छे ४... આ વિષય ઘણો ગહન છે, માટે સૂક્ષ્મબુદ્ધિથી સમજવાની કોશિશ કરવી. * એકાંતવાદીમતે જ અનંતકેવલીઓને કેવલજ્ઞાનની અનુપપત્તિ એક જ વસ્તુથી, અનંતકેવલીઓને જુદું જુદું કેવલજ્ઞાન ત્યારે જ થઈ શકે, કે જ્યારે તે વસ્તુ उत रीते विभित्र३५ होय... ......विवरणम् ... इतिपर्यन्तस्यैवमक्षरयोजना - 'ऋजुपालिका 'तीरादौ क्षेत्रे दुःषमसुषमान्ते च काले वर्द्धमानादिज्ञान्यपेक्षया अविकलात्मग्राहकज्ञानाभिव्यञ्जकात्मकत्वेनैवोपलक्षितस्य संतोऽस्य वस्तुन एकत्र - ऋषभादिज्ञाने उपयोगो वर्तत इति कृत्वा वर्द्धमानादिज्ञानस्य ऋषभादिज्ञानरूपतया भावे तथात्वविरोधस्तत्त्वज्ञान्यपेक्षया तत्र तत्र तदा तदाऽविकलात्मग्राहकज्ञानेत्यादिवाक्योक्तार्थविरोध: । अयमत्र भावः - यदि यदेतद् युगादिदेवज्ञानं तदेव वर्द्धमानज्ञानं स्यात् तदा ऋषभज्ञाने एष्यत्काले क्षेत्रे भेदे च वस्तु महावीरज्ञानजनकतया न प्रतिभासेत, महावीरज्ञानस्य ऋषभज्ञानभिन्नस्वभावस्याभावात्, प्रतिभासते च तत् तथा । अतः कथञ्चिद् भेद एव नाभिसिद्धार्थपार्थिवनन्दनज्ञानयोः । न चैवमन्योन्यमसर्वज्ञता सर्वस्योभाभ्यामपि ज्ञानात्, परमन्यजीवद्रव्यरूपेण सता ऋषभेण ज्ञातं वस्तु अन्यजीवद्रव्यस्वभावेन च महावीरेण, एवमन्यक्षेत्रगतेन नाभिसूनुना अन्यक्षेत्राश्रितेन चरमतीर्थपतिना, एवं कालेऽपि एवं नाभिसूनुत्वादिपर्यायपर्यापन्नेन सता ऋषभेण वस्तु व्यज्ञायि सिद्धार्थसूनुत्वादिपर्यायोपगतेन च महावीरेणेति ॥ १. 'स्वतोऽस्य' इति क-पाठः । २. ' अन्यो न सर्वज्ञता' इति क- पाठः । For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ३८९ अनेकान्तजयपताका ( તૃતીયઃ प्रसर एव, तद्भेदनिबन्धनाऽधिकृतवस्तुवैचित्र्यानुपपत्तेरिति ॥ (८९) किञ्च निर्विकल्पकेनापि प्रत्यक्षेणैकस्वभावे वस्तुनि परिच्छिन्ने कथं नानेकप्रमाणवादहानिरिति चिन्त्यम् ॥ - વ્યારહ્યા છે तदविकलात्मग्राहकज्ञानाभावलक्षणः अनिवारितप्रसर एव । कथमित्याह-तद्भेदनिबन्धनअनन्तज्ञानभेदनिबन्धनाऽधिकृतवस्तुवैचित्र्यानुपपत्तेः । उक्तवदधिकृतवस्तुवैचित्र्यमेवात्र कारणमिति ॥ दूषणान्तरमाह किञ्चेत्यादिना । किञ्च निर्विकल्पकेनापि प्रत्यक्षेण भवदभिमतेन एकस्वभावे-एकान्तकस्वभावे वस्तुनि भवदभिमते परिच्छिन्ने सति कथं नानेकप्रमाणवादहानिरिति चिन्त्यम् । प्रमेयान्तराभावेन प्रमाणान्तराभावात् हानिरेवेत्यर्थः ।। અનેકાંતરશ્મિ . પણ, એકાંત એકસ્વભાવવાદીમતે તો વસ્તુની વિચિત્રતા જ અઘટિત છે, ફલતઃ તે વસ્તુ, અલગ-અલગ અપેક્ષાએ અનંત જ્ઞાનની જનક નહીં બની શકે... તેથી તે વસ્તુ એક જ જ્ઞાનમાં ઉપયુક્ત રહેવાથી, તેના દ્વારા પોતાનું સર્વાશે ગ્રહણ કરનાર અનંતજ્ઞાનની ઉત્પત્તિ નહીં થઈ શકે - એ દોષ તમારા મતે અનિવારિત રહેશે... સાર: બૌદ્ધ જે કહ્યું હતું કે, પ્રત્યક્ષ અવિકલ્પ માનશો તો વસ્તુનો (૧)સર્વધર્મરૂપે નિશ્ચય, અને તેથી (૨) પ્રમાણાંતરની અપ્રવૃત્તિ થશે, તે કથન કેવલી માટે તો ઇષ્ટ જ છે. (સંદર્ભઃ છદ્મસ્થને તો તેવા ક્ષયોપશમાદિ જ નથી થતા, કે જેથી સર્વધર્મરૂપે વસ્તુનો નિશ્ચય કરી લે... તેથી તેના માટે પ્રમાણાંતરની પ્રવૃત્તિ પણ સંગત જ રહેશે, માટે પ્રત્યક્ષને સવિકલ્પ માનવામાં કોઈ દોષ નથી... હવે ગ્રંથકારશ્રી, પૂર્વપક્ષી દ્વારા કથિત દોષોનું તેના જ (નિર્વિકલ્પપ્રત્યક્ષના) પક્ષમાં આપાદાન કરે છે અને તેને ખળભળાવે છે –). - નિર્વિકલ્યવાદીમતે જ અને પ્રમાણવાદની હાનિ - (૮૯) તમારા મતે વસ્તુ નિરંશ સ્વલક્ષણરૂપ છે, અર્થાત્ તે માત્ર એકસ્વભાવી જ છે, તે વસ્તુનો, તમે માનેલ નિર્વિકલ્પ પ્રત્યક્ષથી જ જો બોધ થઈ જશે, તો ત્યાં બીજા પ્રમાણોની પ્રવૃત્તિ શી રીતે થશે? પ્રશ્ન : કેમ નહીં ? ઉત્તરઃ કારણ કે જે નિરંશ એકસ્વભાવી વસ્તુ હતી, તેનો બોધ તો નિર્વિકલ્પપ્રત્યક્ષથી જ થઈ ગયો, તે સિવાય બીજો કોઈ પ્રમેય (જાણવા લાયક પદાર્થ) તે વસ્તુમાં રહ્યો જ નહીં, કે જેનો બોધ કરવા અનુમાનની પ્રવૃત્તિ શક્ય બને, તેથી અનુમાન તો અસંગત જ ઠરશે. ફલત અનેક પ્રમાણવાદની વિવરણમ્ . ___60. प्रमेयान्तराभावेन प्रमाणान्तराभावात् हानिरेवेत्यर्थ इति । निर्विकल्पकेन हि प्रत्यक्षेण निरंशैकस्वभावं वस्तु व्यवच्छिन्नम् । अतो नास्त्येवाधिकं प्रमेयं यत्रानुमानं प्रवर्तिष्यते ।। ૨. પૂર્વમુકિતે ‘વચ્છિન્નમ્' કૃતિ પાઠ, a G-K-N-R-પ્રતિપાઠ:I For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ fધાર:) व्याख्या विवरण-विवेचनसमन्विता ३९० । प्रत्यक्षस्यानिश्चयरूपत्वात् चिन्तितमेवैतत् । आह च न्यायवादी-"न प्रत्यक्षं कस्यचिनिश्चायकं तद् यमपि गृह्णाति तं न निश्चयेन", किं तर्हि ? तत्प्रतिभासेन । (९०) तच्च यत्रांशे पाश्चात्यं निश्चयं जनयितुं शक्नोति तत्रैव प्रामाण्यमात्मसात्कुरुते, यत्र तु - વ્યાર ____ पराभिप्रायमाह-प्रत्यक्षस्य-निर्विकल्पकस्य अनिश्चयरूपत्वात् कारणात् चिन्तितમેવૈતન્ यदुक्तं भवता न चैतदपूर्वमित्युपदर्शयन्नाह-आह च न्यायवादी-धर्मकीर्तिर्वार्तिके । किमाह इत्याह-न प्रत्यक्षं कस्यचित्-पदार्थस्य निश्चायकं तद् यमपि पदार्थं गृह्णाति, तं न निश्चयेन-एवमेतदित्येवंरूपेण, किं तर्हि ? तत्प्रतिभासेन आदर्शवत् गृह्यमाणाकारेण तच्चएवम्भूतं प्रत्यक्षं यत्रांशे-वस्तुगते पाश्चात्यं निश्चयं जनयितुं शक्नोति नीलादौ तत्रैव अंशे અનેકાંતરશ્મિ પર હાનિ અમને નહીં, પણ તૈમને જ આવે છે. હવે બૌદ્ધ, તે આપત્તિ દૂર કરવા - અનેકપ્રમાણવાદની સંગતિ કરવા - પોતાનો પૂર્વપક્ષ રજુ કરે છે – - એકાંતમતે અને પ્રમાણવાદની સંગતિસાધક બૌદ્ધપૂર્વપક્ષ બૌદ્ધઃ નિર્વિકલ્પ પ્રત્યક્ષ તે નિશ્ચયરૂપ છે જ નહીં, કારણ કે ન્યાયવાદી ધર્મકીર્તિએ પ્રમાણવાર્તિકની સ્વોપજ્ઞટીકામાં કહ્યું છે કે – “પ્રત્યક્ષ તે કોઈનો પણ નિશ્ચાયક નથી, તે જેને પણ ગ્રહણ કરે છે, તેને નિશ્ચયથી જાણતો નથી.” પ્રશ્નઃ પ્રત્યક્ષ, વસ્તુનું ગ્રહણ જો નિશ્ચયથી નથી કરતો, તો શી રીતે કરે છે? ઉત્તર : જેમ દર્પણ, વસ્તુના આકારનું ગ્રહણ કરીને તે વસ્તુનો પ્રતિભાસ કરાવે છે, તેમ નિર્વિકલ્પ પ્રત્યક્ષ પણ, વસ્તુના આકારનું ગ્રહણ કરીને માત્ર તેનો પ્રતિભાસ જ કરાવે છે, નિશ્ચય નહીં... આ રીતે, પ્રત્યક્ષ જ્યારે નિશ્ચાયક જ નથી, ત્યારે તમે શી રીતે કહી શકો કે, “પ્રત્યક્ષ દ્વારા જ વસ્તુનો નિર્ણય થઈ જશે.' (૯૦) આ નિર્વિકલ્પ પ્રત્યક્ષ, વસ્તુના જે અંશમાં પાછળથી નિશ્ચય (વિકલ્પ) ઉત્પન્ન કરવા સમર્થ છે, તે જ અંશમાં તે પ્રમાણતાને ભજે છે... દા.ત. નિર્વિકલ્પ દ્વારા ઘટનો બોધ થયો, તો તે બૌદ્ધો, (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન બે પ્રમાણ માને છે... પણ ઉપરોક્ત રીતે અનેકપ્રમાણવાદની સંગતિ થઈ શકતી નથી. ૨. “નિશાયર્જ તથHપ' રૂતિ કુટિ: રૂ. પ્રત્યક્ષમતા ૪. ‘તવૈવમૂત' ૨. “છિમિત્યદિ' રૂતિ -પ8: -ટિI રૂતિ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ३९१ अनेकान्तजयपताका (તૃતીય भ्रान्तिकारणसद्भावादशक्तं तत्र प्रमाणान्तरं व्याप्रियते, समारोपव्यवच्छेदार्थमिति भ्रान्तिव्युदासाय प्रमाणान्तरप्रवृत्तिः इति ॥ (९१) अत्रोच्यते यदुक्तम्-"न प्रत्यक्षं कस्यचिनिश्चायकम्" इत्यत्र कोऽयं निश्चयो नाम ? स्वालम्बनाध्यवसाय एवेति चेत्, नायं तदाकारोत्पत्तिव्यतिरेकेण । अस्त्वेवं ततः प्रामाण्यमात्मसात्कुरुते नीलादौ । यत्र तु अंशेऽनित्यादौ भ्रान्तिकारणसद्भावात् कारणात् अशक्तं पाश्चात्यं निश्चयं जनयितुम्, तत्रांशे प्रमाणान्तरं व्याप्रियते अनुमानम् । किमर्थमित्याहसमारोपव्यवच्छेदार्थ-परिकल्पितसमारोपव्यवच्छेदार्थम् इति-एवं भ्रान्तिव्युदासाय-समारोपव्युदासाय प्रमाणान्तरप्रवृत्तिः-अनुमानप्रवृत्तिः ।।। इति-एवं पूर्वपक्षमाशङ्क्याह-अत्रोच्यते-यदुक्तमित्यादि । यदुक्तमादौ "न प्रत्यक्षं कस्यचिन्निश्चायकम्" इत्यत्र व्यतिकरे कोऽयं निश्चयो नाम ? स्वालम्बनाध्यवसाय: - અનેકાંતરશ્મિ ...... નિર્વિકલ્પ, પાછળથી જો ઘટના સત્ત્વ અંશમાં વિકલ્પ પેદા કરશે, તો તેની માત્ર સત્ત્વ અંશ વિશે જ પ્રમાણતા રહે. કહ્યું છે કે – “પ્રત્યક્ષની પ્રમાણતા તે જ અંશે છે, કે જે અંશમાં તે (પ્રત્યક્ષ) વિકલ્પને ઉત્પન્ન કરે છે...” વળી, ભ્રાન્તિનાં કારણો વિદ્યમાન હોવાથી, વસ્તુના અનિત્ય વગેરે જે અંશ વિશે, નિર્વિકલ્પ પ્રત્યક્ષ, પાછળથી વિકલ્પ ઉત્પન્ન કરવા અસમર્થ છે, તે અંશ વિશે અનુમાનરૂપ પ્રમાણાંતરની પ્રવૃત્તિ થાય છે. પ્રશ્ન : તે વિશે અનુમાનની પ્રવૃત્તિ શા માટે ? ઉત્તરઃ સમારોપના વ્યવચ્છેદ માટે... અર્થાત્ બ્રાન્તિ વગેરેનાં કારણે અનિત્ય પણ વસ્તુમાં, મૂઢલોકોને જે નિત્યતાનો સમારોપ થાય છે, તેને દૂર કરવા માટે અનુમાનની પ્રવૃત્તિ થાય છે... “સર્વ ક્ષણ, સીતુ, પ્રવીવત’ એવું અનુમાન કરવાથી તેમની ભ્રાન્તિ દૂર થાય છે. આ પ્રમાણે, બ્રાન્તિ દૂર કરવા માટે અનુમાનરૂપ પ્રમાણાંતરની પ્રવૃત્તિ થાય છે. તેથી નિર્વિકલ્પપ્રત્યક્ષ + નિરંશવસ્તુવાદીમતે અનેકપ્રમાણવાદની અસંગતિ નથી... (હવે આ પૂર્વપક્ષની એકેક પંક્તિનું, ગ્રંથકારશ્રી યુક્તિશઃ નિરાકરણ કરે છે અને વચ્ચે તેમાં અવાંતર પૂર્વપક્ષો ઉપાડીને તેનું પણ નિરાકરણ કરે છે અને છેલ્લે સવિકલ્પસંવેદન + અનેકસ્વભાવી વસ્તુની સિદ્ધિ કરશે.) - બૌદ્ધકથિત માન્યતાઓનો સચોટ નિરાકારક ઉત્તરપક્ષ (૯૧) સ્યાદ્વાદી: તમે જે કહ્યું હતું કે – “પ્રત્યક્ષ કોઈનું પણ નિશ્ચયાત્મક નથી” તે વાતનું નિરાકરણ કરવા, અમે તમને પૂછીએ છીએ કે, “નિશ્ચય' એટલે શું? . ૩૬૦તમમ્ પૃષ્ઠમ્ | For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ३९२ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता -~> को दोष इति चेत्, नासौ न प्रत्यक्षेऽपि कथमनिश्चायकं तत् ? वस्तुमात्रप्रतिभासनादिति चेत्, अवस्तुप्रतिभासी तर्हि निश्चयः । न, तत्रैव दृढः प्रत्यय इति चेत्, कथं तदाकार વ્યરહ્યા છે . स्वविषयपरिच्छेद एव । इति चेत्, एतदाशङ्क्याह-नायं-यथोदिताध्यवसायः तदाकारोत्पत्तिव्यतिरेकेण-स्वालम्बनाकारोत्पत्तिव्यतिरेकेण । अस्त्वेवं-भवतु स्वालम्बनाकारोत्पत्तिरेव निश्चयः ततः को दोषः ? इति चेत्, एतदाशङ्क्याह-नासौ-स्वालम्बनाकारोत्पत्तिः न प्रत्यक्षेऽपि । किं तर्हि ? अस्त्येव । अतः कथमनिश्चायकं तत्-प्रत्यक्षम् ? भवदभिप्रेतनिश्चयलक्षणोपपत्तेनिश्चायकमेवेत्यर्थः । वस्तुमात्रप्रतिभासनात् अनिश्चायकं तत् । इति चेत्, एतदाशङ्क्याह-अवस्तुप्रतिभासी तर्हि निश्चयः ततोऽनिश्चय इति गर्भः । न अवस्तुप्रतिभासी, किन्तु तत्रैव-वस्तुनि दृढः प्रत्ययः-निश्चयः । इति चेत्, एतदाशङ्क्याह-कथं तदाकारशून्यः અનેકાંતરશ્મિ બૌદ્ધઃ નિશ્ચય એટલે પોતાના વિષયનો અધ્યવસાય=પોતાના વિષયનો બોધ. સ્યાદ્વાદીઃ તે જ્ઞાન દ્વારા પોતાના વિષયનો બોધ ત્યારે જ માની શકાય, કે જ્યારે તે જ્ઞાનમાં પોતાના વિષયનો આકાર ઉત્પન્ન થતો હોય, બાકી તો તે જ્ઞાન દ્વારા તે વસ્તુનો બોધ સંભવિત જ નથી. બૌદ્ધ તો આમ માનીશું કે – જે જ્ઞાનમાં, પોતાના વિષયના આકારની ઉત્પત્તિ થતી હોય, તે જ્ઞાન “નિશ્ચય' કહેવાય... હવે તો દોષ નહીં ને? સ્યાદ્વાદીઃ નિશ્ચયનું જો આવું જ લક્ષણ હોય, તો નિર્વિકલ્પપ્રત્યક્ષ પણ નિશ્ચાયક કેમ ન બને ? કારણ કે નિર્વિકલ્પ પ્રત્યક્ષમાં પણ પોતાના વિષયના આકારની ઉત્પત્તિ તો થાય જ છે ને ? બૌદ્ધઃ નિર્વિકલ્પ પ્રત્યક્ષ તો માત્ર વસ્તુનો પ્રતિભાસ કરે છે, તેમાં તેના આકારની ઉત્પત્તિ થતી નથી. માટે તે નિશ્ચયાત્મક ન બને... સ્યાદ્વાદી : તો પછી તમે એમ માન્યું કે, નિશ્ચય અવસ્તુનો પ્રતિભાસ કરે છે... (પ્રત્યક્ષ વસ્તુપ્રતિભાસી છે, છતાં નિશ્ચયાત્મક નથી તેનો આ ફલિતાર્થ નીકળે... બાકી જો નિશ્ચય પણ વસ્તુપ્રતિભાસી હોત તો પ્રત્યક્ષને નિશ્ચયરૂપ કેમ ન મનાય?) એટલે તમે નિશ્ચયને વસ્તુ-અપ્રતિભાસી માનો, તો જ તમે પ્રત્યક્ષને અનિશ્ચયાત્મક કહી શકો... બૌદ્ધ: ના, નિશ્ચય તો વસ્તુનો જ પ્રતિભાસ કરે છે, પણ અમારા કહેવાનો આશય એ છે કે, વસ્તુનો માત્ર પ્રતિભાસ થાય તેને જ નિશ્ચય ન કહેવાય, પણ વસ્તુનો જે “દઢપ્રત્યય થાય તેને નિશ્ચય કહેવાય છે. (નિશ્ચય એ નિર્વિકલ્પમાં જ દઢપ્રત્યયરૂપ છે, નિર્વિકલ્પરૂપ નથી.) સ્યાદ્વાદીઃ જે નિર્વિકલ્પમાં વસ્તાકાર નથી તેમાં વસ્તુવિષયક દઢતા શી રીતે આવે? (એટલે નિર્વિકલ્પથી ભિન્ન જે દઢપ્રત્યય તમે નિશ્ચયરૂપ સિદ્ધ કરવા જઈ રહ્યા છો, તેનું ખંડન થાય છે. તેનું ખંડન થવાથી જ નિર્વિકલ્પ નિશ્ચયરૂપ સિદ્ધ થઈ જાય..) For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (तृतीयः शून्यस्तत्रेति ? । ( ९२ ) किञ्च किं पुनरस्य दाढ्यं किं निर्विकल्पकसमनन्तरत्वं किं वा वासनाजन्म उताध्यवसिततद्भावता, आहोस्विद् ध्वनियोगः ? न तावनिर्विकल्पकसमनन्तरत्वम्, तदपरनिर्विकल्पकेन व्यभिचारात्, निर्विकल्पकसमनन्तरान्निर्विकल्पकोत्पत्तेः । नापि वासनाजन्म, निर्विकल्पकस्यापि तत उत्पत्तेः, तत्तत्समनन्तराव्यतिरेकात् । ...................... व्याख्या .................... वस्त्वाकारशून्यस्तन्मात्रप्रतिभासनेन तत्रेति-वस्तुनीति ? अभ्युच्चयमाह किञ्चेत्यादिना। किं पुनरस्य-प्रत्ययस्य दाढ्यं किं निर्विकल्पकसमनन्तरत्वम् ? निर्विकल्पकं समनन्तरो यस्येति विग्रहस्तद्भावो निर्विकल्पकसमनन्तरत्वं तत् । किं वा वासनाजन्म ? वासनातो जन्म तत्, उताध्यवसिततद्भावता ? अध्यवसितः परिच्छिन्नः तद्भावः-वस्तुभावो येनेति विग्रहः, तद्भावोऽध्यवसिततद्भावता । आहोस्विद् ध्वनियोगः-शब्दसम्बन्धः प्रत्ययदायमिति ? एवं विकल्पचतुष्टयमुपन्यस्याह-न तावन्निर्विकल्पकसमनन्तरत्वं प्रत्ययदायम् । कुत इत्याहतदपरनिर्विकल्पकेन व्यभिचारात्, तस्मात्-अधिकृतप्रत्ययादपरं च तन्निर्विकल्पकं च तेनानैकान्तिकत्वात् । एतत्प्रकटनायैवाह-निर्विकल्पकसमनन्तरात् सकाशात् प्रबन्धेन निर्विकल्पकोत्पत्तेः ॥ ___ नापि वासनाजन्म प्रत्ययदायम् । कुत इत्याह-निर्विकल्पकस्यापि ततः-वासनात ....... मनेतिरश्मि *. બૌદ્ધો, પ્રત્યાયની દૃઢતાના આધારે નિશ્ચય માને છે અને આવી દઢતા નિર્વિકલ્પમાં નથી – એવું તેઓ કહે છે, તેથી તેઓનું વિકલ્પશઃ નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી જણાવે છે -- * प्रत्ययता मंगे विsun* (८२) प्रत्ययानी ढता से शुंछ ? (१) निर्वि८५४नु उपाहान छ त ?, (२) वासनाथी ४नो ४न्म छेते ?, (3) वस्तुनो अध्यवसाय थवो ते? 3 (४) शनी संबंध? આ બધા વિકલ્પોમાંથી જ્ઞાનની દઢતા કોને કહેવાય ? * (१) प्रथम विse* નિર્વિકલ્પસમનન્તરત્વ તો દઢતા ન માની શકાય, કારણ કે નિર્વિકલ્પ સમનત્તરત્વ તો એક નિર્વિકલ્પ પછી થતાં બીજા નિર્વિકલ્પમાં પણ હોય છે. છતાં પણ, તમે તેને ક્યાં નિશ્ચયરૂપ (દઢપ્રત્યયરૂપ)માનો છો ? (એટલે તમારું નિર્વિકલ્પ સમનત્તરવરૂપ લક્ષણ, લક્ષ્ય (નિશ્ચય) વિના પણ (નિર્વિકલ્પમાં) રહેતું હોવાથી લક્ષણાભાસ બને છે. તેથી પ્રથમ વિકલ્પ તો યોગ્ય નથી.) અહીં એક નિર્વિકલ્પ પછી બીજું નિર્વિકલ્પ ઉત્પન્ન થાય છે એ તો સિદ્ધ જ છે... *(२) द्वितीय विse* વાસનાથી ઉત્પત્તિ થવી તેને પણ પ્રત્યયદઢતા ન કહી શકાય, કારણ કે વાસનાથી ઉત્પત્તિ તો १. 'किञ्च पुनरस्य' इति क-पाठः। २. 'आहोश्वित् ध्वनि०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ३९४ - ( ९३ ) नाप्यध्यवसिततद्भावता, अतदाभेन तत्परिच्छेदायोगात्, तत्त्वतस्तदनुपपत्तेः, नापि ध्वनियोगः, तत्तादात्म्याद्ययोगतस्तदसिद्धेः, तद्युक्तस्यापि तदाकारोत्पत्तिप्रधानत्वादिति । * व्याख्या उत्पत्तेः कारणात् । उत्पत्तिश्च तत्तत्समनन्तराव्यतिरेकात् तस्याः - वासनायास्तत्समनन्तराव्यतिरेकात्-निर्विकल्पकसमनन्तराव्यतिरेकात् । समनन्तराच्चाविकल्पकजन्मेति भावना | नाप्यध्यवसिततद्भावता प्रत्ययदाम् । कुत इत्याह- अतदाभेन - अवस्त्वाकारेण ज्ञानेन तत्परिच्छेदायोगात्-वस्तुपरिच्छेदायोगात् । अयोगश्च तत्त्वतः परमार्थतः तदनुपपत्तेःअध्यवसिततद्भावतानुपपत्तेः । नातदाभं तत्परिच्छेदकम्, न चतो नाध्यवसिततद्भावतेति भावनीयम् । नापि ध्वनियोगः प्रत्ययदाम् । कुत इत्याह- तत्तादात्म्याद्ययोगतः तस्य-प्रत्ययस्य तेन ध्वनिना तादात्म्यांद्ययोगतः तादात्म्यम्-एकत्वम्, ‘आदि' शब्दात् तदुत्पत्तिग्रहः, तदसिद्धेः ... अनेअंतरश्मि નિર્વિકલ્પની પણ થાય છે. બૌદ્ધ : અરે ! નિર્વિકલ્પની ઉત્પત્તિ તો પૂર્વની જ્ઞાનક્ષણથી થાય છે, વાસનાથી શી રીતે ? સ્યાદ્વાદી ઃ કારણકે બૌદ્ધમતે જ્ઞાનક્ષણથી ભિન્ન વાસના જેવું કોઈ તત્ત્વ જ નથી, અર્થાત્ જ્ઞાનક્ષણ તે જ વાસના છે... ફલતઃ વાસના તે સમનન્તરપ્રત્યયરૂપ (=પૂર્વક્ષણીય ઉપાદાનજ્ઞાનરૂપ) નિર્વિકલ્પથી અભિન્ન હોવાથી, તેનાથી ઉત્પન્ન થનાર નિર્વિકલ્પજ્ઞાનની વાસનાથી પણ ઉત્પત્તિ થાય છે જ. * (3) तृतीय विडत्य* (૯૩) જ્ઞાનમાં વસ્તુનો અધ્યવસાય થવો તેને પણ પ્રત્યયદૃઢતા ન કહી શકાય, કારણ કે એવી દઢતા માનવા માટે, તે જ્ઞાનમાં તદાકારતા (=વિષયભૂત વસ્તુની આકારતા) તો માનવી જ પડશે. ન માનો, તો તો વસ્તુનો પરિચ્છેદ (બોધ) જ નહીં થાય, કારણ કે વસ્તુની આકારતા વિના તો વસ્તુનો પરિચ્છેદ સંભવિત જ નથી. જુઓ, નિર્વિકલ્પપ્રત્યક્ષ માત્ર વસ્તુપ્રતિભાસરૂપ છે, તેમાં તદાકારતા નથી. હવે પ્રત્યયમાં તદાકારતા ન હોય તો તત્પરિચ્છેદકતારૂપ દૃઢતા ન આવી શકે,એ આપત્તિ છે. (એટલે દઢતા માનવા નિર્વિકલ્પમાં તદાકારતા માનવી જ પડશે...) * (४) चतुर्थ विsau * જ્ઞાનમાં શબ્દનું જોડાણ થવું તેને પણ પ્રત્યયદઢતા ન માની શકાય, કારણ કે પહેલી વાત તો ४ छे }, ज्ञानमां शब्दनुं भेडाए। ४ असिद्ध छे... ... विवरणम् .. 61. निर्विकल्पकसमनन्तराव्यतिरेकादिति । न हि बौद्धमते ज्ञानक्षणभिन्ना काचिद् वासनाऽस्ति ।। १. 'चाऽतोऽन्याध्यवसित०' इति क- पाठः । २. पूर्वमुद्रिते तु 'तादात्माद्य०' इत्यशुद्धपाठः । For Personal & Private Use Only www.jalnelibrary.org Page #180 -------------------------------------------------------------------------- ________________ ३९५ अनेकान्तजयपताका (तृतीयः न च सैव केवलाऽनिश्चयः, स्वालम्बनपरिच्छेदात् । न च न सोऽपि, तत्त्वतः तत्स्वभावतया ततस्तद्बोधोपपत्तेः । (९४) न च मूककल्पत्वात् नेति, बोधस्यानिश्चयत्व .................... व्याख्या .......... ध्वनियोगासिद्धः । तथा तद्युक्तस्यापि-ध्वनियुक्तस्यापि, प्रत्ययस्येति प्रक्रमः, तदाकारोत्पत्तिप्रधानत्वात्-विषयाकारोत्पत्तिप्रधानत्वादिति । न चेत्यादि । न च सैव-तदाकारोत्पत्तिः केवला-ध्वनियोगरहिता अनिश्चयः-अपरिच्छेदः । कुत इत्याह-स्वालम्बनपरिच्छेदात्स्वविषयपरिच्छेदात्, केवलयाऽपि । न च न सोऽपि-स्वालम्बनपरिच्छेदस्तत्त्वतः-परमार्थेन । कुत इत्याह-तत्स्वभावतया-स्वालम्बनपरिच्छेदस्वभावतया, ततः-स्वालम्बनात् तद्बोधोपपत्तेः-विवक्षितालम्बनबोधोपपत्तेः, अन्यथा तदुत्तरक्षणवत् ततो भावेऽप्यबोधरूपतै ....... मनेतिरश्मि .. ........................ प्रश्न : भ? उत्तर : ७॥२५॥ मौद्धमते . ४ : (१) तहात्म्य, अने (२) तदुत्पत्ति... तमाथी શબ્દ-જ્ઞાન વચ્ચે એક સંબંધ ઘટતા નથી. તેથી જ્ઞાનમાં શબ્દનું જોડાણ સંભવિત જ નથી... એ વસ્તુના નિશ્વયનું મૂળ કારણ તદાકારતા ધ્વનિયુક્ત પ્રત્યયમાં આકારોત્પત્તિ જ પ્રધાન હોય છે કારણ કે સશબ્દ પ્રત્યય સાકાર જ હોય છે) એટલે દઢતા (ધ્વનિયોગ) એ આકારોત્પત્તિરૂપ જ થશે અને તેના માટે તમારે નિર્વિકલ્પને સાકાર માનવું પડશે. પૂર્વપક્ષ : ભલે હોય... પણ સાંભળો, માત્ર સાકારતા નિશ્ચયરૂપ નથી, પણ સાથે શબ્દસંબંધ હોય તો જ તે નિશ્ચય કહેવાય. ઉત્તરપક્ષ : ના, સાકારતા આવે એટલે વિષયપરિચ્છેદ થાય જ. તેથી તે નિશ્ચય બને જ. પૂર્વપક્ષ : પણ સાકારમાં અમે વિષયપરિચ્છેદ માનતા જ નથી. ઉત્તરપક્ષઃ સાકારતાનો એવો સ્વભાવ જ છે, કે તે પોતાના વિષયનો બોધ, વિષયથી ઉત્પન્ન કરે જ. જો તે બોધ ન કરે, તો વિષયજન્ય હોવા માત્રથી તે જ્ઞાનરૂપ ન થાય, કારણ કે વિષયજન્ય તો विषयनी उत्त२१५। ५९। छे... .................* विवरणम् ..... 62. विषयाकारोत्पत्तिप्रधानत्वादिति । अनुभूयते हि ध्वनियुक्तो बोध: सविकल्पकज्ञानलक्षणो घटाद्याकारः । न चाबाधितेऽनुभवे कश्चिद् विरोध: ।। 63. अन्यथा तदुत्तरक्षणवत् ततो भावेऽप्यबोधरूपतैवेति हृदयमिति । अन्यथा-यदि १. 'स्वावलम्बन०' इति क-पाठः। २. 'ध्वनितो बोधः' इति ख-पाठः । For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता विरोधात् । न चास्पष्टतया नेति, तस्याः स्पष्टताऽभ्युपगमादिति ॥ (९५) यच्चोक्तम्- ' तच्च यत्रांशे पाश्चात्यं निश्चयं जनयितुं शक्नोति, तत्रैव प्रामाण्यमात्मसात्कुरुते' एतदप्ययुक्तम्, तस्य निरंशत्वाभ्युपगमात्; अन्यथा परसिद्धान्ता .... व्याख्या वेति हृदयम् । न चेत्यादि । न च मूलकल्पत्वात्, केवलायास्तदाकारोत्पत्तेरिति प्रक्रमः, ति न निश्चयरूपता । कुत इत्याह-बोधस्यानिश्चयत्वविरोधात् । बोधो निश्चयोऽवगम इति तुल्यार्थाः । न चेत्यादि । न च अस्पष्टतया कारणेन नेति न निश्चयरूपता, केवलायास्तदाकारोत्पत्तेरिति प्रक्रमः । कुत इत्याह- तस्याः - तदाकारोत्पत्तेः स्पष्टताऽभ्युपगमादिति ॥ यच्चोक्तं पूर्वपक्षग्रन्थं एव-'तच्च यत्रांशे पाश्चात्यं निश्चयं जनयितुं शक्नोति, . तत्रैव प्रामाण्यमात्मसात्कुरुते', एतदप्ययुक्तम् । कुत इत्याह- तस्य प्रक्रमात् प्रमेयवस्तुनः, " अनेअंतरश्मि આમ, સાકારમાં વિષયપરિચ્છેદ છે જ અને એટલે નિર્વિકલ્પ સાકાર છે જ. તેથી નિર્વિકલ્પને निश्चय३५ ४ मानवो रह्यो ... (૯૪) બૌદ્ધ : એકલી આકારોત્પત્તિ તો મૂંગી છે, અર્થાત્ આકાર આવી જાય તેટલા માત્રથી તે જ્ઞાન વસ્તુનું નિશ્ચાયક ન બને... પણ શબ્દસંબંધ જ નિશ્ચય છે. ३९६ - स्याद्वाही : अमन जने ? अरा ते ज्ञान वस्तुनो जोध तो उरावे ४ छे ने ? जने (१) जोध, (२) निश्चय, (3) ज्ञान, (४) अवगम... वगेरे शब्दों तो पर्यायवाची ४ छे... तेथी जोध साथै અનિશ્ચય તો ન જ હોઈ શકે. ફલતઃ વસ્તુના બોધ સાથે તેનો નિશ્ચય પણ થશે જ... બૌદ્ધ : કેવલ વસ્તુના આકારની ઉત્પત્તિ તો અસ્પષ્ટ છે. તેથી તદાકારતા નિશ્ચય નથી.... स्याद्वाही : ना, खाडारोत्पत्ति स्पष्ट ४ मनायेली छे अस्पष्टता तो निराअरमां ४ होय छे... સારાંશ : કોઈ પણ રીતે દૃઢતાની ઉપપત્તિ માટે નિર્વિકલ્પમાં આકારોત્પત્તિ માનવી જ પડશે અને તેથી તે નિશ્ચયરૂપ થશે જ... તેથી તમે જે કહ્યું હતું કે, “પ્રત્યક્ષ તે કોઈનો નિશ્ચાયક નથી’” - તેનો નિરાસ થાય છે. મેં પૂર્વપક્ષીના કથન પ્રમાણે પરસિદ્ધાંતની આપત્તિ (૯૫) તમે જે કહ્યું હતું કે – “તે નિર્વિકલ્પ પ્રત્યક્ષ, વસ્તુના જે અંશમાં પાછળથી નિશ્ચય ઉત્પન્ન કરવા સમર્થ છે, તે જ અંશમાં તે પ્રમાણતાને ભજે છે” - તે કથન પણ અયુક્ત છે, કારણ કે એવું ..... विवरणम् . ततस्तद्बोधोपपत्तिर्नाभ्युपगम्यते ततस्तदुत्तरक्षणवद् - बाह्यालम्बनपदार्थाग्रेतनक्षणवत् तत:-आलम्बनाद् भावे विज्ञानस्याबोधरूपतैव स्यात् ।। १. 'तत्स्पष्ट०' इति क- पाठः । २. ३९०तमम् पृष्ठम् । ३. ३९०तमम् पृष्ठम् । For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ३९७ अनेकान्तजयपताका (તૃતીયઃ पत्तिः । व्यावृत्तयोऽशा इति चेत्, न, तासां परमार्थतस्तदव्यतिरिक्तत्वेन तन्मात्ररूपत्वात्, तस्यैर्व त्रैलोक्यव्यावृत्त्येकस्वभावत्वादिति । (९६) कथं च निश्चयस्य विकल्पात्मकत्वात् तत्त्वतो निर्विषयत्वात् तद्विषयता युक्ता येनोच्यते-'यत्रांशे पाश्चात्यं निश्चयं जनयितुं ............... - વ્યારા .... निरंशत्वाभ्युपगमात्, अन्यथा-एवमनभ्युपगमे परसिद्धान्तापत्तिः तत्सांशतापत्त्या इत्यर्थः । व्यावृत्तयः अंश इति चेत्, तथाहि-त्रैलोक्यव्यावृत्तं तदिति, एतदाशङ्क्याह-न, तासांव्यावृत्तीनां परमार्थतस्तदव्यतिरिक्तत्वेन-वस्त्वव्यतिरिक्तत्वेन हेतुना तन्मात्ररूपत्वात्वस्तुमात्ररूपत्वात् । एतदेव स्पष्टयन्नाह-तस्यैव-वस्तुनस्त्रैलोक्यव्यावृत्तिरेवैकः स्वभावो यस्य तत् तथेति विग्रहः, तद्भावस्तस्मादिति । दोषान्तरमाह कथं चेत्यादिना । कथं च निश्चयस्य विकल्पात्मकत्वात् कारणात् तत्त्वतः-परमार्थेन निर्विषयत्वात् तद्विषयता-वस्तुविषयता युक्ता અનેકાંતરશ્મિ કથન તો ત્યારે જ થઈ શકે, કે જ્યારે વસ્તુ સાંશ હોય... પણ તમે તો વસ્તુને નિરંશ માનો છો.. પ્રશ્નઃ તે કથનની સંગતિ માટે, બૌદ્ધો વસ્તુને સાંશ માની લે તો ? ઉત્તર : તો તો તેમને પરસિદ્ધાંતની આપત્તિ આવશે, કારણ કે વસ્તુને સાંશ માનવી તે તો બીજાનો સિદ્ધાંત છે. બૌદ્ધ : વસ્તુને તો અમે નિરંશ જ માનીએ છીએ. સ્યાદ્વાદીઃ તો ઉપરોક્ત કથનની સંગતિ શી રીતે કરશો? બૌદ્ધ આ રીતે તે વસ્તુ ત્રણે લોકમાં સમસ્ત પદાર્થોથી વ્યાવૃત્ત છે, તેથી વસ્તુમાં (૧) પટવ્યાવૃત્તિ, (૨) કટવ્યાવૃત્તિ, (૩) મઠવ્યાવૃત્તિ... વગેરે અનેક વ્યાવૃત્તિ આવશે અને આ વ્યાવૃત્તિને જ અમે અંશરૂપ માનીશું.. હવે તો વાંધો નહીં ને ? સ્યાદ્વાદીઃ પરંતુ, તે વ્યાવૃત્તિઓ પરમાર્થથી તો વસ્તુથી અભિન્ન જ હોવાથી, તેઓ વસ્તુરૂપ જ ગણાશે. કારણ કે, ત્રણ લોકના પદાર્થોથી વ્યાવૃત્ત થવું તે પણ વસ્તુનો એક સ્વભાવ જ છે. ફલતઃ તો વ્યાવૃત્તિરૂપ અંશો વસ્તુરૂપ જ બનવાથી, વસ્તુને સાંશ માનવારૂપ પરસિદ્ધાંતની આપત્તિ યથાવસ્થિત જ રહેશે... - નિશ્વય અંગે દોષાપાદન : (૯૬) વળી, તમારા મતે નિશ્ચય તે વિકલ્પસ્વરૂપ છે અને વિકલ્પને તો તમે પરમાર્થથી નિર્વિષયક માનો છો - આ રીતે વિકલ્પ તો નિર્વિષયક હોવાથી, તેમાં વસ્તુની વિષયતા યુક્ત નથી, અર્થાત્ તેના દ્વારા વસ્તુને વિષય બનાવવું સંભવિત જ નથી.. બૌદ્ધો, વિકલ્પનો વિષય સામાન્યાકાર માને છે અને તે સામાન્યાકાર માત્ર બુદ્ધિમાં કલ્પિત-આરોપિત હોવાથી અસત છે અને તે સિવાય સ્વલક્ષણરૂપ વિષય તો તેનો માનતા નથી... ફલતઃ તેઓના મતે વિકલ્પ નિર્વિષયક છે. ૨. ‘’ ત્યધિશે -પJ: ૨૩૬૦તમમ્ પૃષ્ઠમ્ | For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ३९८ ધોર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता शक्नोति' इति । स ततो भवतीति तन्निश्चय इति चेत्, न, अतिप्रसङ्गात्, नीलादि पश्यतः क्वचिद् भिन्नजातीयविकल्पाभ्युपगमात्, तस्य च ततो भावात्, अन्यथा अहेतुक આ ચીહ્યાં येनोच्यते-'यत्रांशे पाश्चात्यं निश्चयं जनयितुं शक्नोति' इति नह्येतदतद्विषयत्वे चारु । स तत इत्यादि । सः-निश्चयस्ततः-वस्तुनो भवतीति कृत्वा तन्निश्चयः-वस्तुनिश्चयः । इति चेत्, एतदाशङ्क्याह-न, अतिप्रसङ्गात् । एनमेवाह-नीलादि पश्यतः प्रबन्धेन क्वचित्अर्थान्तरावगमे भिन्नजातीयविकल्पाभ्युपगमात्-स्मार्त्तपीतादिविकल्पाभ्युपगमात्, तस्य चविकल्पस्य ततः-नीलादिदर्शनाद् भावात्, अन्यथा-एवमनभ्युपगमेऽहेतुकत्वापत्तेः तस्यातिપ્રસ૬ રૂતિ અનેકાંતરશ્મિ . આમ, વિકલ્પ જયારે વસ્તુને વિષય જ ન બનાવતો હોય, ત્યારે “જે અંશમાં પાછળથી નિશ્ચય ઉત્પન્ન કરવા સમર્થ છે” – એવું શી રીતે કહી શકાય? કારણ કે જે અંશ, નિશ્ચયનો (વિકલ્પનો) વિષય જ નથી, તે અંશ વિશે નિશ્ચયની ઉત્પત્તિ શી રીતે થઈ શકે ? નિશ્ચયના પ્રથમ અર્થઘટનની દુષ્ટતા બૌદ્ધઃ ભલે તે નિશ્ચય વસ્તુને વિષય ન બનાવતા હોય, પણ તેની ઉત્પત્તિ વસ્તુથી થતી હોવાથી જ, તેને “વસ્તુનો નિશ્ચય' કહેવાય છે... સ્યાદ્વાદી: અરે ! એ રીતે તો પીતવિકલ્પ પણ નીલદર્શનનો નિશ્ચાયક બનશે ! તે આ રીતે – તમારા ઉપરોક્ત કથનનો ફલિતાર્થ એ છે કે ન તેને નિશ્ચય ન બનાવે, પણ તેનાથી માત્ર ઉત્પન્ન થાય, તો પણ તે તેનો નિશ્ચાયક બની શકે - આ ફલિતાર્થ પ્રસ્તુતમાં શી રીતે ઘટે? તે વિચારીએ – ' નીલદર્શનનો નિશ્ચય નીલવિકલ્પથી જ થાય છે, પીતવિકલ્પથી નહીં, પણ જે વ્યક્તિ જ્યારે નીલને જોતો હોય, ત્યારે તે વ્યક્તિને, ભિન્તજાતીય વિકલ્પ–પીતવિકલ્પનું પણ સ્મરણ થવું સંભવિત છે એવું તમે માનો છો... હવે આ પીતવિકલ્પ કોનાથી થયો? તો કહેવું પડશે કે નીલદર્શનથી, કારણ કે નીલને જોવાથી જ પીતવિકલ્પ થયો છે - આમ જો નહીં માનો, તો નીલદર્શન સિવાય બીજો તો કોઈ હેતુ જ ન હોવાથી – પીતવિકલ્પ નિહેતુક બનવાની આપત્તિ આવશે. પ્રશ્ન તો ભલે ને નિહેતુક બને? ઉત્તરઃ અરે ! તો તો નિત્ય સત્ કે અસતુ માનવાનો પ્રસંગ આવશે... તેથી નીલદર્શનથી જ પીતવિકલ્પની ઉત્પત્તિ માનવી પડશે - આમ તેનાથી ઉત્પત્તિ થવાથી, તેને વિષય ન બનાવવા છતાં * ગ્રંથકારશ્રીએ આપત્તિ એ આપી કે, વસ્તુનો નિશ્ચય જ શક્ય નથી, કારણ કે જે જેનો વિષય જ નથી, તેનો તેનાથી નિશ્ચય શી રીતે થઈ શકે ? પણ બૌદ્ધ, નિશ્ચયના અલગ-અલગ અર્થઘટન પ્રમાણે, વસ્તુને વિષય ન બનાવતા પણ વિકલ્પને, વસ્તુના નિશ્ચયરૂપે સાબિત કરે છે. ૨. “વે, પ્રાર્થ૦' રૂતિ -પઢિ: ર. ૩૬૦તમમ્ પૃષ્ઠમ્ | For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ३९९ अनेकान्तजयपताका (તૃતીયઃ त्वापत्तेः । ( ९७) संवादको निश्चय इति चेत्, न, अप्राप्यदेशगतजलादिनिश्चयेन व्यभिचारात् । न च संवादनशक्तिरेव संवादनमित्यदुष्टम्, शक्तेरप्रत्यक्षत्वात्, कार्यमन्तरेण तद्भावानवगतेः । न च ततोऽनन्या शक्तिरिति तदवगतावेव तदवगतिः, तदाभासतो વ્યા છે . निश्चयमेवाधिकृत्य प्रकारान्तरमाह-संवादको निश्चयः । इति चेत्, एतदाशङ्क्याह-न, अप्राप्यदेशगतजलादिनिश्चयेन व्यभिचारात् । स हि निश्चयोऽसंवादकश्च । न च संवादनशक्तिरेव संवादनमित्यदुष्टम्, किन्तु दुष्टमेव । कुत इत्याह-शक्तेरप्रत्यक्षत्वात् । यदि नामैवं ततः किमित्याह-कार्यमन्तरेण संवादनादिरूपं तद्भावानवगते:-शक्तिभावानवगतेः । न चेत्यादि । न च ततः-निश्चयात् अनन्या शक्तिरिति कृत्वा तदवगतावेव-निश्चयावगतावेव ......... અનેકાંતરશ્મિ .... પણ પીતવિકલ્પ તેનો નિશ્ચાયક બનશે. પણ એવું તો કદી દેખાતું નથી, માટે નિશ્ચયનું આવું અર્થઘટન કરી વિકલ્પને પણ વસ્તુના નિશ્ચયરૂપે ઘટાવવો બરાબર નથી. - નિશ્ચયના બીજા અર્થઘટનની પણ દુષ્ટતા - (૦૭) બૌદ્ધ : જે સંવાદક (અર્થક્રિયા દ્વારા વસ્તુનો પ્રાપક) હોય, તેને “નિશ્ચય” કહેવાય છે - આવું લક્ષણ તો વિકલ્પમાં ઘટે જ છે, કારણ કે વિકલ્પ થવાથી, વ્યક્તિની વસ્તુ વિશે પ્રવૃત્તિ અને વસ્તુની પ્રાપ્તિ થાય છે જ, માટે વિકલ્પ તે વસ્તુનો નિશ્ચાયક બનશે જ... નીલદર્શનથી થતો પીતવિકલ્પ સંવાદી ન હોવાથી નિશ્ચયરૂપ નથી... સ્યાદ્વાદી: પરંતુ નિશ્ચયનું આવું લક્ષણ પણ ન માની શકાય, કારણ કે (૧) અપ્રાપ્યદેશગત જળાદિનો નિશ્ચય, (૨) સૂર્ય-ચંદ્ર વગેરેનો નિશ્ચય – આ બધા નિશ્ચયો વાસ્તવિક છે, છતાં પણ તમારા લક્ષણ પ્રમાણે આ નિશ્ચયરૂપ નહીં બની શકે.. પ્રશ્ન : કેમ ? ઉત્તરઃ કારણ કે તેઓ એવા જ પદાર્થોને બતાવે છે, કે જે પદાર્થોની પ્રાપ્તિ સંભવિત જ નથી... ફલતઃ તેઓ સંવાદક-દર્શિત અર્થના પ્રાપક ન બનવાથી, નિશ્ચયરૂપ નહીં બની શકે, પણ બને તો છે જ... (તથી નિશ્ચયના બીજા અર્થઘટન પ્રમાણે પણ વિકલ્પની વસ્તુનિશ્ચાયકતા અઘટિત જ છે...) બૌદ્ધઃ “સંવાદન એટલે દર્શિત અર્થની પ્રાપ્તિ” – એવો અર્થ નહીં કરવો, પણ “સંવાદન એટલે દર્શિત અર્થને પ્રાપ્ત કરાવવાની શક્તિ” આશય એ છે કે, દર્શિત અર્થનાં પ્રાપક જ્ઞાનને જ નિશ્ચય નથી કહેતા, પણ પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય ધરાવનાર જ્ઞાનને નિશ્ચય કહીએ છીએ - આવું લક્ષણ તો સૂર્યનિશ્ચય વગેરેમાં પણ ઘટશે, કારણ કે દર્શિત અર્થને પ્રાપ્ત કરાવવાની શક્તિ તો તેમાં પણ રહેલી જ છે. હા, છતાં પણ તે વ્યક્તિઓ સૂર્યાદિને પ્રાપ્ત ન કરી શકે એ અલગ વાત છે, પણ સામર્થ્ય તો તેમાં છે જ.. માટે જ તો તે અપ્રાપ્યદેશગત જળનિશ્ચયાદિ; જો વિદ્યાધરને થાય, તો ૨. ‘ડસંવાદશ' ત ટુ-પ8: ૨. ‘મન્તરતિ શેષ:' ત ઈ-પુસ્તશે ટિપ્પણમ્ | For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ૪૦૦ ऽप्रवृत्तिप्रसङ्गात्, तच्छक्त्यवगमापत्तेः । (९८) न च तदाभासत्वतो न तच्छक्त्यवगमः तेनाप्यात्मवेदनात् तस्याश्च तदनन्यत्वात् । न च सम्यग् निश्चयशक्तेरेवावगतिरिति युक्तम्, જ વ્યાપદ્યા જ तदवगतिः-शक्त्यवगतिः । कुत इत्याह-तदाभासतः-निश्चयाभासतः । किमित्याह-अप्रवृत्तिप्रसङ्गात् । प्रसङ्गश्च तच्छक्त्यवगमापत्तेः-तदाभासशक्त्यवगमापत्तेः । न चेत्यादि । न च तदाभासत्वतः कारणात्, न तच्छक्त्यवगमः-न तदाभासशक्त्यवगमः, किन्त्ववगम एव । कुत इत्याह-तेनापि-तदाभासेन आत्मवेदनात् कारणात् । यदि नामैवं ततः किमित्याह-तस्याश्चतदाभासशक्तेः तदनन्यत्वात्-तदाभासानन्यत्वात् । न चेत्यादि । न च सम्यग् निश्चयशक्ते - અનેકાંતરશ્મિ અવશ્ય તે નિશ્ચય જળાદિનો પ્રાપક બને છે. સ્વાદાદી : આવો પરિષ્કાર પણ નિર્દષ્ટ નથી, કારણ કે પહેલી વાત તો એ જ છે કે, સંવાદનશક્તિનું જ્ઞાન જ સંભવિત છે. પ્રશ્ન : કેમ ? ઉત્તર : કારણ કે (૧) શક્તિ તો અતીન્દ્રિય હોવાથી, તેનું પ્રત્યક્ષ તો સંભવિત નથી, અને (૨) અનુમાનથી પણ ત્યારે જ શક્તિનો બોધ થઈ શકે કે જ્યારે પ્રાપ્તિરૂપ તેનું કાર્ય દેખાય... પણ આપણને તો તે શક્તિનું કાર્ય દેખાતું નથી, કારણ કે આપણને તો તે પદાર્થની પ્રાપ્તિ જ અશક્ય છે - આમ જયારે કાર્ય જ ન દેખાય, ત્યારે તે શક્તિનું અનુમાન પણ શી રીતે થાય ? ફલત: તે શક્તિનું જ્ઞાન અસંભવિત જ રહે... બૌદ્ધ શક્તિ તો નિશ્ચયથી ( વિકલ્પથી) અભિન્ન છે... ફલતઃ નિશ્ચયવિકલ્પનો ખ્યાલ આવ્યું તેની શક્તિનો પણ ખ્યાલ આવશે જ... તેથી શક્તિનું જ્ઞાન અસંભવિત નહીં રહે... સ્યાદાદીઃ તો તો જલાભાસથી ઝાંઝવાના જળ વિશે પ્રવૃત્તિ જ નહીં થઈ શકે, કારણ કે ઉપરોક્ત રીતે તો - નિશ્ચયથી અભિન્ન નિશ્ચયશક્તિની જેમ – આભાસથી અભિન્ન આભાસશક્તિનો પણ ખ્યાલ આવી જ જશે... (૯૮) બૌદ્ધઃ આભાસરૂપ જ્ઞાનનો બોધ થયે પણ તેની શક્તિનો બોધ ન માનીએ તો? સ્યાદ્વાદી: પણ તેવું માની જ ન શકાય, કારણ કે આભાસ પણ એક પ્રકારનું જ્ઞાન જ છે અને ઉપરોક્ત રીતે તેની શક્તિ પણ તેનાથી અભિન્ન છે... ફલતઃ તે આભાસરૂપ જ્ઞાનનો બોધ થયે, તદભિને આભાસશક્તિનો પણ બોધ થશે જ અને એ રીતે “દર્શિત અર્થને પ્રાપ્ત નહીં કરાવવારૂપ આભાસશક્તિનો પણ ખ્યાલ આવી જવાથી તો તે વ્યક્તિ તે અર્થ વિશે પ્રવૃત્તિ જ નહીં કરે... બૌદ્ધઃ પણ જ્ઞાનના બોધ સાથે, માત્ર સમ્યગૂ નિશ્ચયશક્તિનો જ બોધ માનીશું, આભાસ ભાવ એ છે કે, વસ્તુની વ્યવસ્થા જ્ઞાનના આધારે કરાય છે, પણ સંવાદનશક્તિનું જ્યારે જ્ઞાન જ નથી થતું, ત્યારે તેનું અસ્તિત્વ અને તેના દ્વારા નિશ્ચયની વ્યવસ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ४०१ अनेकान्तजयपताका ( તૃતીય: तत्त्वतो वचनमात्रत्वात् । तथा प्रतीत्यभावादिति । एवं च 'तत्रैव प्रामाण्यमात्मसात्कुरुते' इति वचनमात्रम् ॥ २ ( ९९ ) इतश्च वचनमात्रम् -' यत्र तु भ्रान्तिकारणसद्भावादशक्तं तत्र प्रमाणान्तरं व्याप्रियते' इत्याद्युपन्यासात् । तथाहि - यदि तत् क्वचिदशक्तं पाश्चात्यं निश्चयं जनयितुमेवं तर्ह्यशक्तमेव, सर्वथैकत्वात् एकस्य चैकस्वभावत्वेन शक्तत्वाशक्तत्वविरोधात्, कथ *વ્યાછા..... रेवावगतिरिति युक्तम् । कुत इत्याह- तत्त्वतो वचनमात्रत्वात् । वचनमात्रत्वं च तथा-सम्यग् निश्चयशक्त्यवगमरूपेण प्रतीत्यभावादिति । एवं च यथोक्तनीत्या ' तत्रैव प्रामाण्यमात्मसात्कुरुते' इति वचनमात्रम्, निरर्थकमित्यर्थः ॥ इतश्च वचनमात्रम्-'यत्र तु भ्रान्तिकारणसद्भावादशक्तं तत्र प्रमाणान्तरं व्याप्रियते' इत्याद्युपन्यासात् पूर्वपक्षग्रन्थं एव । इहैव भावार्थमाह तथाहीत्यादिना । तथाहि -यदि तत्, प्रक्रमाद् अविकल्पम्, क्वचिदशक्तं पाश्चात्यं निश्चयं जनयितुम्, एवं तर्ह्यशक्तमेव - एकान्तेन । * અનેકાંતરશ્મિ શક્તિનો નહીં... હવે તો દોષ નહીં ને ? સ્યાદ્વાદી ઃ આ પણ ખરેખર તો માત્ર બોલવા પૂરતું જ છે, બાકી વાસ્તવમાં તો તેવી પ્રતીતિ થતી જ નથી, અર્થાત્ જ્ઞાનના બોધ સાથે તેની સમ્યગ્ નિશ્ચયશક્તિનો પણ બોધ થઈ જાય એવી પ્રતીતિ કદી થતી નથી. તેથી સંવાદનશક્તિવિધયા પણ નિશ્ચયનું અર્થઘટન અયુક્ત છે... * નિર્વિકલ્પની પ્રમાણતા પણ અઘટિત - આ રીતે, વસ્તુ વિશે નિશ્ચય જ અઘટિત હોવાથી, તમે જે કહ્યું હતું કે – “તે જ અંશમાં નિર્વિકલ્પ પ્રમાણતાને ભજે છે” – તે પણ માત્ર બોલવા પૂરતું જ સાબિત થાય છે, કારણ કે વસ્તુ વિશે જ્યારે નિશ્ચય જ ન પ્રવર્તતો હોય, ત્યારે શી રીતે કહી શકાય કે – “પાછળથી જે અંશમાં નિશ્ચય પ્રવર્તે, તે જ અંશમાં તે (=પ્રત્યક્ષ) પ્રમાણ છે” – આ કથન બીજી રીતે પણ માત્ર બોલવા પૂરતું સાબિત થાય છે, તે ગ્રંથકારશ્રી જણાવે છે - * નિર્વિકલ્પના પ્રામાણ્યની + પ્રમાણાંતરની પ્રવૃત્તિનો સચોટ નિરાસ (૯૯) તમે જે કહ્યું હતું કે - “વળી, જે અંશમાં ભ્રાન્તિના કારણો વિદ્યમાન હોવાથી, તે નિશ્ચયને ઉત્પન્ન કરવા અસમર્થ છે, તે વિશે બીજા પ્રમાણની પ્રવૃત્તિ થાય છે’ - તે ઉપન્યાસથી પણ ઉપરોક્ત વાત માત્ર વચનવિલાસરૂપ સાબિત થાય છે... તે આ પ્રમાણે - નિર્વિકલ્પ તે સર્વથા માત્ર એકરૂપ જ હોવાથી, જો તે અનિત્ય વગેરે કોઈક અંશમાં પાછળથી વિકલ્પને ઉત્પન્ન કરવા અસમર્થ હશે, તો તે સર્વત્ર વિકલ્પને ઉત્પન્ન કરવા અસમર્થ જ રહેશે. ૨-રૂ. દ્રવ્ય રૂ૧૦તમ પૃષ્ઠમ્ । ૨-૪. દ્રવ્યે રૂ૧૦-૩૧૬તમે પૃષ્ઠ । . ‘ભાવનાર્થમાદ' કૃતિ દ્દ-પા: । For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ४०२ व्याख्या-विवरण-विवेचनसमन्विता ञ्चिदविरोधेऽप्यभ्युपगमविरोधात्, भिन्नांशविषयनिश्चयभावाभावयोस्तु न तस्य किञ्चि कुत इत्याह-सर्वथैकत्वात् कारणात् । एकस्य च वस्तुन एकस्वभावत्वेन हेतुना शक्तत्वाशक्तत्वविरोधात् । तथाहि-एकमेकस्वभावं यदि शक्तं शक्तमेव, अथाशक्तमशक्तमेवेति भावनीयम् । कथञ्चिदविरोधेऽपि निमित्तभेदेन शक्तत्वाशक्तत्वस्य अभ्युपगमविरोधादनेकान्तवादापत्त्या । अथ भिन्ना अस्यांशा इति । एतव्यपोहायाह-भिन्नांशेत्यादि । भिन्नौ च तौ, प्रत्यक्षादिति प्रक्रमः, अंशौ च भिन्नांशौ, तौ विषयौ ययोस्तौ भिन्नांशविषयौ, भिन्नांशविषयौ च तौ निश्चयौ चेति विग्रहः, तयोर्भावाभावौ तयोः पुनर्न तस्य-प्रत्यक्षस्य किञ्चिदिति-एवं ... અનેકાંતરશ્મિ ... પ્રશ્ન : એવું કેમ? ઉત્તરઃ કારણ કે જે એકાંત એકસ્વભાવી હોય, તેમાં સમર્થ-અસમર્થ બપણાનો વિરોધ છે. તેથી તે જો કોઈક અંશમાં સમર્થ હશે, તો બધા જ અંશમાં સમર્થ બનશે અને જો કોઈક અંશમાં અસમર્થ હશે, તો સર્વ અંશમાં તેની અસમર્થતા જ સાબિત થશે. બૌદ્ધ : વિકલ્પને ઉત્પન્ન કરવા, તે અનિત્ય વગેરે અંશમાં ભલે અસમર્થ હોય, પણ સત્ત્વ વગેરે અંશમાં તો સમર્થ હોઈ જ શકે ને ? સ્યાદ્વાદી : હા, જરૂર હોઈ શકે, પણ તેમ માનવામાં તો અનેકાંતવાદની આપત્તિ આવશે, કારણ કે ન એક જ જ્ઞાનનો (૧) શક્ય જ્ઞયની અપેક્ષાએ સમર્થત્વસ્વભાવ, અને (૨) અશક્ય શેયની અપેક્ષાએ અસમર્થત્વસ્વભાવ - આમ નિમિત્તભેદે એકાનેકસ્વભાવની આપત્તિ આવશે અને તેથી તો, નિર્વિકલ્પને એકાંત એકરૂપ માનવાના સ્વસિદ્ધાંતનો વિરોધ થશે... બૌદ્ધઃ નિર્વિકલ્પના જે સમર્થત્વ-અસમર્થત્વરૂપ બે અંશ છે, તે તો નિર્વિકલ્પથી ભિન્ન છે... ફલતઃ નિર્વિકલ્પ તો નિરંશ જ સાબિત થશે, એકાનેકસ્વભાવી નહીં... સ્યાદ્વાદી આ રીતે બંને અંશને જો ભિન્ન માનવામાં આવે, તો (૧) સમર્થત્વ અંશને લઈને નિશ્ચયનું અસ્તિત્વ સાબિત થશે, અને (૨) અસમર્થત્વ અંશને લઈને નિશ્ચયનું નાસ્તિત્વ સાબિત થશે, પણ તેમાં નિર્વિકલ્પ પ્રત્યક્ષને શું? આશય એ છે કે, જો તે અંશો પોતાનાથી અભિન્ન હોત, તો તેને આશ્રયીને થતા વિકલ્પનાં અસ્તિત્વ-નાસ્તિત્વ દ્વારા, પ્રત્યક્ષની પણ વસ્તુના તે તે અંશ વિશે પ્રમાણ-અપ્રમાણતા સાબિત થાત, • વિવરVIમ્ . ____64. कथञ्चिदविरोधेऽपि निमित्तभेदेनेति । अनेकान्तवादिनो हि जैनस्य मते ज्ञानं ज्ञातुं शक्याशक्यज्ञेयापेक्षया शक्तत्वाशक्तत्वलक्षणधर्मद्वयोपेतं प्रवर्तत इति निमित्तभेद: स्फुट एव ।। ૨. “શવત્યા ચયાપેલયા' રૂતિ -પાઠ: For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ४०३ अनेकान्तजयपताका (તૃતીયા दिति कथं क्वचित् प्रामाण्यमात्मसात्कुरुत इति ? (१००) नैवं समारोपव्यवच्छेदार्थमपि प्रमाणान्तरप्रवृत्तिः, न्यायतः समारोपस्यैवायोगात्, सजातीयेतरविविक्तैकस्वभावस्य वस्तुन इन्द्रियज्ञाने प्रतिभासनात् रूपादिनिश्चयज्ञानवत् तन्निबन्धननिश्चयज्ञानानां तमन्तरेणैव प्रवृत्तिसम्भवात् । तथाहि-यद् रूपादिदर्शनानन्तरमलिङ्गं निश्चयज्ञानं છે ત્યારથી कथं क्वचित् प्रामाण्यमात्मसात्कुरुत इति ? नैवमित्यादि । नैवम्-उक्तेन प्रकारेण समारोपव्यवच्छेदार्थमपि प्रमाणान्तरप्रवृत्तिः । कुत इत्याह-न्यायतः-न्यायेन समारोपस्यैवायोगात् । अयोगश्च सजातीयेतरविविक्तैकस्वभावस्य वस्तुन इन्द्रियज्ञाने प्रतिभासनात् कारणात् । रूपादिनिश्चयज्ञानवदिति निदर्शनम् । तन्निबन्धननिश्चयज्ञानानाम्-अधिकृतवस्तुनिबन्धननिश्चयज्ञानानां तमन्तरेण-समारोपमन्तरेण एव प्रवृत्तिसम्भवात् कारणात् । न समारोपव्यवच्छेदार्थमपि प्रमाणान्तरप्रवृत्तिः, अनित्यत्वादिनिश्चयानामपि समारोपव्यवच्छेद - અનેકાંતરશ્મિ પણ તે અંશો જો ભિન્ન જ હોય, તો તેને આશ્રયીને થતા વિકલ્પનાં અસ્તિત્વ-નાસ્તિત્વ સાથે પ્રત્યક્ષને શું લેવા-દેવા? અને તો પછી શી રીતે કહી શકાય કે જે અંશે નિશ્ચય થાય તે અંશે નિર્વિકલ્પ પ્રમાણ બને અને જે અંશે નિશ્ચય ન થાય તે અંશે બીજા પ્રમાણોની પ્રવૃત્તિ થાય છે અને આવું જો નહીં કહી શકાય, તો (૧) નિર્વિકલ્પનાં પ્રામાણ્યની, અને (૨) બીજા પ્રમાણોની પ્રવૃત્તિની સંગતિ શી રીતે કરશો ? - બૌદ્ધ દ્વારા પ્રમાણમાંતરની પ્રવૃત્તિ સાધવા નિષ્ફળ પ્રયાસ - (૧૦૦) બૌદ્ધઃ નિર્વિકલ્પ દ્વારા તો સત્ત્વ-અનિત્યત્વ વગેરે બધાનું ગ્રહણ થાય છે, છતાં પણ, તે વસ્તુ વિશે કોઈ નિત્યત્વ વગેરેનો આરોપ કરે, તો તેના વ્યવચ્છેદ (નિરાકરણ) માટે અનુમાનરૂપ બીજા પ્રમાણની પ્રવૃત્તિ થાય છે – આમ સમારોપના વ્યવચ્છેદ માટે બીજા પ્રમાણની પ્રવૃત્તિ સફળ જ સ્યાદ્વાદીઃ તમારું કથન અયુક્ત છે, કારણ કે વાસ્તવિક રીતે તો સમારોપ જ અઘટિત છે અને જયારે સમારોપ જ અઘટિત હોય, ત્યારે તેના વ્યવચ્છેદ માટે બીજા પ્રમાણની પ્રવૃત્તિ શી રીતે સફળ થાય ? પ્રશ્ન : પણ સમારોપ અઘટિત શી રીતે ? ઉત્તર : કારણ કે ઇન્દ્રિયજ્ઞાનમાં તો (૧) સજાતીય, અને (૨) વિજાતીય પદાર્થોથી વ્યાવૃત્તભિન્નરૂપે, એકસ્વભાવી વસ્તુનો જ પ્રતિભાસ થાય છે. ભાવ એ કે, ઇન્દ્રિયજ્ઞાનમાં સ્વલક્ષણ જ વિષય બને છે અને સ્વલક્ષણવિષયક જ્ઞાન જે નિશ્ચયરૂપ છે તેમાં સમારોપનો સંભવ જ નથી, સમારોપ વિના જ તે પ્રવૃત્ત થાય છે, રૂપાદિના નિશ્ચયાત્મક ૨. “સમન્તર્ગવ' રૂતિ –પd: I For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता भवति, तत् कथमसति समारोपे भ॑वत् तद्व्यवच्छेदविषयम् ?॥ (१०१) स्यादेतत्, असमारोपविषये भावात् तद्व्यवच्छेदविषयम्, यत्र ह्यस्य समारोपो भवति यथा स्थिरः सात्मक इति वा, न तत्र निश्चयो भवति, तद्विवेक एव च व्याख्या ४०४ मन्तरेणैव भावप्रसङ्गादित्यर्थः । अधिकृतार्थभावनाय एवाह - तथाहीत्यादि । तथाहीत्युपप्रदर्शने । यद् रूपादिदर्शनानन्तरम् - अव्यवधानेन अलिङ्गं-लिङ्गरहितं निश्चयज्ञानं भवति, प्रक्रमाद् रूपादिविषयमेव तत् कथमसति समारोपे - अरूपादिविषये भवत् - उत्पद्यमानं तद्वयवच्छेदविषयं-समारोपव्यवच्छेदविषयम् ? नैव, समारोपाभावेन तद्व्यवच्छेदायोगादिति ॥ १. शत्रूंन्तं पदमिदम् । २. 'नैवासमारोपा०' इति क- पाठः । ३. 'चायं पदार्थ:' इति क-पाठः । o स्यादेतत्, असमारोपविषये भावात् तद्व्यवच्छेदविषयमिति समारोपस्य विषयः समारोपविषयः, न समारोपविषयः असमारोपविषयः, तस्मिन्, समारोपशून्य इत्यर्थः, भावात्उत्पत्तेः कारणादधिकृतनिश्चयज्ञानस्य तद्व्यवच्छेदविषयमिति । एतद्भावनायैवाह-यत्र-पदार्थे ‘हि’शब्दोऽवधारणेऽस्य-पुरुषस्य समारोपो भवति, यथा स्थिरः सात्मक इति वाऽयं पदार्थः, अनेअंतरश्मि * ज्ञाननी भ... खशय : ३५६र्शन (निर्विऽल्प) पछी तरत ४ अँलिंग ३पनो निश्चय (सविस्५) थाय छे, વચ્ચે અરૂપનાં સમારોપ માટે સમય જ નથી, તેથી સમારોપ જ થતો નથી, તો પછી સમારોપના વ્યવચ્છેદનો પ્રશ્ન જ શી રીતે રહે ? (અને તો પ્રમાણાંતરની પ્રવૃત્તિ પણ શી રીતે સફળ થાય ?) આ રીતે, રૂપાદિનાં નિશ્ચયજ્ઞાનની જેમ, અનિત્યત્વ વગેરેનો નિશ્ચયાત્મક જ્ઞાનમાં પણ સમારોપ થતો જ નથી અને તેથી તે સમારોપના વ્યવચ્છેદ માટે પ્રમાણાંતરની પ્રવૃત્તિ પણ શક્ય જ નથી. * પ્રમાણાંતરપ્રવૃત્તિની સફળતાસાધક બૌદ્ધપૂર્વપક્ષ (१०१) जौद्ध : विवक्षित ( = ३पाहिनु) निश्चयज्ञान ते असमारोपना विषयमां ४ उत्पन्न થાય છે. અર્થાત્ સમારોપના વિષયથી વિપરીત વિષયમાં ઉત્પન્ન થાય છે. તેથી સમારોપવ્યવચ્છેદવિષયક પ્રવૃત્તિ થાય છે. ફલતઃ તેની જેમ પ્રમાણાંતરની પ્રવૃત્તિ સફળ જ સિદ્ધ થશે. આ વાતને જરા એક દૃષ્ટાંતથી સમજીએ - જે પદાર્થ વિશે, પુરુષને આવો સમારોપ હોય કે → “खां पधार्थ (१) स्थिर, (२) सात्म छे” ← तो ते पुरुषने ते पहार्थनो अनित्यत्व-निरात्मता વગેરે રૂપે નિશ્ચય થતો નથી. * ‘અલિંગ’ એ પદ અનુમિતિનો નિષેધ કરીને પ્રત્યક્ષનું - સવિકલ્પનું સૂચન કરે છે. અનુમિતિ સલિંગ छे... For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ४०५ o (तृतीयः अन्यापोह इति तदपि तन्मात्रापोहगोचरमेव, न वस्तुस्वभावनिश्चयात्मकमिति । ( १०२ ) एतदपि यत्किञ्चित्, वाङ्मात्रत्वात् ॥ यत् तावदुक्तम्-‘असमारोपविषये भावात्' इत्यत्र समारोपाभावेऽस्य वृत्तिरुक्ता, अयं च समारोपाभावो यदि प्रसज्यप्रतिषेधरूपः, न क्वचिदस्य वृत्तिस्तस्य तुच्छत्वात्, ... व्याख्या : न तत्र निश्चयो भवति अनित्यत्वादिनिश्चयः, तद्याथात्म्यविषयः तद्विवेक एव च - समारोपविवेक एव च अन्यापोहः तद्व्यवच्छेदः । इति एवं तदपि अधिकृतनिश्चयज्ञानं तन्मात्रापोहगोचरमेव समारोपापोहमात्रगोचरमित्यर्थः । न वस्तुस्वर्भावनिश्चयात्मकं न स्वलक्षणनिश्चायकमिति योऽर्थः । एवं पूर्वपक्षमाशङ्क्याह-एतदपि यत्किञ्चित्-असारम् । कुत इत्याह-वाङ्मात्रत्वात्वाच्यार्थशून्यत्वात् ॥ - I एतदेव दर्शयति यत् तावदुक्तमित्यादिना । तत्र यत् तावदुक्तं पूर्वपक्षग्रन्थे- 'असमारोपविषये भावात्' इत्यत्र-ग्रन्थे समारोपाभावेऽस्य - निश्चयस्य वृत्तिरुक्ता, एतदैदम्पर्यम् । यदि नामैवं ततः किमित्याह-अयं च समारोपाभावो यदि प्रसज्यप्रतिषेधरूपः- समारोपाभवन... अनेडांतरश्मि સમારોપ થાય ત્યાં નિશ્ચય ન થાય, કારણ કે સમારોપનો ત્યાગ-અભાવ, એ જ તેનો વ્યવચ્છેદ छे... निश्चय पए। समारोप व्यवच्छे६३५ ४छे... (ભાવાર્થ : સ્યાદ્વાદીએ રૂપાદિનિશ્ચયજ્ઞાનમાં સમારોપવ્યવચ્છેદનો અભાવ બતાવ્યો, કારણ કે સમારોપ થતો જ નથી... પણ બૌદ્ધ કહે છે - સમારોપ થાય અને પછી તેનો વ્યવચ્છેદ થાય એવું નથી, પણ સમારોપ ન થવો એ જ તેનો વ્યવચ્છેદ છે અને એ તો રૂપાદિનિશ્ચયમાં છે જ...) * સફળતાસાધક બૌદ્ધપૂર્વપક્ષનો વિકલ્પશઃ નિરાસ (૧૦૨) સ્યાદ્વાદી ઃ તમારું આ કથન પણ અસાર છે, કારણ કે આ બધું માત્ર બોલવા પૂરતું જ छे. ते खा प्रमाणे -- તમે જે કહ્યું હતું કે – “વિવક્ષિત નિશ્ચયજ્ઞાન તે અસમારોપના વિષયમાં જ ઉત્પન્ન થાય છે” – તે કથનથી એ સાબિત થાય છે કે, સમારોપના અભાવમાં જ નિશ્ચયજ્ઞાન રહે છે. એ તો બરાબર જ છે ને ? जौद्ध : हा, સ્યાદ્વાદી : પણ અમે તમને એ પૂછીએ છીએ, કે આ સમારોપનો અભાવ (૧) પ્રસજ્ય १. ४०४तमम् पृष्ठम् । २. 'भावस्य' इति ग-पाठः । ३. 'प्रसज्ज्यप्रति०' इति घ-पाठ: । ४. 'रूपस्ततो न' इति ग-पाठः । ५. ‘विषयस्तद्याथात्म्यविषयस्तद्विवेक' इति क-पाठः । ६. 'निश्चायकं' इति ङ-पाठः । ७. ४०४तमम् पृष्ठम् । ८. 'प्रसज्ज्यप्रति०' इति घ-पाठः । For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४०६ तत्त्वत इत्थमेवेदमिति चेत्, कथमतुच्छप्रतिभासं रूपादिनिश्चयज्ञानम् ? तुच्छप्रतिभासमेव तदिति चेत्, अनुभवविरोधः, रूपादिप्रतिभासस्य वेद्यमानत्वात्, अन्यथा तदनाकारत्वेन वेदनाऽयोगादिति ॥ વ્યાધ્યા જ मात्रलक्षणः, ततः किमित्याह-न क्वचिदस्य-निश्चयस्य वृत्तिः । कुत इत्याह-तस्यप्रसज्यप्रतिषेधरूपस्य समारोपाभावस्य तुच्छत्वात्-असत्त्वादित्यर्थः । तत्त्वत इत्यादि । तत्त्वतःपरमार्थेन इत्थमेवेदं न क्वचिदस्य वृत्तिः । इति चेत्, एतदाशङ्क्याह-कथमतुच्छप्रतिभासं रूपादिवस्त्वाकारं रूपादिनिश्चयज्ञानम् ? तुच्छेत्यादि । तुच्छप्रतिभासमेव तत्-रूपादिनिश्चयज्ञानम् । इति चेत्, एतदाशङ्क्याह-अनुभवविरोधः । एवं कथमित्याह-रूपादिप्रतिभासस्य रूपादिनिश्चयज्ञाने वेद्यमानत्वात्, अन्यथा-एवमनभ्युपगमे तस्य-रूपादिनिश्चयज्ञानस्य अनाकारत्वेन हेतुमा । किमित्याह-वेदनाऽयोगात् । तत् हि अनाकारं कस्य वेदनमिति भावनीयम् ॥ અનેકાંતરશ્મિ પ્રતિષેધરૂપ છે, કે (૨) પર્યદાસપ્રતિષેધરૂપે ? (૧) જો પ્રસ"પ્રતિષેધરૂપ માનશો, તો તે અભાવ તુચ્છરૂપ હોવાથી, નિશ્ચયજ્ઞાનની તો કશે વૃત્તિ જ નહીં ઘટે, કારણ કે તમે જેને આધાર માનો છો, તે તો તુચ્છ છે, અર્થાત્ વાસ્તવમાં છે જ નહીં... બૌદ્ધઃ હા, એ તો સાચી જ વાત છે, કારણ કે ખરેખર તો રૂપાદિનું નિશ્ચયજ્ઞાન કશે રહેતું જ નથી. સ્યાદ્વાદીઃ શું કહો છો તમે? રૂપાદિનું નિશ્ચયજ્ઞાન ખરેખર જો ક્યાંય ન રહેતું હોય, તો તો તે અતુચ્છપ્રતિભાસી (=વાસ્તવિક પદાર્થના આકારવાળું) શી રીતે સાબિત થાય? બૌદ્ધ : અરે ! સાબિત કરવાની જરૂર જ નથી, કારણ કે ખરેખર તો તે તેંચ્છપ્રતિભાસી જ છે. સ્યાદ્વાદીઃ તમારી વાતમાં સ્પષ્ટપણે અનુભવનો વિરોધ છે, કારણ કે રૂપાદિનાં નિશ્ચયજ્ઞાનમાં તો રૂપાદિનાં આકારનો સ્પષ્ટપણે પ્રતિભાસ થતો અનુભવાય છે... જો નિશ્ચયજ્ઞાન ખરેખર તુચ્છપ્રતિભાસી જ હોત, તો તેમાં રૂપાદિનો આકાર પણ ન હોત અને આકાર ન હોવાથી તો રૂપાદિનો અનુભવ પણ ન જ થાત, કારણ કે આકાર વિના અનુભવ કોનો? ટૂંકમાં, અભાવને પ્રસજયપ્રતિષેધરૂપ માનશો, તો રૂપાદિનું નિશ્ચયજ્ઞાન તુચ્છપ્રતિભાસી તરીકે સાબિત થશે, પણ તેવું તો છે નહીં. તેથી પ્રથમ વિકલ્પ તો ન મનાય. (૧) પ્રસજયપ્રતિષેધ - અભાવને જણાવે. દા.ત. અજ્ઞાનમ્, (૨) પથુદાસપ્રતિષેધ - સમાનજાતીયની હાજરીને જણાવે દા.ત. અબ્રાહ્મણ. * બૌદ્ધમતે, નિશ્ચયજ્ઞાન તે વિકલ્પરૂપ હોઈ બુદ્ધિકલ્પિત-તુચ્છ એવા સામાન્યાકારનો જ પ્રતિભાસી છે... ૨. ‘વિરોધ પરિ.' રૂતિ –પી: ૨“પ્રસન્થyત' તિ -પઢિ: I For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ अनेकान्तजयपताका (તૃતીયઃ (१०३) अथ पर्युदासरूपः कथं न वस्तुस्वभावनिश्चयात्मकं तत् ? तत्रैव प्रवृत्तेः न तत् तदेति चेत्, कथमसमारोपविषयेऽस्य भावः ? अयमस्यैवात्मा न त्वन्य इति चेत्, स्वात्मन एव तदितरविकलस्य तत्त्वकल्पनायामतिप्रसङ्गः, स्वलक्षणज्ञानस्यापि तत्त्वेन રહ્યા છે .... ____ एवं प्रसज्यपक्षे दोषमभिधाय पक्षान्तरे दोषमभिधातुमाह-अथ पर्युदासरूपः प्रस्तुतः समारोपाभावः । एतदाशङ्क्याह-कथं न वस्तुस्वभावनिश्चयात्मकं तत्-रूपादिनिश्चयज्ञानम् ? तत्रैव-रूपादावेव प्रवृत्तेः न तत्-रूपादि तेदा-रूपादिनिश्चयज्ञानकाले । इति चेत्, एतदाशक्याह-कथमसमारोपविषये-समारोपाभावे पर्युदासात्मके अस्य-रूपादिनिश्चयज्ञानस्य भावः? अयमित्यादि । अयम्-असमारोपविषयः अस्यैव-अधिकृतनिश्चयज्ञानस्य आत्मा, न त्वन्यः-व्यतिरिक्तः । इति चेत्, एतदाशङ्क्याह-स्वात्मन एव-ज्ञानसम्बन्धिनः तदितरविकलस्य-विषयविकलस्य तत्त्वकल्पनायां-विषयत्वकल्पनायामुक्तनीत्या। किमित्याहअतिप्रसङ्गः । कथमित्याह-स्वलक्षणज्ञानस्यापि तत्त्वेन-तदितरविकलत्वेन हेतुना तद्भावा અનેકાંતરશ્મિ .... (૧૦૩) (૨) જો પર્યદાસપ્રતિષેધરૂપ માનશો, તો અર્થ થશે - સમારોપાભાવ સમારોપથી અન્ય વસ્તુ - આ અર્થ પ્રમાણે તો એ જ ફલિત થશે કે, નિશ્ચયજ્ઞાન તે વસ્તુ વિશે જ રહે છે અને એ રીતે જો વસ્તુ વિશે જ રહેતો હોય, તો તે વસ્તુસ્વભાવનો નિશ્ચાયક કેમ ન બને? બૌદ્ધ: ખરેખર તો તેની પ્રવૃત્તિ રૂપાદિ વિશે જ થાય છે, પણ જે વખતે તે નિશ્ચયજ્ઞાનની પ્રવૃત્તિ થાય છે, તે વખતે તો તે રૂપાદિ ક્ષણિક પદાર્થ નષ્ટ થઈ જાય છે અને માટે જ તે વસ્તુસ્વભાવનો નિશ્ચાયક ન બની શકે. સ્યાદ્વાદીઃ જો નિશ્ચયજ્ઞાનની પ્રવૃત્તિ વખતે વસ્તુ જ ન હોય, તો શી રીતે કહી શકાય? કે આ રૂપાદિનું નિશ્ચયજ્ઞાન સમારોપના અભાવમાં વંસ્તુમાં રહે છે? કારણ કે રૂપ ન હોવા છતાં રૂપને જણાવે, તે તો સમારોપ જ ગણાય. બૌદ્ધ સમારોપાભાવરૂપ વિષય તે કોઈ અલગ વસ્તુ નથી, પણ રૂપાદિના નિશ્ચયજ્ઞાનનું જ એક સ્વરૂપ છે, તેથી સ્વસ્વરૂપમાં રહેવું એ જ સમારોપાભાવમાં વૃત્તિ કહેવાય. સ્યાદ્વાદી: અરે ! એ રીતે જ્ઞાન સિવાય બાહ્ય કોઈ વિષય જ ન માનવામાં આવે અને જ્ઞાનનું પોતાનું સ્વરૂપ જ વિષયરૂપે કલ્પવામાં આવે, તો તો નિર્વિકલ્પ અંગે પણ તેવો અતિપ્રસંગ આવશે... પ્રશ્ન : કઈ રીતે ? ઉત્તર : નિર્વિકલ્પજ્ઞાન અંગે પણ આવું કથન થશે કે – સ્વલક્ષણરૂપ વિષય તે અલગ કોઈ વસ્તુ નથી, પણ નિર્વિકલ્પનું જ એકસ્વરૂપ છે - આ રીતે તો નિશ્ચયજ્ઞાનની જેમ, નિર્વિકલ્પજ્ઞાન આ અર્થ પથુદાસપક્ષને આશ્રયીને સમજવો. ૧. “પ્રસન્થપણે' ત -પઢિ: ૨. “તવા નિશ્ચયજ્ઞાન' ત -પાઠ: For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) तद्भावापत्तेरिति ॥ ( १०४) यच्चोक्तम्-‘यत्र ह्यस्य समारोपो भवति यथा स्थिरः सात्मक इति वा, न तत्र निश्चयो भवति' एतदप्ययुक्तम्, परमार्थेन तस्यास्थिरानात्मकस्यैव ग्रहणात्, तत्र रूपादाविव समारोपप्रवृत्त्ययोगात् । ( १०५ ) स्यादेतत्- नहि तथा गृहीतोऽपि भावस्तथैव જે બાબા ×. व्याख्या - विवरण - विवेचनसमन्विता ४०८ पत्तेः-असमारोपविषय भावापत्तेः, निश्चयज्ञानत्वापत्तेः इति अर्थः ॥ ', यच्चोक्तमधिकृतपूर्वपक्षग्रन्थै-'यत्र ह्यस्य समारोपो भवति यथा स्थिरः सात्मक इति વા, ન તંત્ર નિશ્ચયો ભવત્તિ' તર્વ્યયુમ્ । જ્યમિત્યાન્ન-પરમાર્થેન-વસ્તુસ્થિત્યા તમ્યपदार्थस्य अस्थिरानात्मकस्यैव ग्रहणात्, नान्यत् तस्य रूपमिति कृत्वा । ततः किमित्याहतत्र-अस्थिरत्वादौ रूपादाविव समारोपप्रवृत्त्ययोगात् । नहि रूपे रूपतया गृहीते समारोपः । * અનેકાંતરશ્મિ પણ સમારોપાભાવ-સ્વસ્વરૂપમાં રહેતો હોવાથી, તે પણ નિશ્ચયજ્ઞાનરૂપ બનવાની આપત્તિ આવશે જ... Page #194 -------------------------------------------------------------------------- ________________ ४०९ अनेकान्तजयपताका (તૃતીય प्रत्यभिज्ञायते, क्वचिद्भदे व्यवधानसम्भवात्, यथा शुक्तेः शुक्तित्वे, यत्र तु प्रतिपत्तुर्भ्रान्तिनिमित्तं नास्ति तत्रैव अस्य दर्शनाविशेषेऽपि स्मार्तो निश्चयो भवति, समारोपनिश्चययोर्बाध्यबाधकभावादिति । (१०६) एतदप्यसत्, निरंशे तथागृहीते - થા .. स्यादेतदित्यादि । स्यादेतत् नहि तथा-स्वरूपेण गृहीतोऽपि भावः-पदार्थः तथैव प्रत्यभिज्ञायते-निश्चयज्ञानेन गम्यते । कथमित्याह-क्वचिद्भेदे-भावविशेषे व्यवधानसम्भवात्, प्रत्यभिज्ञानस्य समारोपेणेति भावः । निदर्शनमाह-यथा शुक्तेः-शीप्रकद्रव्यस्य शुक्तित्वे व्यवधानसम्भवः प्रत्यभिज्ञानं प्रति रजतसमारोपेण यत्र तु भावभेदे पदार्थ प्रतिपत्तुः-पुरुषस्य भ्रान्तिनिमित्तं सादृश्यं नास्ति, तत्रैव भावभेदेऽस्य-पुरुषस्य दर्शनाविशेषेऽपि-उभयत्र यत् तत्त्वं तद् दृश्यत इति दर्शनाविशेषस्तस्मिन्नपि सति स्मार्तो निश्चयो भवतीति गृहीतग्राही । અનેકાંતરશ્મિ ... ન સમારોપસાધક બૌદ્ધપૂર્વપક્ષ (૧૦૫) બૌદ્ધ ઘટાદિ પદાર્થો, અનિત્યત્વ વગેરે યથાર્થરૂપે ગૃહીત થવા છતાં પણ, તેઓનો તે સ્વરૂપે જ નિશ્ચય થાય એવું નથી... આશય એ છે કે, અસ્થિર-અનાત્મક રૂપે પદાર્થનું ગ્રહણ થવા છતાં પણ, અસ્થિર-અનાત્મક રૂપે જ તેનો નિશ્ચય થઈ જાય એવું નથી... પ્રશ્ન : પણ કેમ ? ઉત્તરઃ કારણ કે કોઈક પદાર્થ વિશે, ગ્રહણ અને નિશ્ચયનું સમારોપથી વ્યવધાન પણ થાય છે, અર્થાત્ ગ્રહણ થયા બાદ તરત જ નિશ્ચય થઈ જતો નથી, ક્યાંક વચ્ચે સમારોપ પણ થાય છે. દા.ત. છીપનું ગ્રહણ તો છીપરૂપે જ થાય છે, પણ જ્યારે તેનો છીપરૂપે નિશ્ચય થાય, તે પહેલા જ કોઈ પ્રમાતાને - બ્રાન્તિના કારણે - ત્યાં ચાંદીનો સમારોપ થઈ જાય છે - આ રીતે ગ્રહણ થયા બાદ ક્યાંક સમારોપ પણ થતો હોવાથી, તરત તેનો તે રૂપે જ નિશ્ચય થઈ જાય એવું નથી... પ્રશ્નઃ તો પછી છીપ વગેરેની જેમ રૂપાદિનું ગ્રહણ થયા પછી અર્પાદિનો સમારોપ કેમ નથી થતો ? તરત જ રૂપાદિનો નિશ્ચય કેમ થઈ જાય છે ? ઉત્તર અમે દરેક ઠેકાણે સમારોપ થાય એવું નથી કહેતા, પણ (૧) જે પદાર્થ વિશે ભ્રાન્તિનું કારણ સાદૃશ્ય વગેરે હોય, તે પદાર્થ વિશે જ સમારોપ થાય, અને (૨) જે પદાર્થ વિશે ભ્રાન્તિનું કારણ સાદેશ્ય વગેરે ન હોય, તે પદાર્થ વિશે તો સ્મત્તે નિશ્ચય જ થઈ જાય છે અને આવો તરત જ નિશ્ચય થઈ જવાથી ત્યાં સમારોપનો અવકાશ જ રહેતો નથી, કારણ કે સમારોપ અને નિશ્ચયનો બાધ્ય-બાધકભાવ છે, અર્થાત્ (૧) સમારોપ બાધ્ય છે, અને (૨) નિશ્ચય બાધક છે... ફલતઃ નિશ્ચય આ નિશ્ચય, નિર્વિકલ્પદર્શન દ્વારા ગૃહીત પદાર્થનો જ નિશ્ચય કરાવતો હોવાથી, ગૃહીતગ્રાહી હોઈ તેને મૃતિભૂત નિશ્ચય' કહેવાય છે. ૨. “યથા સ્વરૂપે' ત -પાટ: I For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ધોર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४१० - क्वचिद् व्यवधानं क्वचिन्नेत्यपन्यायत्वात्, भेदाभावेन तत्त्वत एकनिश्चयज्ञानप्रसङ्गात् । - વ્યારા .... किमेतदेवमित्याह-समारोपनिश्चययोर्बाध्यबाधकभावात् । समारोपो बाध्यः, निश्चयो बाधक इति । एवं पूर्वपक्षमाशङ्क्याह-एतदपि-अनन्तरोदितम्, असत्-अशोभनम् । कुत इत्याहनिरंश इत्यादि । निरंशे वस्तुनि तथा-निरंशतया गृहीते क्वचिद् व्यवधानं क्वचिन्नेत्यपन्यायत्वात् एतदप्यसत्, अपन्यायत्वं च भेदाभावेन हेतुना निरंशत्वेन तत्त्वतः-परमार्थेन एकनिश्चयज्ञानप्रसङ्गात् निबन्धनैकत्वेन । एतद्भावनायैवाह-न खल्वित्यादि । न खलु-नैव ... અનેકાંતરશ્મિ ... હોવાથી સમારોપનો બાધ થઈ જતાં ત્યાં સમારોપ નહીં રહે.. નિષ્કર્ષ આ રીતે કશેક તો સમારોપ શૈક્ય જ હોવાથી, તેના વ્યવચ્છેદ માટે નિશ્ચયની પ્રવૃત્તિ બરાબર જ છે... તેથી, પ્રમાણાંતરની પ્રવૃત્તિ પણ સફળ જ સિદ્ધ થશે, નિષ્ફળ નહીં... - બૌદ્ધકૃત પ્રલાપનો વિરાસ-ઉત્તરપક્ષ (૧૦૬) સ્યાદ્વાદીઃ તમારું બધું કથન અયુક્ત છે, કારણ કે તમારા મતે તો વસ્તુ “નિરંશ છે અને તે નિરંશ વસ્તુ નિરંશરૂપે ગ્રહણ થયા બાદ, કશેક નિશ્ચયનું (૧) વ્યવધાન થવું, અને (૨) કશેક ન થવું - તે બિલકુલ ન્યાયસંગત નથી... પ્રશ્નઃ પણ ઉપરોક્ત રીતે વ્યવધાન થવામાં દોષ શું? ઉત્તર : અમારો આશય એ છે કે, વસ્તુ માત્ર નિરંશ-એકસ્વભાવી છે અને આ જ વસ્તુને તમે, પંરપરાએ રૂપાદિનાં નિશ્ચયજ્ઞાનનું કારણ માનો છો... તેથી તે નિરંશ-એકસ્વભાવી વસ્તુથી, પ્રતિનિયત એક આકારવાળો જ નિશ્ચયવિકલ્પ ઉત્પન્ન થશે, ઘણા વિકલ્પો નહીં. પ્રશ્ન કેમ નહીં ? જ વિવરામ છે . 65. નિયન્ધનૈવનેતિ | નિશ્ચયજ્ઞાનસ્ય દિ નિરંશ સ્વભાવે વસ્તુ પરમ્પરા નિવત્થનમમ્મુपगम्यते भवद्भिः, ततो निबन्धनस्यैकत्वात् प्रतिनियतैकाकारो विकल्प: प्राप्नोति, न तु बहव इति ।। જ સમારોપને સાધવા પાછળ બૌદ્ધનો ગૂઢ આશય આવો છે - સમારોપ સિદ્ધ થયે તેના વ્યવચ્છેદ માટે બીજા પ્રમાણની પ્રવૃત્તિ પણ સંગત જ ઠરશે... ફલતઃ નિરંશવસ્તુવાદીમતે બીજા પ્રમાણની અસંગતિ નથી. તેથી અનેકાંતવાદીએ જે કહ્યું હતું કે - “નિરંશવસ્તુવાદીમતે તો પ્રત્યક્ષ દ્વારા જ સંપૂર્ણ વસ્તુનું ગ્રહણ થઈ જશે ને તે સિવાય બીજો કોઈ જ વિષય શેષ ન રહેતાં બીજા પ્રમાણોની પ્રવૃત્તિ અસંગત સાબિત થશે” - તેનું નિરાકરણ થાય છે - પણ આનો સચોટ નિરાસ કરવા ગ્રંથકારશ્રી એ કહે છે કે – જેના આધારે તમે બીજા પ્રમાણોની પ્રવૃત્તિ સાર્થક કરવા મથી રહ્યા છો, તે “સમારોપ” જ તમારા મતે અઘટિત છે અને એવું સાંભળી બૌદ્ધ સમારોપની સિદ્ધિ કરે છે, પણ ગ્રંથકારશ્રી હવે તેનો તનતોડ નિરાસ કરશે. ૨. 'પર્વ' તિ પાડો ઇ-પુસ્તો નાસ્તિ ૫ ૨. “નિમિત્તનૈવા' કૃતિ -ર-પઢિ: I. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ४११ अनेकान्तजयपताका (तृतीयः '" न खलु रूपे एव तदेकस्वभावनिबन्धनानि भूयांसि निश्चयज्ञानानि ॥ (१०७) किञ्चासौ भावः स्वप्रत्यभिज्ञानजनने व्यवधानसम्भवस्वभावो वा स्यान्न वा, उभयथाऽपि क्वचिद् भेदे व्यवधानसम्भवादित्ययुक्तम्, यथाक्रमं सर्वत्रैव तत्सम्भवा ................ व्याख्या .............. रूपे एवालम्बने तदेकस्वभावनिबन्धनानि तद्रूपमेवैकः स्वभावो निबन्धनं येषां तानि तथा भूयांसि-प्रभूतानि, प्रक्रमाज्जातिभेदमधिकृत्य निश्चयज्ञानानि-रूपरसादिलक्षणानि, कि तर्हि ? प्रभूतान्यपि व्यक्तिभेदापेक्षया रूपज्ञानान्येव । एवं भेदाभावेन तत्त्वत एकनिश्चयज्ञानप्रसङ्गः ॥ दूषणान्तरमाह-किञ्चासौ भावः-पदार्थः स्वप्रत्यभिज्ञानजनने-स्वनिश्चयज्ञानजनने व्यवधानसम्भवस्वभावो वा स्यान्न वेति द्वयी गतिः । उभयथाऽपि-पक्षद्वयेऽपि.क्वचिद् भेदे व्यवधानसम्भवादित्ययुक्तम् । कुत इत्याह-यथाक्रम-यथासङ्ख्यं सर्वत्रैव-क्वचिदित्येतद्व्युदासेन सर्वत्रैव वस्तुनि तत्सम्भवासम्भवापत्तेः, तस्य-व्यवधानस्य सम्भवश्चासम्भवश्च तत्सम्भवासम्भवौ, तयोरापत्तिः ततः । एतदुक्तं भवति-यद्यसौ भावः स्वप्रत्यभिज्ञानजनने .................. मनेतिरश्मि ............ उत्तर : ॥२५॥ ४ माजनभूत (=विषयाभूत) पार्थ तो मात्र '३५' ४ छ भने में तो नि२એકસ્વભાવી છે... તેથી તેના દ્વારા ભિન્મજાતીય રસજ્ઞાન-સ્પર્શજ્ઞાન વગેરે ન જ થઈ શકે. હા, વ્યક્તિભેદે રૂપજ્ઞાન ઘણા પણ થઈ શકે, અર્થાત્ એક જ રૂપપદાર્થ, એકી સાથે અનેક પ્રમાતાઓને રૂપજ્ઞાન કરાવી શકે છે, પણ રસાદિજ્ઞાન તો નહીં જ.. આ રીતે, તે પદાર્થમાં કોઈ જ ભેદ ન હોવાથી, તેના દ્વારા માત્ર રૂપનિશ્ચયજ્ઞાન જ ઉત્પન્ન થશે, રસાદિનું નિશ્ચયજ્ઞાન નહીં. આમ તેના દ્વારા માત્ર રૂપનિશ્ચયજ્ઞાન જ થવાનો પ્રસંગ આવશે અને તે સિવાય રસાદિનાં નિશ્ચયજ્ઞાનનો તો ત્યાં અવકાશ જ ન રહેવાથી, રસાદિના સમારોપની ત્યાં શક્યતા જ નથી, કે જેથી વ્યવધાન-અવ્યવધાનની વાત રહે. બૌદ્ધમતે દોષાંતરનું આપાદન (૧૦૭) બીજી વાત, પોતાનાં નિશ્ચયજ્ઞાનને ઉત્પન્ન કરવામાં તે ભાવ પદાર્થ, વ્યવધાનથી उत्पन्न ७२वाना स्वभाववाणो (१) छे, (२) नह? -माने पक्षमi, तमे यूं तुं - " मा पार्थमा व्यवधान थाय" - ते अयुत सालित थाय छे. ते मारीते - (૧) જો તે પદાર્થ, પોતાના નિશ્ચયજ્ઞાનને વ્યવધાનથી ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, તો - .............. विवरणम् ...... 66. किं तर्हि प्रभूतान्यपि व्यक्तिभेदापेक्षया रूपज्ञानान्येवेति । रूपं हि समकमनेकप्रमातृव्यक्तिभिरुपलभ्यमानं सर्वेषां रूपज्ञानमेव जनयति, न तु रसादिभिन्नजातीयज्ञानमिति ।। .......... १. 'दित्यप्ययुक्तम्' इति ग-घ-पाठः । २. 'यदसौ भावः' इति ङ-पाठः। ३. 'ज्ञानं जनने' इति क-पाठः । For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४१२ - > सम्भवापत्तेः, अन्यथैकस्वभावत्वविरोधात् । अतन्निबन्धनत्वे च निश्चयानां न तेभ्यस्तत्तत्त्वव्यवस्थेत्यफला तत्कल्पना । (१०८) एवं च 'यथा शुक्तेः शुक्तित्वे' इत्यनुदाછે . વ્યારા . व्यवधानसम्भवस्वभावस्ततस्तत् सम्भवत्येव सर्वत्र व्यवधानम्, न चेन्न सम्भवत्येवेति हृदयम् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथैकस्वभावत्वविरोधात् । एकस्वभावो हि स्वप्रत्यभिज्ञानजनने व्यवधानसम्भवैकस्वभावस्तदसम्भवैकस्वभावो वा, अन्यथा तच्चित्रस्वभावतैवेति भावनीयम् । अतन्निबन्धनत्वे च-विवक्षितभावानिबन्धनत्वे च निश्चयानाम् । किमित्याह-न तेभ्यः-निश्चयेभ्यः तत्तत्त्वव्यवस्था-विवक्षितभावतद्भावव्यवस्था इति-एवं अफला-निष्प्रयो - અનેકાંતરશ્મિ . તે એકસ્વભાવી હોવાથી, તેનો એ સ્વભાવ કાયમ માટે બની રહેશે અને તેથી તો - સર્વત્ર વ્યવધાનથી જ નિશ્ચયજ્ઞાનને ઉત્પન્ન કરવાની આપત્તિ આવશે. (૨) જો તે પદાર્થ, પોતાના નિશ્ચયજ્ઞાનને વ્યવધાનથી ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો નથી, તો દરેક ઠેકાણે તરત જ નિશ્ચય જ્ઞાન થઈ જશે, કશે વ્યવધાન રહેશે જ નહીં... પ્રશ્નઃ પણ એક જ પદાર્થ, નિશ્ચયજ્ઞાનને ક્યાંક વ્યવધાનથી ઉત્પન્ન કરે ને ક્યાંક અવ્યવધાનથી ઉત્પન્ન કરે – એવું માનીએ તો ? ઉત્તરઃ તો તો તેને અનેકસ્વભાવી માનવાનો પ્રસંગ આવશે, કારણ કે એક જ પદાર્થને તમે, (૧) ક્યાંક વ્યવધાનથી ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો, અને (૨) ક્યાંક અવ્યવધાનથી ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો માન્યો. આ રીતે તો એની ચિત્રસ્વભાવતા જ સિદ્ધ થઈ... બૌદ્ધ પણ તે નિશ્ચયજ્ઞાનને વિવક્ષિતપદાર્થમૂલક માનીએ જ નહીં, અર્થાત્ તે નિશ્ચયજ્ઞાનની ઉત્પત્તિ ભાવપદાર્થથી માનીએ જ નહીં, તો તો ઉપરોક્ત (તે પદાર્થ વ્યવધાનથી ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે કે નહીં... વગેરે) વિકલ્પો નહીં આવે ને? સ્યાદ્વાદી : પણ તે નિશ્ચયજ્ઞાનની ઉત્પત્તિ તો વસ્તુથી જ માનવી જોઈએ, નહીંતર તો તે નિશ્ચયજ્ઞાન દ્વારા, વિવક્ષિત પદાર્થની પ્રતિનિયતરૂપે વ્યવસ્થા સિદ્ધિ જ નહીં થઈ શકે, કારણ કે જો તેનાથી ઉત્પન્ન થયો હોય, તો જ તે તેની વ્યવસ્થાનો નિયામક બની શકે, પણ જો તેનાથી ઉત્પન્ન ન થયો હોય, તો - અનુત્પાદકરૂપે તો બધા પદાર્થ સમાન હોવાથી - તે વિવક્ષિત પદાર્થનો જ નિયામક શા માટે? અને જો નિશ્ચય દ્વારા પદાર્થની સિદ્ધિ ન થતી હોય, તો સમારોપ થાય છે કે નહીં – વ્યવધાન વિવરમ્ . __67. विवक्षितभावतद्भावव्यवस्थेति । विवक्षितभावस्य तद्भावेन-प्रतिनियतैकस्वरूपलक्षणेन व्यवस्थामर्यादा न स्यात् ।। .... ++++++++ ++••• ૨. “શુરુવં રૂત્યનુ' તિ --પાસ: . ૨. દ્રષ્ટગં ૪૦૨તમ પૃષ્ઠમ્ | રૂ. ‘સ્વરૂપનગમનં સર્વેષાં રૂપજ્ઞાનમેવ બનત' રૂતિ ૨૩-ર-પ4િ: I For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ४१३ अनेकान्तजयपताका ( તૃતીય हरणमेव भवन्नीत्या तदयोगात् शुक्तिकाया अप्यक्षज्ञानेन नीलादिवत् तत्त्वेनैव ग्रहणात् ॥ इत्थमेवेदमिति चेत्, कथं व्यवधानसम्भवः ? ततस्तनिश्चयानुत्पत्तेरिति चेत्, सैव વ્યારા . जना तत्-कल्पना, प्रक्रमाद् व्यवधानसम्भवकल्पना । एवं च सति 'यथा शुक्तेः शुक्तित्वे' इत्यनुदाहरणमेव । कथमित्याह-भवन्नीत्या-त्वदर्शनानुसारेण तदयोगात्, प्रक्रमाद् व्यवधानसम्भवायोगात् । अयोगश्च शुक्तिकाया अप्यक्षज्ञानेन-इन्द्रियज्ञानेन, नीलादिवदिति निदर्शनम्, तत्त्वेनैव-शुक्तिकात्वेनैव ग्रहणात् ॥ इत्थमेवेदमिति चेत् तत्त्वेनैव ग्रहणमित्यर्थः । एतदाशङ्क्याह-कथं व्यवधानसम्भवः ? । नहि तस्य व्यवधानजनकत्वमित्यर्थः । ततः-शुक्तिकाज्ञानात् इंन्द्रियजात् तन्निश्चयानुत्पत्ते:-शुक्तिकानिश्चयानुत्पत्तेः व्यवधानसम्भवः । इति चेत्, एतदाशङ्क्याह-सैव तावत् - અનેકાંતરશ્મિ . થાય છે કે નહીં વગેરે કલ્પના જ નકામી છે. (આશય : પૂર્વપક્ષી એ સિદ્ધ કરવા માંગે છે કે વસ્તુના અનિત્યસ્વાદિ અંશમાં સમારોપ થાય છે – તેના માટે પ્રમાણાન્તર જોઈએ, પણ હવે પ્રમાણાન્તરથી થતા નિશ્ચયથી પણ વસ્તુની સિદ્ધિ જ નહીં થાય, તો પ્રમાણાન્તર પણ શું કામનું?) સારાંશઃ તેથી નિશ્ચયજ્ઞાનને વસ્તુમૂલક જ માનવું જોઈએ અને તેથી તે નિશ્ચયજ્ઞાન વસ્તુ દ્વારા વ્યવધાનથી ઉત્પન્ન થશે કે અવ્યવધાનથી? ... વગેરે વિકલ્પો યથાવસ્થિત જ રહેશે. * બૌદ્ધમતે છીપના દષ્ટાંતની અસંગતિ (૧૦૮) તેથી તમે જે કહ્યું હતું કે, “છીપનું ગ્રહણ તો છીપરૂપે જ થાય છે, પણ પછી રજતનો સમારોપ થવાથી છીપનાં નિશ્ચયજ્ઞાનનું વ્યવધાન થાય છે” - તે પણ અસંગત સાબિત થાય છે, કારણ કે તમારા મતે તો આવું ઉદાહરણ જ અઘટિત છે... પ્રશ્ન : કેમ ? ઉત્તરઃ કારણ કે તમારા દર્શનને અનુસારે તો વ્યવધાન જ અઘટિત છે. તે આ રીતે - ઇન્દ્રિયજ્ઞાન ( પ્રત્યક્ષ) દ્વારા નીલ વગેરે પદાર્થોની જેમ, છીપનું પણ છીપરૂપે જ ગ્રહણ થાય છે. બૌદ્ધ એ તો બરાબર જ છે, કારણ કે અમે પણ છીપનું ગ્રહણ તો છીપરૂપે જ માનીએ છીએ... સ્યાદ્વાદીઃ જો તેનું છીપરૂપે ગ્રહણ થઈ જ જતું હોય, તો તેનાં નિશ્ચયજ્ઞાનનું વ્યવધાન શા માટે થાય ? બૌદ્ધ : છીપનાં ઇન્દ્રિયજ્ઞાન દ્વારા, તરત જ છીપનાં નિશ્ચયજ્ઞાનની ઉત્પત્તિ ન થવાથી જ વચ્ચે વ્યવધાન પડે છે... -પતિ:. ૨. ત્રણથં ૪૦૨તi 98માં રૂ. અધ્યક્ષજ્ઞાનેન' કૃતિ -પઢિ: ૪. “ન્દ્રિય ૨. “વિં ત્વનુ' તિ જ્ઞાનાત્ ત્રિશયા' ત વ -પાઠ: For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ શાયR:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४१४ तावत् किमिति चिन्त्यम् । निश्चयान्तरोत्पादादिति चेत्, कथमनुभवान्तरान्निश्चयान्तरोत्पादः ? । तत्तत्स्वभावत्वादिति चेत्, अनुभवान्तरवन्न तस्य तत्त्वम्, तत्त्वे वा ततस्तदुत्पादे व्यवहारनियमोच्छेदः । एवं हि नीलानुभवजन्योऽपि तन्निश्चयः पीताद्यनुभवस्य तत्स्वभाव... ......... ...... વ્યાહ્યા निश्चयानुत्पत्तिः किं-केन कारणेन इति चिन्त्यम् । निश्चयान्तरोत्पादात्-रजतनिश्चयोत्पादात् इति चेत्, तन्निश्चयानुत्पत्तिः । एतदाशङ्क्याह-कथमनुभवान्तरात्-शुक्तिकाऽनुभवरूपात् निश्चयान्तरोत्पादः-रजतनिश्चयोत्पादः ? तस्य-शुक्तिकाऽनुभवस्य तत्स्वभावत्वात्-रजतनिश्चयोत्पादनस्वभावत्वात् । इति चेत्, एतदाशङ्क्याह-अनुभवान्तरवत् रजतानुभववदित्यर्थः । न तस्य-शुक्तिकाऽनुभवस्य तत्त्वं-शुक्तिकाऽनुभवतत्त्वं तत्त्वे वा-शुक्तिकाऽनुभवतत्त्वे वा ततः-शुक्तिकाऽनुभवात् तदुत्पादे-निश्चयान्तरोत्पादे । किमित्याह-व्यवहारनियमोच्छेदः । एनमेव भावयन्नाह-एवं हीत्यादि । एवं यस्मान्नीलानुभवजन्योऽपि तन्निश्चयः-नीलनिश्चयः - અનેકાંતરશ્મિ .... સ્યાદ્વાદીઃ અમારે એ જ વિચારવું છે કે - છીપનાં ઇન્દ્રિયજ્ઞાનથી તરત જ છીપના નિશ્ચયજ્ઞાનની ઉત્પત્તિ કેમ થતી નથી? બૌદ્ધ : કારણ કે છીપના અનુભવથી (=ઇન્દ્રિયજ્ઞાનથી) છીપનો નિશ્ચય ન થતાં, રજતરૂપ બીજા જ પદાર્થનો નિશ્ચય થઈ જાય છે. સ્યાદ્વાદી: પણ અનુભવ તો છીપનો થયો છે, તેનાથી રજતનો નિશ્ચય શી રીતે થઈ જાય? શું ઘટાનુભવથી પટનો નિશ્ચય થાય છે? બૌદ્ધ છીપના અનુભવનો ‘રજતનિશ્ચયજ્ઞાનને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ છે, માટે તેનાથી રજતનિશ્ચયની ઉત્પત્તિ થવામાં કોઈ બાધ નથી... સ્યાદ્વાદી : તો બે મોટા દોષ આવશે કે – (૧) રજાનુભવની જેમ, છીપાનુભવ પણ રજતનિશ્ચયને જ ઉત્પન્ન કરતો હોવાથી - તે પણ રજાનુભવ જેવો જ સાબિત થતાં - તેની છીપાનુભવરૂપતા જ નહીં રહે, અથવા જો તેને છીપાનુભવરૂપ માની પણ લેશો, તો પણ (૨) તે છીપાનુભવથી જો રજતનિશ્ચયની પણ ઉત્પત્તિ માનશો, તો તો બધા જ વ્યવહારોનાં નિયંત્રણનો ઉચ્છેદ થઈ જશે... પ્રશ્ન : શી રીતે ? ઉત્તર સાંભળો – જેમ છીપના અનુભવથી પણ રજાના નિશ્ચયની ઉત્પત્તિ થાય છે, તેમ પીતના અનુભવથી પણ નીલના નિશ્ચયની ઉત્પત્તિ થઈ શકશે, કારણ કે પીતાનુભવમાં પણ નીલનિશ્ચયને ઉત્પન્ન કરવાનો સ્વભાવ કલ્પી જ શકાય છે અને તેથી તો જે નીલનિશ્ચય ખરેખર નીલાનુભવથી જન્ય છે, તેમાં પણ એવી આશંકા તો ઉભી જ રહેશે કે - “શું આ નલનિશ્ચય પીતાનુભવથી તો ૧. “પતાનુમવ' ત -પઢિ: I For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ४१५ अनेकान्तजयपताका (તૃતીય: तया तज्जन्योऽपि सम्भाव्यत एव, एवमन्यत्रापीति न न्यायविदस्ततो व्यवहारे नियमतः प्रवृत्तिर्युक्ता, सर्वत्राशङ्काऽनिवृत्तेरिति । (१०९) ने अनिवृत्तिः सर्वत्र बीजाभावाद् वैधhण साधर्म्यासिद्धेः साधाच्च समारोप इति । (११०) यद्येवं स्थिरेतरादीनां किं વ્યારહ્યા पीताद्यनुभवस्य तत्स्वभावतया-नीलनिश्चयजननस्वभावतया तज्जन्योऽपि-पीताद्यनुभवजन्य:-अपि सम्भाव्यत एव, विजातीयशुक्तिकाऽनुभवाद् विजातीयरजतनिश्चयोपपत्तेः, एवमन्यत्रापि-रक्तादिनिश्चये इति-एवं न न्यायविदः-पुरुषस्य ततः-निश्चयाद् व्यवहारे प्रस्तुते नियमतः-नियमेन प्रवृत्तिर्युक्ता । कुतो न युक्तेत्याह-सर्वत्र विकल्पे उत्थापकं प्रति आशङ्काऽनिवृत्तेः कारणात्, न अनिवृत्तिः, आशङ्काया इति प्रक्रमः । कुत इत्याह-सर्वत्र बीजाभावात्आशङ्काबीजाभावात्, किन्तु निवृत्तिरेव । प्रस्तुतमेवाह-वैधhण हेतुना साधासिद्धेः सर्वत्र । यदि नामैवं ततः किमित्याह-साधाच्च समारोप इति । अस्ति च शुक्तिकारजतयोस्तदित्यभिप्रायः ॥ અનેકાંતરશ્મિ નહીં થયો હોય ને? કારણ કે જે રીતે જુદા એવા છીપદર્શનથી જુદો એવો રજતનિશ્ચય થઈ શકે છે, તેમ પીતાનુભવથી પણ નીલનિશ્ચય થઈ જ શકે છે” - આવી આશંકા રક્તનિશ્ચય વગેરેમાં પણ થશે જ... અને આવી આશંકાથી તો, નીલનો ચાહક વ્યક્તિ નીલ વિશે પ્રવૃતિ જ નહીં કરે. આ રીતે બધે જ આશંકાઓ થવાથી, ન્યાયને જાણનાર વ્યક્તિની, વ્યવહારમાં રક્તાદિના તે તે નિશ્ચયથી તે તે પદાર્થ વિશે નિયંત્રણપૂર્વક થનારી પ્રવૃત્તિ સંગત નહીં થાય, માટે લોકવ્યવહારનો ઉચ્છેદ થશે જ... સ્વમતસમંજસતાસાધક બૌદ્ધકૃત અવાંતરપૂર્વપક્ષ એક (૧૦૯) બૌદ્ધઃ બધે જ આશંકાની નિવૃત્તિ ન થાય એવું નથી, કારણ કે આશંકાનું બીજ અમુક જ ઠેકાણે છે, સર્વત્ર નહીં. તેથી ત્યાં બીજ નહીં હોય, ત્યાં આશંકાની નિવૃત્તિ થશે જ... પ્રશ્નઃ પણ આશંકાનું બીજ અમુક જ સ્થળે છે એમાં નિયામક શું? ઉત્તર : જ્યાં સાધમ્ય હોય ત્યાં જ સમારોપ થાય છે... છીપ અને ચાંદીનું ચાકચીક્ય વગેરેને આશ્રયીને સાધર્મ છે અને તેથી જ છીપાનુભવથી રજતનિશ્ચયરૂપ સમારોપ થાય છે... એવું સાધમ્ય પીતાનુભવ અને નીલનિશ્ચય વચ્ચે નથી, કારણ કે બંને વિદેશ છે. તેથી પીતાનુભવથી માત્ર પીતનિશ્ચય જ થશે, નીલનિશ્ચયરૂપ સમારોપ નહીં - આમ, સર્વત્ર સમારોપ ન થવાથી નિયત પ્રવૃત્તિ પણ સંગત થશે ને અમુક ઠેકાણે સમારોપ પણ સાબિત થશે. ફલતઃ આ સમારોપના વ્યવચ્છેદ માટે બીજા પ્રમાણોની પ્રવૃત્તિ સફળ જ થઈ રહે... - પાઠ: ૨. ‘તયા નગોડ' ત -પાવ: | ૨. “નભાવ્યતૈવ વ૦' તિ -પાવ: | રૂ. “1, નિવૃત્તઃ' કૃતિ - For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ अधिकार:) व्याख्या - विवरण - विवेचनसमन्विता साधर्म्यं क्व वा तेषां ग्रहणं येन अस्थिरादिषु तत्समारोपः ? सदृशापरापरोत्पत्तिविप्रलम्भादयमिति चेत्, किमिदं सजातीयेतरविविक्तैकस्वभावानां भावानां सादृश्यम् ? અવ્યાબા *. एतदाशङ्क्याह-यद्येवं स्थिरेतरादीनां - नित्यानित्यादीनां किं साधर्म्यम् ? लक्षणभेदान्न किञ्चिदित्यर्थः । क्व वा तेषां ग्रहणम् ? नित्यानामभावेन तदयोगात् येनास्थिरादिषु भावेषु, ‘आदि’शब्दादनात्मादिग्रहः तत्समारोपः- नित्यात्मादिसमारोपः ? सदृशापरापरोत्पत्तिविप्रलम्भात् कारणात् अयम्- नित्यात्मादिसमारोपः । इति चेत्, एतदाशङ्क्याह- किमिदं सजातीयेतरविविक्तैकस्वभावानां भावानामत्यन्तविलक्षणानामित्यर्थः, सादृश्यम् ? न ४१६ ... અનેકાંતરશ્મિ * બૌદ્ધકૃત સમંજસતાનું ઉન્મૂલન (૧૧૦) સ્યાદ્વાદી ઃ તમારા ઉપરોક્ત કથનનો સાર એ છે કે – જ્યાં સાધર્મ હોય ત્યાં સમારોપ થાય ← આ વિશે અમે તમને કહીએ છીએ (૧) છીપ-ચાંદીની જેમ, શું નિત્ય-અનિત્ય વગેરેનું સાધર્મ્સ છે ? નથી જ, કારણ કે બંનેનું લક્ષણ ભિન્ન હોવાથી બંને વિસદશ જ છે, તો પછી અનિત્ય પદાર્થમાં નિત્યનો સમારોપ શી રીતે ? અથવા (૨) જેનો સમારોપ કરવો હોય, તેનું પહેલા જ્ઞાન થવું જરૂરી છે, પણ નિત્ય-સાત્મા વગેરેનું ગ્રહણ શું કદી થયું છે, કે જેથી અનિત્ય-અનાત્મક વગેરે પદાર્થોમાં તેનો સમા૨ોપ કરી શકો ? અને નિત્ય પદાર્થ તો કોઈ છે જ નહીં કે જેનું ગ્રહણ થઈ શકે... ટૂંકમાં; નિત્ય-સાત્મકતા વગેરેનું (૧) સાધર્મ્સ, કે (૨) જ્ઞાન ન થવાથી, તેઓનો સમારોપ થવો બિલકુલ સંભવિત નથી, તો પછી સમારોપના વ્યવચ્છેદ માટે નિશ્ચયની પ્રવૃત્તિ શી રીતે સંગત થાય ? બૌદ્ધ : પદાર્થ તો અનિત્ય જ છે, પણ ઉત્તરોત્તર સદેશ-સદેશ ક્ષણની ઉત્પત્તિ થતી હોવાથી, જીવ ભોળવાઈ જાય છે અને તેથી જ અનિત્યાદિ પદાર્થમાં પણ નિત્યતા-સાત્મકતા વગેરેનો સમાવેશ કરી બેસે છે – આ રીતે સમારોપ સંગત જ છે... સ્યાદ્વાદી ઃ આ વિશે પહેલા તો તમે એ કહો કે, ઉત્તરોત્તર ક્ષણની સદેશતા તમે ક્યાંથી લાવી ? બૌદ્ધ : પણ તેમાં વાંધો શું ? સ્યાદ્વાદી : અરે ! દરેક પદાર્થો સજાતીય અને વિજાતીય બંનેથી વ્યાવૃત્ત એકસ્વભાવવાળા છે, અર્થાત્ અત્યંત વિલક્ષણ છે, તો પછી તેમાં સદેશતા ક્યાં છે જ, કે જેને જોઈને ભ્રમ થાય ! ૧. ‘સામર્થ્યમ્' કૃતિ -પાઇ: । ૨. ‘તÉસમારોપ:' કૃતિ -પાટઃ । રૂ. ‘ત્યાત્માવિ॰' કૃતિ દ્દ-પાઇ: । For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ જ ४१७ अनेकान्तजयपताका (તૃતીય: (१११) कथं वा सदप्येतत् तदेकग्राहिणा ज्ञानेन गम्यते ? तेषामेव तत्स्वभावतया तथाग्रहणेनेति चेत्, आकालं तदेकग्रहणे कुतोऽयं नभस आप्तवादः ? अनेकभिन्नकालभावग्रहणे चैकेनापति क्षणिकता ।(११२) तथाविधभावानुभवसामर्थ्यजनिश्चयात् ~ વ્યારા .... किञ्चित् । कथं वा सदप्येतत्-सादृश्यं तदेकग्राहिणा तेषां-भावानामेकग्रहणशीलं तदेकग्राहि तेन ज्ञानेन गम्यते, तदनेकग्रहणनान्तरीयकत्वात् तदवगमस्य? ने गम्यत इत्यर्थः । तेषामेवेत्यादि । तेषामेव भावानां तत्स्वभावतया-सदृशस्वभावतया तथाग्रहणेन-सदृशग्रहणेन इति चेद् गम्यते । एतदाशङ्क्याह-आकालं-यावदपि कालस्तावदपि, सर्वकालमित्यर्थः, एकग्रहणे सति कुतोऽयं 'तेषामेव तत्स्वभावतये'त्यादिलक्षणः नभसः आकाशात् आप्तवादः ? अनेकभिन्नकालभावग्रहणे चैकेन, प्रक्रमात् ज्ञानेन । किमित्याह-अपैति क्षणिकता भावाना અનેકાંતરશ્મિ ... (૧૧૧) અથવા, યથાકથંચિત્ તે ભાવોનું સાદેશ્ય માની પણ લો, તો પણ પ્રશ્ન એ થશે, કે પ્રત્યક્ષ તો માત્ર એક પદાર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળું જ છે, તો આવા પ્રત્યક્ષથી અનેક ભાવોમાં રહેલ સાદૃશ્ય શી રીતે જણાય? કારણ કે અનેક ભાવોનાં ગ્રહણ વિના તેઓમાં રહેલ સાદેશ્યનું ગ્રહણ ન જ થઈ શકે... ફલતઃ સાદડ્યું પણ નહીં જ જણાય અને જો સાદશ્ય નહીં જણાય, તો તે વ્યક્તિને વિપ્રલંભ શી રીતે થશે? બૌદ્ધઃ એક જ્ઞાનથી એક જ ક્ષણનું ગ્રહણ થાય, પણ તેમાં અન્ય ક્ષણોનું સાદૃશ્ય રહેલું છે – તે તેનો સ્વભાવ જ છે. એટલે તે ક્ષણનું ગ્રહણ થતાં તેના સ્વભાવરૂપ સાદૃશ્યનું પણ ગ્રહણ થઈ જ જાય. સ્યાદ્વાદી: પણ તે ક્ષણમાં અન્ય ક્ષણોનું સાદશ્ય રહેલું છે તે તેનો સ્વભાવ છે' - એ વાત જ શી રીતે નિશ્ચિત થઈ ? હંમેશાં એક જ વસ્તુનું ગ્રહણ થતું હોય તો બધા વચ્ચેના સદશ્યનો નિર્ણય પણ કેવી રીતે થાય? બૌદ્ધ : આપ્તવચનથી... સ્યાદ્વાદીઃ તમારા આપ્તપુરુષે પણ આ નિર્ણય શી રીતે કર્યો? અને જો હંમેશા એક જ વસ્તુનું ગ્રહણ થાય છે તેમ ન માનતાં, એક જ્ઞાન, અનેક ભિન્નકાલીન ક્ષણોનું ગ્રહણ કરે છે (અને તેથી સાદેશ્યસ્વભાવનો નિર્ણય થાય છે, એમ કહેશો, તો તે જ્ઞાન ક્ષણિક ન રહેવાથી ક્ષણિકવાદનો વિધ્વંસ થશે ! (૧૧૨) બૌદ્ધઃ પરંતુ સંતાનપરંપરાની છેલ્લી ક્ષણે થયેલ અનુભવનાં વીર્યથી જન્ય નિશ્ચયથી १. पूर्वमुद्रिते तु 'तदेनक' इत्यत्र प्रेसदोषः। २. 'नावगम्यत' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ४१८ ....... થR:). व्याख्या-विवरण-विवेचनसमन्विता तदवगम्यत इति चेत्, न युक्तमस्येमामक्रमागतामवगमश्रियं प्रतिपत्तुं तत्पूर्वक्षणानां च આ વીધ્યા .. मिति । तथाविधेत्यादि । तथाविधभावानुभवसामर्थ्यजनिश्चयात्, सन्तानप्रवृत्त्या अन्त्यक्षणभावानुभववीर्योत्पन्ननिश्चयादिति भावः, तत्-सादृश्यमवगम्यते । इति चेत्, एतदाशङ्क्याहन युक्तमस्य-निश्चयस्य इमामक्रमागतामन्वयाभावेन अवगमश्रियं प्रदीर्घतया विसदृश -- અનેકાંતરશ્મિ ... સાદેશ્યનો બોધ માની લઈએ તો? આશય એ છે કે, હથોડા વગેરે સહકારીના સંપર્કથી, ઘટાદિથી જે ઠીકરા વગેરે વિલક્ષણ કાર્યો ઉત્પન્ન થાય છે, તેઓને જોવારૂપ અનુભવ કરીને, પ્રમાતા સાદૃશ્ય કરી લે છે કે, ઘડાની પહેલી બધી જ ક્ષણોમાં સૅદશ્ય છે – આ રીતે ઘટપરંપરાના ચરમક્ષણીય અનુભવવીર્યથી થયેલ નિશ્ચયથી, સાદેશ્યનો બોધ થઈ જશે... હવે તો દોષ નહીં ને? સ્યાદ્વાદીઃ તમારું કથન અયુક્ત છે, કારણ કે પૂર્વોક્ત અનુભવવીર્યજન્ય નિશ્ચય, તે ત્યારે જ પૂર્વેક્ષણોની સદશતાનો વ્યવસ્થાપક બની શકે, કે જયારે પૂર્વેક્ષણગ્રાહક જ્ઞાનપરંપરાનો તેને ખ્યાલ હોય... પ્રશ્નઃ એવું કેમ ? * ઉત્તરઃ કારણ કે, પૂર્વક્ષણગ્રાહક આખી જ્ઞાનપરંપરાનો ખ્યાલ હોય, તો જ તે નિશ્ચય જણાવી શકે કે, દરેક જ્ઞાનમાં પદાર્થ સરખો જણાય છે, માટે તદ્વિષયભૂત પદાર્થ સદેશ છે... માટે પહેલા જ્ઞાનપરંપરાનો અવગમ હોવો જરૂરી છે... પ્રશ્ન : તો ભલે ને પહેલા તેનો અવગમ કરી લે. ઉત્તર : પણ તે જ તો અઘટિત છે, કારણ કે બૌદ્ધમતે તે દરેક જ્ઞાનક્ષણો વિસદેશ જ રહે છે 68. 'सन्तानप्रवृत्त्या अन्त्यक्षणभावानुभववीर्योत्पन्ननिश्चयादिति भाव इति । सन्ताने प्रवृत्तो योऽसावन्त्यक्षणस्तस्य योऽसौ भाव:-स्वरूपं तस्य योऽसावनुभवस्तवीर्येणोत्पन्नो योऽसौ निश्चयस्तस्मात् । अयमत्र भाव:-यदा घटादेर्मुद्गरादिसहकारिसम्पर्कात् कपालादिविलक्षणकार्योत्पत्तिर्भवति तदा प्रमाता तदवलोक्य पाश्चात्यक्षणानां सादृश्यं निश्चिनोतीति ।। જ બાકી જો સાદેશ્ય ન હોત, તો આવા વિલક્ષણ કાર્યોની ઉત્પત્તિ ત્યારે પણ દેખાત, જે દેખાતી નથી... & વિસદશતાથી ગ્રહણાભાવ કેમ થાય ? તેનું કારણ આપણે પ્રશ્નોત્તરથી સમજવા પ્રયત્ન કરીએ - બૌદ્ધઃ પૂર્વ-પૂર્વ ક્ષણોના સંસ્કાર ઉત્તરોત્તરક્ષણોમાં આવે છે, તેથી ચરમક્ષણીય જ્ઞાનક્ષણને, પૂર્વજ્ઞાનક્ષણોમાં સદેશપદાર્થનું ગ્રહણ થયું હતું તે ખબર પડે છે... સ્યાદ્વાદી : તમે નિરન્વય નાશ માન્યો હોવાથી સંસ્કાર પણ સંભવિત નથી, એ અમે કહી ગયા છીએ... ૨. ‘સામર્થનનનશ્ચયાત' ત -પાટ: ૨. ‘વીડુિત્પન્ન ' ત પઢિ: રૂ. “પાર્થતયા વિશ૦' તિ घ-पाठः, ङ-पाठस्तु 'प्रदीर्घतया विसदृश०' इति, पूर्वमुद्रिते तु 'प्रदीघार्थतया' इति पाठः, अत्र तु H-D-प्रतानुसारेण शुद्धपाठसंन्यासः। For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ४१९ < ( તૃતીય: न्यायतस्तद्बीजाभाव उक्तः । ( ११३ ) तथाऽनुभवसिद्धत्वात् सर्वं भद्रकमिति चेत्, न अनेकान्तजयपताका व्याख्या बोधरूपां प्रतिपत्तुं यदाह कश्चित् “असत्सङ्गाद् दैन्यात् प्रखलचरितैर्वा बहुविधैरसद्भूतैर्भूतिर्यदि भवति भूतेरभवनिः । सहिष्णोः सद्बुद्धेः परहितरैतस्योन्नतिमतः परा भूषा पुंसः स्वविधिविहितं वल्कलमपि॥' स्वविधिश्च क्षणिकस्य परतो निरपेक्षितेति भावनीयम् । तत्पूर्वक्षणानां च - विवक्षितक्षणभावानुभवपूर्वक्षणानां च न्यायतः - न्यायेन निरन्वयनश्वरतया तद्बीजाभावः-विवक्षितक्षणવીનામાન ૩: પ્રાપ્ ‘નિત્યનિત્યવસ્તુનિરૂપળા’ઽધિવારે ‘ાન્ત’ કૃત્યાવિના પ્રત્યેન । તથેत्यादि । तथाऽनुभवसिद्धत्वात् सदृशत्वेन अनुभवसिद्धत्वात् कारणात् सर्वम् अस्मदुक्तं * અનેકાંતરશ્મિ .. અને તેઓમાં કોઈ અનુગત (અન્વયી) તત્ત્વ ન હોવાથી તેઓ વિખરાયેલી જ રહે છે – આવી વિસદશ + છૂટી-છુટી જ્ઞાનપરંપરાને તે નિશ્ચય શી રીતે જાણી શકે ? કોઈકે કહ્યું છે કે - “દુર્જનોના સંગથી, દીનતાથી, લુચ્ચાના આચરણ... વગેરે ઘણા પ્રકારનાં ખોટા આચરણોથી જો વિભૂતિ થતી હોય, તો એના કરતાં વિભૂતિ ન થાય તે જ સારું છે, કારણ કે સહિષ્ણુ, સારી બુદ્ધિવાળા, પરહિતમાં રત, ઉન્નતિવાળા, પુરુષની તો પોતાનાં ભાગ્યથી મળેલું વલ્કલ (=વૃક્ષની છાલથી બનેલું વસ્ત્ર) પણ પ૨મભૂષા છે.’ પ્રસ્તુતમાં આનો ભાવ એ છે કે, ખોટા-ખોટા તર્કોથી ‘સાદશ્ય’ની સિદ્ધિ ક૨વી એના બદલે તો પોતાના ભાગ્યથી (=નિરન્વય ક્ષણિકતાની માન્યતાથી) મળેલી ‘વિસદશતા’ જ પ૨મ ભૂષણ છે ← આમ, જ્ઞાનપરંપરા વિસદેશ હોવાથી, નિશ્ચય દ્વારા તેઓનું ગ્રહણ સંભવિત જ નથી. બીજી વાત, વિવક્ષિત અંત્યક્ષણીય પદાર્થના અનુભવની જે પૂર્વક્ષણો (=પૂર્વક્ષણીય જ્ઞાનપરંપરા) છે, તેઓ ખરેખર તો નિરન્વય નષ્ટ થઈ જાય છે, તેથી વિવક્ષિત ક્ષણે તો તેઓનું અંશતઃ પણ બીજ નથી, અર્થાત્ કોઈ પણ અંશે અસ્તિત્વ નથી, તો પછી આ નિશ્ચય તેઓનું ગ્રહણ શી રીતે કરી શકે ? સારાંશ ઃ નિશ્ચય તે પૂર્વક્ષણીય જ્ઞાનપરંપરાને જાણી શકતો નથી અને ન જાણી શકે તો તે શી રીતે કહી શકે કે જ્ઞાનક્ષણોની વિષયભૂત વસ્તુ એકસરખી છે. માટે નિશ્ચય દ્વારા પણ સાદૃશ્યની વ્યવસ્થા અશક્ય છે... (૧૧૩) બૌદ્ધ : પણ ઘટની તે ક્ષણો તો સદંશરૂપે અનુભવસિદ્ધ છે, તેનો નિષેધ તમે શા માટે કરો છો ? * આ બધું કથન બીજા અધિકારમાં “એકાંતનિત્યને તો કોઈ અપેક્ષા હોતી નથી” - વગેરેથી કહ્યું છે... ૨. ‘અમવનું ભૂયાત્' ત્યર્થ: । રૂ. ‘રતસ્યાન્નતિમત:’ કૃતિ ૬-પાન: । ૧. ‘યથાડડદ ઋશ્ચિત્' કૃતિ -પા: । ૪. શિવરિની । . ૨૭૦તમ પૃષ્ઠમ્ । For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ :) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४२० खल्वनुभव इत्येव तत्त्वव्यवस्थाहेतुः, न्यायबाधितस्य तदनुपपत्तेः, अस्य चोक्तवत्र्यायबाधितत्वात्, क्षणिकत्वेन तथाऽसम्भवाच्च । (११४) एतेन 'यत्र तु प्रतिपत्तुर्भ्रान्तिनिमित्तं नास्ति तत्रैवास्य दर्शनाविशेषेऽपि पाश्चात्यो निश्चयो भवति समारोपनिश्चययो भद्रकम् । इति चेत्, एतदाशङ्क्याह-न खलु-नैव अनुभव इत्येव एतावताउंशेन तत्त्वव्यवस्थाहेतुः । कथं नेत्याह-न्यायबाधितस्य अनुभवस्य तदनुपपत्तेः-तत्त्वव्यवस्थाहेतुत्वानुपपत्तेः नीत्या द्विचन्द्रानुभवादौ तथाऽभ्युपगमादिति । यदि नामैवं ततः किमित्याहअस्य च-प्रक्रान्तसदृशानुभवस्य उक्तवत्-यथोक्तं तथा न्यायबाधितत्वात् । क्षणिकत्वेन हेतुना तथा-प्रदीर्घबोधानुभवरूपेण असम्भवाच्च । तथाहि निश्चयानुभवोऽपि क्षणिक एवेति भावना । एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन वस्तुजातेन 'यत्र तु प्रतिपत्तुओन्तिनिमित्तं नास्ति, तत्रैवास्य दर्शनाविशेषेऽपि पाश्चात्यो निश्चयो भवति, समारोपनिश्चययोर्बाध्यबाधकभावात्' ...... ... અનેકાંતરશ્મિ સ્યાદ્વાદીઃ કારણ કે માત્ર અનુભવ થતો હોય તેટલા માત્રથી તત્ત્વની વ્યવસ્થા ન થઈ જાય... અનુભવ તો બે ચંદ્રનો પણ થાય છે, તો શું બે ચંદ્રો માની લેવાના? બિલકુલ નહીં, કારણ કે ન્યાયબાધિત અનુભવ તે તત્ત્વવ્યવસ્થાનું કારણ નથી. બૌદ્ધઃ પણ આ સંદશતાનો અનુભવ ક્યાં જાયબાધિત છે? સ્યાદ્વાદીઃ અરે! ઉપરોક્ત કથનથી તો સદશતાનો અનુભવ પણ ન્યાયબાધિત જ સોંબિત થાય છે... વળી, બૌદ્ધમતે, તેવો સંદશતાનો અનુભવ સંભવિત પણ નથી, કારણ કે તેઓના મતે પરમાર્થથી તો અનુભવ ક્ષણિક જ છે, જયારે સદશતાનો અનુભવ તો ત્યારે જ થઈ શકે, કે જ્યારે અનેકક્ષણ સુધી પ્રદીર્ધ (લાંબા) બોધનો અનુભવ થતો હોય... (કારણ કે દીર્ઘબોધ હોય, તો જ તે, તે તે ક્ષણગત પદાર્થોની સદશતા પારખી શકે...) નિષ્કર્ષ આ રીતે સદેશતા જ અઘટિત હોવાથી, સમારોપનું અસ્તિત્વ પણ અસંભવિત બનશે અને તેથી તો તેના વ્યવચ્છેદ માટે નિશ્ચયની પ્રવૃત્તિ પણ અસંગત ઠરશે... - પૂર્વપક્ષગત અન્ય માન્યતાનો નિરાસ - (૧૧૪) તેથી તમે જે કહ્યું હતું કે - “જે પદાર્થ વિશે ભ્રાન્તિનું કારણ ન હોય, તે પદાર્થ વિશે તો યદ્યપિ શુક્તિ જેવું જ દર્શન હોવા છતાં, યથાર્થ નિશ્ચય થઈ જાય છે, સમારોપ નહીં, કારણ કે જ આ બધું કથન ગ્રંથકારશ્રી બૌદ્ધની માન્યતા પ્રમાણે જ કરે છે, પોતાના મતે તો તાદશ અનુભવ યથાર્થ જ છે, પણ બૌદ્ધની માન્યતા પ્રમાણે તે ન્યાયબાધિત બને છે અને માટે જ બૌદ્ધો તેને તત્ત્વવ્યવસ્થાનું કારણ ન માની શકે... ૨. “નિત્યવિચન્દ્રા' કૃતિ વ-પાd: I ૨. “પાર્થવીધા' તિ ઘ-પાઠ: I For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ४२१ अनेकान्तजयपताका (तृतीयः बर्बाध्यबाधकभावात्' इति यदुक्तं तदपि प्रत्युक्तमेव, सर्वथैकस्वभावत्वे वस्तुनो दर्शने चेत्थमभिधानायोगात्, एकत्र भ्रान्तिनिमित्तर्सम्भवे सर्वत्र तदापत्तेः, तत्तदेकस्वभावत्वतत्त्वात्, अन्यथा यत्र भ्रान्तिनिमित्तं न, यत्र चास्त्यनयोः कथञ्चिद् भेद इति बलात् तदनेकस्वभावता, (११५) शुक्तिकादावपि तन्नियमाभावाच्च, 'अतन्निबन्धनत्वे च .............. व्याख्या ............. इति यदुक्तं तत् किमित्याह-तदपि प्रत्युक्तमेव । कथमित्याह-सर्वथैकस्वभावत्वे वस्तुनो बाह्यस्य दर्शने च तस्य इत्थं-यथोक्तं तथाऽभिधानायोगात् । अयोगश्च एकत्र-वस्तुनि भ्रान्तिनिमित्तसम्भवे सति सर्वत्र तदापत्तेः-भ्रान्तिनिमित्तसम्भवापत्तेः । आपत्तिश्च तत्तदेकस्वभावत्वतत्त्वात् तस्य-वस्तुनो भ्रान्तिनिमित्तसम्भवैकस्वभावत्वरूपत्वात् । अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे यत्र-वस्तुनि भ्रान्तिनिमित्तं न घटपटादौ, यत्र चास्ति शुक्तिकारजतादौ अनयो:-वस्तुनोः कथञ्चित् स्वभावभेदः, वस्त्वभेदेऽपि स्वसत्ताभेद इति-एवं बलात् तदनेकस्वभावता तस्य-वस्तुनः सामान्येन अनेकस्वभावता । तदेकान्तैकस्वभावत्वे तु नैतदुपपद्यत इति । ....... मनेतिरश्मि ..... સમારોપ અને નિશ્ચયનો બાધ્ય-બાધકભાવ છે” - તે સંપૂર્ણ કથનનું નિરાકરણ જાણવું, કારણ કે બાહ્ય પદાર્થ તો તમારા મતે સર્વથા એકસ્વભાવી છે અને તેથી તે પદાર્થના દર્શન અંગે ઉપરોક્ત કથન ન घटी श... प्रश्न : २५ ? ઉત્તરઃ કારણ એ કે વસ્તુ તો સર્વથા એકસ્વભાવી હોવાથી, જો એક વસ્તુમાં ભ્રાન્તિનું નિમિત્ત માનશો, તો ઘટ-પટાદિ બધી જ વસ્તુઓમાં બ્રાન્તિનું નિમિત્ત માનવું પડશે. તેથી જેવી છીપવસ્તુ હશે તેવી જ ઘટાદિ વસ્તુ સિદ્ધ થશે - એટલે તેમાં પણ ભ્રાન્તિ થશે. બૌદ્ધ : બ્રાન્તિનું નિમિત્ત બધે ન માનીએ, પણ માત્ર શુક્તિ-રજત વગેરે સ્થળે જ માનીએ तो? સ્યાદ્વાદી : તો તો ઘટાદિ અને છીપાદિ વસ્તુઓનો કથંચિત્ સ્વભાવભેદ માનવો પડશે અને તેથી તો બલાતુ અનેકસ્વભાવતા માનવી પડશે, કારણ કે વસ્તુ (૧) વસ્તુત્વેન એકસ્વભાવવાળી છે, અને (૨) શુક્તિ અંશે બ્રાન્તિને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી અને ઘટાદિ અંશે ભ્રાન્તિને ઉત્પન્ન ન કરવાના સ્વભાવવાળી – એમ અનેકસ્વભાવવાળી સિદ્ધ થશે... પણ એવું તો તમને ઈષ્ટ નથી, इसत: उपरोत थिन असंगत ४ थशे... બીજી રીતે એકાનેકસ્વભાવતાનું આપાદન - ............. ३. ४०९तम पृष्ठम् । ४. 'भावत्वे नैत०' इति १. ४०९तम पृष्ठम् । २. 'सम्भवेऽपि सर्वत्र' इति क-पाठः। ड-पाठः । For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) निश्चयानां न तेभ्यस्तत्त्वव्यवस्था' इत्युक्तम् ॥ ( ११६ ) एवं च यत्र स्वत एव निश्चयः स प्रत्यक्षः, यत्र तु न सोऽनुमेय इति જ વ્યાવ્યા X उपपत्त्यन्तरमाह- शुक्तिकादावपि - शुक्तिका - रजतादौ अपि तन्नियमाभावाच्च, प्रक्रमाद् भ्रान्तिनिमित्तसम्भवस्वभावत्वनियमाभावाच्च, बलात् तदनेकस्वभावतेति वर्तते । तथाहि-न शुक्तिकादावपि सर्वस्य समारोप एव कस्यचिद् दर्शनानन्तरं शुक्तिकानिश्चयः, अपरस्य तदा तत्रैव समारोप इति नैतदेकान्तैकस्वभावत्वे वस्तुन इति भावनीयम् । अतदित्यादि । तत्-वस्तु निबन्धनं-कारणं येषां ते तन्निबन्धनाः, न तन्निबन्धना अतन्निबन्धनास्तद्भावस्तस्मिन्नतन्निबन्धनत्वे चांवस्तुनिबन्धनत्व इत्यर्थः । केषामित्याह-निश्चयानां न तेभ्यः- निश्चयेभ्यस्तत्तत्त्वव्यवस्थावस्तुतत्त्वव्यस्था इत्युक्तं प्रार्क् ॥ एवं च यत्र - अंशे वस्तुज्ञानसम्बन्धिनि नीलादौ स्वत एव निश्चयः समारोपव्यवच्छेद* અનેકાંતરશ્મિ (૧૧૫) છીપ વગેરેમાં પણ બધાને સમારોપ નથી થતો, પણ કોઈકને જ થાય છે. કોઈકને તો વળી છીપના દર્શન પછી તરત જ છીપનો નિશ્ચય થઈ જાય છે – આ રીતે એક જ છીપ બધાને ભ્રાન્તિનિમિત્ત ઉત્પન્ન કરે એવું નથી, અર્થાત્ કોઈકને ભ્રાન્તિનું નિમિત્ત ન પણ ઉત્પન્ન કરે, પણ એ બધું એકાંત એકસ્વભાવી માનવામાં ન ઘટે... ફલતઃ અનેકસ્વભાવની આપત્તિ આવે જ... બૌદ્ધ : પણ તે નિશ્ચયનાં કારણ તરીકે વસ્તુને માનીએ જ નહીં, તો તો અનેકસ્વભાવની આપત્તિ નહીં આવે ને ? આશય એ છે કે, જો તે નિશ્ચયને વસ્તુમૂલક માનીએ, તો વસ્તુનો ભ્રાન્તિનિમિત્તને આશ્રયીને રજતનિશ્ચયજનનસ્વભાવ અને અન્યથા (=ભ્રાન્તિનિમિત્ત વિના) શુક્તિનિશ્ચયજનનસ્વભાવ આમ, એક જ વસ્તુના જુદા જુદા અનેકસ્વભાવ માનવા પડે, પણ નિશ્ચયની ઉત્પત્તિ જો વસ્તુથી માનીએ જ નહીં, તો તો જુદા-જુદા નિશ્ચયજનનસ્વભાવે તેના અનેકસ્વભાવ નહીં માનવા પડે ને ? + - विवरण - विवेचनसमन्विता બાલા ४२२ સ્યાદ્વાદી : પણ નિશ્ચયજ્ઞાનની ઉત્પત્તિ તો વસ્તુથી જ માનવી જોઈએ, નહીંતર તો તે નિશ્ચયજ્ઞાન દ્વારા વિવક્ષિત પદાર્થની પ્રતિનિયતરૂપે વ્યવસ્થા જ નહીં થઈ શકે, એ બધું અમે પહેલાં જ કહી ગયા. નિષ્કર્ષ ઃ જો વસ્તુમૂલક માનશો તો અનેકસ્વભાવની આપત્તિ યથાવસ્થિત જ રહેશે, અને તે તો તમને ઇષ્ટ નથી, માટે તમારું ઉપરોક્ત કથન (=વસ્તુ ક્યાંક ભ્રાન્તિને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી અને ક્યાંક નહીં) તે અસંગત જ સાબિત થશે... < * પ્રત્યક્ષ-અનુમાનની વાસ્તવિક વ્યવસ્થા (૧૧૬) (૧) જ્ઞાનની વિષયભૂત વસ્તુના નીલ વગેરે જે અંશમાં, સમારોપના વ્યવચ્છેદ વિના ૧. ‘વાડવસ્તુ॰' કૃતિ -પાઇ: । ૨. ૪oરતમં પૃષ્ઠમ્ । For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ક * ४२३ अनेकान्तजयपताका (તૃતીયઃ सन्न्यायप्राप्तिः, अन्यथाऽसमञ्जसत्वात् । (११७) न चैवं सविकल्पकप्रत्यक्षवादिनोऽप्यनेकस्वभावत्वाद् वस्तुनः क्षयोपशमवैचित्र्येण तथानिश्चयप्रवृत्तौ कश्चिद् दोषः, निरुपचरिततन्निबन्धनभावात् । दृश्यते च कथञ्चिदेकत्रैवैकानेकप्रमात्रपेक्षः शब्द-लिङ्गा વ્યારા ... ............... मन्तरेण स प्रत्यक्षोउंशः, यत्र तु नानित्यत्वादौ सोऽनुमेय इति सन्यायप्राप्तिः । कुत इत्याहअन्यथाऽसमञ्जसत्वादित्येतच्च निदर्शितमसकृत् । यदि नामैवं ततः किमित्याह-न चैवं सविकल्पकप्रत्यक्षवादिनोऽपि वादिनोऽनेकस्वभावत्वाद् वस्तुनः क्षयोपशमवैचित्र्येण हेतुना तथानिश्चयप्रवृत्तौ अनन्तरोदितक्रमेण कश्चिद् दोषः । कथं न दोष इत्याह-निरुपचरित અનેકાંતરશ્મિ . સ્વતઃ જ નિશ્ચય થઈ જાય છે, તે અંશનું પ્રત્યક્ષ' કહેવાય છે... (૨) જ્ઞાનના વિષયભૂત વસ્તુના અનિત્યત્વ વગેરે જે અંશમાં, સમારોપના વ્યવચ્છેદ વિના સ્વતઃ જ નિશ્ચય નથી થઈ જતો, તે અંશનું “અનુમાન થાય છે, અર્થાત્ તે અંશ અનુમાનથી જ્ઞાત થાય છે. આ રીતે જ પ્રત્યક્ષ-અનુમાનની વ્યવસ્થા માનવી જોઈએ, નહીંતર તો ઉપરોક્ત રીતે બધી જ અસમંજસતાઓ ઊભી રહેશે... પ્રશ્નઃ તો પછી આવી નિર્દોષ વ્યવસ્થા બૌદ્ધ કેમ નથી માનતો? ઉત્તરઃ કારણ કે તેમ માનવામાં (૧) વસ્તુના અનેક અંશ કલ્પવા પડે છે, (૨) પ્રત્યક્ષ નિરંશ વસ્તુના ગ્રાહકરૂપે સિદ્ધ નથી થતું, (૩) અનુમાન સમારોપનો વ્યવચ્છેદ કરી અનિત્યસ્વાદિવિષયક સાબિત થશે - આ બધું બૌદ્ધના સિદ્ધાંતથી વિરુદ્ધ છે, અર્થાત્ એ બધું માને તો સ્વસિદ્ધાંતવિરોધ અને ન માને તો પૂર્વોક્ત અસમંજસતા ! નિષ્કર્ષ ઃ તેથી નિર્વિકલ્પપ્રત્યક્ષવાદીમતે અનેક પ્રમાણવાદની અસંગતિ રહેશે જ. - સવિકલ્પમતે અનેકઝમાણવાદની યથાર્થતા : (૧૧૭) જે લોકો પ્રત્યક્ષને સવિકલ્પ માને છે, તેમના મતે વસ્તુ અનેકસ્વભાવી હોવાથી, જુદા જુદા ક્ષયોપશમને આશ્રયીને, વસ્તુના જુદા જુદા અંશનું પ્રત્યક્ષ-અનુમાન વગેરે રીતે નિશ્ચય થવામાં કોઈ દોષ નથી... | (આશય સ્યાદ્વાદી, વસ્તુને અનેકસ્વભાવી માનતો હોવાથી, કોઈને નિશ્ચય, કોઈને ભ્રાન્તિજનકતા વસ્તુમાં ઘટે છે... વળી, ક્ષયોપશમવૈચિત્ર્યથી પણ તે ઘટી શકે છે અને તેથી ભ્રાન્તિના વ્યવચ્છેદ માટે અનુમાનની પ્રવૃત્તિ પણ સફળ છે... અને એમાં જ્ઞાન, વસ્તુનિમિત્તક હોવાથી વસ્તુતત્ત્વવ્યવસ્થા પણ જ્ઞાનથી થઈ શકશે... For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४२४ ऽध्यक्षैः प्रतीतिभेदः । तथाहि-अत्र निकुञ्ज वह्निरस्तीति शब्दतस्तथाविधदेशमात्रावच्छिन्नमग्निसामान्यं प्रतीयते, धूमदर्शनात् तु विशिष्टदेशावच्छिन्नस्तद्विशेषः, अध्यक्षतस्तु विशिष्टतरो ज्वालादिरित्यागोपालाङ्गनाप्रसिद्धत्वादत्याज्य एष इति । (११८) एवं છે ચાહ્યાં . तन्निबन्धनभावात्, वास्तवप्रवृत्तिनिबन्धनभावादित्यर्थः । अमुमेवार्थमुपदर्शयति दृश्यते चेत्यादिना । दृश्यते च कथञ्चिदेकत्रैव-वस्तुनि एकानेकप्रमात्रपेक्षः शब्द-लिङ्गा-ऽध्यक्षैःआगमा-ऽनुमान-प्रत्यक्षैः प्रतीतिभेदः । तथाहि-अत्र निकुञ्ज वह्निरस्तीति शब्दतः-शब्दात् तथाविधदेशमात्रावच्छिन्नं सत् अग्निसामान्यं प्रतीयते, धूमदर्शनात् तु विशिष्टदेशावच्छिन्नस्तद्विशेषः-अग्निविशेषः पूर्वसामान्यापेक्षया अध्यक्षतस्तु-प्रत्यक्षेण पुनर्विशिष्टतरो ज्वालादिः प्रतीयत इत्यागोपालाङ्गनाप्रसिद्धत्वात् कारणादत्याज्य एषः-प्रतीतिभेद इति । ...... ......અનેકાંતરશ્મિ ... વળી, પીતાદિદર્શનથી નીલાદિનિશ્ચયની આશંકા વગેરે ન રહેવાથી નિશ્ચયજન્ય પ્રવૃત્તિ પણ ઘટી જશે...) પ્રશ્ન : શું ઉપરોક્ત દોષ અહીં નહીં આવે ? ઉત્તરઃ ના, કારણ કે પ્રત્યક્ષ વગેરેની પ્રવૃત્તિ માટે જે કારણો જોઈએ, તે કારણો તો અહીં વાસ્તવિકરૂપે (=નિરૂપચરિતરૂપે) વિદ્યમાન છે... પ્રશ્ન : કઈ રીતે ? ઉત્તર : જુઓ – કથંચિત્ એક જ વસ્તુમાં, એક કે ઘણા પ્રમાતાઓને આશ્રયીને (૧) શબ્દ, (૨) લિંગ, (૩) પ્રત્યક્ષ વગેરે જુદા જુદા નિમિત્તથી જુદી જુદી પ્રતીતિ સ્પષ્ટપણે અનુભવાય છે. તે આ પ્રમાણે - . (૧) કોઈ કહે કે – “અહીં ઝાડીઓમાં વહ્નિ છે” – એવા શબ્દો સાંભળવાથી, તેટલા દેશભાગને આશ્રયીને અગ્નિસામાન્યનો બોધ થાય છે - આને આગમ(શબ્દ)પ્રમાણ કહેવાય છે. (૨) વળી, ધૂમાડાને જોવાથી તો વિશિષ્ટ ભાગને આશ્રયીને અગ્નિવિશેષનો બોધ થાય છે. પૂર્વે તેનો સામાન્યથી બોધ થયો હતો, જ્યારે ધૂમાડાને જોવાથી વિશિષ્ટ બોધ થાય છે. વળી, આર્ટ ઇશ્વન સંયુક્ત એમ વિશિષ્ટ અગ્નિનો પણ બોધ થાય છે... - આને અનુમાનપ્રમાણ કહેવાય છે... (૩) વળી, જ્યારે સાક્ષાત્ પ્રત્યક્ષથી જ અગ્નિને જોઈ લે, ત્યારે તો તેની જ્વાળા વગેરે એકદમ સ્પષ્ટપણે પ્રતીત થાય છે - આને પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. આવી જુદી જુદી પ્રતીતિઓ ગોપાલ-અંગના સુધી બધાને અવિરોધપણે અનુભૂત છે. તેથી તે પ્રતીતિઓનો ત્યાગ અપલોપ બિલકુલ યોગ્ય નથી... ૨, “વ ત રૈવ' રતિ -પટિ: I For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ४२५ अनेकान्तजयपताका (તૃતીય च सन्यायसिद्धे प्रमाणानां वस्तुविषयत्वे यदुक्तं पुरस्तात् 'नह्यन्य एवान्योपकारको नाम' इत्यादि, तदयुक्तमेव, परमार्थतो निर्विषयत्वात् । न च वस्त्वपि तदेकमनेकधर्मोपकारकशक्तिमदिष्यते जैनैः, एकानेकस्वभावत्वाभ्युपगमात् पृथग्भूतधर्म्यसिद्धेरिति कृतमत्र પ્રસફેન છે - ચીરહ્યાં છે एवं च सन्न्यायसिद्धे सति प्रमाणानां प्रत्यक्षादीनां वस्तुविषयत्वे यदुक्तं पुरस्तात्-पूर्वपक्षग्रन्थे 'नह्यन्य एवान्योपकारको नाम' इत्यादि । तत् किमित्याह-तदयुक्तमेव । परमार्थतो निर्विषयत्वात् तस्योक्तस्य । न चेत्यादि । न च वस्त्वपि तदेकं सत् अनेकधर्मोपकारकशक्तिमदिष्यते, वैशेषिकैरिव जैनैः । कुत इत्याह-एकानेकस्वभावत्वाभ्युपगमात् कारणात् पृथग्भूतधर्म्यसिद्धेर्धर्मधमिस्वभावत्वाद् वस्तुन इति कृतमत्र प्रसङ्गेन ॥ ... અનેકાંતરશ્મિ ... (૧૧૮) આ રીતે સવિકલ્પવાદીમતે, વસ્તુને વિષય બનાવવામાં જ્યારે બધા જ પ્રમાણો યુક્તિયુક્તરૂપે સાબિત થાય છે, ત્યારે તમે પહેલા જે કહ્યું હતું કે “બીજા ધર્મો પર ઉપકાર કરનારી શક્તિઓ અલગ ન માની શકાય” - તે બધું જ કથન અયુક્ત ઠરે છે, કારણ કે તે બધું જ કથન નિર્વિષયક છે, અર્થાત્ અમે તેવું કશું માનતા નથી, તો પછી તે દૂષણોનો અમારા પર આરોપ મૂકીને તદ્વિષયક દૂષણો શી રીતે લગાડી શકાય? પ્રશ્નઃ શું તમે તેવું કશું માનતા નથી? ઉત્તરઃ ના, કારણ કે વૈશેષિકોની જેમ એક જ વસ્તુ અનેકધર્મો પર ઉપકાર કરનારી શક્તિવાળી છે - એવું અમે નથી Áહેતા... જો તેવું કહેતા હોત, તો તમે કહી શકત કે – “ધર્મો પર ઉપકાર કરનારી શક્તિ અલગ અને વસ્તુ અલગ એવું ન માની શકાય... વગેરે.” પ્રશ્ન : તો તમે શું માનો છો ? ઉત્તરઃ અમે વસ્તુને જ એકાનેકસ્વભાવી માનીએ છીએ. તેથી અમારા મતે શક્તિઓથી સાવ જુદો ધર્મી જ અસિદ્ધ છે, કારણ કે તે વસ્તુ જ ધર્મ-ધર્મીસ્વભાવવાળી છે, માટે ધર્માને જુદો ન માની શકાય એવી સલાહ આપવાની કોઈ જરૂર નથી... હવે આ પ્રસંગથી સર્યું... નિષ્કર્ષ સવિકલ્પમતે અનેકપ્રમાણવાદની અવિરોધપણે સંગતિ થાય છે... વૈશેષિકો, ધર્મ-ધર્મીને સર્વથા ભિન્ન માને છે, એટલે તેમને ધર્મ-ધર્મ વચ્ચે સંબંધ માનવો પડે, તેના માટે ધર્મોમાં શક્તિ માનવી પડે (અથવા તો તે સંબંધ જ શક્તિ...) વળી, તે શક્તિ ધર્મોથી ભિન્ન માનવી પડે, તેમાં અન્ય કોપરશે... એ બધી આપત્તિ આવે. (જો શક્તિ અભિન્ન માને, તો ધર્મને જ અભિન્ન માની લેવામાં શું વાંધો ? એ આપત્તિ આવે.) જૈનો તો ધર્મ-ધર્મનો કથંચિત્ અભેદ માનતાં હોવાથી એ દોષ જ નથી (તે આગળ જણાવે છે.) ૨. ર૬૦તમ પૃષ્ઠમ્ ! ૨. ર૬૦તમ પૃષ્ઠમ્ | For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४२६ (११९) यच्चोक्तम्-'समारोप-निश्चययोर्बाध्यबाधकभावात्' इति एतदप्ययुक्तम्, परनीत्या समारोपनिश्चययोर्भेदासिद्धेः समारोपस्यापि निश्चयत्वात्, तदभावभावित्वस्य चोभयत्राविशेषात् । (१२०) पौर्वापर्यस्य चानियामकत्वात् क्वचित् तस्यापि तुल्यत्वात्, ..... ................ व्याख्या ................. ___ यच्चोक्तमधिकृतपूर्वपः-'समारोप-निश्चययोर्बाध्यबाधकभावात्' इत्येतदप्ययुक्तम् । कथमित्याह-परनीत्या समारोप-निश्चययोर्भेदासिद्धेः । असिद्धिश्च समारोपस्यापि शुक्तिकादौ रजतादिरूपस्य निश्चयत्वात् । तथाहि-शुक्तिकायां रजतनिश्चय एव समारोप; तदभावभावित्वस्य च-शुक्तिकाद्यभावभावित्वस्य 'च'शब्दात् तदनुभवोपादानत्वस्य च उभयत्र-समारोपे निश्चये .......... मनेतिरश्मि .... ને બૌદ્ધમતે સમારોપ-નિશ્ચયની બાધ્ય-બાધતાનું નિરાકરણ : (११८) तमे ४ युं तुं - "समारोप भने निश्चयनो पाध्य-पायभाव छे- ते ५५॥ અયુક્ત છે, કારણ કે તમારા મતે તો સમારોપ-નિશ્ચયનો ભેદ જ અસિદ્ધ છે. पौद्ध : रीत? સ્યાદાદીઃ કારણ કે તમારા મતે નિશ્ચય જ સમારોપરૂપ બને છે. તે આ રીતે - શુક્તિમાં થતાં રજાના નિશ્ચયને જ તમે સમારોપરૂપ માન્યો હોવાથી, સમારોપ તે નિશ્ચયરૂપ જ સાબિત થશે... બૌદ્ધઃ એ રજતનિશ્ચય ખરો, પણ તે રજતના અભાવમાં થતો હોવાથી, તે નિશ્ચય નથી સમારોપ ३७ रात! સ્યાદ્વાદીઃ ના, તે નિશ્ચયરૂપ જ છે, કારણ કે (૧) શુક્તિ તો ક્ષણિક હોવાથી બીજી ક્ષણે તેનો અભાવ થાય છે અને ત્યાર પછી જ નિશ્ચય-સમારોપની પ્રવૃત્તિ થાય છે. આમ છીપના અભાવમાં ઉત્પત્તિ થવી તે તો નિશ્ચય-સમારોપ બંનેમાં સમાન છે, ને (૨) નિશ્ચય કે સમારોપની ઉત્પત્તિ શુક્તિના નિર્વિકલ્પાનુભવ પછી જ થાય છે... તેથી અનુભવરૂપ જે ઉપાદાનકારણ નિશ્ચયનું છે, તે જ उपाहान॥२५समारोपमुंछ. माम, उपाहान मंशने सईने ५९॥ ने समान छ... | (ભાવાર્થ : સ્યાદ્વાદી કહે છે – એમ તો શુક્તિનિશ્ચય પણ શુક્તિના અભાવમાં જ થાય છે. ......... ..* विवरणम् ...... 69. शुक्तिकाद्यभावभावित्वस्य चेति । विनष्टे हि शुक्तिकाक्षणे न तद्गोचर: समारोपो निश्चयो भवतीति ।। 70. तदनुभवोपादानत्वस्य चेति । शुक्तिकागोचरनिर्विकल्पकानुभवानन्तरं निश्चय: समारोपो वा जायत इति ।। १. ४,०९तमं पृष्ठम् । २. 'वा नियामक०' इति ग-पाठः। ३. ४०९तम पृष्ठम्। ४. 'क्षणे नागोचरः' इति क पाठः । For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ४२७ अनेकान्तजयपताका (તૃતીય अनित्यादिप्रतिपत्तावपि पुनर्नित्यादिनिश्चयोपलब्धेः, वस्तुन एव पारम्पर्येण तद्भावात्, જ વ્યારા .... च अविशेषात् । नपत्रान्यत् समारोपस्याप्युपादानम्, अपि त्वधिकृतानुभव एव पौर्वापर्यस्य च-पूर्वं पश्चान्निश्चय इत्येवम्भावस्य च अनियामकत्वाद् भेदं प्रति, तथा क्वचित् तस्यापिपौर्वापर्यस्य तुल्यत्वात् । एतदेवाह-अनित्यादिप्रतिपत्तावपि सत्यां तथागतवचनादेः पुननित्यादिनिश्चयोपलब्धेः कपिलादिवचनादेर्वस्तुन एव सकाशात् तस्याः-नित्यादिनिश्चयोपलब्धेः पारम्पर्येण भावात्-तदाश्रयत्वाद् वचनप्रवृत्तेः । यद्वा वचनमन्तरेणापि स्वत एव क्वचिदेवम्भावात् । तथाहि-वस्तुन्यनित्यत्वविकल्पोऽपि भवति, नित्यत्वविकल्पोऽपि भवतीति ~ અનેકાંતરશ્મિ ... કારણ કે શુક્તિ ક્ષણિક છે, નિર્વિકલ્પ પછી નિશ્ચય થવાની ક્ષણે તે નાશ પામી ગઈ હોય છે. એટલે નિશ્ચય-સમારોપ બંનેની અભાવમાં જ ઉત્પત્તિ થાય છે. બીજી વાત, એકને શક્તિથી રજતનિશ્ચય થયો અને બીજાને શુક્તિથી શુક્તિનિશ્ચય થયો. આમાં એકને સમારોપ છે અને બીજાને નિશ્ચય છે, એવો ભેદ કરવો શક્ય નથી. કારણ કે, બંનેમાં ઉપાદાન શુક્તિઅનુભવ જ છે...) ફલતઃ બૌદ્ધમતે નિશ્ચય-સમારોપમાં કોઈ જ ફરક નથી. પૂર્વાપરભાવ પણ ભેદસાધક નથી ? (૧૨૦) બૌદ્ધ: પણ સમારોપ તો પહેલા થાય છે અને નિશ્ચય પછી થાય છે, તો પછી ભેદ કેમ ન ઘટે ? સ્યાદ્વાદીઃ આ પૂર્વાપરભાવને પણ બંનેના ભેદનો નિયામક તરીકે ન માની શકાય, કારણ કે બંનેમાં પૂર્વાપરભાવ પણ તુલ્ય છે, અર્થાત્ દરેક ઠેકાણે પહેલા સમારોપ જ થાય એવું નથી, નિશ્ચય પણ થાય છે અને પછી જ નિશ્ચય થાય એવું નથી, સમારોપ પણ થાય છે. ફલતઃ બંને પૂર્વ પણ બની શકે અને બંને અપર પણ બની શકે - આમ પૂર્વાપરભાવ તો બંનેમાં તુલ્ય જ છે. બૌદ્ધ : પણ પહેલા નિશ્ચય થાય અને પછી સમારોપ થાય એવું બને ? સ્યાદ્વાદીઃ હા, કારણ કે એક જ વસ્તુને આશ્રયીને (૧) બુદ્ધનાં વચનથી ક્યાંક પહેલા અનિત્યનો નિશ્ચય થાય છે, અને પછી (૨) તે જ વ્યક્તિને કૅપિલ વગેરેના વચનથી નિત્યત્વનો નિશ્ચય ( નિત્યતાનો સમારોપ) થાય છે. બૌદ્ધ તે વચનનિમિત્તક છે, વસ્તુનિમિત્તક નહીં. જ્યારે વસ્તુનિમિત્તક સમારોપ અને નિશ્ચયનું પૌર્વાપર્ય છે. સ્યાદાદીઃ વસ્તુને જોઈને જ, બુદ્ધ-કપિલનાં વચનની સ્મૃતિ અને તેથી અનિત્યતા-નિત્યતાનો કપિલ તે સાંખ્યમતના આદ્યપ્રણેતા છે... ૨. “તદ્માવત્વ' તિ જ-પાવ: ૨. “વાડનિયામ' તિ ટુ-પાd: I For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ४२८ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता तदन्यतरापरनिमित्तत्वे तदितरत्र तन्निमित्तत्वानाश्वासात्, विशेषहेत्वभावात्, अनित्यस्यापि लौकिकमेतत् । एवं च सति तदन्यतरापरनिमित्तत्वे तयोः-समारोप-निश्चययोरन्यतरस्यसमारोपस्य अपरनिमित्तत्वेऽभ्युपगम्यमाने तदितरत्र अपि निश्चये तन्निमित्तत्वानाश्वासात्अधिकृतवस्तुनिमित्तत्वानाश्वासात् । इह तावदनित्यादिप्रतिपत्तिर्वस्तुनिमित्तेति भवतो मतम्, इहापि अनाश्वासः, तत्तुल्ययोगक्षेमाया नित्यादिनिश्चयोपलब्धेः अतन्निमित्तत्वाभ्युपगमादिति भावः । अनाश्वासश्च विशेषहेत्वभावाद् द्वयोरपि तथा तदर्शनानन्तरभावित्वेन । नित्यस्य सत्ता एव असम्भविनी, क्रमयोगपद्याभ्यामर्थक्रियायोगादिति । विशेषहेतुनिराचिकीर्षयाऽऽह-अनित्य અનેકાંતરશ્મિ .... નિશ્ચય-સમારોપ થતો હોવાથી પરંપરાએ તો તે પણ વસ્તુનિમિત્તક છે જ... અથવા કોઈના વચન વિના પણ વસ્તુ વિશે, લોકમાં નિત્યવિકલ્પ પણ થાય છે અને અનિત્યવિકલ્પ પણ થાય છે એ લોકસિદ્ધ છે, જેમકે આકાશાદિમાં નિત્યવિકલ્પ ઘટાદિમાં અનિયત્વવિકલ્પ - આમ બંનેનો પૂર્વાપરભાવ તુલ્ય હોવાથી, તેને આશ્રયીને પણ બંનેનો ભેદ ના માની શકાય.. ભેદ માટે વસ્તુની અનિમિત્તતા પણ અસિદ્ધ બૌદ્ધઃ કપિલ વગેરેનાં વચનથી જે નિત્યવાદિનો નિશ્ચય (=સમારોપ) થાય છે, તે તો વસ્તુનિમિત્તક નથી, જ્યારે અનિત્યસ્વાદિનો નિશ્ચય તો વસ્તુનિમિત્તક છે, તેથી તો બંનેનો ભેદ થશે જ ને ? સ્યાદ્વાદી : ના, કારણ કે નિત્યત્વાદિનો નિશ્ચય પણ વસ્તુને આશ્રયીને જ થાય છે... બૌદ્ધઃ પણ વસ્તુ તો તેવી છે જ નહીં, તો પછી તેને આશ્રયીને તે શી રીતે કહી શકાય? સ્યાદ્વાદીઃ કારણ કે કપિલાદિના તે તે વચનો વસ્તુને આશ્રયીને જ પ્રવર્તે છે અને તે જ વચનોથી નિત્યત્વ વગેરેનો નિશ્ચય થાય છે - આમ સમારોપ પણ વસ્તુનિમિત્તક જ છે. છતાં પણ, સમારોપ-નિશ્ચયમાં જો સમારોપને વસ્તુનિમિત્તક નહીં માનો – બીજા કોઈ વાસના વગેરેનાં નિમિત્તે માનશો – તો “અનિત્યવાદિનો નિશ્ચય વસ્તુનિમિત્તક છે” એ મતમાં પણ વિશ્વાસ નહીં રહે, કારણ કે (૧) અનુભવરૂપ ઉપાદાનકારણનું હોવું, (૨) વસ્તુના અભાવમાં જ ઉત્પત્તિ થવી, (૩) પૂર્વાપરભાવ હોવો... એ બધું તો નિશ્ચય-સમારોપ બંનેમાં તુલ્ય છે, તો પછી નિશ્ચયમાં એવી શું વિશેષતા છે, કે જેથી તેને જ વસ્તુનિમિત્તક માનવાનું ? ફલતઃ “અનિત્યાદિનો નિશ્ચય વસ્તુનિમિત્તક છે' - એ મતમાં પણ વિશ્વાસ નહીં રહે. - બૌદ્ધઃ નિત્યની તો સત્તા જ અસંભવિત છે, કારણ કે ક્રમરૂપે કે યુગપરૂપે નિત્યમાં તો અર્થક્રિયા _71. ઉપરનિમિત્તત્વે ત . વીસના પ્રવોઘનિમિત્તત્વે વસ્તુનિમિત્તત્વે રૂત્વર્થઃ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ४२९ अनेकान्तजयपताका (તૃતીય अर्थक्रियाऽयोगादिति निर्लोठयिष्यामः ॥ (१२१) किञ्च समारोपव्यवच्छेदभावाविशेषादनुमानविकल्पवत् कथं रूपादिविकल्पो न प्रमाणम् ? समुद्भूतसमारोपव्यवच्छेदेनाभावात् इति चेत्, न, क्वचित् तथापि भावदर्शनेनाविरोधात्, शुक्तिकाशकलादौ रजतादिसमारोपव्यवच्छेदेन तद्भावात् । स्यापि निरन्वयक्षणस्थितिधर्मिणः अर्थक्रियाऽयोगादिति-एतत् निर्लोठयिष्यामः पुरस्तात्, अत एतदपि अयुक्तमिति स्थितम् ॥ __अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च समारोपव्यवच्छेदभावाविशेषात् कारणात् अनुमानविकल्पवदिति दृष्टान्तः । कथं रूपादिविकल्पो न प्रमाणं प्रमाणलक्षणयोगेऽपि ? | एतदाशङ्क्याह-समुद्भूतसमारोपव्यच्छेदेनाभावात् इति चेत्, नह्ययमनुमानविकल्पवत् समुद्भूतसमारोपव्यवच्छेदेन भवति । एतदाशङ्क्याह-नेत्यादि । न, क्वचिद् वस्तुनि तथापि... - અનેકાંતરશ્મિ .... જ ઘટતી નથી. તેથી નિત્યનિશ્ચયને (=સમારોપને) વસ્તુનિમિત્તક મૌની શકાય નહીં... સ્યાદ્વાદીઃ અરે ! એ રીતે તો નિરન્વયપણે માત્ર એકક્ષણસ્થિતિવાળા પદાર્થમાં પણ અર્થક્રિયા ઘટતી નથી (કેમ નથી ઘટતી? તેનું અમે આગળ સચોટ નિરાકરણ કરીશું) અને તેથી તો અનિત્યાદિનો નિશ્ચય પણ વસ્તુનિમિત્તક નહીં માની શકાય.. ટૂંકમાં, (૧) સમારોપ, અને (૨) નિશ્ચયનો કોઈ પણ રીતે ભેદ સંભવિત નથી. ફલતઃ બંને એક જ સાબિત થાય છે, તો પછી તેઓ વચ્ચે બાધ્ય-બાધકભાવ શી રીતે કલ્પી શકાય? માટે પૂર્વપક્ષીનું કથન અયુક્ત જ છે... મેં સવિકલ્પપ્રત્યક્ષની પ્રમાણતા અનિવાર્ય - (૧૨૧) બૌદ્ધો, નિર્વિકલ્પપ્રત્યક્ષને પ્રમાણ માને છે, પરંતુ ત્યારબાદ સમારોપના વ્યવચ્છેદ માટે પ્રવર્તતા સવિકલ્પપ્રત્યક્ષને અપ્રમાણ માને છે, તેઓનું નિરાકરણ કરવા, ગ્રંથકારશ્રી અનુમાનના દૃષ્ટાંતે સવિકલ્પપ્રત્યક્ષની પણ પ્રમાણતા સિદ્ધ કરે છે – સ્યાદ્વાદી સમારોપનો વ્યવચ્છેદ થતો હોવાથી, જેમ તમે અનુમાનને પ્રમાણ માનો છો, તેમ રૂપાદિના વિકલ્પને પણ પ્રમાણ કેમ માનતાં નથી ? જો કે સમારોપનો વ્યવચ્છેદ તો તેમાં પણ થાય છે જ. બૌદ્ધ : અનુમાન તો ઉત્પન્ન થયેલા સમારોપના વ્યવચ્છેદપૂર્વક પ્રવર્તે છે, જ્યારે રૂપાદિનો વિકલ્પ ક્યાં સમારોપના વ્યવચ્છેદપૂર્વક પ્રવર્તે છે? સ્યાદ્વાદી કેમ નહીં? તે પણ કોઈક વસ્તુમાં તો સમારોપના વ્યવચ્છેદપૂર્વક જ પ્રવર્તે છે, તેથી અનુમાનની જેમ તેને પણ પ્રમાણ માનવામાં કોઈ વિરોધ નથી. છે તેવી વસ્તુ જ ન હોય, તો તેવો નિશ્ચય વસ્તુનિમિત્તક શી રીતે કહી શકાય? For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ४३० व्याख्या-विवरण-विवेचनसमन्विता न च न सोऽपि रूपादिविकल्पः, तन्मात्रहेतुत्वात् । (१२२) न च तत्त्वत एकस्यापि तदितरनाशनेन प्रवृत्तिः, नाशस्य निर्हेतुकत्वाभ्युपगमात्, तदभाव एव तद्भावोपपत्तेः । समुद्भूतसमारोपव्यवच्छेदेनापि भावदर्शनेन-उत्पाददर्शनेन हेतुना रूपादिविकल्पस्य अविरोधात् प्रमाणत्वस्य एतदेवाह-शुक्तिकाशकलादौ वस्तुनि रजतादिसमारोपव्यवच्छेदेन तद्भावात्शुक्तिकादिविकल्पभावात् । न चेत्यादि । न च न सोऽपि शुक्तिकाविकल्पो रूपादिविकल्पः, किन्तु रूपादिविकल्प एव । कुत इत्याह-तन्मात्रहेतुत्वात्-रूपादिमात्रहेतुत्वात् । न च तत्त्वतःपरमार्थेन एकस्यापि अनुमानविकल्पस्य रूपादिविकल्पस्य वा तदितरनाशनेन-समुद्भूतसमारोपनाशनेन अञ्जसा प्रवृत्तिः । कुतो न इत्याह-नाशस्य निर्हेतुकत्वाभ्युपगमात् तथा तदभाव एव-समारोपाभावे एव तद्भावोपपत्तेः-अनुमानादिविकल्पभावोपपत्तेः । इहैव અનેકાંતરશ્મિ .... બૌદ્ધ પણ રૂપાદિના વિકલ્પની તેવી પ્રવૃત્તિ કદી દેખાય છે? સ્યાદાદી : જુઓ - શુક્તિના ટુકડામાં કોઈકને રજતનો સમારોપ થાય છે, ત્યારબાદ તે જ વ્યક્તિને શુક્તિનો વિકલ્પ થતાં રજતના સમારોપનો વ્યવચ્છેદ થાય છે - આ રીતે રજતસમારોપના વ્યવચ્છેદપૂર્વક જ શુક્તિકાવિકલ્પની ઉત્પત્તિ થાય છે. બૌદ્ધ : એ વાસ્તવમાં વિકલ્પ જ નથી, તે સમારોપનો વ્યવચ્છેદ તો અનુમાનથી જ થાય છે. સ્યાદ્વાદી: અરે ! શુક્તિકાવિકલ્પ એ પણ એક પ્રકારનો રૂપાદિનો જ વિકલ્પ છે, અનુમાન નહીં, કારણ કે તે પણ રૂપાદિ વસ્તુમાત્રથી જ ઉત્પન્ન થયેલ છે, (લિંગથી નહીં.) આમ, અનુમાનની જેમ વિકલ્પની પ્રવૃત્તિ પણ સમારોપના વ્યવચ્છેદપૂર્વક જ થતી હોવાથી, તેને પણ પ્રમાણ માનવો જ જોઈએ... * * તાત્વિકદષ્ટિએ તો કોઈનાથી પણ સમારોપવ્યવચ્છેદની અશક્યતા - (૧૨૨) વાસ્તવિક રીતે તો અનુમાન કે વિકલ્પ કોઈની પણ પ્રવૃત્તિ સમારોપના નાશપૂર્વક થતી નથી, કારણ કે બૌદ્ધો નાશને નિહેતુક માને છે... આશય એ છે કે, નાશનો કોઈ જ હેતુ હોતો નથી, “સમારોપવ્યવચ્છેદ=સમારોપનાશ' એટલે તે સમારોપનો વ્યવચ્છેદ પણ નિર્દેતુક હોવાથી સ્વયં જ થઈ જાય તેની ઉત્પત્તિ કોઈનાથી પણ શક્ય નથી... તેથી સમારોપનો વ્યવચ્છેદ અનુમાન કે વિકલ્પ કોઈનાથી ન થાય, અર્થાત્ તેઓની પ્રવૃત્તિ સમારોપના નાશ માટે નથી થતી, પણ સમારોપનો અભાવ થયે જ તેમની પ્રવૃત્તિ થાય છે... ૨. ‘પ્રમાઈ વી પરેવા' રૂતિ 8- 4: . ૨. “રિસ્સો વિરુન્હો' રૂતિ 8-પાઠ: For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( તૃતીય: लिङ्गलिङ्गिसम्बन्धस्मरणादिनाऽप्रवृत्तेरिति चेत्, कोऽयं गुणे भवतो दोषाभिनिवेश: ? वस्तुसमारोपाभावेऽस्योपयोगात्, न च नासौ रूपादिविकल्पस्यापि तदभावे तत्प्रवृत्त्यनुपपत्तेरिति नानयोर्विशेषः । स खलु गृहीतग्राह्येव, प्रत्यक्षप्रतिभासिनः अर्थस्य परामर्शात्, *વ્યાછા ... परिहारान्तमुपन्यस्यन्नाह-लिङ्गलिङ्गिसम्बन्धस्मरणादिना प्रकारेण अप्रवृत्तेः कारणात् इति चेत्, रूपादिविकल्पो न प्रमाणमिति प्रक्रमः । एतदाशङ्क्याह- कोऽयं गुणे भवतो दोषाभिनिवेश: ? ननु लिङ्गलिङ्गिसम्बन्धस्मरणादिप्रवृत्तिमन्तरेण तद्भवनं गुणः । प्रस्तुतसमर्थनायाहवस्तुसमारोपाभावे अस्य-अनुमानविकल्पस्य उपयोगात् । न च नासौ रूपादिविकल्पस्यापि वस्तुसमारोपाभावे उपयोगः, किन्तु अस्त्येव । कुत इत्याह- तदभावे - वस्तुसमारोपाभावोपयोगाभावे समारोपभावेन तत्प्रवृत्त्यनुपपत्तेः-रूपादिविकल्पप्रवृत्त्यनुपपत्तेः । अस्ति च प्रवृत्ति* અનેકાંતરશ્મિ ४३१ – * સવિકલ્પની પ્રમાણતા અંગે કુતર્કોનો નિરાસ બૌદ્ધ : અનુમાન તો લિંગ (હેતુ) અને લિંગી (સાધ્ય)ના સંબંધનું સ્મરણ-વ્યાપ્તિગ્રહણ વગેરે રીતે પ્રવૃત્ત થાય છે, જ્યારે વિકલ્પ તો તેની જેમ પ્રવર્તતો નથી, તો પછી તેને શી રીતે ‘પ્રમાણ’ કહી શકાય ? સ્યાદ્વાદી ઃ અરે ! ગુણમાં પણ તમને દોષ દેખાય છે ?! સંબંધસ્મરણ વગેરેથી નિરપેક્ષ રહીને પ્રવર્તવું એ તો જબરદસ્ત ગુણ કહેવાય, તે ગુણ તેની પ્રમાણતાનો બાધક નથી... આ રીતે, વસ્તુ વિશેના સમારોપના વ્યવચ્છેદમાં જેમ અનુમાનનો ઉપયોગ છે, તેમ રૂપાદિના વિકલ્પનો પણ ઉપયોગ છે જ, બાકી જો તેમાં (=સમારોપના વ્યવચ્છેદમાં) ઉપયોગ ન હોત, તો તેના દ્વારા સમારોપનો વ્યવચ્છેદ ન થઈ શકવાથી – તે વખતે પણ સમારોપનું અસ્તિત્વ સિદ્ધ થતાં – ખરેખર તો રૂપાદિના વિકલ્પની પ્રવૃત્તિ અસંગત જ ઠરત. તેથી સમારોપના વ્યવચ્છેદમાં વિકલ્પનો પણ ઉપયોગ માનવો જ રહ્યો. (આશય ઃ લિંગ-લિંગી સ્મરણથી થતો અનુમાનવિકલ્પ, સમારોપના અભાવ માટે ઉપયોગી છે અને એ રીતે ઉપયોગી તો રૂપાદિવિકલ્પ પણ છે, કારણ કે સમારોપનાશ વિના વિકલ્પ થાય જ નહીં (સમા૨ોપાભાવમાં તે ઉપયોગી હોય તો જ તે સમારોપનો વ્યવચ્છેદ કરી પ્રવૃત્ત થશે, નહીં તો સમારોપનું અસ્તિત્વ રહેતાં તેની પ્રવૃતિ જ નહીં થાય...) એટલે ખરેખર તો બે વચ્ચે કોઈ ભેદ નથી... તો પછી લિંગલિંગીના સ્મરણ વિના પણ સમારોપનો નાશ એ તો વિકલ્પનો મહત્ત્વનો ગુણ છે, તેનાથી અપ્રમાણતા શી રીતે આવે ?) આમ, સમારોપના વ્યવચ્છેદવિધયા બંને સમાન હોવાથી, અનુમાનની જેમ રૂપાદિનો વિકલ્પ પણ પ્રમાણ બને જ... બૌદ્ધ : જે રૂપાદિ પદાર્થનો પ્રત્યક્ષ દ્વારા પ્રતિભાસ થાય છે, તે જ રૂપાદિ પદાર્થનું વિકલ્પ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४३२ न हि अनुमानविकल्पोऽपि नैवमिति परिभाव्यतामेतत् ॥ ........................... व्याख्या ........... रिति नानयोः-अनुमानविकल्प-रूपादिविकल्पयोर्विशेषः । अतः कथमनुमानविकल्पवद् रूपादिविकल्पो न प्रमाणमित्याख्येयमेतत् । प्रस्तुतमाचिख्यासुराह-स खल्वित्यादि । स खलु, प्रक्रमाद् रूपादिविकल्पः । किमित्याह-गृहीतग्राह्येव । कुत इत्याह-प्रत्यक्षप्रतिभासिनः अर्थस्य-रूपादेः परामर्शात् कारणात् । स हि तमेव स्पृशति नाधिकं परिच्छिनत्ति, अतो न प्रमाणमिति । एतदाशङ्क्याह-न हीत्यादि । न हि अनुमानविकल्पोऽपि नैवम्, किं तर्हि ? एवमेव गृहीतग्राह्येव इत्यादीनि परिभाव्यतामेतत् । स्वभावहेतौ सुज्ञानमेव कृतकस्यैवानित्यत्वात् कार्यहेतावपि वह्निजन्यस्वभावो धूमः तत्त्वेन प्रत्यक्षेण प्रतिभासते, अन्यथा तत्प्रतिभासाभाव इति भावनीयम् ॥ ... मनेांतरश्मि ગ્રહણ કરે છે, તે સિવાય અધિક પદાર્થનું નહીં - આમ પ્રત્યક્ષગૃહીત અર્થનો જ ગ્રાહક હોવાથી - મૃતિની જેમ તે ગૃહીતગ્રાહી બનતાં – વિકલ્પ તે પ્રમાણ બની શકે નહીં. સ્યાદ્વાદી : અરે ! તો તો અનુમાન પણ અપ્રમાણ બની જશે, કારણ કે અનુમાન પણ પ્રત્યક્ષગૃહિત અર્થનો જ પરિચ્છેદક છે, એથી અધિક અર્થનો નહીં... તે આ રીતે – બૌદ્ધો બે પ્રકારનું अनुमान छ - (१) स्वभावडेतु, अने (२) अर्थ तु... (१) 'घटः, अनित्यः, कृतकत्वात्' मही अनित्यनु अनुमान राय छ, ते अनित्यत्व तो ઘટરૂપ કૃતકપદાર્થનું જ એક સ્વરૂપ છે અને તે ઘટપદાર્થ તો પ્રત્યક્ષથી જ ગૃહીત હોવાથી તેનું સ્વરૂપ પણ ગૃહીત છે જ, તો પછી અનુમાને ક્યા અધિક અર્થનો પરિચ્છેદ કર્યો? (२) 'पर्वतो, वह्निमान्, धूमात्' हा पलिनु अनुमान ४२॥य छे, ते पनि ५९। प्रत्यक्ष द्वा२। ગૃહીત જ છે. પ્રશ્નઃ અનુમાન વખતે વતિનું પ્રત્યક્ષ શી રીતે? ઉત્તર: કારણ કે પ્રત્યક્ષથી જ્યારે ધૂમ દેખાય, ત્યારે ધૂમગત “વદ્ધિથી ઉત્પન્ન થવાનો સ્વભાવ પણ દેખાય છે જ, નહીંતર તો તે સ્વભાવ વિના ધૂમનો પ્રતિભાસ જ ન થાય... આમ જ્યારે ધૂમના સ્વભાવનું પ્રત્યક્ષ થાય છે, ત્યારે તે સ્વભાવ અંતર્ગત “વહ્નિ' અંશનું પણ પ્રત્યક્ષ થાય જ. ફલત: અનુમાન પણ પ્રત્યક્ષગૃહીત અર્થનો જ ગ્રાહી હોવાથી, જો વિકલ્પને અપ્રમાણ માનો, ... विवरणम् . ___72. अन्यथा तत्प्रतिभासाभाव इति । धूमस्य ह्यग्निजन्यत्वं स्वरुपं तच्च न प्रतिभासते धूमज्ञाने, एवं तर्हि तद्भूमज्ञानमेव न स्यात्, तत्स्वरूपाप्रतिभासनात् । अतोऽवश्यमेवाभ्युपगन्तव्यमिदं यदुत १. 'नाधिकं परिच्छिन्नं परिच्छिनत्ति' इति क-पाठः। २. 'इत्यादि परि०' इति घ-पाठः, ङ-पाठस्तु 'इत्यादीति परि०' इति । For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ४३३ अनेकान्तजयपताका (તૃતીયઃ (१२३) न हि प्रत्यक्षं भागशः उत्पद्यते, निरंशत्वात् । सत्यं नोत्पद्यत इति । अनुमानविकल्पपरामर्शालम्बनमपि तत्र गृहीतमेव केवलं गृहीतेऽपि येष्वाकारेषु ने तदनन्तरमेव निश्चयोत्पत्तिर्भूयसा व्याप्तिदर्शनात् तु भवति, तद्विषय एवानधिगतार्था વ્યારા ... ___ तथा चाह-न हि प्रत्यक्षं भागशः-भागेन उत्पद्यते । कुत इत्याह-तस्य निरंशत्वात् स्वलक्षणमेतदिति निरंशं । सत्यं नोत्पद्यते भागशः प्रत्यक्षमिति-अस्मादनुमानविकल्पपरामर्शालम्बनमपि तत्र-वस्तुनि गृहीतमेव, प्रक्रमात् प्रत्यक्षेण केवलं गृहीतेऽपि सति येष्वाकारेषु-अनित्यत्वादिषु न तदनन्तरमेव-न दर्शनानन्तरमेव निश्चयोत्पत्तिर्भूयसा-बाहुल्येन - અનેકાંતરશ્મિ .. તો તેની જેમ અનુમાનને પણ અપ્રમાણ માનવું પડશે... - અનુમાનની પ્રમાણતા અંગે બૌદ્ધનું વક્તવ્ય - (ભૂમિકા અનુમાન અગૃહીતગ્રાહી નથી, કારણ કે તે ત્યારે જ અગૃહીતગ્રાહી બની શકે, જ્યારે ધૂમમાં રહેલ વદ્વિજન્યતાસ્વભાવ પ્રત્યક્ષગૃહીત ન હોય અને અનુમાનથી ગૃહીત હોય... પણ પ્રત્યક્ષ નિરંશ હોવાથી આંશિક ઉત્પન્ન થતું નથી, પૂર્ણપણે જ થાય છે અને એટલે અનુમાન ગૃહીતગ્રાહી જ સિદ્ધ થાય... એ બધી વાતો જણાવે છે ) (૧૨૩) સ્યાદ્વાદીઃ વસ્તુનું નિર્વિકલ્પપ્રત્યક્ષ તો નિરંશ છે, માટે તે ટુકડે-ટુકડે તો ઉત્પન્ન ન જ થાય ને? બૌદ્ધઃ હા, એકદમ સાચી વાત છે, કારણ કે તેની વિષયભૂત વસ્તુ તો નિરંશ સ્વલક્ષણરૂપ છે, તેનું પ્રત્યક્ષ ટુકડે-ટુકડે તો શી રીતે થઈ શકે? સ્યાદ્વાદીઃ તો તો તે પ્રત્યક્ષ દ્વારા જ સંપૂર્ણતયા વસ્તુનું ગ્રહણ થઈ જશે અને તેથી તો જે અંશનો અનુમાન દ્વારા પરામર્શ થવાનો છે, તે અંશનું પણ પ્રત્યક્ષ થઈ જશે, તો પછી તે અનુમાન અગૃહીતગ્રાહીરૂપે પ્રમાણ શી રીતે બનશે? બૌદ્ધ : નિર્વિકલ્પ પ્રત્યક્ષ દ્વારા યદ્યપિ તે વસ્તુ ગૃહીત જ છે, પણ માત્ર ગૃહીત પણ વસ્તુમાં, અનિત્યત્વ વગેરે જે આકાર વિશે તરત નિર્વિકલ્પદર્શન પછી નિશ્ચયની ઉત્પત્તિ થતી નથી, અને ઘણીવાર અવિનાભાવ= અનિત્યવાદિની વ્યાપ્તિને જોયા બાદ જ નિશ્ચયની ઉત્પત્તિ થાય છે, તે આકાર - વિવરમ્ ... वह्निजन्यस्वभावो धूम: प्रतिभासते । अत: परमार्थतो वह्निरपि तत्र प्रतिभासत इत्यायातम् । एवं च धूमग्राहिणैव प्रत्यक्षेण गृहीते धूमध्वजे तत्साधनाय प्रवर्तमानमनुमानं गृहीतग्राह्येव स्यादिति ।।। ૨. “ન તુ ત૮૦' ત --: ૨. “સુતક્ષા' કૃતિ ઇ-પાd: I For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४३४ धिगन्तृत्वात् प्रमाणमनुमानविकल्पो नेतर इति यत्किञ्चिदेतत्, अनालोचिताभिधानत्वात् । अनालोचिताभिधानत्वं च ग्राह्ये आकाराभावात् सर्वथैकस्वभावत्वाभ्युपगमात्, परिकल्पितानामसत्त्वात्, तत्त्वेने, तत्सत्त्वे नियमतोऽतिप्रसङ्गात्, तथा युक्तितो व्याप्यसिद्धेः, .... ..... व्याख्या *.... व्याप्तिदर्शनात् तु-अविनाभावदर्शनेन पुनर्भवति तद्विषय एव-अनित्यत्वादिविषय एव अनधिगतार्थाधिगन्तृत्वात् कारणात् प्रमाणमनुमानविकल्पो नेतरः-रूपादिविकल्प इति । एतदाशङ्क्याह-यत्किञ्चिदेतत्-अनन्तरोदितम्, असारमित्यर्थः । कुत इत्याह-अनालोचिताभिधानत्वात् कारणात् । अनालोचिताभिधानत्वं च ग्राह्ये-वस्तुनि आकाराभावात् । अभावश्च सर्वथा-एकान्तेन एकस्वभावत्वाभ्युपगमाद् वस्तुन इति परिकल्पितास्ते इति । एतदपोहायाह-परिकल्पितानाम्-आकाराणामसत्त्वात् तत्त्वेन तत्सत्त्वे-परिकल्पिताकारसत्त्वे नियमतः-नियमेन अतिप्रसङ्गात् परिकल्पनया विरोध्याकारभावेन तथा युक्तितः-न्यायतः ........ मनेतिरश्मि . વિશે અનુમાન પ્રવર્તે છે - આમ અનધિગત અર્થનો ગ્રહક હોવાથી અનુમાન જ પ્રમાણ બનશે, વિકલ્પ નહીં. * जौद्धवतव्यनो निरास* સ્યાદ્વાદીઃ તમારું બધું કથન અસાર છે, કારણ કે તે બધું વિચાર વિનાના પ્રલાપરૂપ છે ! बौद्ध : तभे आकुंभ हो छो? સ્યાદ્વાદીઃ કારણ કે તમારા મતે ગ્રાહ્યભૂત વસ્તુ તો નિરંશ અને સર્વથા એકસ્વભાવી છે, તેમાં અનિત્યત્વ વગેરે આકારો તો છે જ નહીં, તો તમે શી રીતે કહી શકો? કે “અનિત્યત્વ વગેરે જે 11२मा पाथी निश्चय नथी थयो... वगेरे." બૌદ્ધ : વસ્તુમાં તે તે આકારો વાસ્તવિક ભલે ન હોય, પણ કલ્પિત તો છે જ ને ? સ્યાદ્વાદી: પણ તે કલ્પિત આકારો પરમાર્થથી તો અસત્ જ છે, નહીંતર જો તેઓને પણ સત્ માનશો, તો કલ્પનાથી ઊભા કરેલ નિત્ય વગેરે આકારો પણ સત માનવા પડશે ! બીજી વાત, તમે જે કહ્યું હતું કે – “અનિત્યત્વાદિ અંશે વ્યાપ્તિદર્શન બાદ જ નિશ્ચયની ઉત્પત્તિ થાય છે” – તે કથન પણ ખોટું છે, કારણ કે તમારા મતે પરમાર્થથી તો વ્યાપ્તિ જ અસિદ્ધ છે. प्रश्न: भ? ................. જ છે કે આ અર્થ પણ પ્રત્યક્ષ દ્વારા તો ગૃહીત જ છે, પણ હજી અનિશ્ચિત હોવાથી બૌદ્ધ તેને અનધિગત भानी होछ, मोटुंछ... तेनुं वे ग्रंथ.२श्री नि२।४२५ ४२. छे... १. 'तत्त्वेन' इत्यधिकः क-पाठः । २. 'सिद्धेः अतद्भावस्य' इति घ-पाठः । For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ............... ४३५ अनेकान्तजयपताका (તૃતીયઃ तद्भावस्य कथञ्चिद् भेदनिमित्तत्वात्, अन्यथा तदयोगात् । (१२४) न ह्यभेदवत एवानित्यत्वस्य स्वात्मना व्याप्तिः, न च भिन्नयोरेव 'हिमवद्'-'विन्ध्य'योः तथाऽनधिगतार्थाधिगन्तृत्वाभावात्, वस्तुरूपस्याध्यक्षत एवाधिगमात्, स्वाधिगमस्य चेतरत्रापि भावात्, ... ............. વ્યાધ્યા . व्याप्त्यसिद्धेः कारणात् । असिद्धिश्च तद्भावस्य-व्याप्तिभावस्य कथञ्चिद् भेदनिमित्तत्वात्, व्याप्यव्यापकयोरिति प्रक्रमः । किमित्येतदेवमित्याह-अन्यथा-एवमनभ्युपगमे व्याप्यव्यापकयोरेकान्ताभेदादावित्यर्थः, तदयोगात्-व्याप्तिभावायोगात् । एतदेव भावयति न हीत्यादिना । न यस्मादभेदवत एव, एकान्तैकस्यैवेत्यर्थः । अनित्यत्वस्य स्वात्मना अनित्यत्वेनैव व्याप्तिः, अनित्यत्वस्यानित्यत्वेन व्याप्तिरिति व्यवहारायोगात् । न च भिन्नयोरेव-एकान्तेन 'हिमवद्'-'विन्ध्य'योः स्वात्मना व्याप्तिरिति भावनीयम् । तथाऽनधिगतार्थाधिगन्तृत्वाभावादनुमानविकल्पस्य, अभावश्च वस्तुरूपस्याध्यक्षत एव-प्रत्यक्षेणैवेत्यर्थः अधिगमात्, ततश्चात्मानमेवाधिगच्छत्यनुमानविकल्प इति पराभ्युपगमः । एनमेवाधिकृत्याह-स्वाधिगमस्य અનેકાંતરશ્મિ જ ઉત્તરઃ કારણ કે વ્યાપ્તિ તો કથંચિદૂ ભેદ હોય તો જ સંભવિત છે, અર્થાત્ જયાં વ્યાપ્ય-વ્યાપકરૂપ અનિત્યત્વ-વસ્તુત્વરૂપ કથંચિત્ બે જુદા પદાર્થ હોય, ત્યાં જ તે બેની વ્યાપ્તિ શક્ય છે, બાકી જો વ્યાયવ્યાપક બંનેનો (૧) એકાંતે અભેદ, કે (૨) એકાંતે ભેદ હોય, તો તો વ્યાપ્તિ જ સિદ્ધ નથી. તે આ રીતે – (૧૨૪) (૧) એકાંતે અભેદવાળા, અર્થાત્ એકાંત એકસ્વભાવી એવા અનિત્યત્વની પોતાના અનિત્યત્વસ્વરૂપની સાથે વ્યાપ્તિ જ ઘટતી નથી, કારણ કે “પોતાના સ્વરૂપની સાથે વ્યાપ્તિ’ – એવો વ્યવહાર જ અઘટિત છે... (૨) એકાંતે ભેદવાળા હિમાલય અને વિધ્યપર્વતની પણ વ્યાપ્તિ ઘટતી નથી.. ટૂંકમાં, વ્યાપ્તિભાવ કથંચિત્ ભેદાભેદમાં જ ઘટિત છે અને અનિત્યત્વ વગેરે અંગ તો એકાંત એકસ્વભાવી છે, તેથી તેમાં તો વ્યાપ્તિ સંભવે જ નહીં, તો પછી તે આકારનું અનુમાન વ્યાપ્તિ દ્વારા શી રીતે નિશ્ચાયક બને? ત્રીજી વાત, તમે જે કહ્યું હતું કે – અનુમાન અનધિગત અર્થનો અધિગત્તા ( જ્ઞાપક) છે” - તે પણ બરાબર નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ તો પ્રત્યક્ષ દ્વારા જ ગૃહીત થઈ ગયું છે. બૌદ્ધ પણ પ્રત્યક્ષ દ્વારા અનુમાનનું સ્વરૂપ તો ગૃહીત નથી જ થયું ને? અને તેથી અનધિગત એવાં પોતાનાં સ્વરૂપનો અધિગમ કરતો હોવાથી, અનુમાન તે પ્રમાણ જ બનશે. સ્યાદ્વાદીઃ પણ એ રીતે, અનધિગત એવા પોતાના સ્વરૂપનો અધિગમ તો વિકલ્પમાં પણ ક્યાં १. 'स्वात्मना व्याप्तिः' इति पाठो घ-पुस्तके न विद्यते । For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४३६ तदन्यस्य चेतरत्राप्यभावादिति । एवं प्रवर्तकत्वाद्यप्यस्य समानमितरेण, तत्रापि रूपादिनिश्चयादेव प्रवृत्तेः । व्यवहारे प्रमाणमेवायमिति चेत्, क्व तर्हि अप्रमाणमिति ? (१२५) रूपादावेवेति चेत्, कुतोऽयं तत्राकारणो द्वेषः ? प्रागेव तदधिगमादिति चेत्, समानोऽयं त्वन्नीत्याऽनित्यत्वादौ, तथापि न तद्वत् तद्दर्शनमिति चेत्, न तर्हि प्राक् तद्वत् तदधि ચાડ્યા - चेतरत्रापि-रूपादिविकल्पे भावात्, तदन्यस्य च-अनधिगतस्य इतरत्रापि-अनुमानविकल्पेऽपि अभावादिति अनालोचिताभिधानत्वमिति । एवं प्रवर्तकत्वाद्यप्यस्य, प्रक्रमादनुमानविकल्पस्य समानमितरेण-रूपादिविकल्पेन । कुत इत्याह-तत्र अपि-रूपादिविकल्पे सति रूपादिनिश्चयादेव प्रवृत्तेः । इति व्यवहारे-प्रवृत्त्यादिरूपे प्रमाणमेवायं-रूपादिविकल्पः इति चेत्, एतदाशङ्क्याह-क्व तयप्रमाणमिति ? रूपादावेवेति चेदप्रमाणं कुतोऽयं तत्र रूपादौअकारणो द्वेषः ? प्रागेव अविकल्पेन तदधिगमात्-रूपाद्यधिगमात् । इति चेत्, एतदाशङ्क्याह-समानोऽयम्-अधिगमस्त्वन्नीत्याऽनित्यत्वादौ अनुमेये । तथापि-एवमपि न तद्वत् અનેકાંતરશ્મિ ... નથી? અને તેથી તો વિકલ્પ પણ પ્રમાણ કેમ ન બને? બૌદ્ધ: પણ વિકલ્પ દ્વારા જે બાહ્ય પદાર્થનું ગ્રહણ થાય છે, તે તો અધિગત જ છે ને ? સ્યાદ્વાદી : પણ એ રીતે તો, અનુમાન દ્વારા પણ જે બાહ્ય પદાર્થનું ગ્રહણ થાય છે, તે પણ અધિગત જ છે – આ રીતે અનુમાન પણ અગૃહીતગ્રાહી ન હોવાથી, ઉપરોક્ત કથન વિચાર વિનાનું જ સાબિત થાય છે. બૌદ્ધ પણ અનુમાન તો તે પદાર્થ વિશે પ્રવર્તાવે પણ છે. (અર્થાત્ ધૂમથી વતિની અનુમિતિ થતાં, વતિનો અર્થી ત્યાં પ્રવૃત્ત થાય છે...) સ્યાદ્વાદીઃ તો એ રીતે વિકલ્પ પણ ક્યાં નથી પ્રવર્તાવતો? કારણ કે, રૂપાદિનો વિકલ્પ થયે, રૂપાદિના નિશ્ચયથી તે પદાર્થ વિશે પ્રવૃત્તિ થાય છે જ... ટૂંકમાં, નિશ્ચય અને અનુમાનમાં કોઈ ફેર નથી, તેથી રૂપાદિના નિશ્ચયવિકલ્પને પણ પ્રમાણ માનવો જ જોઈએ. બૌદ્ધઃ પ્રવૃત્તિ વગેરે રૂપ વ્યવહારમાં તો; વિકલ્પને અમે પ્રમાણ માનીએ જ છીએ. સ્યાદ્વાદીઃ જો તે વ્યવહારમાં પ્રમાણ હોય, તો પછી તે અપ્રમાણ કયા ઠેકાણે ? . (૧૨૫) બૌદ્ધઃ રૂપાદિ વિશે જ... અર્થાત્ રૂપાદિને જણાવવા તે અપ્રમાણ છે.. સ્યાદ્વાદીઃ અરે ! પણ આ રીતે રૂપાદિ વિશે નિષ્કારણ દ્વેષ તમે કેમ કરો છો ? અર્થાત્ પ્રવૃત્તિ વગેરે વ્યવહારમાં પ્રમાણંભૂત જ વિકલ્પને રૂપાદિ વિશે અપ્રમાણ કેમ માનો છો ? બૌદ્ધઃ કારણ કે નિર્વિકલ્પ પ્રત્યક્ષ દ્વારા રૂપાદિનું તો પહેલા જ ગ્રહણ થઈ ગયું છે, માટે તે વિશે વિકલ્પની પ્રમાણતા ન ઘટે... સ્યાદાદીઃ એવું કથન તો અનિત્યત્વાદિ અંગે પણ સમાન છે, કારણ કે નિર્વિકલ્પ પ્રત્યક્ષ દ્વારા For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ (તૃતીય ४३७ अनेकान्तजयपताका गमोऽन्यथा रूपादिनिश्चयवत् स्यात् तदैवायं, निमित्ताविशेषात्, तदधिगमस्यैव तत्त्वतस्तन्निमित्तत्वाद् बाधकानुपपत्तेरविशेषेण भावात् एकान्तैकत्वात्, अन्यथा तदनुपपत्तेः ॥ એ વ્યારા ... रूपादिवत् तद्दर्शनं-नित्यत्वादिदर्शनम् । इति चेत्, एतदाशङ्क्याह-न तर्हि प्रागविकल्पेन तद्वत्-रूपादिवत् तदधिगमः-अनित्यत्वाद्यधिगमः, अन्यथा-यदि स्यात् ततो रूपादिनिश्चयवत् स्यात् तदैवायम्-अनित्यत्वादिनिश्चयः । कुत इत्याह-निमित्ताविशेषात् । अविशेषश्च तदधिगमस्यैव-अविकल्पेन रूपाद्यधिगमस्यैव तत्त्वतः-परमार्थेन तन्निमित्तत्वात्-अनित्यत्वादिनिश्चयनिमित्तत्वात् बाधकानुपपत्तेः रूपादिनिश्चयानुमानेन । तथा चाह-अविशेषेण भावात्-रूपाद्यधिगमवदनित्यत्वाद्यधिगमत्वेन भावात् । भावश्च एकान्तैकत्वात् अधिकृताधिगमस्य । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तदनुपपत्तेः-एकान्तैकत्वानुपपत्तेरधिकृतानुभवस्य रूपादिनिश्चयवत् स्यात् तदैवायमिति स्थितम् ।। - અનેકાંતરશ્મિ . તો અનિયત્વ વગેરેનું પણ ગ્રહણ થઈ જ ગયું છે અને તેથી તો તે વિશે અનુમાનની પણ પ્રમાણતા નહીં ઘટે... બૌદ્ધ અનિયત્વ વગેરેનું, યદ્યપિ પૂર્વે ગ્રહણ થઈ ગયું છે, છતાં પણ રૂપાદિ જેવું ગ્રહણ નથી થયું... સ્યાદાદી : તો તો એમ જ સાબિત થશે કે, રૂપાદિની જેમ ખરેખર તો અનિત્યત્વાદિનું નિર્વિકલ્પથી ગ્રહણ જ થયું નથી, નહીંતર નિમિત્ત તો બંને ઠેકાણે સમાન હોવાથી રૂપાદિના નિશ્ચયની જેમ અનિયત્વ વગેરેનો નિશ્ચય પણ કેમ ન થાય? બૌદ્ધઃ પણ શું બંને અંશનું નિમિત્ત સમાન છે? સ્યાદ્વાદી : હા, કારણ કે રૂપાદિના નિશ્ચયનું કારણભૂત જે નિર્વિકલ્પ દ્વારા રૂપાદિનું ગ્રહણ થાય છે, તે જ નિર્વિકલ્પથી અનિત્યત્વનું પણ ગ્રહણ થયું હોઈ પરમાર્થથી તો તે જ નિર્વિકલ્પ અનિત્યવાદિના નિશ્ચયનું પણ નિમિત્ત છે જ - આમ બંનેનું નિમિત્ત એક હોવાથી, રૂપનિશ્ચયના અનુમાનથી અનિત્યવાદિનો નિશ્ચય હોવામાં કોઈ બાધ નથી... અર્થાત્ જે નિમિત્તથી રૂપનો નિશ્ચય થાય છે, તે જ નિમિત્તથી અનિત્યવાદિનો નિશ્ચય પણ થશે જ... કારણ કે નિર્વિકલ્પાનુભવ તો એકાંતે એકરૂપે હોઈ બંને અંશ વિશે સમાન જ છે. બાકી જો તેને બંને અંશમાં ભિન્ન માનશો, અર્થાત્ રૂપદર્શન અંશમાં રૂપવિકલ્પ થાય અને અનિત્યત્વાંશમાં અનિત્યત્વવિકલ્પ થાય એમ કહેશો તો તેની એકાંત એકરૂપતા જ નહીં રહે... ૨. “ત્તે વિશે' તિજ-ઘ-પાd: શુદ્ધિઃ કૃતા | ૨ પૂર્વમુર્તિ તુ “નિત્યસ્વારિ’ ત્રશુદ્ધપાત:, મત્ર તુ G-D-પ્રતાનુસારેખ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) ४३८ -> (१२६ ) किञ्चायमधिकृताधिगमः किं स्वगृहीतनिश्चयजननस्वभावः, उत समारोपजननस्वभावः, आहोस्विदुभयजननस्वभावः, उताहो अनुभयजननस्वभाव इति ? यदि स्वगृहीतनिश्चयजननस्वभावः, निरवकाशः समारोपः, न चासावन्यनिमित्तोऽनिमित्तो वा । अथ समारोपजननस्वभावः कुतोऽस्मान्निश्चयजन्म ? अतत्स्वभावेऽतिप्रसङ्गात्, व्याख्या-विवरण- विवेचनसमन्विता જુબાબા * दूषणान्तरमभिधातुमाह-किञ्चेत्यादि । किञ्च अयमधिकृताधिगमः अविकल्परूपः किं स्वगृहीतनिश्चयजननभावः, उत समारोपजननस्वभावः, आहोस्विदुभयजननस्वभावः, उताहो अनुभयजननस्वभाव इति ? किञ्चात: ? सर्वथाऽपि दोष इति । आह च-यदि स्वगृहीतनिश्चयजननस्वभाव:, ततः किमित्याह - निरवकाशः समारोपः, तन्निमित्ताधिगमस्य स्वगृहीतनिश्चयजननस्वभावत्वात् । न चासौ - समारोपोऽन्यनिमित्तोऽनिमित्तो वा । किं तर्हि ? अधिकृताधिगमनिमित्त एव, तदाऽन्यस्याभावात् ॥ * અનેકાંતરશ્મિ સાર ઃ તેથી નિર્વિકલ્પ દ્વારા રૂપાદિની જેમ અનિત્યત્વાદિનું ગ્રહણ પણ થાય છે જ... આમ, બંને અંશ અધિગત જ હોવાથી, જેમ અનિત્યત્વના ગ્રાહકરૂપે અનુમાનને પ્રમાણ માનો છો, તેમ રૂપાદિના ગ્રાહકરૂપે વિકલ્પને પણ પ્રમાણ માનવો જ રહ્યો. * નિર્વિકલ્પ અંગે દોષોનું આપાદન (૧૨૬) વિવક્ષિત નિર્વિકલ્પપ્રત્યક્ષ જેને ગ્રહણ કરે છે, તે અંશ વિશે તે (૧) નિશ્ચયને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, (૨) સમારોપને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, (૩) નિશ્ચય-સમારોપ બંનેને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, કે (૪) બંનેમાંથી એકેને ઉત્પન્ન ન કરવાના સ્વભાવવાળો છે ? – આ ચારે વિકલ્પ પ્રમાણે દોષ આવે છે. તે આ પ્રમાણે – (૧) જો નિશ્ચયને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો માનશો, તો તો સમારોપનો અવકાશ જ નહીં રહે, કારણ કે નિર્વિકલ્પનો તેવો સ્વભાવ હોવાથી પોતે ગ્રહણ કરેલા બધા જ અંશ વિશે તે નિશ્ચય ઉત્પન્ન કરી દેશે... પ્રશ્ન : પણ ત્યાં બીજા કોઈ નિમિત્તથી સમારોપની ઉત્પત્તિ ન થઈ જાય ? ઉત્તર ઃ ના, કારણ કે નિર્વિકલ્પ સિવાય બીજું કોઈ ત્યાં ન હોવાથી સમારોપને નિર્વિકલ્પનિમિત્તક જ માનવું જોઈએ અને નિર્વિકલ્પનો સ્વભાવ તો તમે નિશ્ચયજનનરૂપ માન્યો છે, તો પછી સમારોપ શી રીતે થશે ? વળી તે સમારોપને નિર્હેતુક પણ ન માની શકાય, નહીંતર તો સદા અસ્તિત્વાદિની આપત્તિ આવશે... (૨) જો સમારોપને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો માનશો - તો તો તે સમારોપનો જ ઉત્પાદક બનશે - અને તો પછી તેનાથી નિશ્ચયની ઉત્પત્તિ શી રીતે થશે ? કારણ કે તેનો સ્વભાવ તો માત્ર સમારોપને જ ઉત્પન્ન કરવાનો છે. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ४३९ अनेकान्तजयपताका (તૃતીયઃ (१२७) उभयजननस्वभावत्वे विरोधः, न्यायाविरोधेऽप्यभ्युपगमबाधा । अनुभयजननस्वभावत्वे तदुभयाभावः, तथा च प्रतीतिविरोधः । इति एकान्तेन च निर्विकल्पक જ થાક્યા अथ समारोपजननस्वभावोऽधिकृताधिगमः, कुतोऽस्मानिश्चयजन्म ? कथं च न स्यादित्याह-अतत्स्वभावादधिकृताधिगमात् समारोपजननस्वभावत्वेन भावे निश्चयजन्मनोऽतिप्रसङ्गात् तद्वन्निश्चयान्तरभावेन । उभयजननस्वभावत्वे-स्वगृहीतनिश्चयसमारोपोभयजननस्वभावत्वे विरोधः । न्यायाविरोधेऽपि तत्तथाचित्रस्वभावतया अभ्युपगमबाधा, अनेकान्तवादापत्तेः । अनुभयजननस्वभावत्वेऽधिकृताधिगमस्य किमित्याह-तदुभयाभावः-निश्चयसमारोपोभयाभावोऽस्त्वित्यारेकाऽपोहायाह-तथा च-एवं च सति प्रतीतिविरोधः, तदुभयनीत्या तथावेदनात् । અનેકાંતરશ્મિ .. પ્રશ્નઃ ભલે તેનો સમારોપજનનસ્વભાવ હોય - અર્થાત્ નિશ્ચયજનનસ્વભાવ ન હોય - તો પણ તેનાથી નિશ્ચયની ઉત્પત્તિ માની લઈએ તો? ઉત્તર ઃ તેવો સ્વભાવ ન હોવા છતાં પણ તેનાથી રૂપાદિના નિશ્ચયની ઉત્પત્તિ માનશો, તો તેની જેમ તેનાથી રસાદિના નિશ્ચયની પણ અવશ્ય ઉત્પત્તિ માનવી પડશે, પછી ભલે ને રસાદિનો નિશ્ચયજનનસ્વભાવ તેનો ન પણ હોય ! (૧૨૭) (૩) તેને નિશ્ચય-સમારોપ ઉભયજનનસ્વભાવી તો ન જ માની શકાય, કારણ કે નિર્વિકલ્પને તો તમે એકાંત એકસ્વભાવી માન્યો હોવાથી, તેનો નિશ્ચયજનન અને સમારોપજનન - એમ જુદા-જુદા અનેકસ્વભાવ માની શકાય નહીં. પ્રશ્ન પણ તે નિર્વિકલ્પ, રૂપાદિ અંશમાં નિશ્ચયને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો દેખાય છે અને અનિત્યાદિ અંશમાં સમારોપને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો પણ દેખાય છે, તો પછી તેને ઉભયજનનસ્વભાવી કેમ ન માની શકાય? ઉત્તર : જો કે તેમ માનવું ન્યાયથી વિરુદ્ધ નથી, પણ તેમ માનવામાં નિર્વિકલ્પના જુદા-જુદા સ્વભાવો માનવા પડશે અને તેથી તો અનેકાંતવાદની આપત્તિ થતાં પોતાના સિદ્ધાંતનો બાધ થશે. (૪) જો સમારોપ-નિશ્ચય એકેને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો નહીં માનો, તો તેનાથી સમારોપ કે નિશ્ચય એકની ઉત્પત્તિ નહીં થઈ શકે... પ્રશ્ન : તો ભલે ને ન થાય, વાંધો શું? ઉત્તર : અરે ! તો તો પ્રતીતિનો વિરોધ થશે, કારણ કે સમારોપ-નિશ્ચયની તો સ્પષ્ટપણે પ્રતીતિ થાય છે આ રીતે નિર્વિકલ્પપ્રત્યક્ષવાદીમતે પુષ્કળ દોષો છે. ૨. ‘પાવનશ્ચય' રૂતિ ઇ-પાઠ:I For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४४० प्रत्यक्षवादिनो न न्यायतो रूपादिनिश्चयाऽनुमाननिश्चययोर्भेद इति सूक्ष्मधिया भावनीयम् ॥ __ (१२८) कथं तनुमानविकल्पो नानन्तरम् ? सन्न्यायतोऽक्षज्ञानेन तद्विषयानधिगतेः । वस्तुनः अनेकधर्मत्वात् क्षयोपशमवैचित्र्यात् इत्युक्तप्रायम्, अतो न निर्विकल्पकमेव प्रत्यक्षम् ॥ ખે છે ત્યારથી .... इति-एवमुक्तनीत्या एकान्तेन निर्विकल्पकप्रत्यक्षवादिनः-वादिनो न न्यायतःउक्तनीत्या रूपादिनिश्चयाऽनुमाननिश्चययोर्भेद इति-एतत् सूक्ष्मधिया भावनीयम् ॥ आह-यद्येवं कथं तहनुमानविकल्पो नानन्तरम् ?, दर्शनस्येति प्रक्रमः । एतदाशङ्क्याह-सन्न्यायतः-तत्त्वनीत्या अक्षज्ञानेन अविकल्पेन तद्विषयानधिगते:-अनुमानविकल्पविषयानधिगतेः, कथं कस्यचिदधिगतिः कस्यचिन्नेत्येतदपि युक्तिमदिति ? एतदाशङ्क्याह-वस्तुनोऽनेकधर्मत्वात् । एतदपि युगपदेव प्रायश इत्याह-क्षयोपशमवैचित्र्यादितिएतदुक्तप्रायं-प्रायेणोक्तम्, अतो न निर्विकल्पकमेव प्रत्यक्षमिति निगमनम् ॥ ... અનેકાંતરશ્મિ ... નિષ્કર્ષ : ઉક્ત રીતે એકાંત નિર્વિકલ્પપ્રત્યક્ષવાદીમતે ખરેખર તો રૂપાદિનિશ્ચયનો અને અનુમાનનો કોઈ જ ભેદ નથી. (૧૨૮) બૌદ્ધઃ જો બંને વચ્ચે ભેદ ન હોય, તો નિર્વિકલ્પાનુભવ પછી રૂપાદિના નિશ્ચયની જેમ અનુમાન પણ તરત કેમ નથી થતું? સ્યાદ્વાદીઃ વાસ્તવિક રીતે તો નિર્વિકલ્પપ્રત્યક્ષ વડે અનુમાનના વિષયનું ગ્રહણ થતું જ નથી, કારણ કે વસ્તુ અનેકધર્માત્મક છે અને તેમાં ક્ષયોપશમની વિચિત્રતાથી કોઈક ધર્મોનો બોધ થાય અને કોઈક ધર્મોનો બોધ ન પણ થય... પ્રશ્ન : પણ નિશ્ચયના વિષયનું ગ્રહણ થાય અને અનુમાનના વિષયનું ગ્રહણ ન થાય એવું બને ? ઉત્તરઃ હા, કારણ કે ક્ષયોપશમની વિચિત્રતાએ એ પણ અશક્ય નથી... જો તેવો ક્ષયોપશમ ન થયો હોય, તો કોઈક વિષયનું ગ્રહણ ન પણ થાય, એ બધું પ્રાયઃ અમે કહી જ દીધું છે... ફલતઃ પ્રત્યક્ષ દ્વારા અનુમાનના વિષયનો બોધ ન થયો હોવાથી, નિર્વિકલ્પ પછી તરત જ અનુમાન થાય એવું જરૂરી નથી... ફલિતાર્થ : તેથી અનુમાનની જેમ રૂપાદિના નિશ્ચયને (સવિકલ્પને) પણ પ્રમાણ માનવો જ “તપ યુIકે પ્રાયશઃ ત્યાદ' - એ પંક્તિનો ભાવાર્થ આવો લાગે છે : કોઈક ધર્મનું જ્ઞાન થાય, કોઈક ધર્મનું નહીં એ બની શકે, કારણ કે વસ્તુના અનેક ધર્મો છે. હવે વળી (યુપાવ) એક જ કાળે (પતfપ) અમુક ધર્મ દેખાય, અમુક ધર્મ નહીં એવું (પ્રાયશ:) જે પ્રાયઃ કરીને બને છે તેમાં (ક્ષયોપશમવૈવિચાત) પ્રમાતાના ક્ષયોપશમનું વૈચિત્ર્ય એ જ કારણ છે... For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ४४१ अनेकान्तजयपताका (તૃતીય (१२९) लक्षणायोगाच्च "प्रत्यक्षं कल्पनाऽपोढमभ्रान्तम्" इति लक्षणम्, न चैतन्याय्यम्, परनीत्याऽनेकदोषापत्तेः, कल्पनाऽपोढत्वस्याव्यापकत्वात्, कल्पनायामपि स्वसंविदः प्रत्यक्षत्वाभ्युपगमात्, तस्याश्च तदव्यतिरिक्तत्वात् व्यतिरिक्तत्वेऽधिकृत વ્યારા ___ तथा लक्षणायोगाच्च न निर्विकल्पकमेव प्रत्यक्षमिति । लक्षणायोगमाह-"प्रत्यक्षं कल्पनाऽपोढमभ्रान्तम्" इति लक्षणं परकीयम् । न चैतन्याय्यम् । कुत इत्याह-परनीत्या अनेकदोषापत्तेः अस्य लक्षणस्य । आपत्तिश्च कल्पनाऽपोढत्वस्य लक्षणत्वेनोपन्यस्तस्य अव्यापकत्वात् । अव्यापकत्वं च कल्पनायामपि स्वसंविदः परेण प्रत्यक्षत्वाभ्युपगमात् । · અનેકાંતરશ્મિ ..... રહ્યો - આ રીતે રૂપાદિના નિશ્ચયરૂપ સવિકલ્પપ્રત્યક્ષ પણ પ્રમાણરૂપ સિદ્ધ થાય છે, તેથી માત્ર નિર્વિકલ્પ જ પ્રત્યક્ષ નથી... (આ પ્રમાણે ગ્રંથકારશ્રી સવિકલ્પ પ્રત્યક્ષને પ્રમાણરૂપ સિદ્ધ કરી, હવે બૌદ્ધો જે એકાંતે નિર્વિકલ્પ પ્રત્યક્ષ માને છે, તેઓનું નિરાકરણ કરવા પ્રવૃત્ત થાય છે.) - બૌદ્ધકલિત નિર્વિકલ્પપ્રત્યક્ષનો યુકિશઃ નિરાસ - (૧૨૯) બૌદ્ધો જે પ્રત્યક્ષનું લક્ષણ માને છે, તે ન ઘટવાથી પણ સિદ્ધ થાય છે કે, માત્ર નિર્વિકલ્પ જ પ્રત્યક્ષ નથી. બૌદ્ધો પ્રત્યક્ષનું લક્ષણ આવું કહે છે કે “પ્રત્યક્ષ જૂનાપોઢ અબ્રાન્તમ્” નામ-જાતિ વગેરે કલ્પનાથી અપોઢ-વિકલ્પથી રહિત અને અભ્રાન્ત એવું જે જ્ઞાન હોય, તે પ્રત્યક્ષ કહેવાય છે - પણ આ લક્ષણ યુક્તિશૂન્ય છે, કારણ કે આમાં બૌદ્ધમતે અનેક દોષોની આપત્તિ આવે છે. તે આ પ્રમાણે – બૌદ્ધકથિત લક્ષણમાં (૧) જૂનાપોઢ=કલ્પનારહિત, અને () પ્રાન્તમ=ભ્રાન્તિરહિત - એમ બે પદો છે. તેમાંથી પહેલા પદની સમીક્ષા કરાય છે, ત્યારબાદ બીજા પદની સમીક્ષા કરાશે.. ને “કલ્પનાપોઢ' પદની સમીક્ષા પ્રત્યક્ષના લક્ષણમાં મૂકેલ જે “કલ્પનાપોઢત્વ-કલ્પનારહિતત્વ' પદ છે, તે દરેક પ્રત્યક્ષમાં વ્યાપક નથી, અર્થાત્ તે સ્વરૂપ દરેક પ્રત્યક્ષમાં ઘટતું નથી... બૌદ્ધઃ શું બધા પ્રત્યક્ષ કલ્પનાપોઢ નથી ? સ્યાદ્વાદી : ના, કારણ કે ઘટાદિની ગ્રાહક જ્ઞાનક્ષણ, પોતાની પણ ગ્રાહક હોય છે – એ જ તેમની સ્વસંવિદ્ છે. એ રીતે કલ્પનાયુક્ત વિકલ્પ પણ પોતાનો તો ગ્રાહક છે જ અને તે અંશમાં તે પ્રમાણભૂત પણ છે જ... (કારણ કે સ્વસંવિદ્દ કદી અપ્રમાણ ન હોય) એટલે સ્વસવિતું તો પ્રેત્યક્ષપ્રમાણ અહીં વ્યાખ્યામાં “ત્પનાપિ વસંવિત્ત રૂછા, નાર્થે, વિન્ધનાત્' એ પંક્તિ છે, તેનો ભાવાર્થ એ લાગે છે કે, કલ્પના પણ સ્વસંવેદન વિશે તો ઇષ્ટ જ છે (કારણ કે સ્વસંવિદ્ વિશે તો દરેક જ્ઞાન પ્રમાણભૂત જ છે એટલે સ્વસંવિતને પ્રમાણ માનવામાં કોઈ ક્ષતિ નથી...) હા, અર્થ વિશે તે ઇષ્ટ નથી, કારણ કે ત્યાં તો તે માત્ર વિકલ્પ કરે છે (બાકી વાસ્તવિક વસ્તુને વિષય ન કરતી હોવાથી તે ભ્રમ છે અને એટલે જ તમને તે અર્થ વિશે ઇષ્ટ નથી...) For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४४२ –@ विशेषणायोगात् तत्त्वतो व्यवच्छेद्यानुपपत्तेः ।(१३०) अवस्तुत्वात् कल्पनायाः स्वसंविदा तत्त्वेतरविकल्पाभ्यां दोषापादानमयुक्तमिति चेत्, न, तदवस्तुत्वेन विकल्पधियो - વ્યારહ્યા कल्पनाऽपि स्वसंवित्ताविष्टानार्थे विकल्पनादिति । तस्याश्च-कल्पनायास्तदव्यतिरिक्तत्वात्स्वसंविदव्यतिरिक्तत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-व्यतिरिक्तत्वे कल्पनायाः स्वसंविदोऽभ्युपगम्यमाने । किमित्याह-अधिकृतविशेषणायोगात् । अयोगश्च तत्त्वतः-परमार्थन व्यवच्छेद्यानुपपत्तेः सर्वस्या एव स्वसंविदः कल्पनाऽपोढत्वात् । अत्राह-अवस्तुत्वात् कल्पनायाः स्वसंविदा सह तत्त्वेतरविकल्पाभ्याम्, तत्त्वान्यत्वविकल्पाभ्यामित्यर्थः, दोषापादनमनन्तरोदितमयुक्तम् । इति चेत्, एतदाशङ्क्याह-न-नैतदेवं तदवस्तुत्वेन तस्याः-कल्पनाया . અનેકાંતરશ્મિ છે જ.. હવે એ કલ્પના અને સ્વસંવિત્ બને અભિન્ન જ છે અને તો કલ્પના પણ પ્રમાણભૂત જ બને... પણ, કલ્પનારહિતત્વરૂપ લક્ષણ તેમાં (=સ્વસંવિદ્ વિકલ્પપ્રત્યક્ષમાં ન જતું હોવાથી, તે લક્ષણ વ્યાપક નથી... . બૌદ્ધ : કલ્પનાને સ્વસંવેદનથી અભિન્ન નહીં, પણ ભિન્ન માની લઈશું અને તેથી તો માત્ર સ્વસંવેદન જ પ્રત્યક્ષરૂપ બનશે, કલ્પના નહીં... ફલતઃ કલ્પનાપોઢ લક્ષણ કશે અવ્યાપક નહીં રહે. સ્યાદ્વાદીઃ દરેક જ્ઞાનક્ષણ સ્વસંવિદ્ હોય છે અને જો સવિકલ્પ એવી સ્વસંવિ પણ કલ્પનાથી ભિન્ન=રહિત હોય તો પછી ક્યાંય કલ્પના રહી જ નહીં અને તો કલ્પનાયુક્ત જ્ઞાન કયું રહ્યું? કે જેના વ્યવચ્છેદ માટે “કલ્પનાપોઢત્વ' વિશેષણ લખવું પડે ? આશય એ છે કે, વિશેષણોની પ્રવૃત્તિ ઇતરના વ્યવચ્છેદ માટે થાય છે. દા.ત. “શુક્લપટ’ અહીં શુક્લ વિશેષણ તે પટના પીત-નીલાદિ રંગનો વ્યવચ્છેદ કરે છે, માટે શુક્લવિશેષણ સાર્થક છે... તેમ “કલ્પનાપોઢ” વિશેષણ ત્યારે જ સાર્થક બની શકે, કે જ્યારે તેના દ્વારા કલ્પનાસહિત જ્ઞાનનો વ્યવચ્છેદ થતો હોય, પણ ઉપરોક્ત રીતે જ્યારે કલ્પનાસહિત જ્ઞાન જ નથી, તો તેના વ્યવચ્છેદની પણ કોઈ જરૂર ન રહેવાથી વસ્તુતઃ વિશેષણ શી રીતે સાર્થક બને? તેથી તે વિશેષણની સાર્થકતા માટે સ્વસંવિઠ્ઠી કલ્પનાને અભિન્ન જ માનવી જોઈએ... (૧૩૦) બૌદ્ધ : કલ્પના તો વસ્તુરૂપ છે જ નહીં, અર્થાત્ અસત્ છે. તેથી “તેવી કલ્પના સ્વસંવિઠ્ઠી (૧) અભિન્ન છે, કે (૨) ભિન્ન” - વગેરે વિકલ્પો પાડીને દોષોનું આપાદાન કરવું બિલકુલ જે યુક્ત નથી. સ્યાદ્વાદી: જો કલ્પના ખરેખર અવાસ્તવિક-અસતું હોય, તો તો કલ્પના જેવું કોઈ તત્ત્વ જ ન રહેવાથી – માત્ર સ્વસંવેદનનું જ અસ્તિત્વ સિદ્ધ થતાં – સવિકલ્પબુદ્ધિનો અભાવ થઈ જશે, પણ તેવું ૨. ‘વસંવિદ્યાતિāતર૦' તિ -પઢિ: | ૨. ‘વસ્તુતત્ત્વન' રૂતિ --પતિ: રૂ. ‘વસંવિતાવિષ્ટ નાથે' રૂતિ વ-૩-પી: પૂર્વમુદ્રિતે તું ‘વસંવિત્તાધિષ્ઠાનાર્થે વિ' રૂત્વશુદ્ધતમપતિ., મત્ર 7 F-G-D-પ્રતાનુસારે ‘વસંવિરાવ, नार्थे विकल्पनाद्' इति शुद्धपाठो गवेषितः। ४. 'तस्याच्च कल्पनायाः' इति क-पाठः । For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ४४३ अनेकान्तजयपताका (तृतीयः ऽभावप्रसङ्गात् स्वसंविन्मात्रस्यैव भावात्, असत्या उपरागायोगात् क्लिष्टताऽसिद्धेरिति ॥ (१३१ ) किञ्च एकान्तवादिनः सर्वथा कल्पनाऽपोढत्वे कल्पनाऽपोढकल्पनातोऽप्यपोढत्वात्, कल्पनाऽपोढत्वलक्षणायोगः । प्रत्यक्षसामान्यं लक्षणविषय इति चेत्, * व्याख्या अवस्तुत्वेन हेतुना । किमित्याह - विकल्पधियः- कल्पनाबुद्धेः अभावप्रसङ्गात् । प्रसङ्गश्च स्वसंविन्मात्रस्यैव भावात् । सर्वत्र " इयमेव कल्पनोपरक्ता विकल्पधीः" इत्यप्यसदित्यावेदयन्नाह-असत्याः कल्पनाया अवस्तुत्वेन । किमित्याह-उपरागायोगात् स्वसंविदेव क्लिष्टा विकल्पधीरित्यप्ययुक्तिमत् । इत्याह- क्लिष्टताऽसिद्धेरिति स्वसंविद्मात्रत्वेन, अतः स्थितमेतन्न चैतन्याय्यमिति ॥ दूषणान्तरमाह किञ्चेत्यादिना । किञ्च एकान्तवादिनः - वादिन एकान्तेन कल्पनाऽपोढमेतत्, ततश्च सर्वथा कल्पनापोढत्वे सति । किमित्याह - कल्पनापोढकल्पनातोअनेडांतरश्मि तो तमने एष्ट नथी.... બૌદ્ધ ઃ સ્ફટિકસમાન જે સ્વસંવિાં અસત્ એવી કલ્પનાનો ઉપરાગ (રંજન) થાય છે, તે સ્વસંવિને જ અમે વિકલ્પબુદ્ધિ તરીકે માનીશું સ્યાદ્વાદી ઃ પણ કલ્પના તો અસત્ છે, તો પછી તેનો સ્વસંવેદનમાં ઉપરાગ શી રીતે થઈ શકે ? जौद्ध : तो ठे स्वसंवित् लिष्ट३५ हशे तेने अमे सविझल्य मानीशुं ... સ્યાદ્વાદી ઃ તે તો માત્ર સ્વસંવેદનરૂપ હોવાથી, તેમાં તો ક્લિષ્ટતા જ સિદ્ધ નથી... (આશય : દરેક સ્વસંવિત્ સ્વસંવિદ્ માત્ર છે. તેમાં ક્લિષ્ટતા – અક્લિષ્ટતા એવો ભેદ પાડનાર બીજું કોઈ તત્ત્વ જ નથી, એટલે ક્લિષ્ટતા અસિદ્ધ છે...) સાર ઃ તેથી કલ્પનાને વાસ્તવિક જ માનવી જોઈએ અને તેનો સ્વસંવેદનની સાથે અભેદ જ સ્વીકારવો જોઈએ... ફલતઃ ‘કલ્પનાપોઢ’ લક્ષણ ઘટે નહીં ← આમ, કલ્પનાપોઢ લક્ષણ અવ્યાપક હોવાથી તેને લક્ષણરૂપે માનવું બિલકુલ ન્યાયસંગત નથી... * નિર્વિકલ્પપ્રત્યક્ષમાં પણ કલ્પનાપોઢ લક્ષણની અઘટિતતા (૧૩૧) બીજી વાત, એકાંતવાદીમતે તો નિર્વિકલ્પ પ્રત્યક્ષ સર્વથા કૅલ્પનાથી રહિત છે, અર્થાત્ ...विवरणम् . 73. कल्पनाऽपोढकल्पनातोऽप्यपोढत्वादिति । प्रत्यक्षं कल्पनाऽपोढमेवंविधा अपि शब्दोल्लेखवती तत्र कल्पना न प्रवर्तत इत्यर्थ: ।। * અહીં કલ્પના એટલે શબ્દસંસૃષ્ટતા સમજવી. હવે નિર્વિકલ્પ જો કલ્પનારહિત હોય તો તેમાં શબ્દસંસર્ગ ન થાય, તો તે નિર્વિકલ્પ વિશે ‘નિર્વિકલ્પ કલ્પનારહિત છે' એવા પણ શબ્દો શી રીતે ઘટે ? १. पूर्वमुद्रिते तु 'ल्पाना०' इति प्रेसदोषेणाशुद्धपाठः । For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४४४ न, तस्य ततो व्यतिरिक्तेतरविकल्पायोगात्, व्यतिरिक्तत्वे न तदध्यक्षलक्षणम्, अव्यतिरिक्तत्वे तूक्तवल्लक्षणायोगः । निरूपणानुस्मरणविकल्पाभ्यामविकल्पकं स्वभावविकल्पेन तु सविकल्पकमिति चेत्, न, विरोधात्, अन्यथा अनेकान्तापत्तेः ................. व्याख्या ..................................... ऽप्यपोढत्वात् कारणात् कल्पनाऽपोढत्वलक्षणायोगः तत्र तद्योग्यताऽभावादिति । प्रत्यक्षसामान्यम्-अप्रत्यक्षव्यावृत्तिरूपं लक्षणविषय इति चेत्, तत्र तद्योग्यतेति भावः । एतदाशङ्क्याह-न, तस्य-प्रत्यक्षसामान्यस्य ततः-प्रत्यक्षात् किमित्याह-व्यतिरिक्तेतरविकल्पाभ्यामयोगात् । आह च-व्यतिरिक्तत्वे प्रत्यक्षात् तत्सामान्यस्य न तदध्यक्षलक्षणम्, तद्व्यतिरिक्ततत्सामान्यलक्षणत्वात्, अव्यतिरिक्तत्वे तु प्रत्यक्षात् तत्सामान्यस्य उक्तवत्-यथोक्तं तथा । किमित्याह-लक्षणायोगः, तत्र तद्योग्यताऽभावादिति । अत्राह-निरूपणानुस्मरणविकल्पाभ्यामेवम्भूतमेतदिति तदात्वे आयत्यां चैतद्गोचराभ्यामविकल्पकमेतत्, स्वभावविकल्पेन तु-कल्पनाऽपोढस्वभावलक्षणेन सविकल्पकमेव । इति चेत्, एतदाशङ्क्याह-न ....... मनेतिरश्मि ...... એક પણ કલ્પનાનો તેમાં અવકાશ નથી અને તેથી તો નિર્વિકલ્પ પ્રત્યક્ષમાં “આ કલ્પનાથી અપોઢરહિત છે” – એવી પણ કલ્પના નહીં થઈ શકે - આ રીતે નિર્વિકલ્પ અંગે “આ કલ્પનારહિત છે” એવી કલ્પના કરવાની જ્યારે યોગ્યતા જ નથી ત્યારે તે નિર્વિકલ્પનું “કલ્પનાપોઢ” લક્ષણ શી રીતે घटे? બૌદ્ધ : કલ્પનાપોઢ લક્ષણ તો પ્રત્યક્ષસામાન્યનું છે. પ્રત્યક્ષસામાન્ય એટલે પ્રત્યક્ષ સિવાયના પદાર્થોની વ્યાવૃત્તિ... આવા પ્રત્યક્ષસામાન્ય માટે જ “કલ્પનાપોઢ લક્ષણ કહીએ છીએ. હવે તો લક્ષણ घटशे ने? સ્યાદ્વાદીઃ ના, કારણ કે અહીં વિકલ્પો ઘટતાં નથી. તે આ રીતે - જે પ્રત્યક્ષસામાન્યનું તમે सक्षए। हो छो, ते प्रत्यक्षसामान्य निर्वित्पथी (१) भिन्न छ, (२) अभिन्न ? (१) श्री मिन्न मानशो, तो ते सक्षए। प्रत्यक्षसामान्यन ४ सिद्ध थशे, निर्विउत्पनु नही... (૨) જો અભિન્ન માનશો, તો પ્રત્યક્ષસામાન્ય પણ નિર્વિકલ્પ બનવાથી - તેમાં પણ કલ્પનારહિતની કલ્પના ન ઘટતાં – તે અંગે પણ કલ્પનાપોઢ લક્ષણની અસંગતિ જ રહે... बौद्ध : तो ते प्रत्यक्षने, (१) नि३५वि५ प्रत्यक्ष थतi 20 सामु छ (३५)' मे નિરૂપણ, કે તે પછી કાળાંતરે અનુસ્મરણવિકલ્પ “આવું હતું એવું સ્મરણ થતું નથી એટલે તે 'निर्व८५' छ, भने (२) '८५नाथी २रित छ' - मेवी ४८यनाथी सहित डोवाथी 'सवि४९५' ....... विवरणम् .... 74. तदात्वे आयत्यां चैतद्गोचराभ्यामिति । निरुपणं तदात्वे, अनुस्मरणं त्वागामिनि काले ।। For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ४४५ अनेकान्तजयपताका ( તૃતીય: स्वाभ्युपगमपरित्यागादिति ॥ ___ (१३२ ) एवमभ्रान्तत्वविशेषणमप्यसङ्गतमेव, परनीतितो व्यवच्छेद्यायोगात् । इन्दुद्वयादिज्ञानं व्यवच्छेद्यमिति चेत्, न, तस्याभ्रान्तत्वात्, एतच्च लक्षणोपपत्तेः, तस्यापि तत्प्रकाशकस्वभावत्वतस्तादृक्फलजननस्वभावहेतुजत्वतश्च भ्रान्तताऽसिद्धेः, अन्यथा વ્યારા . विरोधात् । अविकल्पं सविकल्पं चेति विरोधः । अन्यथा-निमित्तभेदतो विरोधमन्तरेण । किमित्याह-अनेकान्तवादापत्तेः । ततः किमित्याह-स्वाभ्युपगमपरित्यागात् न इति योगः ।। एवं-यथा कल्पनाऽपोढत्वविशेषणं तथा अभ्रान्तत्वविशेषणमप्यसङ्गतमेव । कुत इत्याह-परनीतितो व्यवच्छेद्यायोगात् । इन्दुद्वयादिज्ञानम् 'आदि'शब्दाद् वियत्केशज्ञानादिग्रहः, व्यवच्छेद्यम् । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्य-इन्दुद्वयादिज्ञानस्य अभ्रान्तत्वात् । एतच्चअभ्रान्तत्वं तल्लक्षणोपपत्तेः-अभ्रान्तलक्षणोपपत्तेः । उपपत्तिश्च तस्यापि-इन्दुद्वयादिज्ञानस्य અનેકાંતરશ્મિ . માનીશું - આ રીતે તો તેની નિર્વિકલ્પતા પણ ઘટશે અને તેનું કલ્પનાપોઢલક્ષણ પણ ઘટશે, હવે તો બધું બરાબર ને? સ્યાદ્વાદીઃ ના, કારણ કે પ્રત્યક્ષ તો એકાંત એકસ્વભાવી હોવાથી તેમાં સવિકલ્પ-નિર્વિકલ્પરૂપ બે સ્વભાવ હોવામાં સ્પષ્ટ વિરોધ છે... હા, તે પ્રત્યક્ષમાં નિમિત્તભેદ માની તેને અમુક અંશે સવિકલ્પ અને અમુક અંશે નિર્વિકલ્પ માનો તો યદ્યપિ વિરોધ નથી, પણ તેમ માનવામાં એકાનેકસ્વભાવરૂપ અનેકાંતવાદની આપત્તિ આવતાં, પ્રત્યક્ષને નિરંશ-એકસ્વભાવી માનવારૂપ સ્વસિદ્ધાંતનો વિરોધ આવશે... તેથી બૌદ્ધકલ્પિત “કલ્પનાપોઢ' લક્ષણ, લક્ષણ નહીં, પણ લક્ષણાભાસ છે... હવે બૌદ્ધકલ્પિત અબ્રાન્ત’ વિશેષણ અંગે વિચારીએ – પ્રાન્તત્વ' પદની સમીક્ષા , (૧૩૨) પ્રત્યક્ષના લક્ષણમાં મૂકેલ “અબ્રાન્તત્વ' રૂપ વિશેષણ પણ અસંગત છે, કારણ કે બૌદ્ધમતે “ભ્રાન્ત’ એવું કોઈ જ્ઞાન જ ઘટતું નથી, કે જેનો વ્યવચ્છેદ કરી અભ્રાંતત્વ વિશેષણ સાર્થક બને... બૌદ્ધઃ બે ચંદ્ર, આકાશકેશ વગેરેનું જ્ઞાન તો ભ્રાંત છે જ ને?, તો પછી તેનો વ્યવચ્છેદ કરી અબ્રાંતત્વ વિશેષણ સાર્થક કેમ ન મનાય? સ્યાદાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે તમારા મતે તો બે ચંદ્રનું જ્ઞાન પણ અભ્રાંત જ સાબિત થાય છે... ૨. “પ્રાસ્વિમવહેતુનત્વનશ્ચ' રૂતિ -ઈ-પાઠ: ! ૨. 'વિપક્ષસરાનાદ્રિ.' તિ -પાd: I For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४४६ तदयोगात्, तस्य चानुभवसिद्धत्वात्, (१३३) न च बहिस्तद्विषयानुपलब्ध्या तत्सिद्धिः, तद्ग्रहणस्वभावधिया तद्विषयानुपलब्ध्यसिद्धेः, अन्यथाऽनुपलब्धौ तदभावासिद्धे વ્યહ્યા . तत्प्रकाशकस्वभावत्वतः-इन्दुद्वयादिप्रकाशकस्वभावत्वेन तादृक्फलजननस्वभावहेतुजत्वतश्च-इन्दुद्वयादिज्ञानजननस्वभावहेतूत्पन्नत्वेन चास्य भ्रान्तताऽसिद्धेः, अन्यथा-एवमनभ्युपगमे तदयोगात्-इन्दुद्वयादिज्ञानायोगात् तस्य च-इन्दुद्वयादिज्ञानस्य अनुभवसिद्धत्वात् । न च बहिः-वियदादौ तद्विषयानुपलब्ध्या-इन्दुद्वयादिज्ञानविषयानुपलब्ध्या कारणेन तत्सिद्धिःभ्रान्ततासिद्धिः । कुत इत्याह-तद्ग्रहणस्वभावधिया-बहिस्तद्विषयग्रहणस्वभावधिया, इन्दु - અનેકાંતરશ્મિ છે બૌદ્ધ શું અમારા મતે બે ચન્દ્રનું જ્ઞાન પણ અબ્રાન્ત ?! સ્યાદ્વાદીઃ હા, કારણ કે અભ્રાન્તત્વનું સંપૂર્ણ લક્ષણ તેમાં ઘટે છે. અભ્રાન્તજ્ઞાનનાં બે લક્ષણ છે - (૧) જે જ્ઞાનમાં વિષયભૂત વસ્તુને પ્રકાશ કરવાનો સ્વભાવ હોય, અને (૨) જે જ્ઞાન તેવા જ હેતુથી ઉત્પન્ન થયું હોય, કે જે હેતુ પોતાને (ઋતે જ્ઞાનને) ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો હોય - આ બંને લંક્ષણ બે ચન્દ્રનાં જ્ઞાનમાં પણ ઘટે છે જ, કારણ કે તે જ્ઞાન (૧) પોતાના વિષયભૂત બે ચન્દ્રને પ્રકાશ કરવાના સ્વભાવવાળું પણ છે, અને (૨) તેવા હેતુથી ઉત્પન્ન થયું છે, કે જે હેતુ દ્વિચન્દ્ર વિષયક જ્ઞાનને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો પણ છે.. પ્રશ્ન : પણ તે જ્ઞાનમાં તે બે લક્ષણ ન માનીએ તો ? ઉત્તર : તો તો બે ચન્દ્રનું જ્ઞાન જ નહીં થાય, (કારણ કે, જે દ્વિચન્દ્રપ્રકાશક ન હોય તે દ્વિચન્દ્રજ્ઞાન જ ન કહેવાય, અને હેતુમાં તેવા ફળજનન સ્વભાવ વિના પણ તે ઉત્પન્ન ન થાય...), પણ આ જ્ઞાન તો અનુભવસિદ્ધ છે, માટે તે બંને લક્ષણો તેમાં માનવા જ રહ્યા... ફલતઃ બે ચન્દ્રનું જ્ઞાન પણ ભ્રાન્ત સિદ્ધ નહીં થાય, કે જેનો વ્યવચ્છેદ કરી અંભ્રાતત્વ વિશેષણ સાર્થક બને... (૧૩૩) બૌદ્ધઃ પણ આકાશમાં બે ચન્દ્રો તો દેખાતા નથી. માટે સિદ્ધ થાય છે કે બે ચન્દ્રનું થતું જ્ઞાન અવશ્ય “બ્રાન્ત છે. સ્યાદ્વાદીઃ “બે ચન્દ્ર નથી દેખાતા” – એ વાત જ અસિદ્ધ છે, કારણ કે જે જ્ઞાનનો બે ચન્દ્રને ગ્રહણ કરવાનો સ્વભાવ છે, તે જ્ઞાન દ્વારા તો બે ચંદ્રની અવશ્ય ઉપલબ્ધિ થાય છે જ, નહીંતર તો તે સામાન્યથી અબ્રાન્તતાનું જે લક્ષણ લોકપ્રસિદ્ધ છે (સંવાદિજ્ઞાન તરીકે), તે તો અપ્રાપ્યદેશગત જળાદિમાં પણ ન મળતું હોવાથી અવ્યાપ્ત છે. એટલે જ ગ્રંથકારશ્રીએ અભ્રાન્તતાનું આવું લક્ષણ કર્યું હોઈ શકે... ૪ બૌદ્ધને બે ચન્દ્રનું જ્ઞાન બ્રાંત સિદ્ધ કરવું છે, કારણ કે તો જ તેના વ્યવચ્છેદ દ્વારા અભ્રાતત્વ વિશેષણ સાર્થક બની શકે. પણ ગ્રંથકારશ્રી કહે છે કે, તમારા મતે તો બે ચન્દ્રનું જ્ઞાન પણ બ્રાન્તરૂપે સિદ્ધ નથી અને એવું સાંભળી બૌદ્ધો તે જ્ઞાનને બ્રાન્તરૂપે સિદ્ધ કરવા વિવિધ પ્રયાસો કરે છે... ૨. ‘માવત્વેન ડ્રવ્રુ' ત ઇ-પાઠ: I For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ४४७ (तृतीयः रतिप्रसङ्गात् । (१३४) न चातैमिरिकस्यापि तत्प्रत्ययप्रसङ्गः, तस्य तिमिरतदन्यहेतुजन्यस्वभावत्वात्, अतैमिरिकाणां च तदभावात् तथा लोकप्रसिद्धेः । न च बाधातोऽस्य o अनेकान्तजयपताका * व्याख्या द्वयादिग्रहणस्वभावबुद्ध्येत्यर्थः, तद्विषयानुपलब्ध्यसिद्धेः- इन्दुद्वयादिज्ञानविषयानुपलब्ध्यसिद्धेः । तद्ग्रहणस्वभावा हि तद् गृह्णात्येव, अन्यथा तत्स्वभावताऽयोगः । अन्येत्यादि । अन्यथाअतद्ग्रहणस्वभावया, धियेति प्रक्रमः, अनुपलब्धिः बहिस्तद्विषयस्येति प्रक्रम एवेत्यन्यथाऽनुपलब्धिस्तस्याम् । किमित्याह - तदभावासिद्धेः - बहिस्तद्विषयाभावासिद्धेः, इन्दुद्वयाद्यभावासिद्धेरित्यर्थः । कुत इत्याह- अतिप्रसङ्गात् पटादिग्रहणस्वभावया धिया घटो न गृह्यत इति तस्याप्यभावप्रसङ्गादित्यर्थः । न चेत्यादि । न च अतैमिरिकस्यापि प्रक्रमात् प्रमातुः, तत्प्रत्ययप्रसङ्गः-इन्दुद्वयादिप्रत्ययप्रसङ्गः, तदस्तीति कृत्वा । कुत इत्याह- तस्येत्यादि । तस्यइन्दुद्वयादिप्रत्ययस्य तिमिरसहायतदन्यहेतुजन्यस्वभावत्वात् । तिमिरसहायचक्षुरादिजन्यस्वभावो हि इन्दुद्वयादिप्रत्ययः । यदि नामैवं ततः किमित्याह - अतैमिरिकाणां च प्रमातॄणां तदभावात्-तिमिराभावात् । ततश्च कारणवैकल्यात् कार्याभाव इति स्थितम् । इत्थं चैतद अनेअंतरश्मि જ્ઞાનનો બે ચન્દ્રને ગ્રહણ કરવાનો સ્વભાવ જ નહીં ઘટે... બૌદ્ધ : પણ યથાર્થજ્ઞાનથી તો બે ચન્દ્ર દેખાતા નથી. સ્યાદ્વાદી : અરે ! તે જ્ઞાનમાં તો બે ચન્દ્રને ગ્રહણ કરવાનો સ્વભાવ જ નથી, તો પછી તેમાં બે ચન્દ્ર શી રીતે દેખાય ? અને તેમાં બે ચન્દ્રનો પ્રતિભાસ ન થાય તેટલા માત્રથી બે ચન્દ્ર નથી એવું સિદ્ધ ન થઈ શકે, નહીંતર તો અતિપ્રસંગ એ આવશે કે પટજ્ઞાનમાં ઘડો ન દેખાવાથી તો ઘડાનો પણ अभाव मानवो पडशे... " સાર ઃ તેથી જે જ્ઞાનનો જે પદાર્થને ગ્રહણ કરવાનો સ્વભાવ છે, તે જ્ઞાન દ્વારા જ તે પદાર્થનું ગ્રહણ કે તે પદાર્થની વ્યવસ્થા શક્ય છે, બીજા જ્ઞાન દ્વારા નહીં... ફલતઃ દ્વિચન્દ્ર-ગ્રાહકસ્વભાવી જ્ઞાનથી બે ચન્દ્રની અવશ્ય ઉપલબ્ધિ થાય છે – આમ, બે ચન્દ્રની ઉપલબ્ધિ સિદ્ધ હોવાથી, તદ્વિષયક ज्ञान भ्रान्त नहीं मनाय... (૧૩૪) બૌદ્ધ : જો તે જ્ઞાન અભ્રાન્ત હોય, તો જેને તિમિ૨૨ોગ નથી થયો તે વ્યક્તિને પણ બે ચન્દ્રની પ્રતીતિ કેમ નથી થતી ? સ્યાદ્વાદી : અરે ! બે ચન્દ્રની પ્રતીતિ તો એવા કારણોથી ઉત્પન્ન થાય છે કે, જે કારણો તિમિરરૂપ સહકારીની અપેક્ષા રાખે છે. જ્યારે અનૈમિરિક વ્યક્તિઓને તો તિમિર જ નથી. ટૂંકમાં સહકારી ન હોવાથી - સંપૂર્ણ કા૨ણસામગ્રીનું સંનિધાન ન થતાં - ચક્ષુ વગેરે દ્વારા બે ચન્દ્રની પ્રતીતિ થઈ શકતી નથી અને લોકમાં પણ તેવો જ વ્યવહાર થાય છે કે - “આને તિમિર નથી માટે જ બે ચન્દ્રનું જ્ઞાન १. 'तत्तत्स्व०' इति क-पाठः । २. 'वैकल्यात् तत्कार्या०' इति क-पाठः । For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४४८ भ्रान्तता, बाधाऽसिद्धेभिन्नकालविषयप्रत्ययेन तदभ्युपगमेऽतिप्रसङ्गात्, क्वचिदभ्रान्तस्यापि असर्पादौ तदन्यतो बाधोपलब्धेश्च । (१३५) न चानर्थक्रियाकरणतः, ............ व्याख्या ...... ......................... ङ्गीकर्तव्यमित्याह-तथा लोकप्रसिद्धेः, अतैमिरिकाणां तिमिराभावेन नेन्दुद्वयादिप्रत्यय इति लोकप्रसिद्धः । न चेत्यादि । न च बाधातः कारणात् अस्य इन्दुद्वयादिज्ञानस्येति प्रक्रमः भ्रान्तता । कुत इत्याह-बाधासिद्धेः तस्यैव तिमिरापगमे एकेन्द्वादिज्ञानभावतो बाधा इत्यारेकानिरासायाह-भिन्नेत्यादि । भिन्नौ कालविषयौ यस्य स भिन्नकालविषयः, एवम्भूतश्चासौ प्रत्ययश्चेति विग्रहः, तेन, तदभ्युपगमे-बाधाऽभ्युपगमे । किमित्याह-अतिप्रसङ्गात्, सर्व एवम्भूतः तदन्यस्य बाधक इत्यतिप्रसङ्गः ॥ दोषान्तरमाह क्वचिदित्यादिना । क्वचित्-मन्दमन्दप्रकाशादौ अभ्रान्तस्यापि, प्रक्रमात् ज्ञानस्य, असर्पादौ असोदिविषयस्य तदन्यतः, भ्रान्ताज्ज्ञानादिति प्रक्रम एव । किमित्याहबाधोपलब्धेश्च तथा रज्जुचलनादेः सर्पज्ञाने न तदसर्पज्ञानस्येति नालौकिकमेतदतो भावनीयमिति। . ...... मनेतिरश्मि ..... नथी यतुं" - परंतु "यन्द्र न डोपाथी माने थे यन्द्रनु शान नथी थतु" - मेवो व्यवsl२ 15 કરતું નથી. બૌદ્ધઃ બે ચન્દ્રનું જ્ઞાન બાધિત છે, એટલે ભ્રાન્ત છે. સ્યાદ્વાદી: દ્વિચન્દ્રજ્ઞાનને બાધિત કરનાર કોઈ અબ્રાન્તજ્ઞાન છે જ નહીં. બૌદ્ધ : તિમિરરોગ દૂર થતાં થતું એક ચન્દ્રનું જ્ઞાન બાધ કરે છે. સ્યાદ્વાદીઃ બે ચન્દ્રનાં જ્ઞાનનો, તમે પાછળથી થતાં જે જ્ઞાનથી બાધ કહો છો, તે જ્ઞાન તો (૧) ભિન્નકાલીન છે, અને (૨) તેનો તો વિષય પણ ભિન્ન છે. આવા ભિન્નકાલીન + ભિન્નવિષયક જ્ઞાનથી ઈતર જ્ઞાનનો બાધ શી રીતે થઈ શકે ? પ્રશ્ન : છતાં પણ તેનાથી બાધ માની લઈએ તો ? ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે એક જ વ્યક્તિને પાછળથી થતું પટજ્ઞાન પણ પૂર્વનાં ઘટજ્ઞાનનું બાધક બનશે, પછી ભલે ને તે જ્ઞાન ભિન્નકાલીન કે ભિન્નવિષયક હોય અને એ રીતે તો બધા જ જ્ઞાન એકબીજાના બાધક બની જશે. વળી, બીજા જ્ઞાનથી બાધ થાય તેટલા માત્રથી તેને ભ્રાંત માની લેવું યોગ્ય નથી, કારણ કે ઘણીવાર તો અબ્રાન્તજ્ઞાનનો પણ પાછળથી થતાં બ્રાન્તજ્ઞાનથી બાધ થાય છે. તે આ રીતે તે એક વ્યક્તિને દોરડું દેખીને પહેલા દોરડાનું જ્ઞાન થયું, પણ પાછળથી કોઈક કારણોસર દોરડાના હલવાથી તેને સર્પનું જ્ઞાન થયું. - અહીં પૂર્વના રજ્જ્ઞાનનો બાધ થવા છતાં પણ તેને બ્રાન્ત નથી માની १. 'प्रक्रमः । ततः कुत' इति क-पाठः । २. 'प्रक्रमात् सर्वज्ञस्य असादौ' इति क-पाठः । For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ४४९ अनेकान्तजयपताका (તૃતિયઃ अप्राप्यदेशगतजलादिज्ञानेन व्यभिचारात्, संविन्मात्रार्थक्रियाविधाने चास्येतरत्रापि तद्भावात् तथाप्रतीतेः, न च लोकप्रतीतितः, अभ्युपगमविचारात् तेन च तदप्राप्तेः तस्य चेहाधिकृतत्वादित्यलमनया लोकागमानुभवविरुद्धया अतिसूक्ष्मेक्षिकया, उक्तवत् - વ્યારા .... ____ दोषान्तरमभिधातुमाह-न चेत्यादि । न च अनर्थक्रियाकरणतोऽस्य भ्रान्ततेति वर्तते । कुत इत्याह-अप्राप्यदेशगतजलादिज्ञानेन व्यभिचारात् इति भावितार्थमेतत् । संविन्मात्रार्थक्रियाविधाने चास्य-अनन्तरोदितज्ञानस्य । किमित्याह-इतरत्रापि, प्रक्रमादिन्दुद्वयादिज्ञानेऽपि, तद्भावात्-संविन्मात्रार्थक्रियाविधानभावात् । भावश्च तथाप्रतीतेः । न चेत्यादि । न च लोकप्रतीतितोऽस्य, भ्रान्ततेति प्रक्रमः । कुत इत्याह-अभ्युपगमविचारात् । यदि नामैवं ततः किमित्याह-तेन च-अभ्युपगमेन तदप्राप्तेः-उक्तवद् भ्रान्तताऽप्राप्तेः तस्य च अभ्युपगमस्य इह-प्रक्रमेऽधिकृतत्वात्, ततश्च ततो यत् सिद्धयति तत् तत्त्वम्, अतोऽन्यदतत्त्वमित्यलमनयाएवम्भूतया लोकागमानुभवविरुद्धयाऽतिसूक्ष्मेक्षिकया । किमित्यत आह-उक्तवत्-यथोक्तं અનેકાંતરશ્મિ જ લેવાતું અને એ તો લોકપ્રસિદ્ધ બીના છે. માટે બે ચન્દ્રનાં જ્ઞાનનો બાધ થાય તેટલા માત્રથી તેને બ્રાન્ત માની લેવું ન્યાયસંગત નથી. (૧૩૫) બૌદ્ધ પણ બે ચન્દ્રનું જ્ઞાન અર્થક્રિયા (=બે ચન્દ્રને પ્રાપ્ત કરવા માટેની પ્રવૃત્તિ વગેરે) તો કરાવતો નથી, તેથી તો તેને બ્રાન્ત જ માનવું જોઈએ ને ? સ્યાદ્વાદીઃ એવું નથી, કારણ કે અપ્રાપ્ય દેશમાં રહેલ જે જળાદિનું જ્ઞાન થાય છે, તે જ્ઞાન પણ તે જળાદિ વિશે ક્યાં પ્રવૃત્તિ કરાવે છે? છતાં પણ તમે તેને અભ્રાન્ત માનો છો જ ને? બૌદ્ધ : અપ્રાપ્યદેશગત જળાદિનું જ્ઞાન તો તાદશજળાદિને જણાવવારૂપ અર્થક્રિયા કરે જ છે. સ્યાદ્વાદીઃ તો એવી અર્થક્રિયા તો બે ચન્દ્રનું જ્ઞાન પણ ક્યાં નથી કરતું? કારણ કે બે ચન્દ્રને જણાવવારૂપ અWક્રિયા તો તે પણ કરે છે જ અને એ અનુભવસિદ્ધ પણ છે જ. માટે બે ચન્દ્રનું જ્ઞાન અવશ્ય અભ્રાન્ત સિદ્ધ થશે. બૌદ્ધઃ પણ લોકમાં તો તે જ્ઞાન ભ્રાન્તરૂપે સિદ્ધ છે. સ્યાદ્વાદીઃ લોકની વાત રહેવા દો ! હમણાં તો તમારા અભ્યાગમને ( માન્યતાને) આશ્રયીને વિચાર ચાલે છે અને તેથી તમારા અભ્યપગમ પ્રમાણે જે સિદ્ધ થશે તે જ વાસ્તવિક સાબિત થશે, તે સિવાયનું તો લોકપ્રતીત પણ અવાસ્તવિક ! પ્રસ્તુતમાં તમારા અભ્યગમ પ્રમાણે બે ચન્દ્રનું જ્ઞાન ભ્રાન્તરૂપે સિદ્ધ થતું નથી, માટે તો તે અબ્રાન્ત જ સાબિત થશે... નિષ્કર્ષ તેથી કોઈ જ્ઞાન બ્રાન્ત નહીં રહે, કે જેનો વ્યવચ્છેદ કરવા દ્વારા “અભ્રાન્તત્વ' વિશેષણ સાર્થક બને. આ રીતે, બ્રાન્ત-અભ્રાન્તતાનો અભેદ સિદ્ધ કર્યો, પણ હવે, એનાથી બધું અસમંજસ થતું હોવાથી (બ્રાન્ત-અભ્રાન્તતાનો અભેદ સિદ્ધ કરવા અમે આપેલી) લોક-આગમ-અનુભવવિરુદ્ધ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता सर्वत्रासमञ्जसतापत्तेः । ( १३६ ) यस्तु लोकादिसापेक्षः तस्यैतद्भेदस्याविद्वदङ्गनादिअविगानतस्तथाप्रतीतेस्तद्व्यवस्थाकारिसदागमभावात् उक्तदोषाभाव लोकप्रतिष्ठितत्वात् इति ॥ (१३७) किञ्च निर्विकल्पकं प्रत्यक्षमित्यत्र न प्रमाणम्, तेनैव तदनधिगतेः, अर्थविषयत्वात्, तस्य च ततोऽन्यत्वात् । तथाहि - न तन्निर्विकल्पकत्वमेव तदर्थः, न व्याख्या ४५० तथा सर्वत्रासमञ्जसतापत्तेः, अतो जातिरियमिति प्रतिपत्तव्या सर्वत्र तत्त्वेन । यस्तु लोकादिसापेक्षः-लोकागमानुभवसापेक्षो वादीति गम्यते तस्य उक्तदोषाभाव इति सम्बन्धः । कथमित्याहएतद्भेदस्य, प्रक्रमाद् भ्रान्तेतरज्ञानभेदस्य, आविद्वदङ्गनादिलोकप्रतिष्ठितत्वात् कारणात् । एतत् प्रतिष्ठितत्वं च अविगानतः तथा-भ्रान्तेतरत्वेन प्रतीतेः तथा तद्व्यवस्थाकारिसदागमभावात्, अधिकृतैतद्भेदव्यवस्थाकारिसर्वज्ञप्रणीतागमभावादित्यर्थः । उक्तदोषाभावः जातियुक्तिभिर्भ्रान्तेतरज्ञानयोः समत्वापादनमुक्तो दोषः तदभावः, उपन्यस्तहेत्वन्यथाऽनुपपत्तेरिति ॥ दूषणान्तराभिधित्सयाऽऽह - किञ्चेत्यादि । किञ्च निर्विकल्पकं प्रत्यक्षमित्यत्र अर्थे न प्रमाणम् । कुत इत्याह- तेनैव-प्रत्यक्षेण तदनधिगतेः तस्य-1 -निर्विकल्पकस्यानधिगतेः । अनधि ..........अनेअंतरश्मि અતિસૂક્ષ્મક્ષિકાથી સર્યું. (તે બધી યુક્તિઓનો પ્રયોગ, તમને ઠેકાણે પાડવા અમે કર્યો હતો. એટલે તે યુક્તિઓ જાતિનિગ્રહસ્થાનવાળી સમજવી. બાકી હકીકતમાં તે તર્કરૂપ નથી.) (१३९) जौद्ध : तो पछी तमारे पए। भ्रान्त-भ्रान्तज्ञाननो लेह वगेरे शी रीते घटशे ? સ્યાદ્વાદી : અમે તો લોક-આગમાદિને સાપેક્ષ હોવાથી ભ્રાન્ત-અભ્રાન્તની સામ્યતાનો દોષ અમને તો આવશે જ નહીં, કારણ કે → (૧) બંને જ્ઞાનનો ભેદ આવિદ્વદંગના સર્વલોક-પ્રતિષ્ઠિત छे, (२) अविरोधपणे अंनेनी अलग-अलग प्रतीति थाय छे, अने (3) अंनेना मेहनी व्यवस्था ક૨ના૨ સર્વજ્ઞપ્રણીત આગમ પણ અમે માનીએ છીએ – આ હેતુઓથી બંને જ્ઞાનની સામ્યતાનો દોષ રહેતો નથી, જો બંનેને સમાન માનો, તો ઉપરોક્ત લોકાનુભવાદિ ત્રણે હેતુઓની અસંગતિ थाय. * બૌદ્ધમતે તો નિર્વિકલ્પનાં અસ્તિત્વની પણ અસંગતિ (૧૩૭) વળી, ‘પ્રત્યક્ષ નિર્વિકલ્પ છે' એ વિશે કોઈ પ્રમાણ નથી, અર્થાત્ નિર્વિકલ્પપ્રત્યક્ષનું જ્ઞાન પ્રત્યક્ષ કે અનુમાન એકે પ્રમાણથી થઈ શકતું નથી. તે આ પ્રમાણે બૌદ્ધ ઃ નિર્વિકલ્પપ્રત્યક્ષનું જ્ઞાન શું તે જ નિર્વિકલ્પ પ્રત્યક્ષથી ન થઈ શકે ? * (१) निर्वित्यप्रत्यक्ष विशे प्रत्यक्ष प्रभाश नथी * સ્યાદ્વાદી : ના, પ્રત્યક્ષનો વિષય, તેમાં જણાતો રૂપાદિ અર્થ છે અને પ્રત્યક્ષ તો રૂપાદિ અર્થથી १. 'तस्यैव तद्भेदस्य' इति घ-पाठः । २. 'पत्तिरिति' इति घ-पाठः । For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ४५१ अनेकान्तजयपताका .( तृतीयः चानर्थो विषयः, न चाविषयेऽधिगतिरिति न तत्रास्य प्रमाणता, अतिप्रसङ्गात् । उभयं विषय इति चेत्, न, उभयोस्तल्लक्षणायोगात् स्वनिर्विकल्पकत्वस्य तदकारणत्वात् ... व्याख्या गतिश्च अर्थविषयत्वात् प्रत्यक्षस्य तस्य च - अर्थस्य ततः - प्रत्यक्षादन्यत्वात् । प्रस्तुतैदम्पर्यमाह तथाहीत्यादिना । तथाहि न तन्निर्विकल्पकत्वमेव-अधिकृतप्रत्यक्षनिर्विकल्पकत्वमेव तदर्थ:प्रत्यक्षार्थः, न चानर्थो विषयः, “रूपालोकमनस्कारचक्षुर्भ्यः सम्प्रवर्तते । विज्ञानं मणिसूर्यांशुर्गोशकृद्भ्य इवानलः ॥” इति वचनात् । न चाविषयेऽधिगतिरपन्यायादिति - एवं न तत्र - निर्विकल्पकत्वेऽस्य- प्रत्यक्षस्य प्रमाणता । कुत इत्याह-अतिप्रसङ्गात् विषयलक्षणायोगेन प्रमाणताऽभ्युपगमे सर्वत्रं प्रमाणतापत्तिरित्यतिप्रसङ्गः । उभयं - स्वनिर्विकल्पकत्वार्थोभयं विषयः प्रत्यक्षस्य । इति चेत्, एतदाशङ्क्याह-न, उभयोः-स्वनिर्विकल्पकत्वार्थयोः तल्लक्षणायोगात् विषयलक्षणायोगात् । अयोगश्च स्वनिर्विकल्पकत्वस्य तदकारणत्वात्- प्रत्यक्षाकारणत्वात्, अकारणस्य च अनेडांतरश्मि ભિન્ન છે. એટલે પ્રત્યક્ષ એ પ્રત્યક્ષમાં જણાતો અર્થ નથી, અને અર્થ વિનાનો વિષય ન બને, કારણ }अधुं छे} - "भशि, सूर्यनां डिशो भने गायना छाएाथी भ अग्निनी उत्पत्ति थाय छे, तेभ (१) ३५ (२) आसोड - प्रकाश ( 3 ) मनस्डार = स्वसंतानगत पूर्वक्षएावर्ती उपयोगविशेष, जने (४) यक्षुथी વિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે.’ કહેવાનો આશય એ છે કે, પ્રત્યક્ષની ઉત્પત્તિ યદ્યપિ રૂપ-આલોક વગેરે ઘણાં કારણોથી થાય છે, છતાં પણ પ્રત્યક્ષમાં રૂપાદિ સ્વરૂપ અર્થ જ જણાય છે, તેનાથી ભિન્ન પ્રત્યક્ષ (જ્ઞાનક્ષણ) નહીં. હવે જે જણાય નહીં તે વિષય ન હોય અને જે વિષય ન હોય તેનું જ્ઞાન ન થાય (નહીં તો બધાનાં જ્ઞાનની આપત્તિ આવે) આમ, નિર્વિકલ્પપ્રત્યક્ષનાં અસ્તિત્વ માટે પ્રમાણ તરીકે પ્રત્યક્ષને તો ન માની शाय... પ્રશ્ન : ‘નિર્વિકલ્પપ્રત્યક્ષ' ભલે પ્રત્યક્ષનો વિષય ન હોય, છતાં પણ પ્રત્યક્ષ દ્વારા તેનો બોધ માની, તેના અસ્તિત્વ માટે પ્રત્યક્ષને પ્રમાણ માની લઈએ તો વાંધો શું ? ઉત્તર ઃ વિષય ન હોવા છતાં પણ તે વિશે જ્ઞાનને પ્રમાણ માનશો, તો અતિપ્રસંગ એ આવશે કે પટ વિશે ઘટજ્ઞાન પણ પ્રમાણ બનવા લાગશે ! અને એ રીતે તો વિષય-અવિષય બધા જ વિશે કોઈપણ જ્ઞાન પ્રમાણ બનશે ! પણ તેવું તો દેખાતું નથી, માટે તે જ્ઞાનની પ્રમાણતા વિષયભૂત વસ્તુ विशे ४ मानवी रही, अन्यत्र नहीं... १. 'गोसकृद्भ्य' इति क-पाठः । २. अनुष्टुप् । For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ અધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४५२ अकारणस्य चाविषयत्वात्, अन्यथाऽभ्युपगमविरोधात् । (१३८) एतेन स्वसंविदितत्वं प्रत्याख्यातम् ॥ વ્યારા ... अविषयत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाऽभ्युपगमविरोधात् । विरोधश्च “नाकारणं विषयः" इति वचनप्रामाण्यात्, तदेवं नोभयं विषय इति । एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन स्वसंविदितत्वं प्रत्याख्यातम्, प्रत्यक्षस्येति प्रक्रमः ॥ અનેકાંતરશ્મિ જ બૌદ્ધઃ તો (૧) અર્થ, અને (૨) નિર્વિકલ્પપ્રત્યક્ષ – બંનેને પ્રત્યક્ષનો વિષય માની લઈએ ........... કતિરાશ્મિ તો ? સ્યાદ્વાદી પણ તે બંનેને ત્યારે જ વિષય માની શકાય, કે જ્યારે વિષયનું તેમાં લક્ષણ ઘટતું હોય.... બૌદ્ધઃ બંનેમાં વિષયનું લક્ષણ ઘટે જ છે ને? સ્યાદાદીઃ ના, અર્થમાં ઘટે છે, પણ નિર્વિકલ્પપ્રત્યક્ષમાં ઘટતું નથી, કારણ કે તે પ્રત્યક્ષનું જે કારણ હોય, તે જ પ્રત્યક્ષનો વિષય બને - આ લક્ષણ તો માત્ર અર્થમાં જ ઘટે છે, અને તેનું કારણ એ કે અર્થ જ પ્રત્યક્ષનું કારણ છે. જ્યારે નિર્વિકલ્પ તો પ્રત્યક્ષનું કારણ ન હોવાથી, તે પ્રત્યક્ષનો વિષય પણ ન જ બની શકે... બૌદ્ધઃ કારણ ન હોવા છતાં પણ તેને પ્રત્યક્ષનો વિષય માની લઈએ તો? સ્યાદ્વાદીઃ તો તો તમારો જે સિદ્ધાંત છે કે – “કારણ વિના વિષય ન બને” - તેનો વિરોધ થશે, તેથી પ્રત્યક્ષના વિષય તરીકે ઉભયને (=પદાર્થ + પ્રત્યક્ષને) માની શકાય નહીં... સાર: નિર્વિકલ્પપ્રત્યક્ષ કે પ્રત્યક્ષનો વિષય જ ન હોવાથી તે વિશે પ્રત્યક્ષને પ્રમાણ માનવું બિલકુલ ન્યાયસંગત નથી. નિર્વિકલ્પપ્રત્યક્ષનાં સ્વસંવેદનનો નિરાસ - (૧૩૮) ઉપરોક્ત કથનથી બૌદ્ધો જે કહે છે કે - “નિર્વિકલ્પ પ્રત્યક્ષ કે પોતે જ પોતાનું સંવેદન કરે છે” - તેનો પણ નિરાસ થાય છે, કારણ કે બૌદ્ધમતે નિર્વિકલ્પપ્રત્યક્ષનો વિષય માત્ર કારણભૂત અર્થ જ છે, પોતે નહીં... હવે પોતે જ્યારે વિષય જ નથી, ત્યારે પોતા દ્વારા પોતાનું સંવેદન શી રીતે થઈ શકે ? ફલતઃ બૌદ્ધની માન્યતા પ્રમાણે નિર્વિકલ્પની સ્વસંવિદિતતા પણ ઘટતી નથી... અહો પોતાની માન્યતાઓથી જ પોતાના સિદ્ધાંતનો બાધ આવે છે, બૌદ્ધમતે કેવી અસમંજસતા !! છતાં પણ પોતાના કદાગ્રહની નિબિડ ગ્રંથી !! જો નિર્વિકલ્પ પ્રત્યક્ષ દ્વારા પોતાનું સંવેદન માની લેશો, તો પણ તેમાં કયા દોષો આવે? તે ગ્રંથકારશ્રી બતાવે છે – For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ४५३ अनेकान्तजयपताका (તૃતીયઃ (१३९) अनेन विषयावेदनप्रसङ्गात् सर्वथैकस्वभावत्वाद् निर्विषयतापत्तेः, न च स्वसंवेदनमेव विषयवेदनम्, तयोः कालादिभेदात् तद्वेदनस्यैकत्वाभावात्, तच्चित्रताप्रसङ्गादिति एकस्वभावत्ववस्तुवादिनोऽन्यावेदनप्रसङ्ग एव । (१४०) एवं च सति - વ્યારા ... इहैवोपचयमाह-अनेन-स्वसंविदितेन प्रत्यक्षेण । किमित्याह-विषयावेदनप्रसङ्गात् । प्रसङ्गश्च सर्वथैकस्वभावत्वात् अस्य । एवमपि को दोष इत्याह-निविषयतापत्तेः स्वसंविदितत्वेन । न चेत्यादि । न च स्वसंवेदनमेव विषयवेदनम् । कुत इत्याह-तयोः-स्व-विषययोः कालादिभेदात् । 'आदि'शब्दात् स्वरूपग्रहः । यदि नामैवं ततः किमित्याह-तद्वेदनस्य तयोःस्व-विषययोः वेदनं तद्वेदनं तस्य । किमित्याह-एकत्वाभावात् उभयवेदनेन, अत एव तच्चित्रताप्रसङ्गात् इति एवमेकस्वभाववस्तुवादिनः-वादिनः । किमिति आह-अन्यावेदन અનેકાંતરશ્મિ . * સ્વસંવેદન માનવામાં વિષયનાં અવેદનનો પ્રસંગ (૧૩૯) નિર્વિકલ્પ પ્રત્યક્ષ દ્વારા જો સ્વસંવેદન માનશો, તો તેના દ્વારા વિષયનું વદન જ નહીં થઈ શકે, કારણ કે તે તો સર્વથા માત્ર એકસ્વભાવી જ છે... તેથી તેના દ્વારા જો પોતાનું સંવેદન માનો, તો વિષયનું સંવેદન થઈ જ ન શકે. પ્રશ્ન : વિષયનું સંવેદન ન થાય તો વાંધો શું? ઉત્તર : તો પ્રત્યક્ષ દ્વારા કોઈ જ વિષયનું સંવેદન ન થવાથી, પ્રત્યક્ષને નિર્વિષયક; અર્થાત્ વિષયરહિત માનવાની આપત્તિ આવશે. પ્રશ્નઃ પોતાનું સંવેદન તે જ વિષયનું સંવેદન માની લઈએ, તો તો તે નિર્વિષયક નહીં રહે ને? ઉત્તર : પણ તેવું ન માની શકાય, કારણ કે સ્વ અને વિષય બંનેનો કાળ-સ્વરૂપાદિ અલગ અલગ છે. તે આ રીતે – (૧) કાળ વિષય પૂર્વક્ષણે હોય છે, જ્યારે સ્વ (જ્ઞાનક્ષણ) અપરક્ષણે.. (૨) સ્વરૂપઃ વિષય મૂર્તિ છે, જયારે સ્વ અમૂર્ત છે - આમ કાળાદિનો ભેદ હોવાથી સ્વસંવેદનને જ વિષયસંવેદનરૂપ ન માની શકાય... ફલતઃ નિર્વિષયક બનવાની આપત્તિ યથાવસ્થિત જ રહે. પ્રશ્ન : તો તે પ્રત્યક્ષ દ્વારા સ્વ + વિષય બંનેનું વેદન માની લઈએ તો ? ઉત્તરઃ તો તો (૧) સ્વવેદક સ્વભાવ, અને (૨) વિષયવેદકસ્વભાવ - એમ જુદા જુદા સ્વભાવ માનવાથી તે પ્રત્યક્ષનું એકાંત એકત્વ નહીં રહે અને તો તેની ચિત્રતા-વિવિધરૂપતા માનવાનો પ્રસંગ આવશે ! જે તમને બિલકુલ ઇષ્ટ નથી. | નિષ્કર્ષ જે લોકો વસ્તુને એકાંત એકસ્વભાવી કહે છે, તેમના મતે પ્રત્યક્ષ દ્વારા માત્ર સ્વનું જ વેદન થશે, તે સિવાય કોઈ પણ વિષયનું વેદન નહીં થાય અને તો અન્ય-અવેદન થવાનો પ્રસંગ ૨. ‘હિત્યવસ્વ' તિ -પ4િ: For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४५४ स्वनिर्विकल्पकत्ववेदनात् तत्सामर्थ्यतः तत्पृष्ठभावी विकल्पः स्वतस्तद्विषय एव स्याद् रूपादिविकल्पवत्, न च भवति, तथाऽप्रतीतेः, न च तमन्तरेण तत्तथाताव्यवस्थितिः, ............. व्याख्या ...... प्रसङ्ग एव, स्वव्यतिरिक्तविषयावेदनप्रसङ्ग एवेत्यर्थः । एवं च सति स्वनिर्विकल्पकत्ववेदनात् कारणात् तत्सामर्थ्यतः-स्वनिर्विकल्पकत्ववेदनसामर्थ्येन हेतुना तत्पृष्ठभावी विकल्पः, प्रक्रमात् सामान्येन प्रत्यक्षपृष्ठभावी विकल्पः, स्वतः-आत्मनैव समारोपव्यवच्छेदमन्तरेण तद्विषय एव स्यात्-स्वनिर्विकल्पकत्वनेदनविषय एव भवेत् । रूपादिविकल्पवदिति निदर्शनम् । न च भवति स्वत एव, तथाऽप्रतीतेः कारणात् । न च तम्-विकल्पम् अन्तरेण तत्तथाताव्यवस्थितिः तस्य-प्रत्यक्षस्य तथाताव्यवस्थितिः-स्वनिर्विकल्पकत्ववेदनभावव्यवस्थितिः, * मनेतिरश्मि .. ................................ मावशे. - સ્વસંવેદન માનવામાં અન્ય દોષનું આપાદન : (૧૪૦) જેમ રૂપાદિવિષયક નિર્વિકલ્પ જ્ઞાન પછી, નિર્વિકલ્પના સામર્થ્યથી થતો વિકલ્પ, સમારોપના વ્યવચ્છેદ વિના સ્વતઃ જ રૂપાદિવિષયક બને છે, તેમ સ્વસ્વરૂપવેદનવિષયક (સ્વ=પોતાનું સ્વરૂપ=નિર્વિકલ્પકત્વસ્વરૂપનાં વેદનને વિષય બનાવતા) નિર્વિકલ્પ જ્ઞાન પછી, નિર્વિકલ્પના સામર્થ્યથી થતો વિકલ્પ, સમારોપનાં વ્યવચ્છેદ વિના સ્વતઃ જ નિર્વિકલ્પસ્વરૂપનાં વેદનને વિષય બનાવશે જ... પણ, નિર્વિકલ્પસ્વરૂપનું વેદન” વિકલ્પનો વિષય બનતો હોય એવું તો પ્રતીત થતું નથી. घाहिने या पछी 'घटोऽयं' मेवो ४ वि४८५ थाय छ, 'घटदर्शनम्' मेवो विप नही. तेथी सिद्ध થાય છે કે, ખરેખર તો તે નિર્વિકલ્પનો વિષય જ નહીં બન્યો હોય, નહીંતર તો રૂપાદિની જેમ તે પણ વિકલ્પનો વિષય કેમ ન બને? બૌદ્ધ વિકલ્પમાં ભલે તેવો વિષય ન આવતો હોય, પણ નિર્વિકલ્પમાં તેને વિષય કલ્પી લઈએ तो? સ્યાદાદી : તેવું ન કલ્પી શકાય, કારણ કે જો નિર્વિકલ્પસ્વરૂપનો વિકલ્પ ન થતો હોય, તો નિર્વિકલ્પમાં સ્વસ્વરૂપનું વદન થયું છે તેવું માની જ ન શકાય, કારણ કે વિકલ્પના આધારે જ .....* विवरणम् ..... ___75. रूपादिविकल्पवदिति । यथा हि रूपगोचरनिर्विकल्पज्ञानानन्तरं समारोपव्यवच्छेदमन्तरेणैव विकल्पो रूपगोचरो भवति, एवं निर्विकल्पज्ञानात् स्वनिर्विकल्पकत्ववेदनागोचरादनन्तरं जायमानो विकल्पस्तद्गतामेव निर्विकल्पकत्ववेदनां गोचरयेदिति ।। ................ १. 'अन्तरेणेति शेषः' इति टिप्पणकं घ-पुस्तके, पूर्वमुद्रिते तु 'तमन्तरेण विकल्पं' इत्युपन्यासः । २ पूर्वमुद्रिते तु 'त्वे वेदनां' इति पाठः, अत्र तु N-प्रतानुसारेणोपन्यासः । For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ४५५ अनेकान्तजयपताका (तृतीयः अतिप्रसङ्गादिति । (१४१) एतेन यदाह न्यायवादी "प्रत्यक्ष कल्पनाऽपोढं प्रत्यक्षेणैव सिध्यति । प्रत्यात्मवेद्यः सर्वेषां विकल्पो नाम संश्रयः । संहृत्य सर्वतश्चिन्तां स्तिमितेनान्तरात्मना । ... व्याख्या .... स्वसंविदितत्वव्यवस्थितिरित्यर्थः । कथं नेत्याह-अतिप्रसङ्गात्, विषयान्तरविषयवेदनाभावप्रसङ्गादिति । एतेन-अनन्तरोदितेन यदाह-न्यायवादी-धर्मकीर्तिर्वार्तिके प्रत्यक्षमित्यादि। तदपाकृतमवसेयमिति योगः । प्रत्यक्षं प्रस्तुतं कल्पनाऽपोढमित्येतत् प्रत्यक्षेणैव सिध्यति । कथमित्याह-प्रत्यात्मवेद्यो यस्मात् सर्वेषां प्रमातॄणां विकल्पो नाम संश्रयः शब्दानुविद्ध इत्यर्थः ॥ तथा संहृत्य सर्वतश्चिन्तां विकल्परूपां स्तिमितेन अन्तरात्मना .............. मनेतिरश्मि .. निविपनो विषय सिद्ध थाय छे... વિકલ્પમાં ન જણાવા છતાં પણ, જો તેને નિર્વિકલ્પના વિષય તરીકે માનશો, તો અતિપ્રસંગ એ આવશે કે ઘટનો પરિચ્છેદ થય ઘટવિકલ્પમાં પટ ન જણાવા છતાં પણ, નિર્વિકલ્પના વિષય તરીકે 42 भानवानी मापत्ति मावशे... સાર: વિકલ્પમાં “નિર્વિકલ્પસ્વરૂપવેદન' વિષય તરીકે ન હોવાથી સિદ્ધ થાય છે કે, તેવો વિષય निर्वियनो ५९ नथी. ४... सित: निर्विल्य प्रत्यक्ष स्वसंविहित३पे सिद्ध थाय नही. ધર્મકીર્તિના કથનનો નિરાસ - (१४१) 64रोत थनथी, न्यायवाही धाति प्रभावातिम युं छे - “(૧) વિકલ્પરહિત એવું પ્રત્યક્ષ સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષથી જ જણાય છે, કારણ કે વિકલ્પ જ સર્વ પ્રમાતાઓને નામથી સંયુક્તરૂપે અનુભવાય છે, પ્રત્યક્ષ નહીં. (અર્થાત્ પ્રત્યક્ષ તો કલ્પનારહિત જ અનુભવાય છે) ..... ...* विवरणम् ......... _____76. विषयान्तरविषयवेदनाभावप्रसङ्गादिति । विषयान्तरविषयवेदनाया भावस्य प्रसङ्गात् । यदि हि विकल्पमन्तरेणापि स्वसंविदितत्वं ज्ञायते, एवं तर्हि घटे परिच्छिन्ने पटविकल्पाभावेऽपि पट: किमिति न ज्ञायते ?|| 77. विकल्पो नाम संश्रय इति । विकल्प एव सर्वप्रमातृभिर्नामानुविद्धो वेद्यते, न तु प्रत्यक्षमित्यर्थः ।। १. 'प्रत्यात्मेवद्यः' इति ग-पाठोऽशुद्धः। २. 'संशयः' इति क-पाठः। ३. अनुष्टुप् । ४. 'संशयः' इति कपाठः । For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ४५६ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता -00 स्थितोऽपि चक्षुषा रूपमीक्षते साऽक्षजा मतिः ॥ पुनर्विकल्पयन् किञ्चिदासीन्मे कल्पनेदृशी। इति वेत्ति न पूर्वोक्तावस्थायामिन्द्रियाद् गतौ ॥” इत्यादि । तदपाकृतमवसेयम्, उक्तवत् प्रत्यक्षेणैवासिद्धेः, तदेकस्वभावत्वविरोधादिति ॥ ..................................* व्याख्या ................ प्रसन्ननिर्व्यापारेण स्थितोऽपि सन् चक्षुषा रूपमीक्षते-पश्यति यया बुद्ध्या साऽक्षजा मतिः ॥ ईक्षित्वा पुनर्विकल्पयन् किञ्चित् पश्चात् आसीन्मे कल्पना ईदृशी-एवम्भूता इति वेत्ति, न पूर्वोक्तावस्थायां चक्षुषा रूपेक्षणलक्षणायामिन्द्रियाद् गतौ ॥ इत्यादि । यदाह न्यायवादी तदपाकृतम्-अपास्तमवसेयम् । कथमित्याह-उक्तवत्-यथोक्तं तथा प्रत्यक्षेणैव असिद्धेः प्रत्यक्षेणैव सिध्यतीति अस्यासिद्धेः । असिद्धिश्च तदेकस्वभावत्वविरोधात् तस्य-प्रत्यक्षस्य एकस्वभावत्वविरोधात् स्वविषयपरिच्छेदकत्वेनेति भावितार्थमेतदिति ॥ .....* मनेतिरश्मि . (૨) વિકલ્પરૂપ ચિંતાઓનો સંપૂર્ણપણે સંહાર કરીને, અંતરાત્માથી સ્થિર બનીને રહેલો પૈણ प्रमाता, बुद्धि द्वा२॥ यक्षुथी ३५ने से छे, ते मुद्धिने 'न्द्रियशन' उपाय छे... (૩) રૂપને દેખીને તે વિશે કંઈક વિકલ્પો કરતો, પાછળથી તે જાણે છે કે “મને આવી કલ્પના થઈ હતી, પણ એવું જ્ઞાન (=રૂપ વગેરેનું નામસંયુક્ત જ્ઞાન) જે વખતે ચક્ષુથી રૂપને જોતો હતો, તે વખતે ઇન્દ્રિયથી તેને થતું નથી.” તે બધું કથન નિરાકૃત થાય છે, કારણ કે નિર્વિકલ્પ પ્રત્યક્ષની સિદ્ધિ માટે સૌથી પહેલો તર્ક તો તમે એ આપ્યો કે ન નિર્વિકલ્પનું સ્વરૂપ સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષથી જ સિદ્ધ છે - પણ ઉક્ત રીતે આ જ વાત અસિદ્ધ છે, કારણ કે પ્રત્યક્ષ તો વિષયનો વેદક છે, તેને જો સ્વસ્વરૂપનો પણ વેદક માનશો तो ते स्ववेह + विषयवे - सेम उभयपरिछे जनवाथी, तेनी मे स्वभावतानो विरोध थशे... તેથી તેના દ્વારા સ્વસ્વરૂપનું વેદન ન માની શકાય... ફલતઃ સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષથી નિર્વિકલ્પની सिद्धि न थdi धीतिर्नु पर्थै ४ अथन परास्त थाय छे... નિષ્કર્ષઃ “નિર્વિકલ્પ પ્રત્યક્ષ' તે પ્રત્યક્ષનો વિષય જ ન હોવાથી, તેના અસ્તિત્વ માટે પ્રત્યક્ષને प्रभा न मानी शाय, भाटे प्रथम वि४८५ तो अयुत छ... ....... विवरणम् ................. 78. स्थितोऽपि सन्निति । सर्वतश्चिन्तासंहरणेन कृतावस्थानोऽपि किं पुन: सर्वतः प्रवृत्तचिन्ताक: प्रमाता इत्यपि शब्दार्थः ।। છે જેને માનસિક ચિંતાનો વિરોધ થઈ ગયો છે, તે વ્યક્તિ પણ જો રૂપને જોતો હોય, તો જેને ચિંતાઓ પ્રવર્તે छ, ते व्यक्ति तो सुतर ३५ने मे - ओम 'अपि' शनी अर्थ छ. १. अनुष्टुप् । २. पूर्वमुद्रिते तु 'प्रवृत्तिचिन्ता कः' इत्यशुद्धपाठः, अत्र तु N-प्रतानुसारेण शुद्धिः कृता। For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ४५७ अनेकान्तजयपताका (तृतीयः (१४२) न चानुमानमत्र प्रमाणम्, अस्य स्वलक्षणत्वात् अनुमानस्य च सामान्यलक्षणालम्बनत्वात् । न चेदं परपक्षे चारु, गमकलिङ्गासम्भवात् स्वभावकार्यासिद्धेः स्वभावस्य तादात्म्येन तत्त्वात् तद्वत् तदग्रहणात्, तद्ग्रहे साध्यप्रतिपत्तेः, तदप्रतिपत्तौ *.................... ............... व्याख्या .............. न चेत्यादि । न च अनुमानमत्र, प्रक्रमात् निर्विकल्पकत्वे, प्रत्यक्षस्य प्रमाणम् । कुत इत्याह-अस्य-प्रत्यक्षस्य स्वलक्षणत्वात् । यदि नामैवं ततः किमित्याह-अनुमानस्य च सामान्यलक्षणालम्बनत्वात् तत् कथमन्यालम्बनमन्यत्र प्रमाणं भवति ? . दूषणान्तरमाह-न चेदमित्यादि । न चेदम्-अनुमानं परपक्षे-एकान्तकस्वभाववादिपक्षे चारु-शोभनं गमकलिङ्गासम्भवात् । असम्भवश्च स्वभावकार्यासिद्धेः स्वभावश्च कार्यं च स्वभावकार्ये, लिङ्गे इति प्रक्रमः, तयोरसिद्धः । असिद्धिश्च स्वभावस्य सत्त्वादेः तादात्म्येनसाध्यात्म्येन हेतुना तत्त्वात्-साध्यत्वात् । यदि नामैवं ततः किमित्याह-तद्वत्-साध्यवत् तदग्रहणात्-स्वभावाग्रहणात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-तद्ग्रहे-स्वभावग्रहे साध्यप्रतिपत्तेः, ... मनेांतरश्मि .... (૨) નિર્વિકલ્પપ્રત્યક્ષ વિશે અનુમાન પણ અપ્રમાણ (૧૪૨) “નિર્વિકલ્પ પ્રત્યક્ષ' વિશે અનુમાન પણ પ્રમાણ નથી, કારણ કે આ પ્રત્યક્ષ તો નિરંશ હોઈ સ્વલક્ષણરૂપ છે, જ્યારે અનુમાનનો વિષય તો તમે સામાન્ય રૂપ માનો છો - આ રીતે સામાન્યવિષયક અનુમાન સ્વલક્ષણરૂપ પ્રત્યક્ષનો શી રીતે જ્ઞાપક બને? શું ઘટવિષયક જ્ઞાન પટનો જ્ઞાપક કે પટ વિશે પ્રમાણ બની શકે ? બૌદ્ધમતે તો અનુમાન પણ અસંભવિત - વળી, એકાંત એકસ્વભાવવાદીના મતે તો અનુમાન પણ શોભન નથી, કારણ કે સાધ્યને ४९॥वना२ लिंग-हेतुर्नु अस्तित्व संभावित छ.. बौद्ध : ५९। ? स्यावाही : ॥२९॥ त ४ (१) स्वभाव, अने (२.) आर्य३५ मे हेतु मानो छो, ते बने हेतु मसिद्ध छे. ते भारीत - * (१) स्वभावतुनी मशिद्धता * स्वभावडेतु: तमे मा अनुमान भूडओ छो+ 'सर्वं अनित्यम्, सत्त्वात्' - मा विशे सभे કહીએ છીએ કે, સ્વભાવહેતુનું તો સાધ્યની સાથે તાદાભ્ય હોવાથી, તે તો સાધ્યરૂપ જ બનશે અને તેથી તો તેનું અલગરૂપે અસ્તિત્વ જ સિદ્ધ નહીં થાય... प्रश्न : ५९॥ स्वभाव३५ हेतु, साध्य३५ जना य तो वiधो शुं ? ઉત્તરઃ તો તો સાધ્યની જેમ તે સ્વભાવનું પણ ગ્રહણ નહીં થાય... જો સ્વભાવનું ગ્રહણ માનશો, १. 'परे पक्षे' इति ग-घ-पाठः । For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४५८ तद्ग्रहणायोगात् एकान्तैकत्वात्, तथाग्रहे मोहाभावात्, भावे वा निवृत्त्यनुपपत्तेः उपायाभावादिति । (१४३) अनेन शिंशपादिप्रतिपत्तौ वृक्षाप्रतिपत्तिः प्रत्युक्ता, तुल्ययोगक्षेमत्वात्; अन्यथा कथञ्चित् तद्भेदापत्तेः । व्यावृत्तिभेदोऽभ्युपगम्यत एवेति चेत्, આ વ્યારથી જ नान्यथेदमित्याह-तदप्रतिपत्तौ-साध्याप्रतिपत्तौ तद्ग्रहणायोगात्-स्वभावग्रहणायोगात् । अयोगश्च-एकान्तैकत्वात्, प्रक्रमात् साध्यहेत्वोः । मोहव्यावृत्त्यर्थमप्यस्य प्रवृत्तिरयुक्तेत्याहतथाग्रहे-एकत्वेन ग्रहे मोहाभावात्, भावे वा-तथाग्रहेऽपि मोहस्य । किमित्याह-निवृत्त्यनुपपत्तेः । अनुपपत्तिश्च उपायाभावात् । तत्स्वरूपग्रहेऽपि तन्मोहस्य निवृत्तौ क उपाय इति ? अनेन-अनन्तरोदितेन शिंशपादिप्रतिपत्तौ सत्यां वृक्षाप्रतिपत्तिः प्रत्युक्ता । कुत इत्याहतुल्ययोगक्षेमत्वात्, शिंशपात्वस्यैव वृक्षत्वादित्यर्थः । अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे कथञ्चित् तद्भेदापत्तेः शिंशपात्व-वृक्षत्वयोर्भेदापत्तेावृत्तिभेदः अभ्युपगम्यत एव, - અનેકાંતરશ્મિ છે તો સ્વભાવથી અભિન્ન સાધ્યનું પણ ગ્રહણ માનવું જ પડશે (અન્યથા તો સાધ્યના ગ્રહણ વિના તદભિન્ન સ્વભાવનું પણ ગ્રહણ નહીં થાય...). પ્રશ્ન : પણ આવું કેમ ? ઉત્તર : કારણ કે તમારા મતે તો સાધ્ય-હેતુ બંને એકાંતે એક જ છે (તાદાભ્ય છે) તેથી જો (૧) સાધ્યનું ગ્રહણ થશે તો જ હેતુનું ગ્રહણ થશે, અને (૨) સાધ્યનું ગ્રહણ નહીં થાય તો હેતુનું પણ ગ્રહણ નહીં થાય... પ્રશ્નઃ તો હેતુની સાથે સાધ્યનું પણ ગ્રહણ માની લઈએ તો? ઉત્તર : તો તો તે મોહની (=સાધ્ય વિશેનાં અજ્ઞાનની) કદી નિવૃત્તિ જ નહીં થાય, કારણ કે સાધ્ય વિશેના મોહને દૂર કરવાનો સચોટ ઉપાય એ જ છે કે સાધ્યનું યથાર્થરૂપે ગ્રહણ કરી લેવું! પણ હેતુની સાથે સાધ્યનું અભિન્નપણે યથાર્થરૂપે ગ્રહણ થવા છતાં પણ જો મોહ રહેતો હોય, તો બીજો કયો ઉપાય છે, કે જે તે મોહનો નિવારક બને ? સાર: સાધ્ય-હેતુનું ગ્રહણ સાથે જ થતું હોવાથી હેતુ દ્વારા સાધ્યનિશ્ચય સંભવિત જ નથી. (૧૪૩) ઉપરોક્ત કથનથી જે લોકો એમ કહે છે કે – “યં વૃક્ષ, શિશપાત્વી” - અહીં શિશપાનું ગ્રહણ થયે પણ વૃક્ષનું ગ્રહણ થતું નથી...” – તેઓનું પણ નિરાકરણ થાય છે, કારણ કે આની પણ નિરાકરણપદ્ધતિ ઉપરની જેમ જ છે, અર્થાત્ શિશપા + વૃક્ષ બંને એકાંત એકસ્વભાવી છે, તો પછી શિશપાનું ગ્રહણ થયે વૃક્ષનું પણ ગ્રહણ થશે જ અને તો વૃક્ષ વિશે વ્યામોહ જ ન રહેતાં તદ્વિષયક અનુમાન પણ અસંગત ઠરે... પ્રશ્નઃ શિશપાનું ગ્રહણ થવા છતાં પણ વૃક્ષનું ગ્રહણ ન માનીએ તો ? ઉત્તરઃ તો તો બંનેનો કથંચિત્ ભેદ પણ માનવો પડશે, બાકી જો એકાંત એકસ્વભાવી હોય તો શિશપાની સાથે વૃક્ષનું ગ્રહણ પણ થાય જ... For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ४५९ अनेकान्तजयपताका ( તૃતીય न तर्हि तदेकस्वभावता । सोऽपारमार्थिक इति चेत्, किमर्थमस्योपन्यासः ? व्यवहारार्थमिति चेत्, कीदृशोऽसता व्यवहारः ? परमार्थतो भ्रान्त इति चेत्, न तत्त्वतः साध्यसाधनभाव इति । (१४४) एतेन "सर्व एवायमनुमानानुमेयव्यवहारो बुद्ध्यारूढेन धर्मधर्मिन्यायेन" इत्येतदपि प्रत्युक्तम्, अस्य तावदाप्रतिबद्धत्वात् तस्य एकत्वेना આ વ્યારહ્યા . शिशपात्व-वृक्षत्वयोः शास्त्राधिकृतानित्यत्वकृतकत्वयोर्वा । इति चेत्, एतदाशङ्क्याह-न तर्हि तदेकस्वभावता-शिंशपादेरेकस्वभावता । सः-व्यावृत्तिभेदः अपारमार्थिकः । इति चेत्, एतदाशङ्क्याह-किमर्थमस्य-अपारमार्थिकस्य उपन्यासः ? व्यवहारार्थम् । इति चेत्, एतदाशङ्क्याह-कीदृशोऽसता व्यवहारः ? परमार्थतो भ्रान्त इति चेत् व्यवहारः । एतदाशङ्क्याह-न तत्त्वतः-परमार्थेन साध्य-साधनभावो भ्रान्तव्यवहारविषयत्वादिति एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन “सर्व एवायमनुमानानुमेयव्यवहारो बुद्ध्यारूढेन धर्मधर्मिन्यायेन" - અનેકાંતરશ્મિ બૌદ્ધઃ અમે બંનેનો વ્યાવૃત્તિભેદ માનીએ છીએ. તે આ રીતે – (૧) વૃક્ષ અવૃક્ષવ્યાવૃત્તિ, (૨) શિશપા=અશિશપાવ્યાવૃત્તિ... અથવા શાસ્ત્રીય દૃષ્ટાંત તરીકે “સર્વ નિત્ય, તત્ત્વ - અહીં (૧) અનિત્ય = નિત્યવ્યાવૃત્તિ, અને (૨) કૃતત્વ=અકૃતકત્વવ્યાવૃત્તિ - આમ, વ્યાવૃત્તિવિધયા સાધ્ય-હેતુનો ભેદ માનીશું... સ્યાદ્વાદીઃ આમ, જો વ્યાવૃત્તિવિધયા ભેદ માનશો, તો વૃક્ષ-શિશપાને એકાંત એકસ્વભાવી નહીં માની શકાય. બૌદ્ધઃ તે વ્યાવૃત્તિભેદ પારમાર્થિક નથી, પરંતુ કાલ્પનિક છે. સ્યાદ્વાદી : જો તે કલ્પનાનિર્મિત જ હોય, તો તેનો અહીં ઉપન્યાસ કરવાની જરૂર શી ? બૌદ્ધ સાધ્ય-હેતુના અલગ-અલગરૂપેના વ્યવહાર માટે જ અમે તેનો ઉપન્યાસ કરીએ છીએ. સ્યાદ્વાદીઃ અરે ! જે વ્યાવૃત્તિભેદ કાલ્પનિક અસતું હોય, તેનાથી શું વાસ્તવિક વ્યવહાર થઈ શકે ? બૌદ્ધઃ કાલ્પનિક એવા વ્યાવૃત્તિભેદ દ્વારા થતો સાધ્ય-સાધનનો અલગરૂપેનો વ્યવહાર ખરેખર તો ભ્રાન્ત જ છે. સ્યાદ્વાદી : જો તે વ્યવહાર બ્રાન્ત માનશો, તો તે વ્યવહારથી દેખાતા સાધ્ય-સાધનભાવનું અસ્તિત્વ વાસ્તવિક રીતે તો અસંભવિત જ બનશે ! અને સાધ્ય-સાધન વિના તો અનુમાનનાં અસ્તિત્વનો પણ લોપ થશે જ ! (૧૪૪) ઉપરોક્ત કથનથી, બૌદ્ધ વડે જે કહેવાયું છે કે – “આ બધો જ અનુમાન-અનુમેયનો વ્યવહાર, બુદ્ધિકલ્પિત ધર્મ-ધર્મીના ન્યાયથી થાય છે... ૨. ‘સતા' રૂતિ -પઢિ: | For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ધ :) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४६० तथाभूतत्वान्नीलान्नीलपीतबुद्ध्याकारतुल्यत्वात् परप्रतिपादनोपायत्वानुपपत्तेरतिप्रसङ्गादिति न स्वभावहेतोस्तदवगतिः । इत्येतदपि भवतोक्तं प्रत्युक्तम् । कुत इत्याह-अस्य तावद्-बुद्ध्याऽऽरूढस्य धर्मधर्मिभावस्य अर्थाप्रतिबद्धत्वात्-वस्त्वप्रतिबद्धत्वात् । अप्रतिबद्धत्वं च तस्य-अर्थस्य एकत्वेन-एकस्वभावत्वेन हेतुना अतथाभूतत्वात्-धर्मधमितया अभूतत्वात् । यदि नामैवं ततः किमित्याहनीलात् सकाशात् नीलपीतबुद्ध्याकारतुल्यत्वात् बुद्ध्यारूढधर्मधर्मभावस्य ततोऽभावादित्यर्थः । ततश्च परप्रतिपादनोपायत्वानुपपत्तेः तदसद्रूपतया नासत उपायत्वम् । इत्याहअतिप्रसङ्गात् असत उपायत्वे सर्वसिद्ध्यापत्त्याऽतिप्रसङ्गः, इति-एवमुक्तनीतेरसिद्धेर्न स्वभावहेतोः सकाशात् तदवगतिः, प्रक्रमात् प्रत्यक्षनिविकल्पकत्वावगतिः ॥ ... અનેકાંતરશ્મિ - ભાવાર્થ : ન્યાય વગેરેના મતે, ધર્મ-ધર્માભાવથી જ અનુમાન થાય છે. હેતુ-સાધ્ય ધર્મ હોય છે, પક્ષ ધર્મી હોય છે. પણ બૌદ્ધના મતે, ધર્મ-ધર્મી વચ્ચે ભેદ જ નથી, કારણ કે તેના મતે ધર્મી એકસ્વભાવી છે. એટલે “સર્વ નિત્યમ્ સત્ત્વનું સ્થળે, સત્ત્વ એ ધર્મ અને વસ્તુ એ ધર્મી એવો ભેદ વાસ્તવિક જ નથી. માત્ર, બુદ્ધિમાં એવી કલ્પના કરીને વ્યક્તિ, ધર્મ-ધર્મી દ્વારા અનુમાન-અનુમેયનો વ્યવહાર કરે છે.” તે સંપૂર્ણ બૌદ્ધકથનનો નિરાસ થાય છે, કારણ કે જો ધર્મ-ધર્મભાવ માત્ર બુદ્ધિથી જ કલ્પિત હોય, તો તેને વસ્તુ સાથે કંઈ લેવા-દેવા નહીં રહે, કારણ કે પદાર્થ તો એકાંત એકસ્વભાવી હોવાથી વાસ્તવમાં તેમાં ધર્મ-ધર્માભાવ અસિદ્ધ જ રહે... તેથી, નીલ દ્વારા જેમ પોતામાં ન રહેલ કાળા-પીળા વગેરે આકારોની બુદ્ધિ નથી કરાતી, તેમ વસ્તુ દ્વારા પોતામાં ન રહેલ ધર્મ-ધર્મીભાવની પણ બુદ્ધિ નહીં કરાય... આશય એ કે, પદાર્થ દ્વારા તેનો જ બોધ કરાવી શકાય છે કે જે સ્વરૂપ પોતામાં વાસ્તવિક રીતે હોય, ધર્મ-ધર્મભાવ પોતામાં ન હોવાથી, વસ્તુ તે તદ્વિષયક બુદ્ધિ પણ ન કરાવી શકે... આ રીતે બુદ્ધિકલ્પિત ધર્મ-ધર્મીભાવ વસ્તુજન્ય ન હોઈ અવાસ્તવિક-અસત્ થાય અને જે અસત્ હોય, તે પરપ્રતિપાદનનો ઉપાય પણ ન બની શકે. અનુમાન પરાર્થ હોય છે - પરપ્રતિપાદન માટે છે (કારણ કે અહીં પ્રતિપાદકને પોતાને તો સાધ્યનું જ્ઞાન થઈ જ ગયું છે) પણ, અસત્ એવો ધર્મ-ધર્મીભાવ (પર્વતો વદ્ધિમાનું), પરપ્રતિપાદનનો ઉપાય બની શકે નહીં... અને જો અસત ધર્મ-ધર્મભાવથી પણ (વહ્નિ વગેરેનું) પરપ્રતિપાદન થઈ શકે, તો પછી કોઈપણ વસ્તુની સિદ્ધિ (અસત્ ધર્મ-ધર્માભાવથી) થઈ શકે – “સર્વ નિત્યં સર્વા' એમ નિત્યત્વની સિદ્ધિ પણ થઈ શકે, પછી ભલે ને સર્વમાં નિત્યત્વ ન પણ હોય.. (ભલે તે બેનો ધર્મધર્માભાવ અસત્ હોય, પણ પૂર્વોક્ત રીતે અહીં પણ કોઈ અસમંજસતા નહીં રહે...) For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ४६१ अनेकान्तजयपताका (તૃતીયઃ (१४५) एवं न कार्यहेतोरपि, तन्निर्विकल्पकत्वकार्यत्वेन कस्यचिदसिद्धेः, सदैकेनैकवेदनात्, तत्कार्यत्वस्य च तदवधिकत्वात् तदग्रहणे तथाऽग्रहणात्, अन्यथा न्यायायोगात् तत्तत्स्वभावत्वतः, तथाग्रहणेऽतिप्रसङ्गात्, अन्यतरदर्शनादन्यतरावगमापत्तेः, જ વ્યરહ્યા છે .... एवमित्यादि । एवं न कार्यहेतोरपि सकाशात्, तदवगतिरिति प्रक्रमः । कुतो नेत्याहतन्निर्विकल्पकत्वकार्यत्वेन-प्रत्यक्षनिर्विकल्पकत्वकार्यत्वेन कस्यचित्-पदार्थस्य असिद्धेः कारणात् । असिद्धिश्च सदा-सर्वकालं एकेन-ज्ञानेनेति सर्वसामर्थ्यम् एकवेदनात्-एकानुभवात् । यद्येवं ततः किमित्याह-तत्कार्यत्वस्य च, प्रक्रमात् प्रत्यक्षनिर्विकल्पकत्वकार्यत्वस्य च । किमित्याह-तदवधिकत्वात्-अधिकृतप्रत्यक्षावधिकत्वात् । एवमपि किमित्याह-तदग्रहणेविवक्षितावध्यग्रहणे सति । किमित्याह-तथा-तदवधिकत्वेन अग्रहणात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे न्यायायोगात् । अयोगश्च तत्तत्स्वभावत्वतः तस्य -- અનેકાંતરશ્મિ .... નિષ્કર્ષ: ઉપરોક્ત રીતે સ્વભાવહેતુ સિદ્ધ જ ન હોવાથી, તેના દ્વારા નિર્વિકલ્પપ્રત્યક્ષનો અવગમ અશક્ય છે. તેથી નિર્વિકલ્પપ્રત્યક્ષ વિશે સ્વભાવહેતુક અનુમાન પ્રમાણ બની શકે નહીં.... ૯ (૨) કાર્યક્ષેતુની અસિદ્ધતા (૧૪૫) કર્યહેતુ દ્વારા પણ નિર્વિકલ્પનો અવગમ શક્ય નથી, કારણ કે નિર્વિકલ્પપ્રત્યક્ષનું એવું કોઈ કાર્ય જ સિદ્ધ નથી, કે જેને આશ્રયીને કારણરૂપ નિર્વિકલ્પનું પ્રત્યક્ષ કરી શકાય. પ્રશ્નઃ શું નિર્વિકલ્પનું કોઈ જ કાર્ય સિદ્ધ નથી? ઉત્તર : ના, કારણ કે કોઈપણ જ્ઞાન દ્વારા તેનું ગ્રહણ જે સંભવિત નથી. તે આ પ્રમાણે - સર્વકાળે એક જ્ઞાન દ્વારા તો પોતાના સર્વસામર્થ્યથી માત્ર એકનો જ અનુભવ થાય છે. હવે કોઈ પદાર્થમાં નિર્વિકલ્પકાર્યત્વનું ગ્રહણ કરવું હોય તો કાર્યત્વ, સાપેક્ષ હોવાથી અપેક્ષા જેની છે તે નિર્વિકલ્પનું પણ ગ્રહણ થવું જોઈએ. બાકી નિર્વિકલ્પના ગ્રહણ વિના તત્સાપેક્ષ એવા તત્કાર્યત્વનું ગ્રહણ થઈ શકે નહીં. પ્રશ્નઃ સાપેક્ષભાવના ગ્રહણ વિના પણ, તે ફળરૂપ જ્ઞાનનું નિર્વિકલ્પના કાર્યરૂપે ગ્રહણ માની લઈએ તો? ઉત્તર : પણ તેમ માનવું બિલકુલ ન્યાયોચિત નથી, કારણ કે તત્કાર્યત્વનો સ્વભાવ જ છે “વમિન ધૂમ' અહીં ધૂમ તે કાર્ય છે અને તેના દ્વારા કારણરૂપ વહ્નિનું અનુમાન થતું હોઈ તેને કાયહેતુક અનુમાન કહેવાય - આવું અનુમાન નિર્વિકલ્પપ્રત્યક્ષનું ત્યારે જ થઈ શકે, કે જ્યારે તેનું કોઈ કાર્ય દેખાતું હોય. પણ ગ્રંથકારશ્રી કહે છે કે, ખરેખર તો તેનું કોઈ કાર્ય જ સિદ્ધ નથી. * તે કાર્ય જ્યાં સુધી કાર્યરૂપે જ્ઞાત ન થાય, ત્યાં સુધી તે નિર્વિકલ્પરૂપ સ્વકારણનો ગમક પણ ન બની શકે. ૨. “પર્વ ાતોરપિ' તિ -પઢિ:. ૨. “સર્વ તિ પતો ન વિદ્યતે ઈ-પુતદે. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૩થાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४६२ (१४६) तथा विशिष्टस्य ग्रहणात्, अभ्युपगमेऽनुभवविरोधात् अविनाभावग्रहणमन्तरेण तदयोगात्, लोके तथोपलब्धेः तस्य च परपक्षेऽभावात्, ज्ञानानां प्रतिनियतार्थत्वात् જ વ્યારહ્યા विवक्षितकारणकार्यत्वस्य तत्स्वभावत्वतः-तदवधिकस्वभावत्वतः तज्जन्यत्वेन तथा-तदवधिकत्वेन ग्रहणे सति किमित्याह-अतिप्रसङ्गात् । ततः किमित्याह-अन्यतरदर्शनाद् हेतुफलयोः । किमित्याह-अन्यतरावगमापत्तेः हेतु-फलयोरेव । आपत्तिश्च तथा-इतरेतरावधिकत्वेन विशिष्टस्य तत्स्वभावतया ग्रहणात् । अस्त्वेवमित्यधिकृत्याह-अभ्युपगमे-ऽधिकृतग्रहणस्य अनुभवविरोधात् । विरोधश्च अविनाभावग्रहणमुभयगतमन्तरेण तदयोगात्-तथाविशिष्टस्य ग्रहणायोगात् । अयोगश्च लोके तथोपलब्धेः-अविनाभावग्रहणमन्तरेण सम्बन्धिनः सम्बन्ध्यन्तर - અનેકાંતરશ્મિ તાપેક્ષતાનો છે. તેમાં કારણ એ કે, કાર્યત્વ પણ કારણજન્ય જ હોય છે, એટલે કારણજ્ઞાન વિના કાર્યત્વનું જ્ઞાન ન થાય. વળી જો એ રીતે સાપેક્ષભાવના ગ્રહણ વિના પણ તેના કાર્યરૂપે ફળજ્ઞાનનું ગ્રહણ માનશો, તો અતિપ્રસંગે એ આવશે કે, હેતુને દેખવાથી ફળનું અને ફળને દેખાવાથી હેતુનું ગ્રહણ થવાની આપત્તિ આવશે. આશય એ છે કે, ઉપરોક્ત રીતે (૧) હેતુનો સ્વભાવ “ફળરૂપ જ્ઞાનનાં કારણરૂપ' હોવાનો છે, અને (૨) ફળનો સ્વભાવ ‘હેતુરૂપ જ્ઞાનનાં કાર્યરૂપ' હોવાનો છે... હવે, હેતુ કે ફળનું જ્યારે પણ ગ્રહણ થશે, ત્યારે જો અન્યનાં જ્ઞાન વિના પણ, તેમાં રહેલ કારણત્વ-કાર્યત્વનું જ્ઞાન થઈ જતું હોય, તો, (૧) માત્ર હેતુનું ગ્રહણ થવાથી પણ હેતુના સ્વભાવ અંતર્ગત (જના કારણરૂપે તેનું ગ્રહણ થઈ રહ્યું, તે) ફલરૂપ જ્ઞાનનો પણ અવગમ થઈ જશે, અને (૨) માત્ર ફળનું ગ્રહણ થવાથી પણ ફળનાં સ્વભાવ અંતર્ગત (જના કાર્યરૂપે તેનું ગ્રહણ થઈ રહ્યું છે તે) હેતુરૂપ જ્ઞાનનો પણ અવગમ થઈ જશે ! (૧૪૬) બૌદ્ધઃ (૧) હેતુને દેખાવાથી ફળનું, કે (૨) ફળને દેખાવાથી હેતુનું ગ્રહણ થઈ જાય તો વાંધો શું? સ્યાદ્વાદીઃ તેમ થવામાં અનુભવનો વિરોધ છે, કારણ કે હેતુ-ફળ બંનેમાં રહેલ અવિનાભાવના ગ્રહણ વિના હેતુનું ફળનાં કારણરૂપે અને ફળનું હેતુનાં કાર્યરૂપે કદી ગ્રહણ થતું નથી. (આશયઃ કાર્યત્વ કે કારણત્વના ગ્રહણ માટે અવિનાભાવનું ગ્રહણ જરૂરી છે. ધૂમનો વદ્વિઅવિનાભાવ ગ્રહણ થયો હોય તો જ તેમાં વદ્વિકાર્યત્વનું ગ્રહણ થાય..) બૌદ્ધઃ શું અવિનાભાવના ગ્રહણ વિના તેવું ગ્રહણ ન જ થાય ? સ્યાદ્વાદી : હા, કારણ કે લોકમાં પણ તેવું જ દેખાય છે કે, જે વ્યક્તિએ હેતુ-ફળગત અવિનાભાવનું ગ્રહણ ન કર્યું હોય, તે વ્યક્તિને હેતુને દેખવા માત્રથી જ ફળનાં કારણરૂપે અને ફળને ૨. ‘વિક્ષતી BIRT૦' તિ વ-પાર્ટ: For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (तृतीय: तत्तथाऽभावतोऽनुसन्धानायोगात्, तथाविधविकल्पस्याप्यसिद्धेः, तस्यापि क्षणिकत्वात्, ४६३ - विशिष्टतयाऽग्रहणोपलब्धेः । अविनाभावग्रहणादेतदेवं भविष्यतीत्याह- तस्य च - अविनाभावग्रहणस्य परपक्षेऽभावात् । अभावश्च ज्ञानानां प्रतिनियतार्थत्वात् क्षणिकत्वेन, यथोक्तम्"एकमर्थं विजानाति न विज्ञानद्वयं यथा । विजानाति न विज्ञानमेकमर्थद्वयं तथा ॥" इत्यादि । तत्तथेत्यादि । तस्यप - हेतुज्ञानस्य तथा - फलज्ञानत्वेन अभावतः कारणात् । किमित्याह અનેકાંતરશ્મિ દેખવા માત્રથી જ હેતુનાં કાર્યરૂપે ગ્રહણ થઈ જતું નથી. व्याख्या બૌદ્ધ ઃ તો તો અવિનાભાવનું ગ્રહણ પણ માની લઈશું. સ્યાદ્વાદી : અરે ! પણ તમારા મતે તો અવિનાભાવનું ગ્રહણ જ ઘટતું નથી, કારણ કે દરેક જ્ઞાન ક્ષણિક હોવાથી તેઓ માત્ર પ્રતિનિયત અર્થને ગ્રહણ કરવામાં જ તત્પર છે. આશય એ છે કે, બૌદ્ધમતે દરેક વસ્તુ ક્ષણિક હોવાથી, પદાર્થ પણ માત્ર એક જ ક્ષણ ૨હે છે... તેથી એક જ પદાર્થ, કોઈપણ ઠેકાણે અને કોઈપણ કાળે એક જ વ્યક્તિને થનાર ક્રમિક બે જ્ઞાનથી જાણી શકાશે નહીં, કારણ કે તે બંને જ્ઞાન ક્રમિક હોવાથી, બીજું જ્ઞાન થશે તે પહેલાં જ પ્રથમજ્ઞાનની વિષયભૂત વસ્તુ નષ્ટ થઈ જશે. તથા એક જ જ્ઞાન વડે ક્રમે થનારી બે વસ્તુનું પણ ગ્રહણ ન થઈ શકે, કારણ કે બીજી વસ્તુ ઉત્પન્ન થાય તે પહેલા તો પ્રથમવસ્તુવિષયક જ્ઞાન જ નષ્ટ થઈ भय छे. ऽधुं छे } - જે પ્રમાણે બે વિજ્ઞાન એક જ પદાર્થને જાણી શકતાં નથી... તે પ્રમાણે એક જ વિજ્ઞાન બે पधार्थने भाएगी शडे नहीं..." પ્રસ્તુતમાં, હેતુ-ફળના અવિનાભાવનું ગ્રહણ ત્યારે જ થઈ શકે, કે જ્યારે એક જ જ્ઞાન દ્વારા હેતુ-ફળ બંનેનું ગ્રહણ સંભવિત હોય... પણ ઉપરોક્ત રીતે, એક જ્ઞાન દ્વારા જ જ્યારે બે પદાર્થનું विवरणम् 79. एकमर्थं विजानाति न विज्ञानद्वयं यथा । विजानाति न विज्ञानमेकमर्थद्वयं यथा ।। इति । अयमत्र भावः-क्षणिकत्वाभ्युपगमे बौद्धस्य न कदाचित् क्वचित् कश्चिदप्यर्थ एकसन्तानवर्तिभ्यां द्वाभ्यां ज्ञानाभ्यां ज्ञातुं शक्यः, क्रमभावित्वात् उभयोः । तथा द्वावर्थक्षणौ क्रमभावितावेकेन ज्ञानक्षणेन न बोद्धुं पाते, क्षणिकत्वादेवेति ॥ १. पूर्वमुद्रिते तु 'तया ग्रहणो०' इति पाठः, तस्य चाशुद्धत्वेन E-H- प्रतानुसारेण शुद्धिः कृता । २. अनुष्टुप् । ३. 'द्विजानाति' इति ख- पाठः । ४. अनुष्टुप् । ५. 'भावित्वोभयोः' इति क - पाठः । ६. 'द्वावपक्षणौ' इति ख- पाठः, 'द्वावस(?)क्षणौ' इति तु च- पाठः, 'द्वावर्त्तलक्षणौ' इति पूर्वमुद्रितपाठः, अत्र तु N - प्रतानुसारेण शुद्धपाठस्थापना । For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ધal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता तथा तत्तन्निश्चयानुपपत्तेरित्यत्रापि (१४७) बुद्ध्यारूढधर्मधर्मिन्यायतोऽप्यधिकृतव्यवहाराभावः, उक्तवन्न्यायतस्तदयोगात् योगेऽप्यभिलषितार्थासिद्धिरेव, अर्थस्यार्थ વ્યારા अनुसन्धानायोगात् 'अत इदम्' इत्यनुसन्धानं । तथाविधविकल्पस्यापि तत्पृष्ठभाविनोऽसिद्धेः । असिद्धिश्च तस्यापि-विकल्पस्यापि क्षणिकत्वात् स्वसंविन्निष्ठितत्वेन, ततश्च तथेतरेतरावध्यनुसन्धानत्वेन तत्तन्निश्चयानुपपत्तेः, प्रक्रमात् तस्य कस्यचित् तन्निश्चयःतन्निर्विकल्पकत्वकार्यत्वनिश्चयः तत्तन्निश्चयः तस्यानुपपत्तिस्ततः न कार्यहेतोरपि तदवगतिरिति क्रियायोगः । अत्रापि-कार्यहेतावपि बुद्ध्यारूढधर्मधर्मिन्यायतोऽपि अधिकृतव्यवहाराभावःअनुमानानुमेयव्यवहाराभावः । कुत इत्याह-उक्तवत्-यथोक्तं तथा न्यायतः-न्यायेन तदयोगात् - અનેકાંતરશ્મિ ... ગ્રહણ શક્ય જ નથી, ત્યારે તદ્દગત અવિનાભાવનું ગ્રહણ પણ શી રીતે થઈ શકે ? જે હેતુજ્ઞાન છે તે જ ફળજ્ઞાન નથી. (બંને જુદા છે) એટલે આ હેતુથી આ ફળ ઉત્પન્ન થયું, એનું અનુસંધાન કોણ કરે? (બે જ્ઞાન એક હોય તો જ અનુસંધાન થઈ શકે.) બૌદ્ધને પ્રત્યક્ષ નિર્વિકલ્પ છે, એવું પ્રમાણસિદ્ધ કરવું છે. તે કાર્યક્ષેતુક અનુમાનથી કરવા માંગી રહ્યો છે, તેના માટે નિર્વિકલ્પનાં કાર્યરૂપ વિકલ્પ થવો જોઈએ, અને તેમાં નિર્વિકલ્પકાર્યત્વ છે, તેવું જણાવું જોઈએ... પણ, તેવા પ્રકારનો વિકલ્પ તર્કસિદ્ધ નથી, કારણ કે તે ક્ષણિક છે અને સ્વસંવિત્ છે – પોતાનું જ ગ્રહણ કરે છે (નિર્વિકલ્પનું નહીં...) તેથી કોઈપણ પ્રમાતાને કાર્ય-કારણનું અનુસંધાન કરીને તેમાં નિર્વિકલ્પકાર્યત્વનો નિશ્ચય થઈ શકતો નથી. નિષ્કર્ષ એ રીતે કોઈપણ વસ્તુ નિર્વિકલ્પનાં કાર્યરૂપે નિશ્ચિત જ ન હોવાથી, તેનું કોઈ કાર્ય જ સિદ્ધ નથી, કે જે કારણરૂપ નિર્વિકલ્પજ્ઞાનનો ગમક બને. તેથી નિર્વિકલ્પપ્રત્યક્ષ વિશે કાર્યક્ષેતુક અનુમાન પણ પ્રમાણ બની શકે નહીં. બૌદ્ધમતે કાર્ય હેતુમાં પણ વ્યવહારની અસંગતિ : (૧૪૭) બૌદ્ધો કહે છે કે જગતમાં જેટલો પણ અનુમાન-અનુમયનો વ્યવહાર ચાલે છે, તે બુદ્ધિમાં આરૂઢ ધર્મ-ધર્મેન્યાયથી જ છે, વાસ્તવિક ધર્મ-ધર્મથી નહીં. પણ આ રીતે તો કાર્યક્ષેતુમાં પણ અનુમાન-અનુમેયના વ્યવહારની અસંગતિ થશે, કારણ કે પૂર્વોક્ત રીતે કલ્પિત ધર્મ-ધર્મેન્યાયથી અધિકૃત વ્યવહાર ઘટતો નથી, અર્થાત્ ધર્મ-ધર્મભાવ બુદ્ધિથી માત્ર કલ્પિત જ હોય, તો તેને બાહ્ય વસ્તુ સાથે કોઈ લેવા-દેવા જ ન રહે અને તો વ્યવહારની અસંગતિ - વિવરમ્ . 80, તસ્ય વિતિ | માતુ: || ૨. “તતશેતરે.' તિ -પઢિ: | For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ४६५ अनेकान्तजयपताका (તૃતીય गमकत्वाभ्युपगमात् तत्तथातायां च निश्चयाभावात्, तस्य तद्विषयत्वानभ्युपगमात्, पारम्पर्यतस्तत्तद्भावे प्रमाणाभावात् परनीतितस्तदसिद्धेरिति । (१४८) एतेन धूमाद........................... ... ... વ્યાધ્યા , अधिकृतव्यवहारायोगात् । योगेऽपि बुद्धयारूढधर्मधर्मिन्यायेन अधिकृतव्यवहारस्य अभिलषितार्थासिद्धिरेव । कुत इत्याह-अर्थस्यार्थगमकत्वाभ्युपगमात् । यदि नामैवं ततः किमित्याह-तत्तथातायां च अर्थादर्थगमकतायां च निश्चयाभावात् । अभावश्च तस्य-अर्थस्य तद्विषयत्वानभ्युपगमात्-विकल्पविषयत्वानभ्युपगमात् पारम्पर्यतः-पारम्पर्येण तत्तद्भावे तस्य-विकल्पस्य तस्मात्-अर्थाद् भावे । किमित्याह-प्रमाणाभावात् । अभावश्च परनीतितः - અનેકાંતરશ્મિ ... જ થાય... બૌદ્ધ: પણ કારણ ? સ્યાદ્વાદીઃ કારણ એ જ કે, તમે વતિ વગેરે અર્થના ગમકરૂપે ધૂમાદિ અર્થને જ સ્વીકારો છો... પણ એ રીતે અર્થને ગમકરૂપે અર્થને જ સ્વીકારવામાં તો તે વદ્વિનો નિશ્ચય જ નહીં થાય, કારણ કે (૧) અર્થ તો જડ હોવાથી તે નિશ્ચાયક ન બની શકે, અને (૨) પ્રત્યક્ષ તો નિર્વિકલ્પ-વિકલ્પશૂન્ય હોવાથી તેના દ્વારા પણ નિશ્ચયવિકલ્પ ન થઈ શકે. બૌદ્ધઃ પણ નિર્વિકલ્પ અનંતરભાવી વિકલ્પ દ્વારા તો તેનો નિશ્ચય થઈ શકે ને ? સ્યાદ્વાદી: ના, કારણ કે વિકલ્પના વિષય તરીકે જ્યારે તમે વસ્તુને સ્વીકારતા જ નથી, ત્યારે તે વિકલ્પ વિવક્ષિતવસ્તુનો નિશ્ચાયક શી રીતે બને? બૌદ્ધઃ પદાર્થથી નિર્વિકલ્પપ્રત્યક્ષ અને તેનાથી વિકલ્પ - આમ, વિકલ્પ તે પરંપરાએ અર્થથી જ જન્ય હોવાથી, તેને અર્થનો નિશ્ચાયક કેમ ન મનાય? સ્યાદ્વાદી: પણ વિકલ્પ પરંપરાએ અર્થથી જન્ય છે એમાં કોઈ પ્રમાણ નૈથી, કારણ કે તમારા અહીં ઉપરના બે-ત્રણ ફકરાનો અનુવાદ શબ્દાર્થને લઈને કર્યો છે... તેનો પરમાર્થ આ રીતે વિચારવો - ધર્મધર્માભાવ વાસ્તવિક ન હોય, તો તમે પર્વતો વક્રિમીનું ધૂમત સ્થળે, પર્વતમાં રહેલ ધૂમવત્ત્વ ધર્મથી વદ્ધિમત્ત્વની અનુમિતિ નથી માનતા, કારણ કે ધર્મો તો બધા પર્વતથી અભિન્ન જ છે... પણ તમે, ધૂમરૂપ અર્થથી (ધર્મીથી) જ વહ્નિરૂપ અર્થનો નિશ્ચય માન્યો છે – એમ અર્થ (ધુમ) જ અર્થનો (વહિનો) નમક બન્યો... (ધર્મ, અન્યધર્મનો નહીં...) - હવે તે અર્થ (ધૂમ) એ અર્થનો (વહ્નિનો) ગમક બની શકે એવો નિશ્ચય જ તમારા મતે થઈ શકતો નથી, કારણ કે વિકલ્પનો (નિશ્ચયનો) વિષય અર્થ (=ધૂમ-વહ્નિ) હોતો નથી (શબ્દ હોય છે) તો પછી શી રીતે કથિત અર્થવિષયક જ વિવરVIE 81. अर्थस्यार्थगमकत्वाभ्युपगमादिति । अर्थस्य-धूमादेरग्न्याद्यर्थगमकत्वाभ्युपगमात् ।। ૨. ‘દ્રસિદ્ધિતિ' તિ -4: . ૨. “મને' ત ા-પાઠ: I For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४६६ ग्न्यनुमानं निषिद्धम्, समानयुक्तित्वादिति । यस्य पुनरन्वयव्यतिरेकवदेकानेकस्वभावं - વ્યારથી परनीत्या तदसिद्धेः-प्रमाणासिद्धेः स्वलक्षणात् स्वलक्षणज्ञानं ततो विकल्प इति, न ह्येवं स्वलक्षणसामान्यलक्षणालम्बनं परनीत्या प्रमाणमस्तीति भावनीयम् । एवमभिलाषितार्था-सिद्धिरेव इति । एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन धूमादग्न्यनुमानं निषिद्धम् । कुत इत्याहसमानयुक्तित्वाद् धूमादग्न्यनुमानस्य । न चायं सर्वस्यैव वादिनो दोष इत्याह-यस्य पुनरित्यादि । यस्य पुनर्वादिनः अन्वयव्यतिरेकवत् नित्यानित्यमित्यर्थः, अत एव एकानेकस्वभावं અનેકાંતરશ્મિ નિયમાનુસારે તો પ્રમાણ જ અસિદ્ધ છે. તે આ રીતે – બૌદ્ધમતે પ્રમાણ પણ ક્ષણિક હોવાથી એવું કોઈ પ્રમાણ નથી, કે જે નિર્વિકલ્પપ્રત્યક્ષ (સ્વલક્ષણજ્ઞાન) અને સવિકલ્પપ્રત્યક્ષ (સામાન્યજ્ઞાન) રૂપ બે અલગ-અલગ ક્ષણસ્થાયી જ્ઞાનને વિષય બનાવે... ફલતઃ તેના દ્વારા તે બે જ્ઞાનનું જ્ઞાન ન થવાથી નિર્વિકલ્પથી સવિકલ્પ ઉત્પન્ન થાય' - એવું પણ જાણી શકાય નહીં - આમ વિકલ્પની ઉત્પત્તિ પરંપરાએ અર્થથી થવામાં કોઈ જ પ્રમાણ ન રહેવાથી - તેની અર્થજન્યતા શંકાસ્પદ હોઈ – વિકલ્પ પણ અર્થનો નિશ્ચાયક ન બની શકે અને નિશ્ચય ન થતાં તો અભિલષિત અર્થની અસિદ્ધિ જ રહેશે... (૧૪૮) ઉપરોક્ત કથનથી, બૌદ્ધમતે ધૂમથી અગ્નિનાં અનુમાનનો પણ નિષેધ થાય છે, કારણ કે અહીં પણ ઉપરોક્ત યુક્તિઓ સમાન જ છે... - સ્યાદ્વાદમતે સર્વત્ર સમંજસતા - બૌદ્ધ : ઉપરોક્ત દોષો શું તમારા મતે નહીં આવે? સ્યાદ્વાદી : બિલકુલ નહીં... માત્ર અમારા મતે જ નહીં, પરંતુ જે પણ લોકો એન્વય વિવરણમ્ - 82. न हो वं स्वलक्षणसामान्यलक्षणालम्बनं परनीत्या प्रमाणमस्ति इति भावनीयमिति । स्वलक्षणं-स्वलक्षणज्ञानं ततोऽपि सामान्योल्लेखी विकल्प इति, एवं स्वलक्षणसामान्यगोचरमेकं प्रमाणं क्षणिकत्वेन बौद्धमते नास्तीत्यर्थः । નિશ્ચય થાય? બૌદ્ધ: વિકલ્પ, પરંપરાએ અર્થજન્ય (=ધૂમ/દ્વિજન્ય) છે. અર્થથી નિર્વિકલ્પ અને તેનાથી વિકલ્પ... એ રીતે વિકલ્પથી પણ “અર્થ (ધૂમ) – અર્થનો (વહ્નિનો) ગમક બની શકે” એ જણાય... સ્વાદાદી : વિકલ્પ, પરંપરાએ અર્થજન્ય છે, એવું માનવા માટે કોઈ પ્રમાણ નથી, કારણ કે બધા જ્ઞાન ક્ષણિક છે, તો પછી અર્થથી નિર્વિકલ્પ થયું, નિર્વિકલ્પથી વિકલ્પ થયો, આવી તે ક્રમિક ઘટનાનું જ્ઞાન કોણ કરી શકે? કોઈ નહીં... જે અન્વય = ઉત્તરોત્તરભાવી જ્ઞાનપર્યાયમાં આત્માની અનુગતતા... વ્યતિરેક=વિભિન્ન-વિભિન્ન જ્ઞાનપર્યાયોનું અસ્તિત્વ... For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ४६७ अनेकान्तजयपताका : (તૃતીય निश्चयात्मकमेव प्रत्यक्षं तस्योक्तदोषाभावः, सर्वत्रानुपचरितनिबन्धनभावात्, प्रतीतिसचिवतच्चित्रस्वभावतया तदविरोधादित्यलं प्रसङ्गेन ॥ ... ચાહ્યાં છે ... निश्चयात्मकमेव प्रत्यक्षमिदमित्थमिति तस्योक्तदोषाभावः निर्विकल्पकं प्रत्यक्षमित्यत्र न प्रमाणं, तेनैव तदनधिगतेः अर्थविषयत्वादित्येवमादय उक्ता दोषास्तदभावः । कथमित्याहसर्वत्र-सविकल्पत्वादौ निरूप्ये । किमित्याह-अनुपचरितनिबन्धनभावात्, तात्त्विकनिबन्धनभावादित्यर्थः । अत एवाह-प्रतीतीत्यादि । तस्य-प्रत्यक्षस्य चित्रस्वभावता-स्वविषयग्रहणरूपा विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनेन तच्चित्रस्वभावता प्रतीतिसचिवा चासौ तथाप्रतीतेः तच्चित्रस्वभावता चेति विग्रहः तया प्रतीतिसचिवतच्चित्रस्वभावतया कारणेन तदविरोधात्, प्रक्रमादुक्तदूषणविपक्षतः, सविकल्पकत्वादौ तेनैव तदनधिगत्याद्यविरोधात् । अविरोधश्च पूर्वपक्षग्रन्थानुसारतः प्रतिपक्षोपन्यासेन स्वतन्त्रनीत्या स्वयमेव भावनीय इत्यलं - અનેકાંતરશ્મિ ... વ્યતિરેકવાળું (નિત્યનિયવાળું) અને તેથી જ એકાનેકરવભાવવાળું નિશ્ચયાત્મક જ પ્રત્યક્ષ માને છે, તે બધાના મતે “નિર્વિકલ્પપ્રત્યક્ષ અંગે કોઈ પ્રમાણ નથી, કારણ કે પોતે તો અર્થને વિષય કરતો હોવાથી પોતાના દ્વારા તો પોતાનો અધિગમ અશક્ય છે. વગેરે” - ઉપરોક્ત એકે દોષ આવતો નથી, કારણ કે – અમારા મતે પ્રત્યક્ષ સવિકલ્પ છે અને તેવું કહેવામાં અમારી પાસે તાત્ત્વિક કારણો છે. જુઓ, પ્રત્યક્ષનો સ્વ (પોતાને) અને વિષયને અર્થને) ગ્રહણ કરવાનો ચિત્રસ્વભાવ છે અને એ ચિત્રસ્વભાવ પ્રતીતિયુક્ત છે, કારણ કે વિચ્છિન્ન (જુદા જુદા) અર્થગ્રહણ અને સ્વભાવસંવેદન હોવાની સ્પષ્ટપ્રતીતિ થાય છે... આમ સવિકલ્પમાં સ્વસંવેદન + વિષયગ્રહણ સંભવિત હોવાથી જ, સ્વસંવેદનથી વિકલ્પનું ગ્રહણ થતાં “પ્રત્યક્ષ સવિકલ્પ છે' એવું ગ્રહણ પ્રત્યક્ષથી જ થઈ જશે... તેમાં (જેમ બૌદ્ધમતે “પ્રત્યક્ષ નિવત્વમ્' એવું ગ્રહણ થતું નહોતું - એકસ્વભાવ માન્યો હોવાથી - તેવા) કોઈ વિરોધ નહીં આવે... આ રીતે, પ્રત્યક્ષની પ્રતીતિસિદ્ધ ચિત્રસ્વભાવતાના કારણે સવિકલ્પાદિમાં “તેના દ્વારા જ તેનો અધિગમ ન થઈ શકે... વગેરે” એકે દોષોનો વિરોધ નથી, કારણ કે પ્રત્યક્ષ ચિત્રસ્વભાવી હોવાથી, અમારા મતે તેના દ્વારા પણ તેનો અધિગમાદિ શક્ય જ છે... બીજા દોષનો વિરોધ કેમ નહીં આવે ? તે જાણવા પૂર્વદર્શિત પૂર્વપક્ષોના સચોટ પ્રતિપક્ષોનો ઉપન્યાસ કરી, સાકાદશાસ્ત્ર પ્રમાણે પોતે જ * એક = દરેક જ્ઞાનપર્યાયોમાં અનુગત હોવાથી, તે રૂપે પ્રત્યક્ષ એક છે... અનેક = વિસદશ જ્ઞાનપર્યાયોના કારણે તે અનેક છે... વળી, પ્રત્યક્ષ—ન એક હોવા છતાં તેમાં જુદા જુદા સ્વભાવ છે. સ્વસંવિદિતત્વ પણ છે, અર્થવિષયકત્વ પણ છે વગેરે - એટલે પણ પ્રત્યક્ષમાં એકાનેકસ્વભાવતા છે... રૂ. “સંતનેનાવેજોન' ૨. ‘૩wોષા: તદ્માવ: I’ રૂતિ –પતિ:. ૨. નિવનિવધન' તિ -ટુ-પd: રૂતિ -પઢિ: I ૪. “તfધાત્યા' તિ ટુ-પ8િ: I For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) ( १४९ ) अस्तु वा निर्विकल्पकमपि प्रत्यक्षम्, तत्रासाधारणमेव वस्तु प्रतिभासत इत्येतदयुक्तम्, न्यायानुभवविरोधात् । तत्प्रतिभासो हि निश्चयबलेन व्यवस्थाप्यते, अन्यथा तदयोगात्, भावतस्तेनैव तदनधिगतेः तथाऽनुभवाभावात्, एवमपि तत्कल्पनेऽति * બાલ્યા ક - विवरण - विवेचनसमन्विता व्याख्या-1 ભાવના કરી લેવી... હવે આ પ્રસંગથી સર્યું. પ્રજ્ઞેન ॥ इहैवोपचयमाह अस्तु वा इत्यादिना । अस्तु वा भवतु वा निर्विकल्पकमपि प्रत्यक्षं तत्र-निर्विकल्पके प्रत्यक्षे असाधारणमेव- सजातीयेतरविविक्तमेव वस्तु-रूपादि घटादि प्रतिभासत इत्येतदंयुक्तम्-अघटमानकम् । कुत इत्याह-न्यायानुभवविरोधात् न्यायप्रधानोऽनुभवो न्यायानुभवस्तेन विरोधात्, अथवा न्यायः- युक्तिः, अनुभव:- प्रत्यक्षं ताभ्यां विरोधात् । एनमेवाह तत्प्रतिभासो हीत्यादिना । तत्प्रतिभासो हि प्रत्यक्षाकारो यस्मात् निश्चयबलेन व्यवस्थाप्यते, अन्यथा-निश्चयबलमन्तरेण तदयोगाद्-व्यवस्थाऽयोगात् । अयोगश्च भावतः-परमार्थेन तेनैवनिर्विकल्पकप्रत्यक्षेण तदनधिगतेः-प्रत्यक्षाकारस्यानधिगतेः । अनधिगतिश्च तथा-स्वाकार... અનેકાંતરશ્મિ . હવે ગ્રંથકારશ્રી નિર્વિકલ્પ અંગે જ દોષોનું આપાદાન કરે છે - ૧. ‘પ્રત્યક્ષમસ્તુ તંત્ર' કૃતિ -પા: । * નિર્વિકલ્પમતે અસાધારણવસ્તુના પ્રતિભાસની અસંગતિ (૧૪૯) ‘દુષ્યતુ દુર્ગનઃ' ન્યાયે નિર્વિકલ્પ પ્રત્યક્ષ કદાચ માની પણ લો, તો પણ તે પ્રત્યક્ષમાં “સજાતીય-વિજાતીય પદાર્થોથી ભિન્ન માત્ર ઘટાદિ સ્વલક્ષણનો જ પ્રતિભાસ થાય છે’” – તે કથન તો ધટશે જ નહીં, કારણ કે તેમાં ન્યાયપ્રધાન અનુભવનો, અથવા તો (૧) ન્યાયયુક્તિ, અને (૨) અનુભવ=પ્રત્યક્ષનો વિરોધ આવે છે. તે આ પ્રમાણે – નિર્વિકલ્પગત વસ્તુના પ્રતિભાસરૂપ જે પ્રત્યક્ષાકાર છે, તેની વ્યવસ્થા નિશ્ચયના આધારે જ થાય છે, કારણ કે નિશ્ચય વિના તો તે પ્રત્યક્ષાકારની વ્યવસ્થા અઘટિત જ છે. (અર્થાત્ અસાધારણવસ્તુનો નિશ્ચય થાય તો જ નિર્વિકલ્પમાં અસાધારણવસ્તુપ્રતિભાસ થયો એ હોવાનો નિર્ણય થાય અને આગળ (૧ દ્વારા) કહે છે તેમ, તેવો નિશ્ચય તો થતો જ નથી...) આશય ઃ નિર્વિકલ્પમાં શું જણાયું ? તેનો નિર્ણય વિકલ્પથી જ થાય, કારણ કે નિર્વિકલ્પ પોતે પોતાનું ગ્રહણ કરતું ન હોવાથી, શું જણાયું તેની ખબર તેને પડતી નથી. અને નિર્વિકલ્પથી સ્વાકારનું (પોતાના આકારનું) ગ્રહણ માની પણ ન શકાય, કારણ કે નિર્વિકલ્પ સ્વાકારનું ગ્રહણ કરે છે, તેવો કદી અનુભવ જ થતો નથી... ४६८ * પ્રત્યક્ષથી જો ઘટનો નિશ્ચય થાય, તો જ ખ્યાલ આવે કે પ્રત્યક્ષ દ્વારા ઘટનો પ્રતિભાસ થાય છે, પણ જો તેવો નિશ્ચય જ ન થતો હોય તો તે પ્રત્યક્ષ ઘટપ્રતિભાસી શી રીતે કહી શકાય ? Page #254 -------------------------------------------------------------------------- ________________ ४६९ अनेकान्तजयपताका ( તૃતીય: प्रसङ्गापत्तेः नियामकाभावादिति । ( १५० ) न च द्राग्दर्शनात् तन्निश्चयः, अपि तु सदादिमात्रस्य, अत: प्रथमाक्षसन्निपाते तदेव प्रतिभासत इत्येतद् युक्तम्, सितेतरादिष्वपि *વ્યાબા× ग्रहणतया अनुभवाभावात् । एवमपि अनुभवाभावेऽपि तत्कल्पने- तेनैव तदधिगतिकल्पनेऽतिप्रसङ्गापत्तेः, प्रतिभासान्तरकल्पनयेति भावः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-नियामकाभावादिति, अतः स्थितमेतदयुक्तमिति । न चेत्यादि । न च द्राँग्दर्शनात् शीघ्रदर्शनात् तन्निश्चयः, प्रक्रमादसाधारणवस्तुनिश्चयः, अपि तु सदादिमात्रस्य निश्चयः, अतः अस्मात् * અનેકાંતરશ્મિ * પ્રશ્ન ઃ અનુભવ ભલે ન થતો હોય, છતાં પણ તેના દ્વારા પોતાનો અધિગમ માની લઈએ તો ? ઉત્તર ઃ અરે ! તો તો અતિપ્રસંગ એ આવશે કે અનનુભૂત એવા બીજા પ્રતિભાસાકારનું પણ ગ્રહણ માનવું પડશે, અર્થાત્ ઘટજ્ઞાનથી પટજ્ઞાનનાં સ્વરૂપનું પણ ગ્રહણ માનવું પડશે ! વળી, કોઈ પણ જ્ઞાન શેનું ગ્રહણ કરે છે, શેનું નહીં, તેનો નિર્ણય અનુભવથી થાય છે. હવે તેવો અનુભવ ન થતો હોવા છતાં, જો નિર્વિકલ્પ દ્વારા તત્પ્રતિભાસની અધિગતિ માનશો, તો પછી ઘટજ્ઞાન દ્વારા પટનું ગ્રહણ પણ માનવું પડશે, કારણ કે, ‘ઘટજ્ઞાનમાં પટગ્રહણનો અનુભવ થતો ન હોવાથી તે પટગ્રહણ નથી કરતું' - એવું તમે નહીં કહી શકો... (એક સ્થળે અનુભવ વિના જો તાર્દશગ્રહણ માનો તો અન્ય સ્થળે પણ તેવું માનવું જ પડે...) અને, પ્રથમ દર્શને ખરેખર તો અસાધારણ વસ્તુનો નિશ્ચય થતો જ નથી, સદાદિમાત્રસામાન્યનો જ નિશ્ચય થાય છે. એટલે ઇન્દ્રિયનો સંબંધ થતાં, સામાન્યનો જ પ્રતિભાસ થાય છે એમ જ માનવું યોગ્ય છે. (કારણ કે અમે કહી ગયા કે – નિશ્ચયના બળે જ પ્રતિભાસ સિદ્ધ થાય. પ્રથમદર્શને સદાદિનો જ નિશ્ચય થવા પર પ્રતિભાસ પણ સદાદિનો જ માનવો જોઈએ..) વળી સિત-પીતાદિ જે એકદમ પરિચિત પદાર્થો છે, તેઓના અતિશીઘ્રદર્શનથી કે ધ્યામલાદિ દોષનાં કારણે થતાં મંદદર્શનથી પણ પહેલા તો માત્ર સદાદિનો જ નિશ્ચય થાય છે - આનો મતલબ તો એ જ થયો કે નિર્વિકલ્પ તે સદાદિ સામાન્યનો જ પ્રતિભાસ કરે છે, અર્થાત્ સામાન્યપ્રતિભાસી જ છે, બાકી તો તેના દ્વારા માત્ર સદાદિનો જ નિશ્ચય કેમ ? (૧૫૦) બૌદ્ધ : શીઘ્રાદિદર્શનરૂપ નિર્વિકલ્પથી તો અસાધારણ વસ્તુનું ગ્રહણ થાય છે જ, સદાદિરૂપ માત્ર સામાન્યનું નહીં... સ્યાદ્વાદી : એ વાત બરાબર નથી, કારણ કે શીઘ્રાદિદર્શનરૂપ નિર્વિકલ્પમાં જો માત્ર સત્ત્વની * વિવરણમ્ .. 83. દ્રાવર્શનાત્-શીઘ્રવર્શનાત્, પ્રથમાક્ષસન્નિપાતમાવિનો નિર્વિપાલિત્યર્થ: ॥ ૧. ‘તિ યુત્તમ્’ તિ ન-પાન: । ને(?)' કૃતિ સ્વ-ચ-પાટ: I २. 'पाततोऽपि सामान्योल्लेखी विकल्प इत्यं (? त्ये) वं स्वलक्षणसामान्यमेकं For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४७० क्षिप्रादिदर्शने तावन्मात्रनिश्चयात् । न च तत्र तदग्रहणमेव, तथाऽनुभवविरोधात् । न चान्यथाग्रहणेऽन्यथानिश्चयोत्पादः, प्रमाणाभावात् । न च सन्नप्ययं न्याय्यः, असमञ्जस............................. व्याख्या ............................ कारणात् प्रथमाक्षसन्निपातेऽवग्रहणकाले तदेव सामान्यं प्रतिभासत इत्येतद् युक्तम् । उपपत्त्यन्तरमाह-सितेतरादिष्वपि क्षिप्रादिदर्शने, 'आदि'शब्दान्मन्ददर्शनग्रहः, तावन्मात्रनिश्चयात्-सदादिमात्रनिश्चयात् । न च तत्र-क्षिप्रादिदर्शने तदग्रहणमेव-सदादिमात्राग्रहणमेव । कुत इत्याह-तथा-सदादिमात्रनिश्चयत्वेन अनुभवविरोधात् । न चान्यथाग्रहणे, सितेतरादित्वेन ग्रहण इत्यर्थः, अन्यथा-सदादिमात्रत्वेन निश्चयोत्पादः । कुत इत्याह-प्रमाणाभावात् । न च सन्नप्ययमन्यथाग्रहणेऽन्यथानिश्चयोत्पादः न्याय्यः । कुत इत्याह-असमञ्जसत्वापत्तेः सिते ............. मनेतिरश्मि ......... જ પ્રતીતિ ન થતી હોત, તો પાછળથી માત્ર સત્ત્વનો જ ઉલ્લેખ કરનાર વિકલ્પ પણ ન થાત, પણ “મારા વડે કંઈક દેખાયું' - એવો સન્માત્રનો ઉલ્લેખ કરનાર વિકલ્પ જ અનુભવસિદ્ધ છે. તેથી નિર્વિકલ્પમાં પણ પહેલાં તો માત્ર સત્ત્વનો જ બોધ માનવો જોઈએ... વળી, જેવું ગ્રહણ થાય તેવો જ નિશ્ચય થાય છે, એટલે ગ્રહણ સિત-પીતાદિરૂપે અને નિશ્ચય સદાદિરૂપે માનવો બિલકુલ ઉચિત નથી, કારણ કે અલગ-અલગ રૂપે ગ્રહણ-નિશ્ચય માનવામાં કોઈ પ્રમાણ નથી. प्रश्न : छत। ५९ सालमा ३५ ४९-निश्चय मानी समेत ? ઉત્તરઃ તો તો બધી જ વ્યવસ્થાઓ અસમંજસ થઈ જશે ! અર્થાત્ સિતનું ગ્રહણ અને નીલનો નિશ્ચય, નીલનું ગ્રહણ અને પતનો નિશ્ચય... વગેરે અવ્યવસ્થાઓ થવા લાગશે ! તેથી નિશ્ચય ગ્રહણવત્ જ માનવો રહ્યો... ફલતઃ નિર્વિકલ્પ દ્વારા સદાદિનું ગ્રહણ માનશો, તો જ તેનાથી સદાદિનો निश्चय 2 शशे... ................ विवरणम् .............. 84. सितेतरादिष्वपि क्षिप्रादिदर्शने आदिशब्दान्मन्ददर्शनग्रह इति । ये हि सितपीतादयो भावा अतिपरिचितास्तेष्वतिशीघ्रदर्शने सत्त्वमानं प्रतीयते, मन्ददर्शनेऽपि ध्यामलादिलोचनप्रमातृसत्के सत्त्वमात्रमेव चकास्ति, तथैवानुभूयमानत्वात् ।। 85. सदादिमात्रनिश्चयत्वेनानुभवविरोधादिति । यदि हि क्षिप्रादिदर्शने सत्त्वमात्रप्रतीतिर्न स्यात् तदा पश्चात् सत्त्वमात्रोल्लेखी विकल्पो न स्यात् । अनुभूयते च निश्चयो मया किमपि दृष्टमासीदित्युल्लेखन, तस्मात् क्षिप्रादिदर्शनेऽपि सत्त्वमात्रमवबुद्ध्यते प्रथमत इति स्थितम् ॥ १. 'यदि' इति च-पाठः । For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ४७१ अनेकान्तजयपताका (ડ્રાય: त्वापत्तेः । (१५१) न च वैभ्रमिक एवायम्, तद्भावभावित्वोपलब्धेः । अवग्रहादप्ययमयुक्त इति चेत्, सत्यम्, अदोषस्तु तन्मात्रानभ्युपगमात् । एवमपि दृष्टबाधेति चेत्, न, अन्तरालावायत एव तद्भावात् । कथमेतदवगम्यत इति चेत्, अवग्रहबोधस्याल्प વ્યાહ્યા तरादिव्यवस्थाऽभावेन । न च वैभ्रमिक एवायम्, प्रक्रमाद् द्राग्दर्शनेन निश्चयः सदादिमात्रस्य । कुत इत्याह-तद्भावभावित्वोपलब्धेः-सदादिमात्रभावभावित्वोपलब्धेः । अवग्रहादपि-अनिर्देश्यसदादिमात्रगोचरादयं-सदादिनिश्चयः, न शब्दारूषितत्वेन अयुक्तः इति चेत्, एतदाशङ्क्याह-सत्यमेवमेतत्, अदोषस्त्वत्र तन्मात्रात्-अवग्रहमात्रादनिर्देश्यसदादिमात्रगोचरात् अनभ्युपगमात् सदादिमात्रनिश्चयस्य । एवमपि दृष्टबाधेति चेत् तदनन्तरमेव भावादधिकृतनिश्चयस्येत्यभिप्रायः । एतदाशङ्क्याह-न, अन्तरालावायत एव ज्ञेयत्वाद्यपेक्षया અનેકાંતરશ્મિ (૧૫૧) બૌદ્ધ નિર્વિકલ્પથી થતો સદ્-આદિનો નિશ્ચય તો વિભ્રમનાં કારણે જ થાય છે ને? સ્યાદ્વાદીઃ ના, બિલકુલ નહીં, કારણકે સદાદિ ભાવ હોય તો જ તે સદાદિના નિશ્ચયની ઉપલબ્ધિ થાય છે, બાકી જો વૈભ્રમિક જ હોત તો તેની સદાદિ વિના પણ ઉપલબ્ધિ થાત... માટે સદાદિના નિશ્ચયબળે નિર્વિકલ્પ પણ માત્ર સત્ત્વપ્રતિભાસીરૂપે સિદ્ધ થશે... ફલતઃ પ્રથમ ઇન્દ્રિયસંનિકર્ષ વખતે નિર્વિકલ્પદર્શનમાં સામાન્યનો જ પ્રતિભાસ માનવો પડશે, અસાધારણ વસ્તુનો નહીં. પ્રશ્નઃ અવગ્રહ તો અનિર્દેશ્ય (જનું કથન ન થઈ શકે) એવા સદાદિ સામાન્યને જ વિષય કરે છે, તો પછી તેનાથી શબ્દયુક્ત એવો સદાદિનો નિશ્ચય પણ શી રીતે યોગ્ય ગંણાય ? ઉત્તર : ન જ ગણાય, તમારી વાત એકદમ સાચી છે, છતાં અમને કોઈ દોષ નથી, કારણકે અનિર્દેશ્ય સદાદિવિષયક અવગ્રહ માત્રથી સદાદિનો નિશ્ચય અમે માનતા જ નથી... તટસ્થ તો તો દષ્ટબાધા નહીં થાય? કારણ કે અવગ્રહરૂપ નિર્વિકલ્પ પછી તરત જ સદાદિનો નિશ્ચય તો સ્પષ્ટપણે અનુભવાય છે. સ્યાદ્વાદી : અરે ! સદાદિનો નિશ્ચય, અવગ્રહ પછી તરત જ નથી થતો, પણ અપાંતરાલિક અવાયથી થાય છે, અને એ અપાય, શેય પદાર્થ સત્ છે કે અસત? એ જ રીતે એ યત્વની અપેક્ષાએ સ્ટ સદાદિના નિશ્ચયને વૈભ્રમિક કહેવા પાછળ બૌદ્ધનો આશય એ છે કે, તે વૈભ્રમિક હોવાથી અવાસ્તવિકઅપ્રમાણ સાબિત થશે અને તેથી તેના આધારે નિર્વિકલ્પની માત્ર સર્વપ્રતિભાસીરૂપે સિદ્ધિ થઈ શકે નહીં... જ પ્રશ્નકર્તાને એ કહેવું છે કે, તમારા મતે તો સદાદિનો નિશ્ચય પણ અયુકત ઠરે છે, કારણ કે સ્યાદ્વાદમતે (નૈશ્ચયિક) અવગ્રહમાં, શબ્દજાતિકલ્પનાથી રહિત અનિર્દેશ્ય “ક્રિશ્ચિત’ એવું જ ગ્રહણ થાય છે. “સતું' એવો નિશ્ચય નહીં... તો પછી તમે શી રીતે કહી શકો કે અવગ્રહરૂપ નિર્વિકલ્પથી સદાદિનો નિશ્ચય થાય છે? આનો જવાબ હવે સ્યાદ્વાદી આપશે... ૨. “વ જોયત્વી' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४७२ त्वात् । यदि नामैवं ततः किमिति चेत्, नासौ विशिष्टाध्यवसायबीजम्, यस्तु भवति सोऽवान्तरावायरूपः, अवायबहुत्वात् । (१५२) एवं सद्व्याद्यनेकस्वभावे वस्तुनि વ્યારથી .. सदसदीहोत्तरकालभाविनः सकाशात् तद्भावात्-सदादिमात्रनिश्चयभावात्, शब्दारूषितबोधानन्तरभावी एवायं निश्चय इत्यर्थः । कथमेतत्-अनन्तरोदितमवगम्यते ? इति चेत्, एतदाशझ्याह-अवग्रहबोधस्य, प्रक्रमान्नैश्चयिकावग्रहसम्बन्धिनः । किमित्याह-अल्पत्वादनवबोधव्यावृत्तिमात्ररूपत्वेन । यदि नामैवं ततः किम् ? इति चेत्, एतदाशङ्क्याह-नासौअल्पबोधरूपः सन् विशिष्टाध्यवसायबीजम्, न ह्यणुमात्राद् व्यणुकादिभावः, यस्तु भवति विशिष्टाध्यवसायबीजं सोऽवान्तरावायरूपः-शब्दारूषितबोधस्वलक्षणः । कुत एतदेवमित्याहअवायबहुत्वात् कालक्षयोपशमादिभेदेन, अतः प्रथमाक्षसन्निपाते तदेव प्रतिभासत इति युक्तमिति स्थितम् । एवम्-उक्तनीत्या सद्व्याद्यनेकस्वभावे वस्तुनि इन्द्रियद्वारेणैव तथाऽर्थ અનેકાંતરશ્મિ . સત્ છે કે અસત્? – એવી ઈહાના ઉત્તરકાળે થનાર છે... આમ, શબ્દયુક્તબોધરૂપ ઈહા પછી જ તે થાય છે... (પહેલા ઈહા, પછી સદાદિનિશ્ચાયક અવાય...) તટસ્થ પણ અવાયથી જ તે નિશ્ચયની ઉત્પત્તિ થાય એવું શી રીતે જણાય? સ્યાદ્વાદી : કારણ કે નૈૠયિક અર્થાવગ્રહસંબંધી અવગ્રહબોધ તે માત્ર અબોધ-જડતાની વ્યાવૃત્તિરૂપ હોઈ એકદમ “અલ્પ' બોધરૂપ છે... તટસ્થ : અવગ્રહ અલ્પ હોય તો પ્રસ્તુતમાં શું? સ્યાદ્વાદી : પ્રસ્તુતમાં એ જ કે, અવગ્રહ અલ્પરૂપ હોઈ વિશિષ્ટ અધ્યવસાયનું બીજ ન બની શકે... શું એક પરમાણુમાત્રથી કયણુક વગેરેનું અસ્તિત્વ થઈ શકે? જો ના, તો પ્રસ્તુતમાં પણ સમજવું કે અલ્પબોધરૂપ અવગ્રહથી વિશિષ્ટાધ્યવસાયરૂપ સદાદિનો નિશ્ચય પણ ન જ થઈ શકે... અને અવાય, કાળ-ક્ષયોપશમના ભેદથી ઘણા હોય છે (અપાય-ઈહા-અપાય-હા-અપાય... એમ થયા કરે છે, તે બધા અપાય જુદા જુદા કાળે થાય છે અને જુદા જુદા ક્ષયોપશમથી થાય છે.) એટલે અપાંતરાલ અવાયથી નિશ્ચય અસંભવિત નથી... નિષ્કર્ષ એટલે અમારા મતે સદાદિનો નિશ્ચય સંગત જ છે. આમ પાછળથી થતાં સદાદિના નિશ્ચય દ્વારા સિદ્ધ થશે કે, પ્રથમ ઇન્દ્રિયસંનિકર્ષ વખતે થનાર અવગ્રહરૂપ નિર્વિકલ્પ પ્રત્યક્ષમાં પણ માત્ર સત્વરૂપ સામાન્યનો જ પ્રતિભાસ થાય છે, ઘટારિરૂપ અસાધારણવસ્તુનો નહીં... તેથી નિર્વિકલ્પમાં અસાધારણ વસ્તુનો પ્રતિભાસ થાય - એ બૌદ્ધકથનનો નિરાસ થયો... -પાઠ: I ૨. સ્વભાવે વસ્તુનિ તહિત૬૦' તિ પૂર્વમુદ્રિતપાસ, મત્ર તુ -પાઠ: . ૨. “માત્રાધylo' કૃતિ રૂ. ‘વોધનક્ષ:' તિ ટુ-પાઠ: ૪. “પવિત્યાદિ તિ -પઢિ: I For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ४७३ अनेकान्तजयपताका (તૃતીય: तदितरधर्मालोचनेन समानधर्मव्यवच्छेदतः, तद्बोधपूर्वकत्वात् तदितरबोधस्य, तथाऽनुभवतस्तत्तथास्वभावत्वावगमात्, प्रथममेव विशेषाग्रहणात् इन्द्रियद्वारेणैव तथाऽर्थ. ... વ્યારા .. विशेषप्रतिपत्तिरिति योगः । कथमित्याह-सद्रव्याद्यनेकस्वभावं वस्तु प्रायशो निदर्शितमेव, तथा निदर्शयिष्यामः, ततश्च सद्रव्याद्यनेकस्वभावे वस्तुनि सति । किमित्याह-तदितरधर्मालोचनेन तेऽन्वयिनः, इतरे व्यतिरेकिणः, ते च इतरे च तदितरे, तदितरे च ते धर्माश्च तेषामालोचनं-स्वरूपनिरीक्षणमिति विग्रहः, तेन समानधर्मव्यवच्छेदतः- यत्वादिव्यवच्छेदेन । व्यवच्छेदश्च तद्बोधपूर्वकत्वात्-समानधर्मबोधपूर्वकत्वात् तदितरबोधस्य-सत्त्वादिविशेषधर्मबोधस्य । एतच्चास्य तथाऽनुभवतः-इत्थं क्रमानुभवेन तथास्वभावत्वावगमाद् - અનેકાંતરશ્મિ જ બૌદ્ધઃ વસ્તુ/જ્ઞાન બંને જ્યારે વિદ્યમાન છે, ત્યારે પ્રથમ ઇન્દ્રિયસંનિકર્ષ વખતે સત્ત્વમાત્રનો જ પ્રતિભાસ કેમ? અસાધારણ વસ્તુનો કેમ નહીં? સ્યાદ્વાદી ? કારણ કે શેય-સતુ-દ્રવ્ય વગેરે અનેકસ્વભાવી વસ્તુ અંગે, ઇન્દ્રિય દ્વારા સત્ત્વાદિ સામાન્યધર્મના ગ્રહણપૂર્વક જ ઘટાદિ અર્થવિશેષનો બોધ થાય છે... તેથી પહેલા તો માત્ર સત્ત્વનો જ પ્રતિભાસ થાય છે... આ વાતને જરા ખુલાસાપૂર્વક સમજીએ - (૧૫૨) વસ્તુ તે સત્, દ્રવ્ય, પૃથ્વી, મૃત્યુ, ઘટ વગેરે અનેકસ્વભાવી છે - આ વાત અમે પૂર્વે પણ બતાવી ગયા અને આગળ પણ બતાવીશું... (૧) આવી અનેકસ્વભાવી વસ્તુ વિશે પહેલા અન્વય (=વસ્તુમાં અનુવૃત્તિ) અને વ્યતિરેક (=વસ્તુથી વ્યાવૃત્તિ) વાળા ધર્મોનું આલોચન (=સ્વરૂપનિરીક્ષણ) થાય છે, અર્થાત્ પહેલા સત્ત્વ, દ્રવ્યવાદિ અનુવૃત્ત ધર્મોનું અને અસત્ત્વાદિ / ગુણત્વાદિ વ્યાવૃત્ત ધર્મોનું આલોચન થાય છે. (૨) ત્યારબાદ સમાન ધર્મોનો વ્યવચ્છેદ થતો જાય, અર્થાત્ પહેલા જ્ઞેયત્વનો બોધ થાય, પછી તેનો વ્યવચ્છેદ થઈ સત્ત્વનો, પછી તેનો વ્યવચ્છેદ થઈ દ્રવ્યત્વનો.. એમ પૃથ્વીત્વ-મૃત્ત્વાદિનો. (વ્યાખ્યામાં સમાનધર્મવ્યવછેવત: – શેયત્વદ્વિધર્મવ્યવછેફેન સર્વિિવશેષધર્મવીધ: એવું જણાવ્યું છે તેનો ભાવાર્થ એ કે – સત્ત્વ વિશેષધર્મ છે, જ્ઞેયત્વ સમાન ધર્મ છે – સામાન્ય ધર્મ છે (તેનો અર્થ એ જ કે જ્ઞેયત્વ, સત્ત્વ-અસત્ત્વમાં સામાન્ય છે.) એટલે જ્યારે સત્ત્વનો નિશ્ચય થાય, ત્યારે પહેલા જ્ઞેયત્વ સામાન્ય ધર્મની અપેક્ષાએ સત્ત્વ-અસત્ત્વનું આલોચન થાય, પછી સત્ત્વનો બોધ થાય. એટલે ત્યાં રૂટું સત્ એવો બોધ થાય, તે શેયના વ્યવચ્છેદથી થાય એમ સમજવો. (અહીં વ્યવચ્છેદ એટલે યત્વની બાદબાકી નહીં, પણ શેયત્વના નિશ્ચયની બાદબાકી...) પ્રશ્નઃ પણ સમાનધર્મોનો વ્યવચ્છેદ કરવાની જરૂર શી? ઉત્તરઃ કારણ કે જ્ઞેયત્વાદિ સમાનધર્મોના બોધપૂર્વક જ સત્ત્વાદિ વિશેષધર્મોનો બોધ થાય છે, અર્થાત્ પહેલા વ્યાપક ધર્મોનો બોધ થતો જાય ત્યારબાદ તેનો વ્યવચ્છેદ થઈ તેના અવાંતર વ્યાપ્ય ૨. “યત્વાદ્રિ' ત ઇ-પાત: | ૨. સર્વાધિર્મવીધસ્થ' રૂતિ -Ta: I For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४७४ विशेषप्रतिपत्तिः, सकललोकसिद्धत्वात्, अन्यथा तदनुपपत्तेः द्राग्दर्शने क्वचिदभावात्, शीघ्रावगमस्यापि दीर्घत्वात् कालसौक्ष्म्यादिति । (१५३) वस्तुनोऽनेकस्वभावात् વ્યાવ્યા वस्तुनः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-प्रथममेव-आदावेव विशेषाग्रहणात् सर्वत्र । किमित्याहइन्द्रियद्वारेणैव तथा-समानधर्मग्रहणपुरस्सरा अर्थविशेषप्रतिपत्तिः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-सकललोकसिद्धत्वात् कारणात्, अन्यथा-उक्तप्रकारव्यतिरेकेण तदनुपपत्तेःअर्थविशेषप्रतिपत्त्यनुपपत्तेः । अनुपपत्तिश्च द्राग्दर्शने क्वचित्-विद्युत्सम्पातादौ अभावादर्थविशेषप्रतिपत्तेः । अन्यत्र भविष्यतीत्यारेकानिरासायाह-शीघ्राँवगमस्यापि लोकदृष्ट्या, અનેકાંતરશ્મિ ... ધર્મોનો બોધ થાય છે. વળી, અનુભવ પણ તે જ ક્રમે થાય છે, અર્થાત્ વસ્તુનો પહેલા સત્ત્વાદિ સામાન્યાકારે અનુભવ થાય ને ત્યારપછી વિશેષ-વિશેષ ધર્મપૂર્વક અનુભવ થાય છે - આવા ક્રમાનુભવથી પણ સિદ્ધ થાય છે કે, વસ્તુનો તેવો સ્વભાવ જ છે, કે જેથી તેનું પહેલા સામાન્યથી ગ્રહણ ને ત્યારબાદ વિશેષ ગ્રહણ - આ યથાર્થ બીનાનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ, કારણ કે પહેલેથી જ વિશેષનું ગ્રહણ કદી થતું નથી... તેથી એમ જ માનવું રહ્યું કે, ઇન્દ્રિય દ્વારા પહેલા તો માત્ર સમાન ધર્મોનું જ ગ્રહણ થાય અને સમાનધર્મોના ગ્રહણપૂર્વક જ અર્થવિશેષનો બોધ થાય છે, કારણ કે આ વાત સકલ લોકમાં પ્રસિદ્ધ છે... પ્રશ્નઃ પણ જો તેવું ન માનીએ તો? ઉત્તરઃ તો તો અર્થવિશેષની પ્રતિપત્તિ જ અસંગત ઠરશે, કારણ કે જે સમાનધર્મોના ગ્રહણપૂર્વક અર્થવિશેષનો બોધ થાય છે, તે ધર્મોનું ગ્રહણ તો પહેલા તમે માનતાં નથી, તો પછી અર્થવિશેષનો બોધ શી રીતે થશે ? વળી, જો પહેલેથી જ અર્થવિશેષનો બોધ થઈ જતો હોય, તો વીજળી પડતાની સાથે જ વિશેષ અર્થની પ્રતીતિ કેમ નથી થતી? - આનાથી પણ સિદ્ધ થાય છે કે, સીધું અર્થવિશેષનું ગ્રહણ થતું નથી. જ વિવરમ્ .. ..................... ......... 86. शीघ्रावगमस्यापि लोकदृष्ट्येति । लोकव्यवहारेण हि चक्षुर्निमीलनानन्तरं घट इत्यादि यज्ज्ञानमुत्पद्यते, तच्छीघ्रावगम इत्युच्यते । निश्चयतस्तु तत्रापि प्रथम सत्त्वमात्रमेवावच्छिद्यत इत्यर्थः ।। અચાનક વીજળીનો ઝબકારો થાય, ત્યારે તેનું વિશેષરૂપે (વિદ્યુત સ્વરૂપે) ગ્રહણ નથી થઈ જતું, પણ પ્રથમ ઇન્દ્રિયસંનિકર્ષ અથવા ઇન્દ્રિયવ્યાપારથી ‘ä ગ્નિ' એમ સત્ત્વસામાન્યમાત્રનો જ બોધ થાય છે. પછી તેનો શીઘ નાશ થયા બાદ ઉત્પન્ન અભાવના (વિદ્યુદભાવના) પ્રતિયોગીરૂપે ‘વિદ્યુત્ સંગાતા' એમ વિદ્યુતનું વિશેષરૂપે ભાન થાય છે... આમ, પહેલેથી જ અર્થવિશેષનો બોધ નથી થઈ જતો, એવું બતાવવા આ દૃષ્ટાંત લેવાય છે. ૨. ‘ત્વાન્ પ્રથમમેવ વિશેષાત્ સર્વેષાં’ તિ -પાd: I For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ४७५ अनेकान्तजयपताका (તૃતીયઃ सर्वेषां सदा भावात्, अन्यथा तदनुपपत्तेः चित्रास्तरणवदेकदैव किं नार्थविशेषप्रतिपत्ति વ્યારા જ दीर्घत्वात् तत्त्वदर्शनेन, दीर्घत्वं च कालसौक्ष्म्यादितीन्द्रियद्वारेणैव तथाऽर्थविशेषप्रतिपत्तिरिति क्रिया । आह-वस्तुनोऽनेकस्वभावत्वाद् भवन्नीत्या सर्वेषां-स्वभावानां सदा भावात् त्वन्नीत्यैव, अन्यथा तस्य वस्तुनः तदनुपपत्तेः-अनेकस्वभावत्वानुपपत्तेः । किमित्याहचित्रास्तरणवदिति निदर्शनम्, एकदैव-एकस्मिन्नेव काले किं नार्थविशेषप्रतिपत्तिः - અનેકાંતરશ્મિ છે બૌદ્ધ: વીજળીનું સ્થળ જવા દો, પણ તે સિવાય ઘટાદિના શીધ્રપ્રત્યક્ષમાં તો સીધો ઘટનો જ બોધ થાય છે ને? ત્યાં ક્યાં સત્ત્વ-શેયતાદિ સમાનધર્મોનો બોધ થાય છે? સ્યાદ્વાદીઃ અરે ! આંખના ખોલવા માત્રથી જે ઘટજ્ઞાન થાય છે, તે લોકવ્યવહારમાં “શીઘાવગમ' તરીકે ગણાય છે, પણ નૈૠયિકદષ્ટિએ તો ત્યાં પણ અસંખ્યસમયરૂપ દીર્ઘકાળ વીતી જાય છે અને તે કાળ અતિસૂક્ષ્મ હોવાથી સ્પષ્ટપણે અનુભવાતો નથી... તેથી એટલા દીર્ઘકાળ દરમ્યાન ઘટજ્ઞાનમાં પણ પહેલા તો માત્ર સત્ત્વનો જ બોધ થાય ને ત્યારબાદ જ ક્રમશ: ઘટવિશેષની પ્રતિપત્તિ થાય છે... સાર ઃ ઇન્દ્રિય દ્વારા સામાન્યધર્મના ગ્રહણપૂર્વક જ અર્થવિશેષની પ્રતિપત્તિ થાય છે... માટે અવગ્રહરૂપ નિર્વિકલ્પમાં પહેલા તો માત્ર સત્ત્વનો જ બોધ થવાથી, તેમાં અસાધારણ વસ્તુનો પ્રતિભાસ અસંગત જ રહે. - પૂર્વપક્ષીકૃત દોષાપાદનનો નિરાસ : (૧૫૩) પૂર્વપક્ષ: તમારા મતે વસ્તુ તો અનેકસ્વભાવી છે અને તે બધા સ્વભાવ તમારા મતે સદા વિદ્યમાન છે, બાકી જો બધા સ્વભાવ વિદ્યમાન ન માનવામાં આવે, તો તે વસ્તુની અનેકસ્વભાવતા જ નહીં ઘટે, કારણ કે અનેક રંગવાળા ગાલીચા વગેરેને ‘ચિત્રા” ત્યારે જ કહી શકાય, કે જયારે તેમાં જુદા જુદા રંગોનું અસ્તિત્વ હોય, તેમ વસ્તુને પણ અનેકસ્વભાવી ત્યારે જ કહી શકાય, કે જ્યારે તેમાં જુદા જુદા સ્વભાવનું અસ્તિત્વ હોય - આમ વસ્તુનું સંનિધાન, પાછળની જેમ જ્યારે પ્રથમ ઇન્દ્રિયસંનિકર્ષ વખતે અવિશેષપણે વિદ્યમાન હોય, તો ત્યારે જ અર્થવિશેષની પ્રતિપત્તિ કેમ ન થઈ જય? કે જેથી અન્વય-વ્યતિરેકવાળા ધર્મોનું સ્વરૂપપર્યાલોચનાદિ કૅલ્પવું પડે... સ્યાદ્વાદી : તેમાં ગ્રહણ કરનાર વ્યક્તિના ક્ષયોપશમનો અભાવ જ કારણ છે, અર્થાત્ તેને એ અહીં પણ દષ્ટાંતની સંગતિ વિચારવી કે, ચિત્રપટ જોતાં દરેક રંગોનું જ્ઞાન એક સાથે થાય છે, તેમ વસ્તુનો સંબંધ થતાં જ દરેક ધર્મનું જ્ઞાન કેમ ન થાય ? પૂર્વપક્ષીને એ કહેવું છે કે નિર્વિકલ્પ દ્વારા બૌદ્ધમતે ભલે અસાધારણ વસ્તુનો નિશ્ચય ન થાય, પણ તમારા મતે તો થશે જ ને, તો પછી કેમ માનતાં નથી? ૨. ‘તત્ત્વર્ણિમૈન' ત -પ4િ: . ૨. ‘વ' રૂતિ પાડો નાસ્તિ પ્રતી 1 રૂ. ‘તર્થવિશેષo' રૂતિ ટુપd: I For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ४७६ આધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता -૭ન્ટ र्येनैतदेवमिति ग्रहीतुः क्षयोपशमाभावादित्युक्तप्रायम् ॥ - (१५४) एवमीहादेः कथञ्चिदनधिगतार्थाधिगन्तृत्वात्, एकाधिकरणत्वात्, बोधवृद्धयुपपत्तेः, आलोचिताधिगमात्, तत्स्थैर्यसिद्धेः तथाऽनुभवभावात्, प्रति છે ત્યારે તે सन्निधानाविशेषेऽपीति गर्भः, येनैतत्-अनन्तरोदितं एवं तदितरधर्मालोचनादित्वेन इति । एतदाशब्याह-ग्रहीतुः क्षयोपशमाभावादेतदेवमित्युक्तप्रायं-प्रायेणोक्तं प्राक् ॥ एवमित्यादि । एवम्-उक्तनीत्या ईहादेः-मतिविशेषजातस्य, न्यायत एव व्यवस्थितं प्रामाण्यमिति योगः । हेतूनाह-कथञ्चिदनधिगतार्थाधिगन्तृत्वात् अवग्रहबोधापेक्षया, तथा एकाधिकरणत्वात् तद्वस्तुतत्त्वापेक्षया, तथा बोधवृद्ध्युपपत्तेः अर्थानुभवभावेन, तथा - અનેકાંતરશ્મિ પહેલેથી જ એવો ક્ષયોપશમ નથી થતો, કે જેથી પ્રથમવારમાં જ અર્થવિશેષનું ગ્રાહક જ્ઞાન થઈ જાય.. પણ એવો જ ક્ષયોપશમ થાય છે કે, જેથી પહેલા સામાન્ય ગ્રાહક જ્ઞાન થાય ને ત્યારબાદ વિશેષગ્રાહક જ્ઞાન થાય... એ બધું પ્રાયઃ કરીને પૂર્વે અમે કહી જ દીધું છે... સંદર્ભઃ બૌદ્ધ જે પૂર્વપક્ષ કર્યો હતો, તેના ખંડનરૂપ વિસ્તૃત ઉત્તરપક્ષ અહીં આમૂલચૂલ સમાપ્ત થાય છે... હવે ગ્રંથકારશ્રી સવિકલ્પસંવેદન અને વસ્તુના અનેકસ્વભાવની (=સામાન્ય-વિશેષની) અલગ-અલગ રીતે જુદા જુદા મતોને આશ્રયીને સિદ્ધિ કરશે... - ઈહાદિનાં પ્રામાણ્યની સિદ્ધિ (૧૫૪) ઉક્ત રીતે મતિજ્ઞાનના પેટાભેદરૂપ ઈહાદિના પ્રામાણ્યની નિબંધસિદ્ધિ થાય છે, તેના કારણ તરીકે ગ્રંથકારશ્રી આ હેતુઓ બતાવે છે – (૧) “હા પ્રામાખ્યમ્, ચિધાતાથfધાતૃત્વમ્ યદ્યપિ ઈહાદિ અવગૃહીત અર્થનાં જ ગ્રાહક છે, પણ અવગૃહીત અર્થની અપેક્ષાએ પણ કથંચિત્ અનધિગતાર્થ-અધિગમ્ન (=અગૃહીત અર્થને જણાવનાર)તો તેઓ છે જ, કારણ કે તેમના દ્વારા વિશેષ ધર્મોનો બોધ થાય છે... (૨) “દાઃ પ્રામાખ્યમ્, પwifધકરણત્વી” (અહીં “ક્ષધિત્વા ’ એ હેતુનો પરમાર્થ પકડી શકાતો નથી... ઈહા-અપાય એકાધિકરણક હોવા માત્રથી પ્રમાણતા સિદ્ધ ન થઈ શકે... તો અહીં શક્યતા આવી વિચારવી કે – બૌદ્ધ નિર્વિકલ્પને પ્રમાણ માને છે, ઈહા અને નિર્વિકલ્પનું અધિકરણ એક જ છે (જે વસ્તુતત્ત્વનું નિર્વિકલ્પ થાય છે, તેની જ ઈહા થાય છે.) એટલે જો નિર્વિકલ્પ પ્રમાણ માનો તો ઈહાદિ પણ પ્રમાણ માનવા જ રહ્યા... આ પ્રમાણેનો અર્થ અમને લાગે છે. . (૩) “હવે પ્રામાખ્યમ્, વોધવૃદ્ધચુપત્તેિ:” પહેલા સત્ત્વાદિનો બોધ થાય, ત્યારબાદ તેના અવાંતર વિશેષ-વિશેષ ધર્મોનો બોધ થાય. (ઈહા કરતાં અપાયમાં એક જ અર્થનો વધુ બોધ, સ્પષ્ટતર બોધ ૨. “ર્ચન વ' તિ T--: ૨. ‘તથા તથાડડનોવિતા' રૂતિ -પાઠ: For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ४७७ अनेकान्तजयपताका (તૃતીયઃ क्षेपायोगात्, बाधकानुपपत्तेः न्यायत एव व्यवस्थितं प्रामाण्यम् ॥ (१५५) तथा सद्रव्याद्यनेकस्वभावता च वस्तुनस्तथाऽनुभवसिद्धत्वादिति । किं हि सत्त्वादन्यद् द्रव्यत्वादीति चेत्, प्रतीतमेतद् यत् तस्मिन् गृहीतेऽपि कथञ्चिन्न गृह्यत - ચહ્યા છે ऽऽलोचिताधिगमाद् दृष्टपरिच्छेदेन, तथा तत्स्थैर्यसिद्धेः बोधावस्थानेन, तथाऽनुभवभावादविच्युतिरूपधारणया, तथा प्रतिक्षेपायोगादधिकृतानुभवस्य अयोगश्च बाधकानुपपत्तेः कथञ्चिद् ग्रहणमपि यथायोगं योजनीयम् । एवं न्यायत एव व्यवस्थितं प्रामाण्यम्, ईहादेरिति પ્રશ્નમ: || तथा सद्रव्याद्यनेकस्वभावता च वस्तुनो न्यायत एव व्यवस्थिता । कथमित्याहतथाऽनुभवसिद्धत्वात्-अवग्रहादिप्रकारेणानुभवसिद्धत्वादिति । किं हि सत्त्वादन्यत्-अर्था ... અનેકાંતરશ્મિ કર થતો જાય... ઈત્યાદિ રીતે) એથી પણ સિદ્ધ થાય છે કે, તેઓ પ્રમાણ છે, બાકી અપ્રમાણજ્ઞાનની આ રીતે વૃદ્ધિ અસંભવિત છે. (૪) રૂદા પ્રામાખ્યમ્ માતાવિતધામ” ઈહાદિ પૂર્વજ્ઞાન (નિર્વિકલ્પ) દ્વારા આયોચિત (સ્વરૂપનિરીક્ષિત) અર્થોનો જ અધિગમ કરે છે, એથી પણ તેઓની પ્રમાણતા જાહેર થાય છે, બાકી અપ્રમાણજ્ઞાન તો અનાલોચિત અર્થનો જ ગ્રાહક હોય છે.. (૫) “હ્યા પ્રમાથ, તસ્થસિદ્ધ તથાડનુભવમાવા” ઈહાદિનું બોધરૂપે લાંબા કાળ સુધીનું અવસ્થાન પણ પ્રમાણતા વિના અસંભવિત છે. (ઈહાદિથી થયેલ બોધ લાંબા સમય સુધી રહે છે...) અને અવિસ્મૃતિરૂપ ધારણાથી બોધની સ્થિરતા તો અનુભવસિદ્ધ છે.. (૬) “હાદ્દે: પ્રામાખ્યમ્, પ્રતિક્ષેપાયો” ઈહાદિનાં પ્રામાણ્યનો પ્રતિક્ષેપ ન થઈ શકવાથી પણ તેમની પ્રમાણતા પ્રગટ થાય છે તેવું કોઈ જ્ઞાન જ નથી, કે જે ઈહાદિનું બાધક હોય... (એમ જે ઈહાદિને અનધિગત-અધિગમ્ન કહ્યાં, તે એકાંતે ન સમજવા, કથંચિત્ તેઓ અધિગત અર્થના પણ ગ્રાહક છે જ... એમ બીજા હેતુઓમાં પણ યથાસંભવ કથંચિહ્વાદ જોડવો.) આ બધા હેતુઓથી મતિજ્ઞાનનાં પેટા ભેદરૂપ ઈહાદિના પ્રામાણ્યની વાસ્તવિક વ્યવસ્થા થાય છે... - વસ્તુની અનેકસ્વભાવતાની વાસ્તવિક વ્યવસ્થા - (૧૫૫) સત્, દ્રવ્ય, પૃથ્વી, મૃત વગેરે અનેક સ્વભાવો પણ વાસ્તવિક માનવા જોઈએ, કારણ કે અવગ્રહાદિ દ્વારા તે તે સ્વભાવો અનુભવસિદ્ધ છે... પૂર્વપક્ષ સત્ત્વથી જુદું દ્રવ્યત્વાદિ જેવું કશું અલગ છે જ નહીં, કે જેથી તમે તેઓનાં અસ્તિત્વરૂપે ૨. “તથા' ત પાડો -પ્રતો ન વિદ્યતે. ૨. ‘મયોપાર્વવાધlo' તિ ટુ-પાઠ: For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता इति । नैवंविधं किञ्चिदवगच्छाम इति चेत्, किं न भवति भवतः क्वचिद् घटादौ सन्मात्रग्रहेऽन्याग्रहः ? ( १५६ ) किं तद् यद् भूयो गृह्यते इति चेत्, ननु बालादिसिद्धं तदनुविद्धमेव विशिष्टं मृद्रूपादि । न तत् तत्सत्त्वतोऽन्यदेवेति चेत्, सत्यमेतत्, किन्तु * બાળા न्तरभूतं द्रव्यत्वादि । इति चेत्, एतदाशङ्क्याह-प्रतीतमेतद् यत् तस्मिन् -सत्त्वे गृहीतेऽपि सति कथञ्चिन्न गृह्यत इति । नैवंविधं किञ्चिद् यत् तस्मिन् गृहीतेऽपि कथञ्चिन्न गृह्यत इति तदवगच्छाम: । इति चेत्, एतदाशङ्क्याह- किं न भवति भवतः क्वचिद् घटादौ वस्तुनि सन्मात्रग्रहे सति अन्याग्रह: - वस्त्वन्तराग्रह : ? किं तत् - वस्तु यद् भूयः - पुनः सन्मात्रग्रहो - त्तरकालं गृह्यते ? इति चेत्, एतदाशङ्क्याह- नन्वित्यक्षमायां बालादिसिद्धं तदनुविद्धमेवसन्मात्रानुविद्धमेव विशिष्टं मृद्रूपादि । न तत् - मृद्रूपादि तत्सत्त्वतः - सन्मात्रसत्त्वादन्यदेव । इति चेत्, एतदाशङ्क्याह- सत्यमेतत्-अन्यदेव न, किन्तु तन्मात्रमपि सन्मात्रमपि न भवति । * અનેકાંતરશ્મિ ४७८ -or> વસ્તુના અનેકસ્વભાવો કલ્પી શકો... સ્યાદ્વાદી : અરે ભાઈ ! આ તો પ્રતીતિસિદ્ધ વાત છે કે - “સત્ત્વનું ગ્રહણ થવા છતાં પણ કથંચિદ્ દ્રવ્યત્વનું ગ્રહણ થતું નથી” - જો બંનેનો અભેદ જ હોત તો સત્ત્વની સાથે-સાથે દ્રવ્યત્વનું પણ ગ્રહણ થઈ જ જવું જોઈએ, પણ થતું તો નથી... પૂર્વપક્ષ : સત્ત્વનું ગ્રહણ થવા છતાં પણ દ્રવ્યત્વનું ગ્રહણ ન થતું હોય - એવું તો કદી અમને જણાતું નથી. સ્યાદ્વાદી : કેમ નથી જણાતું ? શું ઘટાદિ કોઈક પદાર્થ વિશે સન્માત્રનો બોધ થવા છતાં પણ બીજી વસ્તુનું (=દ્રવ્યત્વાદિનું) ગ્રહણ ન થાય એવું નથી બનતું ? જો બને, તો માનવું જ રહ્યું કે, સત્ત્વ કરતાં બીજી વસ્તુઓનો ભેદ છે.. (૧૫૬) પૂર્વપક્ષ ઃ તે વસ્તુ કઈ છે, કે જેનું સત્ત્વમાત્રના ગ્રહણ પછી ગ્રહણ થાય છે ? સ્યાદ્વાદી : શું આટલી પણ ખબર નથી ?! આ વાત તો આબાલગોપાલ બધાને સિદ્ધ છે કે, પહેલા સત્ત્વનું ગ્રહણ થાય ને ત્યારબાદ સન્માત્રથી અનુવિદ્ધ (=જોડાયેલ) જ વિશિષ્ટ આકારરૂપ Ëરૂપાદિનું ગ્રહણ થાય છે. પૂર્વપક્ષ ઃ તે મૃ ્પાદિ, સન્માત્રનાં સત્ત્વથી ભિન્ન જ નથી. સ્યાદ્વાદી : તમારી વાત સાચી છે, કારણકે સત્ત્વથી જો સર્વથા ભિન્ન જ હોત, તો - તે મૃદ્પાદિનું અસત્ત્વ સિદ્ધ થતાં – તેઓનું અસ્તિત્વ જ ન ઘટત.. પણ તે મૃપાદિ સન્માત્ર જ નથી, * દ્રવ્યત્વરૂપ અલગસ્વભાવની સિદ્ધિ ન થાય તો વસ્તુની અનેકસ્વભાવતાની સિદ્ધિ પણ ન જ થાય... માટે જ પૂર્વપક્ષી સત્ત્વાતિરિક્ત દ્રવ્યત્વનો નિરાસ કરવા પ્રયત્ન કરે છે... * આ મૃરૂપાદિ જો સત્ત્વથી અલગ હોય, તો વસ્તુની અનેકસ્વભાવતા સિદ્ધ થઈ જાય, પણ પૂર્વપક્ષીને તે અનિષ્ટ હોવાથી તે સત્ત્વથી અભિન્નરૂપે મૃદૂરૂપાદિની સિદ્ધિ કરશે... For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ४७९ अनेकान्तजयपताका (तृतीयः तन्मात्रमपि न भवतीति तथाऽप्रतीतेः निश्चयानुभवेन अविगानत एवैकत्र सन्मृद्रूपाकारवेदनात्, सन्मात्रादेवैतदनुपपत्तेरतिप्रसङ्गात्, रूपमात्राद् रूपरसादिनिश्चयापत्तेः । (१५७) न च सत्त्वाकारयोरप्यभेद एव, अनेकदोषप्रसङ्गात् । तथाहि-घटसत्त्वं तावदेकं तस्य मृद्रूपाद्यात्मकत्वे एकत्वहानिः तदनभ्युपगमे प्रतीतिबाधा । तथैकत्वेऽपि ............. व्याख्या * कुत इत्याह-तथा-सन्मात्रत्वेन अप्रतीतेः । अप्रतीतिश्च निश्चयानुभवेन अवग्रहोत्तरकालं अविगानतः-अविगानेनैव एकत्र वस्तुनि । किमित्याह-सन्मृदूपाकारवेदनात् । यदि नामैवं ततः किमित्याह-सन्मात्रादेव एकस्वभावात् एतदनुपपत्ते:-सन्मृद्रूपाकारवेदनानुपंपत्तेः । अनुपपत्तिश्चातिप्रसङ्गात् । अतिप्रसङ्गश्च रूपमात्रात् सकाशाद् रूपरसादिनिश्चयापत्तेः, सन्मात्रादिव विजातीयनिश्चयन्यायेन ।। ___ इहैव दोषान्तरमधिकृत्याह-न चेत्यादि । न च सत्त्वाकारयोरपीहाधिकृतयोरभेद एवएकान्तेन । कुत इत्याह-अनेकदोषप्रसङ्गात् । एनमेवाह तथाहीत्यादिना । तथाहि-“घटसत्त्वं ................................... मनेतिरश्मि...................................... કારણ કે જો સન્માત્ર જ હોત તો તેની પ્રતીતિ પણ તે રૂપે જ થાત, પણ માત્ર સરૂપે જ તો તેની प्रताति. नथी थती... પરંતુ અવગ્રહ પછી તો તે જ વસ્તુમાં (૧) સદાકાર, અને (૨) તદનુવિદ્ધ મૃદાકાર બંનેનું અવિરોધપણે વેદના થાય છે... જો બંને આકાર જુદા ન હોત, તો બંનેનું જુદારૂપે થતું વેદન અસંગત थशे.... પૂર્વપક્ષ : એકસ્વભાવી સન્માત્રથી જ સદ્ + મૃદુરૂપ બંને આકારનું વેદન માની લઈએ તો? સ્યાદ્વાદી: પણ એવું ન માની શકાય, કારણ કે સન્માત્રથી જો મૃરૂપાદિ વિજાતીય આકારનું પણ વેદન માનશો, તો અતિપ્રસંગ એ આવશે કે રૂપથી માત્ર રૂપનો જ નહીં, પણ વિજાતીય એવા રસ-ગંધાદિનો પણ નિશ્ચય માનવો પડશે... માટે, સદાકાર અને મૃદુરૂપાકારાદિનો કથંચિત્ ભેદ માનવો જ રહ્યો, અને તેથી વસ્તુની અનેકસ્વભાવતા પણ નિબંધ સિદ્ધ થઈ... * माजरोनो मा भानवामा होषपरंपरा* (૧૫૭) સત્ત્વ અને મૃદુરૂપ આકાર બંનેનો એકાંતે અભેદ માનવો પણ બિલકુલ યોગ્ય નથી, કારણ કે તેમ માનવામાં અનેક દોષો આવે છે. તે આ પ્રમાણે - તમે એમ માનો છો કે - “ઘટસત્ત્વ ............ विवरणम् ...... 87. सन्मृद्पाकारवेदनादिति । सत्त्वं-सत्त्वमानं मृद्रूपाकारश्च विशेषरूपस्तयोर्वेदनात् ।। २. 'बाधात् तथैक' इति ग-पाठः । ३. पूर्वमुद्रिते 'नानुपत्तेः' इति १. 'मेव न' इति क-पाठः । प्रेसदोषतोऽशुद्धपाठः। For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४८० ...... ................................* कस्यासावाकार इति वाच्यम् । न रूपसत्त्वस्य, त्वगिन्द्रियेणापि ग्रहणात्, तस्य च रूपाविषयत्वात् तथाऽप्रतीतेः, तत्सत्त्वस्य च तत्त्वात् । न स्पर्शसत्त्वस्य, चक्षुषा .............. व्याख्या ..................... तावदेकं निरंशं स्वलक्षणम्" इत्यविचारितरमणीयेन भवदभ्युपगमेन तस्य मृद्रूपाद्यात्मकत्वे सकललोकानुभवसिद्धेऽभ्युपगम्यमाने एकत्वहानिः मृदादिशाबल्येन, तदनभ्युपगमेमृदूपाद्यात्मकत्वानभ्युपगमे प्रतीतिबाधामृद्रूपादिप्रतीतेः । तथैकत्वेऽपि, संत्त्वाकारयोरिति प्रक्रमः, कस्यासावाकारो रूंपादिसत्त्वापेक्षया इति वाच्यम् । किञ्चातः ? सर्वथाऽपि दोष इत्याह-न रूपसत्त्वस्य असावाकारः । कुत इत्याह-त्वगिन्द्रियेणापि ग्रहणात् कारणात् । यद्येवं ततः किमित्याह-तस्य च-त्वगिन्द्रियस्य रूपाविषयत्वात् । अविषयत्वं च तथा-त्वगिन्द्रियस्य .... मनेतिरश्मि ते (१) भेड़, (२) नि२१, मने (3) स्वलक्षए३५ छे" - भावी मान्यता quते, तमे घटसत्वने भृ६३ सात्म (१) भानशो, 3 (२) नी ? (૧) સત્ત્વ તે મૃદુરપાદિઆત્મક છે – એ તો સકલ લોકોમાં પ્રસિદ્ધ છે, પણ એ જો તમે માનશો, तो तेमi (=घटसत्त्वमi) भृ६३५मिनेशनल ( भिन्न-भिन्न) मारोनो ममे थतi - घटसत्त्व ५९॥ अने जनी ४di - घटसत्वना उत्पना शनि थशे... (૨) જો ઘટસત્ત્વને મૃદુરૂપાદિ-આત્મક નહીં માનો, તો સત્ત્વની મૃદુરૂપાદિરૂપ થનારી પ્રતીતિનો पाप थशे-साम, जनेरीत. तभा२। मते घोषावे छे... વળી, સત્ત્વ + આકારનો કદાચ અભેદ માની પણ લેશો, તો પણ અમારે તમને એ પૂછવું છે 3, सत्पथी ममिन्न तीनो म॥४॥२ मानशो, (१) ३५सत्वनो, (२) स्पर्शसत्वनी, 3 (3) उभयसत्वनो ? બૌદ્ધ પણ આવા વિકલ્પો તમે શા માટે પાડો છો? - સ્વાદાદીઃ કારણ કે તમારા મતે આ બધા વિકલ્પો પ્રમાણે દોષ આવે છે. તે આ રીતે – (૧) ઘટસત્ત્વથી અભિન્ન આકાર તરીકે રૂપસત્ત્વનો આકાર તો ન માની શકાય, કારણ કે જો તે રૂપસત્ત્વનો જ આકાર હોત, તો - રૂપ તો સ્પર્શેન્દ્રિયનો વિષય ન હોવાથી — સ્પર્શેન્દ્રિય દ્વારા તે घटसत्यनु ४ न थात, ५९। थाय तो छ ०४... .......................* विवरणम् .......... 88. सत्त्वाकारयोरिलीति । सत्त्वं चाकारश्च-मृद्रूपादिरूपस्तयोः ।। 89. रूपादिसत्त्वापेक्षयेति । किं रूपसत्त्वस्य स्पर्शसत्त्वस्योभयसत्त्वस्य वा सम्बन्धी घटलक्षण आकार इत्यर्थः ।। १. 'तस्य तु रूपा०' इति क-पाठः । For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ४८१ – ( તૃતીય: ऽप्युपलब्धेः स्पर्शात् तत्सत्त्वभेदप्रसङ्गात् रूपेऽप्यनुगमोपपत्तेः, अन्यथाऽनुभवविरोधात् । ( १५८ ) न चोभयसत्त्वस्य, तदेकत्वायोगात् इन्द्रियसङ्करप्रसङ्गात्, लोकविरोधापत्तेर अनेकान्तजयपताका આવ્યાછા * रूपविषयत्वेन अप्रतीतेः तत् सत्त्वस्य च रूपसत्त्वस्य च तत्त्वात्-रूपत्वात् । एवं न स्पर्शसत्त्वस्य असावाकार इति गम्यते । कुत इत्याह-चक्षुषाऽप्युपलब्धेः कारणात् । ततः किमित्याहस्पर्शात् सकाशात् तत्सत्त्वभेदप्रसङ्गात्-स्पर्शसत्त्वभेदप्रसङ्गात् । प्रसङ्गश्च रूपेऽप्यनुगमोपपत्तेः । इत्थं चैतदित्याह - अन्यथा - एवमनभ्युपगमे अनुभवविरोधात् । चक्षुषा तदुपलब्धिरित्यनुभवः । न चोभयसत्त्वस्य - रूप - स्पर्शसत्त्वस्य असावाकार इति प्रक्रमः । कुत इत्याहतदेकत्वायोगात् तस्य- -आकारस्यैकत्वायोगात्, उभयाव्यतिरेकेण योगेऽपि इन्द्रियसङ्करप्रस અનેકાંતરશ્મિ પ્રશ્ન ઃ પણ સ્પર્શેન્દ્રિયના વિષય તરીકે રૂપને ન માની શકાય ? ઉત્તર ઃ ના, કારણ કે સ્પર્શેન્દ્રિયનો વિષય રૂપ થતો હોય એવી પ્રતીતિ કદી થતી નથી, કારણ કે રૂપસત્ત્વ એટલે રૂપ અને રૂપનું કદી ત્વથી ગ્રહણ થતું જ નથી... તેથી રૂપસત્ત્વનો આકાર માનવામાં સ્પર્શેન્દ્રિય દ્વારા થતા બોધની અસંગતિ જ રહે. (૨) ઘટસત્ત્વથી અભિન્ન આકાર તરીકે સ્પર્શસત્ત્વનો આકાર પણ ન માની શકાય, કારણ કે તે ઘટસત્ત્વની ચક્ષુથી પણ ઉપલબ્ધિ થાય છે અને ચક્ષુનો વિષય તો માત્ર રૂપ જ છે... જો સ્પર્શસત્ત્વનો આકાર ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય માનવામાં આવે, તો તે સ્પર્શસત્ત્વનો રૂપમાં અનુગમ (=અંતર્ભાવ) માનવો પડશે, કારણ કે સ્પર્શસત્ત્વ જો રૂપસ્વરૂપ હોય, તો જ તે ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય બની શકે... પ્રશ્ન ઃ પણ તેને ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય માનવો જરૂરી છે ? ઉત્તર : હા, નહીંતર તો ‘ચક્ષુથી તેની (=ઘટસત્ત્વાભિન્ન સ્પર્શસત્ત્વની) ઉપલબ્ધિ થાય છે’ – એ અબાધિત અનુભવનો વિરોધ થશે (ચક્ષુથી ઘટસત્ત્વની ઉપલબ્ધિ થાય છે, તો અર્થાપત્તિથી તદભિન્ન સ્પર્શસત્ત્વની પણ ઉપલબ્ધિ માનવી જ રહી અને ચક્ષુથી સ્પર્શસત્ત્વની ઉપલબ્ધિ ત્યારે જ થાય કે જ્યારે તે રૂપસ્વરૂપ હોય...) આ રીતે તો તે રૂપસ્વભાવી બનવાથી, સ્પર્શથી સ્પર્શસત્ત્વનો ભેદ માનવાની આપત્તિ આવશે ! અહીં આવો અનુમાનપ્રયોગ થશે - “સ્પર્શસત્ત્વમ્, સ્પર્શવ્યતિરિત્તમ્, ચક્ષુરિન્દ્રિયપ્રાઘાત, રૂપવ’... પણ સ્પર્શથી સ્પર્શસત્ત્વનો ભેદ હોય તેવું તો કોઈને દેખાતું નથી અને કોઈને ઇષ્ટ પણ નથી... (૧૫૮) (૩) ઘટસત્ત્વથી અભિન્ન આકાર તરીકે રૂપસત્ત્વ + સ્પર્શસત્ત્વ ઉભયસત્ત્વનો * વિવરમ્ . 90. रूपेऽप्यनुगमोपपत्तेरिति । यदि हि स दृश्यमान आकारः स्पर्शसम्बन्धितयाऽभ्युपगतश्चक्षुरिन्द्रियग्राह्यः स्यात्, तदा तस्य रूपेऽपि अनुगमस्य तद्रूपतापत्तिः - लक्षणस्योपपत्तिः - घटना स्यात् । ततः स्पर्शात् सकाशात् सत्त्वस्य भेदः स्यात्, रूपस्वभावत्वात् स्पर्शसत्त्वस्येत्यर्थः । न चैतद् दृष्टमिष्टं वा ।। = For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४८२ –૭૮ समञ्जसत्वादिति । न च तयोराकारयोर्भेद एव, तथाप्रतीत्यभावात् तत्त्वत उभयायोगात् - વ્યારા . .. ङ्गाद् विषयसाङ्कर्येण, सङ्करे च लोकविरोधापत्तेः एवमसमञ्जसत्वादिति । न चेत्यादि । न च तयोराकारयोः-चक्षुस्त्वग्ग्राह्ययोर्भेद एव-एकान्तेन । कुत इत्याह-तथा-भेदगर्भतया प्रतीत्यभावात् स्पर्शनादपि 'सोऽयं यो दृष्टः' इत्यवगमात् । तथा तत्त्वत उभयायोगात् त्वंदभ्युपगमेन । तथा चाह-तत्सत्त्वैकत्वक्षतेः, घटसत्त्वैकत्वक्षतेरित्यर्थः । तथा च-एवं च ......અનેકાંતરશ્મિ .... આકાર પણ ન માની શકાય, કારણ કે બંનેનું જોડાણ માનવામાં તો તે આકારનું એકત્વ નહીં રહે... કદાચ બંને સત્ત્વનો અભેદ માની તે આકારનું એકત્વ માની પણ લેશો, તો તો દોષ એ આવશે કે - રૂપ-સ્પર્શ બંને એક થવાથી — સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ સાથે રૂપનો પણ બોધ થવાથી, તે ઇન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય માનવાની આપત્તિ આવશે અને એ જ રીતે ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપ સાથે સ્પર્શનો પણ બોધ થવાથી, તે ઇન્દ્રિયને સ્પર્શેન્દ્રિય માનવાની આપત્તિ આવશે - આ રીતે વિષયના સંકરથી (=મિશ્રણથી) તદ્વિષયક ઇન્દ્રિયોનો પણ સંકર થશે. પ્રશ્નઃ તો ભલે ને સંકર થાય, વાંધો શું? ઉત્તરઃ અરે ! તો તેમાં લોકનો વિરોધ સ્પષ્ટ છે, માટે તેવું માનવું સમંજસ (યુક્તિયુક્ત) નથી... બૌદ્ધઃ ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય રૂપસત્ત્વ + સ્પર્શનેન્દ્રિયગ્રાહ્ય સ્પર્શસત્ત્વ બંનેનો એકાંતે ભેદ માંની, તે બંનેના આકારનો ઘટસત્ત્વ સાથે અભેદ માની લઈએ, પછી તો વાંધો નહીં ને? સ્યાદ્વાદીઃ પણ તેવું માની શકાય નહીં, કારણ કે પહેલી વાત તો એ છે કે ચક્ષુગ્રાહ્ય રૂપ અને સ્પર્શેન્દ્રિયગ્રાહ્ય સ્પર્શ બંનેનો એકાંતભેદ માનવો ઉચિત જ નથી, કારણ કે એકાંતે ભેદરૂપે તેઓની કદી પ્રતીતિ થતી નથી. જયારે વસ્તુનો સ્પર્શ થવાથી તો આવી પણ પ્રતીતિ થાય છે કે - આ તે જ પદાર્થ છે કે જે મારા વડે જોવાયો હતો” - આ પ્રતીતિથી તો એ જ સિદ્ધ થાય છે કે, ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય + સ્પર્શનેન્દ્રિયગ્રાહ્ય વિષયનો કથંચિત્ અભેદ છે... બીજી વાત, ઘટસત્ત્વ તો તમે નિરંશ એકસ્વભાવી માનો છો, તો પછી તેમાં રૂપસત્ત્વ-સ્પર્શસત્ત્વરૂપ બે એકાંતભિન્ન આકારો શી રીતે ઘટે ? ન જ ઘટે... જો રૂપસત્ત્વ, સ્પર્શસત્ત્વને એકાંતે ભિન્ન માનશો, અને પછી તેઓનો ઘટસત્ત્વ સાથે અભેદ માનશો, તો – ઘટસત્ત્વના પણ ભિન્ન આકારો થવાથી - તેના એકાંત એકત્વની હાનિ થશે. ત્રીજી વાત, જો રૂપસત્ત્વ-સ્પર્શત્ત્વાદિ અનેક જુદા જુદા આકારોનો તે ઘટસત્ત્વ સાથે અભેદ માનશો, તો તો તે ઘટસત્ત્વને અનેકસ્વભાવી માનવાની આપત્તિ આવશે અને તેમાં તો તમારા ' ભેદ એટલા માટે માને છે કે જેથી વિષયસંકરથી ઇન્દ્રિયસંકરની આપત્તિ ન આવે, પણ એકાંત નહીં માની શકાય એ માટે ગ્રંથકારશ્રી આગળ સચોટ યુક્તિઓ આપશે... ૨. “ ત તિ -પઢિ: ૨. ‘વૈવમેવાડુ' રૂતિ -પાઠ: | For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ४८३ अनेकान्तजयपताका (તૃતીયઃ तत्सत्त्वैकत्वक्षतेस्तथा चाभ्युपगमविरोधादिति ॥ (१५९) न चैतेभ्योऽन्य एव घटः, अग्रहणप्रसङ्गात् अरूपाद्यात्मकत्वात्, तत्तवृत्तावपि तत्तद्रूपताऽनापत्तेः, इत्थमपि तद्ग्रहणे इन्द्रियाणां स्वधर्मातिक्रमात् । જ વ્યારહ્યા . अभ्युपगमविरोधाद् वस्तुनोऽनेकस्वभावत्वापत्त्या 'न च तयोराकारयोर्भेद एव' इति स्थितम् । एवं बौद्धमतवक्तव्यतामधिकृत्यैतदुक्तम् ॥ अधुना वैशेषिकमतमुररीकृत्याह-न चैतेभ्य इत्यादि । न चैतेभ्यः-सन्मृद्रूपाकारेभ्यः अन्य एव घट एकान्तेन । कुत इत्याह-अग्रहणप्रसङ्गाद् घटस्य । प्रसङ्गश्च अरूपाद्यात्मकत्वात् । एतच्च सन्मृद्रूपाकारेभ्योऽन्यत्वाभ्युपगमेन; उपन्यासश्चैवम्-चक्षुर्ग्रहणानुगुण्येन । तत्तवृत्ता - જ અનેક અનેકાંતરશ્મિ અભ્યપગમ (=સિદ્ધાંત)નો વિરોધ આવશે. તેથી “રૂપસત્ત્વ + સ્પર્શસત્ત્વ બંનેના આકારનો એકાંતે ભેદ જ છે” – એવું ન માની શકાય. નિષ્કર્ષઃ તેથી દ્રવ્યત્વ-મૃત્ત્વાદિ બધાને સત્ત્વથી અભિન્ન જ માનવાની ચેષ્ટા બિલકુલ કરવી નહીં.. ફલતઃ તેઓનું અલગ-અલગ સ્વભાવરૂપે અસ્તિત્વ થતાં, વસ્તુ અનેકસ્વભાવી સાબિત થશે... આ પ્રમાણે બૌદ્ધમતને આશ્રયીને અનેકસ્વભાવતાની સિદ્ધિ કરી, હવે વૈશેષિકમતને આશ્રયીને કહેવાય છે – - વૈશેષિકમતને આશ્રયીને અનેકવભાવતાનું સચોટ નિરૂપણ (૧૫૯) વૈશેષિકો, દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષનો એકાંતે ભેદ માને છે... તેથી તેમના મતે ઘટ અને સત્ત્વ-મૃત્વાદિરૂપ આકાર બંને અલગ ઍલગ છે... તે પણ આ રીતે, સત્ત્વ-મૃદુરપાદિ આકારોથી ઘટને એકાંતે ભિન્ન માનવો ઉચિત નથી, કારણ કે તેમ માનવામાં ઘટના અગ્રહણનો પ્રસંગ આવશે, અર્થાત્ ઘટનું ગ્રહણ જ નહીં થાય ! વૈશેષિક પણ એવું કેમ? સ્યાદ્વાદીઃ કારણ કે સરૂપ-મૃદરૂપ આકારોથી તો તમે ઘટને જુદો માનો છો... અને એ રીતે છે. 91. उपन्यासश्चैवम्-चक्षुर्ग्रहणानुगुण्येनेति । अरुपाद्यात्मकत्वादित्यत्र अस्पर्शाद्यात्मकत्वादित्याधुपन्यासं परिहृत्य यदित्थमुपन्यासं करोति, तच्चक्षुर्ग्रहणानुगुण्येनेत्यर्थः ।। વૈશૈષિકો આવું માનવા બદલ એટલે ખુશ થાય છે, કારણ કે આમ માનવાથી અનેકધર્મો તો વસ્તુથી જુદા હોવાથી ઘટ તો માત્ર એકસ્વભાવી જ સાબિત થાય અને તેથી વસ્તુની અનેકસ્વભાવતાનું નિરાકરણ થવાથી સાદ્વાદનો ઉચ્છેદ થાય... પણ ગ્રંથકારશ્રી તેનો યુક્તિશઃ નિરાસ કરશે. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४८४ कथमतिक्रम इति चेत्, चक्षुरादेररूपादिग्रहणात् । (१६०) एवमपि को दोष इति चेत्, - વ્યારા वपीत्यादि । तेषां-सन्मृद्रूपाकाराणां तस्मिन्-घटे वृत्तावपि सामान्य-द्रव्य-गुणानां यथासम्भवं तद्वृत्त्यभ्युपगमेन ,व्यवृत्तौ कारणद्रव्येषु स एव वर्तते इति कृत्वा । किमित्याह-तत्तद्रूपताऽनापत्तेः तस्य-घटस्य तद्रूपाऽनापत्तेः-सन्मृद्रूपाकाररूपताऽनुपपत्तेः । इत्थमपीत्यादि । इत्थमपिएवमपि तत्तद्रूपताऽनापत्तावपि तद्ग्रहणे-घटग्रहणेऽभ्युपगम्यमाने । किमित्याह-इन्द्रियाणां ... અનેકાંતરશ્મિ જ તો – રૂપાદિથી ભિન્ન હોવાથી - તે રૂપસ્વરૂપ જ નહીં રહે, અર્થાત્ અરૂપ બની જશે ! તો તેવા અરૂપ ઘટનું ગ્રહણ શી રીતે થઈ શકે? પ્રશ્નઃ “ઘટ અરૂપી બનશે” – એવું જ કેમ કહો છો ? આમ વૈશેષિકમતે તો સ્પર્ધાદિથી પણ ઘટ ભિન્ન જ હોવાથી, ઘટને અસ્પર્શ-અરસાદિ આત્મક પણ કહેવો જોઈએ ને? ઉત્તર ઃ હા, જરૂર... “પણ અહીં મુખ્યતયા ચક્ષુને આશ્રયીને ગ્રહણ અભિપ્રેત છે... એટલે ઘટ અરૂપી છે' - એવું કહેવા પાછળ એ ફલિત કરવું છે કે, અરૂપી ઘટનું ચક્ષુ દ્વારા ગ્રહણ અસંભવિત છે - આવું બતાવવા માટે જ, અસ્પર્શી વિગેરેના ઉલ્લેખ વિના ઘટનો અરૂપ તરીકે ઉલ્લેખ કર્યો.... વૈશેષિકઃ ઘટમાં સામાન્ય-દ્રવ્ય-ગુણની તો યથાસંભવ વૃત્તિ છે જ.. તે આ રીતે (૧) સત્ત્વરૂપ સામાન્ય પણ ઘટમાં રહે છે, (૨) રૂપાદિસ્વરૂપ ગુણ પણ ઘટમાં રહે છે, અને (૩) ઘટરૂપ અવયવીદ્રવ્ય પોતાના આરંભક પરમાણુરૂપ કરણદ્રવ્યમાં રહે છે... આ રીતે દ્રવ્યની પણ વૃત્તિ છે - આમ ઘટમાં જયારે રૂપાદિ અવશ્ય વિદ્યમાન છે, ત્યારે તે રૂપાદિવાળા ઘટનું ગ્રહણ કેમ ન થાય? સ્યાદ્વાદીઃ (સત્ત્વરૂપ સામાન્ય, રૂપ-ગુણ ઘટમાં રહેલા છે અને ઘટાદિ દ્રવ્ય પોતાનાં કારણઅવયવોમાં રહેલા છે – આ રીતે) યથાસંભવ વૃત્તિ હોવા છતાં, ઘટ, સદાદિરૂપ બનતો નથી. (કારણ કે તમે ઘટના સત્ત્વાદિથી સર્વથા ભેદ માન્યો છે, અને તેથી રૂપાદિનું ગ્રહણ થતું નથી. વૈશેષિકઃ રૂપસ્વરૂપ ન હોવા છતાં પણ, ચક્ષુથી તેનું અરૂપી ઘટનું) ગ્રહણ માની લઈએ તો? - વિવUK - 92. सामान्य-द्रव्य-गुणानां यथासम्भवं तवृत्त्यभ्युपगमेनेति । सत्त्वं सामान्यं, घटरुपा मृद् द्रव्यम्, रूपाकारस्तु गुण: । तत एतेषां त्रयाणां यथासम्भवं-यथायोगं तस्मिन्-घटे वृत्ते:-वर्तनस्याभ्युपगमेनअभ्युपगमाद् वैशेषिकेण यथासम्भवमिति । अस्यायमभिप्राय:-यदा घटे सत्ता-गुणयोवृत्तिश्चिन्त्यते, तदा सत्ता-गुणौ तत्र वर्तेते; यदा तु द्रव्यस्य वृत्तिस्तत्र चिन्त्यते, तदा घटलक्षणमवयविद्रव्यं स्वारम्भकेषु अवयवेषु वर्तते । अत एवाह- 93. द्रव्यवृत्तौ कारणद्रव्येषु स एव वर्तत इति कृत्वेति । द्रव्यस्य वृत्तौ चिन्त्यमानायां कारणद्रव्येषु-परमाणुलक्षणेषु स एव-घट एव वर्तत इति कृत्वा यथासम्भवं तवृत्त्यभ्युपगमः ॥ * વૈશેષિકોના મતે અવયવી તે સમવાય સંબંધથી પોતાના અવયવમાં રહે છે... એ અવયવોમાં રહીને અવયવીની ઉત્પત્તિ થતી હોવાથી, અવયવ તે “કારણદ્રવ્ય” કહેવાય છે. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ४८५ अनेकान्तजयपताका (તૃતીયઃ ननु रसादिग्रहणापत्तिः, प्रतीतिबाधितेयमिति चेत्, तदतिरिक्ततद्ग्रहे का प्रतीतिः ? - વ્યારા .... स्वधर्मातिक्रमः-स्वमर्यादापरित्यागः । कथमतिक्रमः ? । इति चेत्, एतदाशङ्क्याह-चक्षुरादेः 'आदि'शब्दात् त्वगिन्द्रियग्रहः, अरूपादिग्रहणात्, घटादिग्रहणादित्यर्थः । एवमपि को दोष इति चेत्, द्विविधं हि द्रव्यं दार्शनं स्पार्शनं च, रूपादिप्रतीतेस्तद्गामित्वेन तदवसानत्वादित्यभिप्रायः । एतदाशङ्क्याह-ननु रसादिग्रहणापत्तिः रसादेरपि घटवदरूपादित्वात्, सार्वेन्द्रियं चैवं द्रव्यं प्राप्नोति, रसादिप्रतीतेरपि तद्गामित्वेन तदवसानत्वादिति भावनीयम् । અનેકાંતરશ્મિ ... સ્યાદ્વાદીઃ તો તો ઇન્દ્રિયોની મર્યાદા જ તૂટી જશે ! વૈશેષિક : કેમ ? સ્યાદ્વાદીઃ કારણ કે યદ્યપિ ચક્ષુથી માત્ર રૂપનું જ ગ્રહણ થાય, પણ તમે તો અરૂપ પણ ઘટનું ગ્રહણ માની લીધું... એટલે તો (૧) ચક્ષુથી માત્ર રૂપનું જ ગ્રહણ થાય, (૨) સ્પર્શેન્દ્રિયથી માત્ર સ્પર્શનું જ ગ્રહણ... વિગેરે રીતે ઇન્દ્રિયોની નિયમિત વિષયને ગ્રહણ કરવારૂપ મર્યાદા તૂટી જશે... (૧૬૦) વૈશેષિકઃ પણ દ્રવ્ય તો બે પ્રકારનું છેઃ (૧) દાર્શન (ચક્ષુથી ગ્રહણ થાય માટે), અને (૨) સ્પાર્શન (સ્પર્શથી ગ્રહણ થાય માટે)... હવે અહીં કોઈ પ્રશ્ન કરે કે ન ચક્ષુ તો રૂપને જ ગ્રહણ કરે છે, ત્વગુ તો સ્પર્શને જ ગ્રહણ કરે છે, તો તમે ઘટાદિ દ્રવ્યને કેમ ચક્ષુગ્રાહ્ય માનો છો? (ચક્ષુગ્રાહ્ય તો રૂપાદિ જ બને ને ?) તો તેનો જવાબ એ કે ચક્ષુ દ્વારા રૂપાદિની પ્રતીતિ થાય છે... તે પ્રતીતિ ઘટપ્રતિબદ્ધ હોવાથી ઘટને ગ્રહણ કરે જ છે. (એટલે દ્રવ્ય ચક્ષુગ્રાહ્ય બનવામાં કોઈ ક્ષતિ નથી...) સ્યાદ્વાદી: અરે ! ચક્ષુનો વિષય તો માત્ર રૂપ જ છે, તો પછી તેનાથી રૂપભિન્ન એવા ઘટનું ગ્રહણ શી રીતે થઈ શકે ? છતાં પણ માનશો, તો ઘટની જેમ, રૂપભિન્ન એવા રસ-સ્પર્શાદિનું પણ ચક્ષુથી ગ્રહણ થવાની આપત્તિ આવશે ! (અર્થાત્ ચક્ષુથી ઘટની જેમ, રૂપભિન્ન એવા રસાદિનું પણ ગ્રહણ થવા લાગશે !) વળી, બીજી આપત્તિ એ કે, જો રૂપાદિપ્રતીતિ ઘટગામી હોવાથી ઘટજ્ઞાન કરાવે, તો રસપ્રતિતિ પણ ઘટગામી હોવાથી ઘટાદિજ્ઞાન કરાવશે અને તો દ્રવ્ય રાસનાદિ પણ બનશે, જે વૈશેષિકોને માન્ય નથી. જ વિવરમ્ ... 94. दार्शनं स्पार्शनं चेति । दर्शनाभ्यां-लोचनाभ्यां गृह्यते यत् तद् दार्शनं, स्पर्शनेन गृह्यत इति स्पार्शनम् । उपलक्षणत्वादितरेन्द्रियग्राह्यमपि । तत: किमित्याह- 95. रूपादिप्रतीतेस्तद्गामित्वेन तदवसानत्वादिति । रूपादिप्रतीते:-रुपरसाद्यवबोधलक्षणायास्तद्गामित्वेन-घटगामित्वेन, घटप्रतिबद्धत्वेनेत्यर्थः । तदवसानत्वात्-घटग्रहणावसानत्वात् । अयमभिप्राय:-रूपं चक्षुषा गृह्यते स्पर्शश्च स्पर्शनेन । एतौ च द्वावपि घटप्रतिबद्धौ । अतस्तयोर्जायमानयोर्घटो ज्ञायते एव, घटज्ञानावसानत्वाद् रूपादिबोधस्य ।। .............................. ૨. ‘સર્વેદ્રિ' રૂતિ પૂર્વમુદ્રિતપાસ, મત્ર તુ ઘ-પાઠ: | For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ધળR:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४८६ न तेभ्य एकत्वबुद्धिरिति चेत्, ततः किमिति वाच्यम् । अस्ति चेयमिति चेत्, न खल्वस्यां विगानम्, य एतन्निमित्तः स स तेभ्योऽन्य इति चेत्, सङ्ख्यायास्तद्भावप्रसङ्गः। જ વ્યારા .... प्रतीतिबाधितेयं-रसादिग्रहणापत्तिः । इति चेत्, एतदाशङ्क्याह-तदतिरिक्ततद्ग्रहे, प्रक्रमाद् रूपादिव्यतिरिक्तघटग्रहे का प्रतीतिः ? ननु किमनया ? न तेभ्यः-रूपादिभ्यः एकत्वबुद्धिः, अनेकत्वादमीषाम् इति चेत्, एतदाशङ्क्याह-ततः किमिति वाच्यम् किमपि । अत्र अस्ति च इयम्-एकत्वबुद्धिः । इति चेत्, एतदाशङ्क्याह-न खलु अस्याम्-एकत्वबुद्धौ विगानं । यः कश्चिदेतन्निमित्तम्, एतस्याः-एकत्वबुद्धेरालम्बनं स स इति स घट: तेभ्य:-रूपादिभ्योऽन्यः । इति चेत्, एतदाशङ्क्याह-सङ्ख्यायाः-एकसङ्ख्याया एकत्वबुद्धिनिमित्तत्वेन " અનેકાંતરશ્મિ છે. વૈશેષિક: પણ ચક્ષુથી રસાદિનું ગ્રહણ થતું હોય એ વાત તો પ્રતીતિબાધિત છે... સ્યાદ્વાદીઃ તો ચક્ષુથી, રૂપાદિથી એકાંતભિન્ન ઘટનું ગ્રહણ થતું હોય એવી પણ ક્યાં કોઈ પ્રતીતિ થાય છે? (અર્થાત્ તેં વાત પણ પ્રતીતિબાધિત જ છે.) વૈશેષિક અરે ! પણ તેમાં પ્રતીતિની શી જરૂર છે? સીધી વાત છે કે, ચક્ષુથી જયારે રૂપાદિનો બોધ થાય, ત્યારે સાથે સાથે ઘટાદિ વસ્તુનાં એકત્વનો (અર્થાત્ ઘટ એક જ છે એવો) પણ બોધ થાય છે જ - આ એકત્વની બુદ્ધિ કોનાથી થાય છે? રૂપાદિથી તો ન માની શકાય, કારણ કે રૂપાર્દિ તો અનેક હોઈ તેઓ દ્વારા એકત્વબુદ્ધિ અઘટિત છે. સ્યાદ્વાદીઃ રૂપાદિથી એકત્વબુદ્ધિ અઘટિત હોય, તો શું થઈ ગયું? વૈશેષિક: પણ એકત્વબુદ્ધિ છે તો ખરી જ ને? ચાકાદી : હા, એમાં તો અમારો પણ કોઈ વિરોધ નથી. વૈશેષિકઃ બસ, તો જેને આલંબીને આ એકત્વબુદ્ધિ થાય છે - અર્થાત્ જે ઘટાદિને આશ્રયીને આ એકત્વબુદ્ધિ થાય છે, તે ઘટાદિરૂપ આલંબન રૂપાદિથી ભિન્ન છે... (આમ, માનવાથી રૂપાદિથી ભિન્નરૂપે ઘટની સિદ્ધિ પણ થશે અને એકત્વબુદ્ધિના વિષયરૂપે ઘટનો બોધ પણ થશે જ... એટલે કોઈ અસંગતિ નહીં રહે.) સ્યાદ્વાદી: ઉપરોક્ત કથન પ્રમાણે તો તમે આવું સિદ્ધ કર્યું કે - “જે એકત્વબુદ્ધિનું નિમિત્ત હોય, તે રૂપાદિથી અન્ય ઘટરૂપ છે” – આ નિયમ પ્રમાણે તો, એકસંખ્યાને જ ઘટરૂપ માનવાનો પ્રસંગ આવશે, કારણ કે વૈશેષિકમતે એકત્વબુદ્ધિનાં નિમિત્ત તરીકે એકસંખ્યા જ સ્વીકૃત છે. (ઘટ નહીં..) કે આદિથી ચક્ષુગ્રાહ્ય બીજા પૃથક્વાદિ ગુણો લેવા... ૨. ‘મતિ રૂમતિ' રૂતિ ઘ–પ4િ: I For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ४८७ अनेकान्तजयपताका (તૃતીય (१६१) न सा तदनाश्रितेति चेत्, एवमपि तत्त्वतोऽन्यैव । यदि नामैवं ततः किमिति चेत्, तन्निमित्तैकबुद्धिः । सा तद्विशेषणभूतेति चेत्, कथमेतद् विनिश्चीयत इति ? (१६२) एकोऽयमिति व्यवसायादिति चेत्, नासौ सदादिभिन्नप्रतिभासीति, तथाऽननुभवात् एवमपि तत्कल्पनेऽतिप्रसङ्गात् तदन्तरापत्तेनिराकरणायोगात् अननुभवा... ...... .... વ્યરહ્યા છે ... ... ... . तद्भावप्रसङ्गः-घटभावप्रसङ्गः । न सा-सङ्ख्या तदनाश्रिता-घटानाश्रिता । इति चेत्, एतदाशङ्क्याह-एवमपि-तदाश्रितत्वेऽपि तत्त्वतः-परमार्थेन अन्यैव सन्मृद्रूपाकारेभ्य इति । यदि नामैवं ततः किम् ? इति चेत्, एतदाशङ्क्याह-तनिमित्ता-सदादिभिन्नसङ्ख्यानिमित्ता एकत्वबुद्धिः । सा-सङ्ख्या तद्विशेषणभूता-प्रस्तुतैकावयविविशेषणभूता । इति चेत्, एतदाशङ्क्याह-कथमेतद् विनिश्चीयते यदुत सा तद्विशेषणभूतेति ? एकोऽयमिति व्यवसायादिति चेद् विनिश्चीयत इति । एतदाशङ्क्याह-नासौ-व्यवसायः सदादिभिन्नप्रतिभासीति । कुत इत्याह-तथा-सदादिभिन्नप्रतिभासित्वेन अननुभवात् । एवमपि અનેકાંતરશ્મિ આ રીતે, એકત્વબુદ્ધિનાં નિમિત્ત તરીકે અને રૂપાદિથી ભિન્ન તરીકે તો એકસંખ્યાની જ સિદ્ધિ થંશે ને? ઘટની સિદ્ધિ શી રીતે? (૧૬૧) વૈશેષિક : પણ એકસંખ્યા ઘટરૂપ આશ્રય વિના તો નથી જ રહેવાની... (ફલતઃ આશ્રય તરીકે ઘટની સિદ્ધિ થશે જ ને?...) સ્યાદ્વાદીઃ એકસંખ્યા ભલે ઘટને આશ્રિત હોય, પણ પરમાર્થથી તો તે સમૃદરૂપ આકારોથી જુદી જ છે ને? વૈશેષિક: હા, પણ એમાં શું થયું? સ્યાદ્વાદી: થયું એ જ કે, એકત્વબુદ્ધિ તે સદાદિથી ભિન્ન એવી એકસંખ્યાના નિમિત્તે માનવી પડશે. વૈશેષિકઃ હા, પણ તે એકસંખ્યાને ઘટરૂપ અવયવીનાં વિશેષણ તરીકે માનીશું કે જેથી વિશેષ્ય તરીકે ઘટની પણ સિદ્ધિ થાય..) સ્યાદાદી: પણ, એકસંખ્યા તે ઘટનું વિશેષણ છે – એવો નિશ્ચય શી રીતે? (૧૬૨) વૈશેષિક કારણ કે “ોડવું એ નિશ્ચયમાં ‘’ અંશથી ઘટરૂપ વિશેષ્યનો અને તેના વિશેષણ તરીકે !' રૂપ સંખ્યાનો બોધ થાય છે - આવા વ્યવસાયથી (નિશ્ચયથી) એકસંખ્યાને વિશેષણ તરીકે માનવામાં કોઈ અસમંજસતા નથી... જ એકસંખ્યાને વચ્ચે લાવવાથી શું ફાયદો થાય ? એ હમણાં જ આગળ સ્પષ્ટ થશે... ત્ર આ નિશ્ચયથી, જેમ તમે એકસંખ્યાને વિશેષણ તરીકે વ્યવસ્થિત કરી, તેમ આ નિશ્ચયમાં જે રૂપે વસ્તુનો પ્રતિભાસ થાય, તે રૂપે જ તે વસ્તુની વ્યવસ્થા માનવી જોઈએ અને તેમ કરવામાં શું થાય? તે ગ્રંથકારશ્રી જણાવે છે. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ४८८ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता -> विशेषादिति तदेकत्वपरिणामनिबन्धन एवायम् । तेषामेवैकानेकात्मकत्वाद् भेदाभेदभावात् तथास्वभावत्वात् विरोधानुपपत्तेः प्रतीतिसिद्धत्वात् बाधाभावादिति । तथाऽननुभवेऽपि तत्कल्पने-सदादिभिन्नावयविकल्पनेऽतिप्रसङ्गात् । अतिप्रसङ्गश्च तदन्तरापत्तेः-तत्रैवावयव्यन्तरापत्तेः । आपत्तिश्च निराकरणायोगात् तदन्तरस्य । अयोगश्च अननुभवाविशेषाद् द्वयोरपीति, इति-एवं तदेकत्वपरिणामनिबन्धन एवायम्, प्रक्रमात् सन्मृद्द्रव्याकारैकत्वपरिणामनिबन्धन एवायम्, एकोऽयमिति व्यवसायः । तेषामेव-सदादीनामेकानेकात्मकत्वात् । एतच्च भेदाभेदभावात् । अयं च तथास्वभावत्वात् । तथास्वभावत्वे - અનેકાંતરશ્મિ - સ્યાદ્વાદી: ‘ોડવું એવા નિશ્ચયથી સદાદિથી એકાંતભિન્નરૂપે વસ્તુનો પ્રતિભાસ થતો નથી, કારણ કે તે નિશ્ચય સદાદિથી ભિન્નરૂપ વસ્તુનો પ્રતિભાસ કરાવતો હોય એવો કદી અનુભવ થતો નથી... (આશયઃ “ોડવું' એવો નિશ્ચય છે, તેમાં ‘યમ્' એવી પ્રતીતિનો વિષય, તે, સદાદિ પ્રતીતિનો વિષય જ છે એવો જ અનુભવ થાય છે, બંનેના વિષય જુદા નથી...) વૈશેષિક અનુભવ ભલે ન થતો હોય, છતાં પણ સદાદિથી ભિન્ન તરીકે તે અવયવીને માની લઈએ તો? સ્યાદ્વાદીઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, ઘટને ઠેકાણે પટ માનવાની આપત્તિ આવશે અને એ આપત્તિનું નિરાકરણ થઈ શકશે જ નહીં, કારણ કે જો તમે કહેશો કે - “પટનો ત્યાં અનુભવ જ થતો નથી, તો પછી ત્યાં પટને શી રીતે માની શકાય?” - તો અમે પણ કહીશું કે - “સદાદિથી ભિન્નરૂપે ઘટનો અનુભવ જ થતો નથી, તો પછી સદાદિથી ભિન્ન તરીકે ઘટને પણ શી રીતે મનાય ? - આમ, અનુભવ ન થવાની વાત તો બંને બાજુ સમાન છે. તેથી, સત્ત્વ-મૃત્વ-દ્રવ્યસ્વરૂપ આકારોના એકત્વપરિણામને કારણે જ “ોડવું' એવો નિશ્ચય માનવો જોઈએ. જુઓ, છોડ્યું આ પ્રતીતિ વિયં સંત, એ રીતે સમજવી, જે સત્ત્વાદિના એકત્વપરિણામરૂપ (૧ સંખ્યાના પરિણામરૂપ) છે. જેમ ઘટ એક છે તેમ સત્ત્વ એક છે, મૃદુ એક છે... વિગેરે.. પ્રશ્ન : પણ સત્ત્વ તો આકાશમાં પણ છે... આમ ત્યાં એક સત્ત્વ જ ક્યાં છે ? એટલે એકત્વપ્રતીતિ (સત્ત્વવિષયક નહીં, પણ) ઘટવિષયક જ હોય... ઉત્તર : એવું નથી, તે બધા સત્ત્વાદિ એકાનેક છે - જુદા જુદા આધારની અપેક્ષાએ અનેક, સ્વજાતિની અપેક્ષાએ એક... અને તેનું કારણ, તેનો આધાર સાથે મેદાભેદ છે અને તેમાં તેનો તથાસ્વભાવ એ જ કારણ છે, તેમાં કોઈ વિરોધ નથી, કારણ કે તે સ્વભાવ પ્રતીતિસિદ્ધ છે, તર્કથી અબાધિત છે... For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ४८९ अनेकान्तजयपताका ( તૃતીય: - (१६३) सद्द्रव्याद्यनेकस्वभावे वस्तुनि वस्तुमात्रग्राह्येवावग्रहकल्पमविकल्पकमङ्गीकर्तव्यम्, अन्यथोक्तदोषानतिवृत्तिः । एवम्भूते चास्मिन्नावयोरविवाद एव, एवंविधावग्रहस्यास्माभिरप्यभ्युपगतत्वात् । न चात्र कश्चिद् दोष:, अपि तु शुक्तिकादावपि જ બાળા 8 च विरोधानुपपत्तेः । अनुपपत्तिश्च प्रतीतिसिद्धत्वात् । नहि प्रतीतिरेव सिद्धौ निमित्तमित्याशङ्काऽपोहायाह-बाधाभावादिति 'तदेकत्वपरिणामनिबन्धन एवायं इत्येवं सद्द्द्रव्याद्यनेकस्वभावे वस्तुनि । किमित्याह-वस्तुमात्रग्राह्येव अवग्रहकल्पमविकल्पकमङ्गीकर्तव्यम् । किमित्याह-अन्यथोक्तदोषानतिवृत्तिः, उक्तदोषाः 'न्यायानुभवविरोधात्' इत्येवमादयतदनिवृत्ति: । एवम्भूते चास्मिन् - अविकल्पके किमित्याह - आवयोः - तवं मम च अविवाद एव । कुत इत्याह-एवंविधावग्रहस्य अविकल्पकस्य अस्माभिरभ्युपगतत्वात् । न चात्र* અનેકાંતરશ્મિ *.. = વળી, વિરોધ તો તે વિશે જ કરાય, કે જેની પ્રતીતિ ન થતી હોય, પણ એકાનેકસ્વભાવ તો પ્રતીતિસિદ્ધ છે એટલે તે વિશે તો વિરોધ અસંગત જ છે... પ્રશ્ન : એકાનેકસ્વભાવીની સિદ્ધિમાં શું માત્ર પ્રતીતિ જ પ્રમાણ છે, કે કોઈ તર્ક પણ ? ઉત્તર ઃ તર્ક પણ, કારણ કે ‘બાધાભાવ’ એ જ તો મોટો તર્ક છે... અર્થાત્ કોઈ બાધ ન હોવારૂપ તર્કથી પણ સિદ્ધ થાય છે કે, વસ્તુ અનેકસ્વભાવી છે. નિષ્કર્ષ ઃ તેથી સદાદિ આકારના એકત્વપરિણામને કારણે જ ‘જોઽયં' એવો નિશ્ચય થાય છે. માટે આ નિશ્ચયના આધારે, સદ્-મૃદ્-દ્રવ્યાદિનું કથંચિદ્ એકત્વ અવશ્ય સ્થાપિત થશે... તેથી વૈશેષિકકલ્પિત સદાદિનો એકાંતભેદ બિલકુલ યુક્ત નથી... હવે મૂળ વાત પર આવીએ - (૧૬૩) વસ્તુ તે સદ્-મૃદાદિ અનેકસ્વભાવી છે. આવી અનેક સ્વભાવી વસ્તુ વિશે માત્ર વસ્તુના અંશને ગ્રહણ કરનારા, અર્થાત્ માત્ર સત્સામાન્યને વિષય કરનારા ‘અવગ્રહ’ રૂપ અવિકલ્પજ્ઞાનનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ, નહીંતર પૂર્વોક્ત “ન્યાય-અનુભવનો વિરોધ થશે” – વિગેરે દોષોનું ઉલ્લંઘન થઈ શકશે નહીં... વળી, આવા પ્રકારનાં જ્ઞાનમાં આપણા બે વચ્ચે વિવાદ જ નથી, કારણ કે તમે વસ્તુમાત્રગ્રાહી નિર્વિકલ્પ માનો છો અને અમે પણ તેવો અવગ્રહ માનીએ જ છીએ...) * જૈનસંમત અવગ્રહ માનવામાં ભ્રાન્તિની પણ સંગતિ બૌદ્ધ : આવો અવગ્રહ માનવામાં શું પૂર્વોક્ત કોઈપણ દોષ ન આવે ? સ્યાદ્વાદી : બિલકુલ નહીં, ઉ૫૨થી શક્તિમાં થતાં રજતનિશ્ચયરૂપ, મૃગજળમાં થતાં જળ ૬. ‘ર્તવ્યમિત્યન્યથોન્ડ્ઝ' કૃતિ ૧-પાટ: । २. प्रेक्ष्यतां ४६८तमं पृष्ठम् । For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता क्वचिद् रजतादिनिश्चयस्य न्यायत एवापत्त्या गुणः, तस्य ह्यवग्रहोत्तरकालमीहाप्रवृत्तस्य तथाविधसमानधर्मोपलब्धुरेवासत्क्षयोपशमभावतो भावात्, अन्यथोक्तवत् तदयोगा વિતિ ४९० व्याख्या : अभ्युपगमे कश्चिद् दोषः, अपि तु शुक्तिकादावपि 'आदि' शब्दान्मरीचिकाग्रहः क्वचिद् रजतादिनिश्चयस्य 'आदि' शब्दात् जलनिश्चयग्रहः न्यायत एवापत्त्या गुणः । न्यायत एवापत्तिमाह तस्येत्यादिना । तस्य हि - शुक्तिकादौ रजतादिनिश्चयस्य अवग्रहोत्तरकालमीहाप्रवृत्तस्य सत: । कस्येत्याह- तथाविधसमानधर्मोपलब्धुरेव - शुक्तिकादिरजतादिसमानधर्मोपलब्धुरेव प्रमातुर्नान्यस्य असत्क्षयोपशमभावतः-असत्क्षयोपशमभावेन भावात्, अन्यथा-एवमनभ्युपगमे उक्तवत् यथोक्तम्- 'शुक्तिकाया अप्यक्षज्ञानेन नीलादिवत् तत्त्वेनैव પ્રહળાત્' હત્યાવિ, તથાડ્યોળાવિતિ Page #276 -------------------------------------------------------------------------- ________________ ४९१ अनेकान्तजयपताका (તૃતીય - (१६४) यच्चोच्यते-“गृहीतग्राहित्वाद् विकल्पोऽप्रमाणम्" इत्येतदप्ययुक्तम्, स्वमतविरोधात्, निर्विकल्पकज्ञानेन स्वलक्षणस्य गृहीतत्वाद् विकल्पस्य तद्ग्राहित्वानुपपत्तेः तत्प्रतिभासशून्यत्वात् । एवमपि तत्तथाताऽभ्युपगमेऽतिप्रसङ्गात्, नीलविकल्पस्य पीतग्राहित्वापत्तेः पारम्पर्येण तत्तज्जनकत्वाविशेषात् उपलब्धपीतनीलद्रष्टुरपि तद्भावाવિતિ | ” ચારણ્યા છે ___यच्चोच्यते परैः-"गृहीतग्राहित्वाद् विकल्पोऽप्रमाणम्' इत्येतदप्ययुक्तम् । कथमित्याह-स्वमतविरोधात् । विरोधश्च निर्विकल्पकज्ञानेन स्वलक्षणस्य गृहीतत्वाद् विकल्पस्य तद्ग्राहित्वानुपपत्तेः-स्वलक्षणग्राहित्वानुपपत्तेः । अनुपपत्तिश्च तत्प्रतिभासशून्यत्वात्, स्वलक्षणाकारशून्यत्वादित्यर्थः । एवमपि-तत्प्रतिभासशून्यत्वेऽपि सति तत्तथाताऽभ्युपगमेविकल्पस्य तद्ग्राहित्वाभ्युपगमे अतिप्रसङ्गात् । अतिप्रसङ्गश्च नीलविकल्पस्य पीतग्राहित्वापत्तेः । नासौ पारम्पर्येणापि तज्जन्य इत्याशङ्काऽपोहायाह-पारम्पर्येण तत्तज्जनकत्वा - અનેકાંતરશ્મિ ... પ્રવૃત્તિ થાય છે - આમ, નિર્વિકલ્પ દ્વારા ગૃહીત અર્થનો જ ગ્રાહી હોવાથી વિકલ્પ તે – સ્મૃતિની જેમ – અપ્રમાણ છે... પણ આનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી કહે છે – (૧૬૪) બૌદ્ધ વડે જે કહેવાય છે કે – “ગૃહીતગ્રાહી હોવાથી વિકલ્પ અપ્રમાણ છે” - તે કથન અયુક્ત છે, કારણ કે એવું કહેવામાં ખરેખર તો બૌદ્ધને પોતાના મતનો જ વિરોધ આવે છે... બૌદ્ધ : શી રીતે ? સ્યાદ્વાદીઃ જુઓ - નિર્વિકલ્પ તો સ્વલક્ષણનું ગ્રહણ કર્યું અને સવિકલ્પ તો સ્વલક્ષણગ્રાહી નથી, કારણ કે સવિકલ્પમાં સ્વલક્ષણનો પ્રતિભાસ તમે માનતા જ નથી. બૌદ્ધ સ્વલક્ષણનાં આકારનો પ્રતિભાસ ન થવા છતાં પણ, વિકલ્પને તેના ગ્રાહકરૂપે માની લઈએ તો? સ્યાદ્વાદી : તો તો અતિપ્રસંગ એ આવશે કે, નીલવિકલ્પમાં પીતાકારનો પ્રતિભાસ ભલે ન થાય, તો પણ તેને પોતાના ગ્રાહકરૂપે માનવાની આપત્તિ આવશે ! પણ નીલવિકલ્પ શું કદી પીતનું ગ્રહણ કરે છે? બૌદ્ધઃ સ્વલક્ષણથી નિર્વિકલ્પની ઉત્પત્તિ અને નિર્વિકલ્પથી સવિકલ્પની ઉત્પત્તિ - આમ, વિકલ્પનો જનક-ઉત્પાદક પરંપરાએ સ્વલક્ષણ હોવાથી, શું વિકલ્પને સ્વલક્ષણગ્રાહી ન માની શકાય? સ્યાદ્વાદીઃ ના, કારણ કે તેવી પરંપરાએ જનકતા તો પીત અને નીલવિકલ્પ અંગે પણ શક્ય છે. તે આ રીતે સામે પીત પદાર્થ હતો, પણ ભ્રાન્તિના કારણે તે વ્યક્તિને તેનું નીલરૂપે દર્શન થયું અને પછી તે નીલદર્શનથી નીલવિકલ્પ થયો. અહીં પીતથી નીલદર્શન અને નીલદર્શનથી નીલવિકલ્પ થયો... - આમ નીલવિકલ્પનો જનક પરંપરાએ પીત હોવાથી તો, નીલવિકલ્પને પીતના For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या - विवरण - विवेचनसमन्विता ( १६५ ) न च गृहीतग्राहि ज्ञानमप्रमाणमेव एकत्र नीलादावनेकप्रमातृज्ञानानां प्रमाणत्वाभ्युपगमात् तेषां चान्योन्यं गृहीतग्राहित्वात्, अन्यथा तद्ग्रहणानुपपत्तेः, तथाऽगृहीतग्राहिज्ञानासम्भवात् सर्ववस्तूनां सर्वबुद्धैः सदा ग्रहणात्, तेषां सर्वज्ञत्वात्, अन्यथा तत् तत्त्वायोगात्, एकसन्तानापेक्षया च गृहीतग्राहिज्ञानासम्भव एव, सर्वदाऽगृहीतग्रहणादिति ॥ सर्वेषां " ४९२ *વ્યાબા विशेषात् तस्य - पीतस्य नीलविकल्पजनकत्वाविशेषात् । एतद्भावनायैवाह- उपलब्धपीतनीलद्रष्टुरपि प्रमातुः तद्भावात् - नीलविकल्पभावात् तदप्ययुक्तमिति स्थितम् ॥ दूषणान्तरमाह न चेत्यादिना । न च गृहीतग्राहि ज्ञानमप्रमाणमेव - एकान्तेन भवतः । कुत इत्याह-एकत्र नीलादावनेकप्रमातृज्ञानानां प्रमाणत्वाभ्युपगमात् परेणापि तेषां चअधिकृतज्ञानानां अन्योन्यं - परस्परं गृहीतग्राहित्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तद्ग्रहणानुपपत्तेः- अधिकृतनीलादिग्रहणानुपपत्तेः । तथेत्यादि । तथाऽगृहीतग्राहिज्ञानासम्भवात् । असम्भवश्च सर्ववस्तुनां नीलादीनां सर्वबुद्धैः सदा ग्रहणात् । ग्रहणं च तेषां - • અનેકાંતરશ્મિ Page #278 -------------------------------------------------------------------------- ________________ ४९३ अनेकान्तजयपताका (તૃતીય बुद्धानां सर्वज्ञत्वादिति, अन्यथा तत्तत्त्वायोगात्-तेषां सर्वज्ञत्वायोगात् । एकसन्तानेत्यादि । एकसन्तानापेक्षया च गृहीतग्राहिज्ञानासम्भव एव तस्यार्थस्य च क्षणिकत्वात् सर्वेषां-ज्ञानानां सर्वदा-सर्वकालम् अगृहीतग्रहणाद् द्वयोरपि क्षणिकत्वेनेति, यद्वा तदभावे भावादभिधानमात्रं ग्रहणमित्यगृहीतग्रहणमिति ॥ - અનેકાંતરશ્મિ -. પ્રશ્ન : શું બુદ્ધો વડે સર્વ વસ્તુઓ સદા ગ્રહણ થયેલી છે ? ઉત્તરઃ હા, કારણ કે તેઓ સર્વજ્ઞ છે, અર્થાત્ ત્રણે કાળગત સર્વ વસ્તુઓને સર્વ પર્યાયો સાથે જાણનારા છે... હવે જો સર્વ વસ્તુઓનું સદા ગ્રહણ ન માનો, તો તેમની સર્વજ્ઞતા જ નહીં ઘટે.... આમ, દરેક પદાર્થ સર્વજ્ઞ વડે ગૃહીત હોવાથી, બધા જ્ઞાનો ગૃહીતગ્રાહી જ સાબિત થશે... એવું કોઈ અગૃહીતગ્રાહી જ્ઞાન સંભવિત જ નથી, કે જેનો તમે પ્રમાણ તરીકે ઉલ્લેખ કરી શકો... બૌદ્ધઃ બીજા દ્વારા ભલે તે પદાર્થ ગૃહીત હોય, પણ પોતા દ્વારા જો તે અગૃહીત-અપૂર્વ હોય, તો તો તેને ગ્રહણ કરનાર જ્ઞાન અગૃહીતગ્રાહી બની જ શકે ને ! અને પછી તો તેને પ્રમાણ માની શકાય ને ! સ્યાદ્વાદી : અરે ! આ રીતે એકસંતાનની (=એકવ્યક્તિની) અપેક્ષાએ તો બધા જ્ઞાન અગૃહીતગ્રાહી જ સાબિત થશે, ગૃહીતગ્રાહી કોઈ જ્ઞાન રહે જ નહીં, કારણ કે તમારા મતે તો જ્ઞાન અને અર્થ બંને ક્ષણિક છે. એટલે પ્રથમક્ષણીય જ્ઞાન દ્વારા ગૃહીત અર્થ તો બીજી ક્ષણે રહેતો નથી, તેથી દ્વિતીયક્ષણીય જ્ઞાન તો અગૃહીત અર્થનું જ ગ્રહણ કરે, પ્રથમક્ષણીય જ્ઞાનથી ગૃહીત અર્થનું નહીં... એમ દરેક જ્ઞાન અગૃહીતગ્રાહી જ હોવાથી, ગૃહીતગ્રાહી જ્ઞાન અસંભવિત જ બને. અથવા તો, પ્રથમક્ષણે પદાર્થ અને દ્વિતીય ક્ષણે તજ્જન્ય જ્ઞાન. - આમ શેયવસ્તુના નાશ થયા બાદ જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, એટલે જ્ઞાન વખતે તો વસ્તુનું અસ્તિત્વ જ ન હોવાથી, કોઈપણ જ્ઞાન ગૃહીતગ્રાહીરૂપે સંભવિત નથી. તેથી અગૃહીતગ્રહણ તો માત્ર બોલવા પૂરતું જ છે... આશય એ કે, કોઈ જ્ઞાન ગૃહીતગ્રાહી હોય અને તેનો વ્યરચ્છેદ કરી અગૃહીતગ્રાહી જ્ઞાનનો પ્રમાણ તરીકે ઉલ્લેખ કરવાનો હોય, તો અગૃહીતગ્રાહીતાનું કથન કરવું સંગત છે. પણ ગૃહીતગ્રાહી જયારે કોઈ જ્ઞાન જ નથી - બધા જ્ઞાન અગૃહીતગ્રાહી જ છે - ત્યારે ગૃહીતગ્રાહી કહીને તમે નવું શું વિધાન કર્યું? (અર્થાત્ તેવું બોલવું વ્યર્થ છે...) સારઃ તેથી ગૃહીતગ્રાહી હોવા માત્રથી જ્ઞાન અપ્રમાણ બને એવું નથી. ફલતઃ ગૃહીતગ્રાહી હોવા છતાં પણ વિકલ્પજ્ઞાનને અપ્રમાણ માની શકાય નહીં. 96. तदभावे भावादभिधानमात्र ग्रहणमित्यगृहीतग्रहणमितीति । तस्य विषयस्याभावे-विनाशे भावात्-उत्पादात् ज्ञानस्य किमित्याह-अभिधानमात्रम्-अभिधानमेव केवलं । किमित्याह-ग्रहणमिति । एतत् ૨. ‘ક્ષયાગવગૃહીત' રૂતિ -પતિ: | For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ( १६६ ) स्यादेतन्न तत्त्वतो गृहीतग्राहित्वेनास्याप्रामाण्यम्, अपि त्वविषयत्वेनेति । कथमयमविषय इति वाच्यम् । यदनेन वेद्यते न तदस्तीति चेत्, क्व तन्नास्तीति ? किं तत्रैवोच्यते उताहो बहिरिति ? यदि तत्रैव कथं वेद्यते, वेद्यमानं वा कथं न तत्रेति चिन्त्यम् । अथ बहिः, अविकल्पकेऽपि समानः प्रसङ्गः, तेनापि वेद्यमानस्य बहिरभावात् * व्याख्या + स्यादेतन्न तत्त्वतो गृहीतग्राहित्वेन हेतुना अस्य - विकल्पस्य अप्रामाण्यम्, अपि त्वविषयत्वेनेति । एतदाशङ्क्याह- कथमयं - विकल्पोऽविषय इति वाच्यम् । यदनेन वेद्यते विकल्पेन न तदस्तीत्यविषयः । इति चेत्, एतदाशङ्क्याह - क्व तन्नास्ति यदनेन वेद्यते ? किं तत्रैव विकल्पे उत बहिरिति ? यदि तत्रैव - विकल्पे एव नास्ति, कथं तेन वेद्यते, वेद्यमानं वा कथं न तत्र विकल्प इति चिन्त्यम् । द्वितीयं विकल्पमधिकृत्याह - अथ बहिर्यदनेन वेद्यते न तदस्तीति । एतदाशङ्क्याहअविकल्पकेऽपि समानः प्रसङ्गः अविषयत्वप्रसङ्गः । कथमित्याह - तेनापि - अविकल्पकेन ...जनेअंतरश्मि ४९४ - * વિકલ્પની પ્રમાણતા અંગે બૌદ્ધપ્રલાપનો નિરાસ (૧૬૬) બૌદ્ધ : વાસ્તવિક રીતે તો વિકલ્પ તે ગૃહીતગ્રાહી હોવાથી અપ્રમાણ નથી, પણ તે નિર્વિષયક હોવાથી અપ્રમાણ છે, અર્થાત્ વિકલ્પનો કોઈ વિષય જ ન હોવાથી અપ્રમાણ છે. સ્યાદ્વાદી : આ વાત પણ અયુક્ત છે, કારણ કે પહેલા તો તમે એ કહો કે વિકલ્પ તે નિર્વિષયક प्रेम ? બૌદ્ધ : કારણ કે વિકલ્પ વડે જે અનુભવાય છે તે વસ્તુ હોતી નથી એટલે વિકલ્પ નિર્વિષયક छे... स्याद्वाही : ते वस्तु झ्यां नथी होती ? (१) विस्यमां, 3 (२) जहार ?... (१) भे विऽस्यमां ન હોય, તો કઈ રીતે તે ત્યાં અનુભવાય ? અથવા જો અનુભવાય તો તે શી રીતે ત્યાં નથી ? બૌદ્ધ : (૨) તો અમે બીજો પક્ષ માનશું, અર્થાત્ વિકલ્પ વડે અનુભવાતો વિષય બહારના ભાગમાં નથી... આશય એ કે, વિકલ્પ વડે અનુભવાતાં સામાન્યાકારનું અસ્તિત્વ, બાઁઘમાં ન હોવાથી .. विवरणम् . स्वयमेव वृत्तिकृद् व्याचष्टे - अगृहीतग्रहणमिति । अयमभिप्रायः यदा ज्ञेयवस्तुनो विनाशे ज्ञानमुत्पद्यते, तदा ज्ञानकाले वस्त्वभावादेव गृहीतग्राहित्वासम्भवेन वचनमात्रमेवैतद् यदुतागृहीतग्रहणमिति । * તે સામાન્યાકાર બુદ્ધિકલ્પિત હોવાથી, તેનું માત્ર અંદર જ અસ્તિત્વ છે, બહાર તો તેવું કોઈ તત્ત્વ જ નથી... બૌદ્ધો બાહ્ય પદાર્થોને સ્વલક્ષણરૂપ માને છે... For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ४९५ अनेकान्तजयपताका (તૃતીયઃ स्वरूपस्यैव वेदनात् । (१६७) तद्बहिःस्थतुल्यरूपमित्यदोष इति चेत्, केयं तत्तुल्यरूपतेति वाच्यम् । किं तत्साधारणरूपभावः उताहो तत्तद्ग्रहणस्वभावतेति ? न तावत् साधारणरूपभावः, चेतनाचेतनत्वेन तद्वैलक्षण्यसिद्धेः, सामान्यवेदनेन तदप्रामाण्य ...ચાહ્ય ... वेद्यमानस्य बहिरभावात् । अभावश्च स्वरूपस्यैव वेदनात् । तदित्यादि । तत्-अविकल्पकं वेद्यमानबहिःस्थतुल्यरूपं, विषयतुल्यरूपमित्यस्माददोषः । इति चेत्, एतदाशङ्क्याह-केयं तत्तुल्यरूपता-बहिःस्थतुल्यरूपतेति वाच्यम् । किं तत्साधारणरूपभावः-बहिःस्थसामान्यरूपभावोऽविकल्पकस्य उत तद्ग्रहणस्वभावता-बहिःस्थग्रहणस्वभावता इति । किञ्चातः ? उभयथाऽपि दोषः । तथा चाह-न तावत् साधारणरूपभावः तत्तुल्यरूपता । - અનેકાંતરશ્મિ .... જ વિકલ્પને અમે નિર્વિષયક કહીએ છીએ. સ્યાદ્વાદીઃ આ પક્ષ પણ યુક્ત નથી, કારણ કે એવું કથન તો વિકલ્પની જેમ અવિકલ્પમાં પણ લાગુ પડે છે. તે આ રીતે – અવિકલ્પ દ્વારા અનુભવાતો વિષય પણ બહાર નથી, કારણ કે અવિકલ્પ તો પોતાના જ્ઞાનસ્વરૂપનો જ અનુભવ કરે છે અને તે સ્વરૂપ તો બહાર છે જ નૈહીં, તો પછી વિકલ્પની જેમ અવિકલ્પ પણ નિર્વિષયક કેમ ન બને? (૧૬૭) બૌદ્ધઃ અવિકલ્પ તો અનુભૂયમાન પદાર્થનાં તુલ્યરૂપવાળું છે... અર્થાત્ અવિકલ્પમાં અનુભવાતા પદાર્થના આકાર સરખું જ તે જ્ઞાન થાય છે - આમ, બાહ્ય પદાર્થને તુલ્ય હોવાથી જ, અવિકલ્પને અમે સવિષયક કહીએ છીએ... સ્યાદ્વાદીઃ પહેલા તો તમે એ કહો કે “બાહ્ય પદાર્થની સાથે તુલ્યતા” એટલે શું? (૧) બાહ્ય પદાર્થની સમાનરૂપવાળા હોવું તે, કે (૨) બાહ્યપદાર્થને ગ્રહણ કરવાનો સ્વભાવ હોવો તે? આ બંનેમાંથી કયા પક્ષનો સ્વીકાર કરશો? બૌદ્ધ: પણ આવા પક્ષો પાડીને ફાયદો શું? સ્યાદ્વાદીઃ કારણ કે તમારા મતે બંને રીતે દોષ આવે છે. જુઓ - (૧) અવિકલ્પ તે બાહ્યપદાર્થની સમાનરૂપવાળું બની શકે જ નહીં, કારણ કે અવિકલ્પ તે ચેતન છે, જયારે બાહ્યપદાર્થ જ અવિકલ્પજ્ઞાન સ્વરૂપવેદન તો કરે જ છે (સ્વલક્ષણનું વેદન કરે કે ના પણ કરે) હવે જે પોતાનાં સ્વરૂપનું વેદન કરે છે, તે બહાર નથી. તેથી અવિષય–પ્રયુક્ત અપ્રામાય, સ્વરૂપવેદનઅંશમાં તો બરાબર જ છે. હવે સ્વલક્ષણનું વેદન કરે છે - પણ તે કઈ રીતે ? જ્યારે સ્વલક્ષણનો સંનિકર્ષ થાય, ત્યારે અવિકલ્પમાં તત્સદેશ આકાર મુદ્રિત થાય અને તે આકારનું જે વેદન થાય છે, તે જ સ્વલક્ષણનું વેદન છે, એટલે વાસ્તવમાં તો સ્વાકારનું જ વેદન છે, જે બહાર નથી. આ હકીકત (સ્વાકારનું સંવેદન એ જ સ્વલક્ષણનું સંવેદન હોવાની હકીકત) હોવાથી જ આગળ ત રફથતુલ્ય .... ગ્રંથ સંગત થાય છે. ૨. ‘સ્વરૂપી વેરા' રૂતિ વ-પાd: I ૨. “તાવત્ તત્સાધારણ૦' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ................ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४९६ प्रसङ्गाच्च । तत्तद्ग्रहणस्वभावतातदङ्गीकरणे च विकल्पज्ञानेऽपि तुल्यः परिहारः, तस्यापि तद्ग्रहणस्वभावताऽभ्युपगमात् । (१६८) तथाविधग्राह्याभावादस्य कुतस्तद्ग्रहण ............................. व्याख्या ................. कुत इत्याह-चेतनाचेतनत्वेन हेतुना । तद्वैलक्षण्यसिद्धेः तयोः-अविकल्पक-बहिःस्थयोवैलक्षण्यसिद्धेः । दोषान्तरमाह-सामान्यवेदनेन हेतुना साधारणरूपभावतः तदप्रामाण्यप्रसङ्गाच्चअविकल्पकस्याप्रामार्ण्यप्रसङ्गाच्च न तत्साधारणरूपभावस्तत्तुल्यरूपतेति । तत्तद्ग्रहणस्वभावतातदङ्गीकरणे च तस्य-अविकल्पकस्य तद्ग्रहणस्वभावता-बहिःस्थग्रहणस्वभावता तस्यास्तदङ्गीकरणं-तत्तुल्यरूपताऽङ्गीकरणमिति विग्रहः, तस्मिन् । किमित्याह-विकल्पज्ञानेऽपि तुल्यः परिहारः तत्तद्बहिःस्थतुल्यरूपमित्ययम् । कुत इत्याह-तस्यापि-विकल्पज्ञानस्य तद्ग्रहणस्वभावताऽभ्युपगमात्-बहिःस्थग्रहणस्वभावताऽभ्युपगमात् । तथाविधेत्यादि । तथाविधग्राह्याभावात्-विकल्पज्ञानग्राह्याभावात् अस्य-विकल्पज्ञानस्य कुतस्तद्ग्रहण ...... मनेतिरश्मि ....... અચેતન છે - આમ, ચેતન-અચેતનરૂપે બંનેની વિલક્ષણતા હોવાથી, બંનેની સામ્યતાનો સંભવ नथी... બીજી વાત, જો અવિકલ્પનો આકાર બાહ્યપદાર્થની સમાન માનવામાં આવે તો તે આકાર સામાન્યાકાર કહેવો પડશે, કારણ કે તે આકાર વિષય-જ્ઞાન બંનેમાં અનુગત છે અને આવા સામાન્યાકારનો અનુભવ કરવાથી તો, વિકલ્પની જેમ અવિકલ્પ પણ અપ્રમાણ બૅનશે ! (૨) હવે બીજો પક્ષ સ્વીકારશો કે - “અવિકલ્પમાં બાહ્યપદાર્થને ગ્રહણ કરવાનો સ્વભાવ હોઈ તે બાહ્યપદાર્થને તુલ્યરૂપ છે અને એટલે જ તે સવિષયક છે” - તો એવો પરિહાર તો વિકલ્પજ્ઞાનમાં પણ સમાન છે, (અર્થાત્ એ પ્રકારની બાહ્યપદાર્થ સાથેની તુલ્યતા તો વિકલ્પજ્ઞાનમાં પણ છે જ.) કારણ કે પદાર્થને ગ્રહણ કરવાનો સ્વભાવ તો તમે વિકલ્પજ્ઞાનમાં પણ માનો છો જ આ રીતે તો તે પણ બાહ્યપદાર્થની તુલ્યરૂપ બનતાં, તેમાં પણ સવિષયકતા ઘટશે જ... (१६८) बौद्ध : विशान ४ ५४ार्थy (=सामान्या२नु) ४९॥ ४२ छ, ते पार्थ तो छ ०४ .............. विवरणम् ..... 97. तत्तद्बहिःस्थतुल्यरूपमिति । तत्-विकल्पज्ञानं तेन-बहिःस्थेन पदार्थेन तुल्यरूपं-तदाकारमिति ।। છે કારણ કે સામાન્યાકારનો અનુભવ કરવાથી જેમ તમે વિકલ્પને અપ્રમાણ માનો છો, તેમ અવિકલ્પને પણ અપ્રમાણ માનવો પડશે, કારણ કે સામાન્યાકારનો અનુભવ તો તે પણ કરે છે અને બૌદ્ધમતે તો સામાન્ય અસત્ છે. १. 'प्रसंङ्गत्वेन तत्' इति क-पाठः । For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ४९७ अनेकान्तजयपताका __ (तृतीयः स्वभावतेति चेत्, न, तथाविधग्राह्याभावे प्रमाणाभावात्, प्रत्यक्षस्य स्वलक्षणविषयत्वेन तत्राप्रवृत्तेः, अनुमानस्याप्यनुपलब्धिलक्षणप्राप्तार्थाऽविषयत्वात्, तस्य च तदभावाभ्युपगमात् । न हि साधारणं रूपमुपलब्धिलक्षणप्राप्तमिष्यते भवद्भिः, तदवस्तुत्वप्रतिज्ञानात् अनीदृशानुपलब्धेश्चाभावनिश्चायकत्वानुपपत्तेः । (१६९) एतेन तद्बाधक .......... व्याख्या ................ स्वभावता-बहिःस्थग्रहणस्वभावता? इति चेत्, एतदाशङ्क्याह-न, तथाविधग्राह्याभावेविकल्पज्ञानग्राह्याभावे प्रमाणाभावात् । अभावश्च प्रत्यक्षस्य तावत् स्वलक्षणविषयत्वेन हेतुना तत्र-तथाविधग्राह्याभावे अप्रवृत्तेः अनुमानस्यापि-अनुपलब्धिरूपस्य उपलब्धिलक्षणप्राप्तार्थविषयत्वात् । ततः किमित्याह-तस्य-तथाविधग्राह्यस्य तदभावाभ्युपगमात्-उपलब्धिलक्षणप्राप्तार्थविषयत्वाभावाभ्युपगमात् । एतद्भावनायैवाह-न हि.साधारणं रूपं विकल्पग्राह्यम् उपलब्धिलक्षणप्राप्तमिष्यते भवद्भिः । कुत इत्याह-तदवस्तुत्वप्रतिज्ञानात् तस्यसाधारणरूपस्यावस्तुत्वप्रतिज्ञानात् अनीदृशानुपलब्धेश्च-अनुपलब्धिलक्षणप्राप्तानुपलब्धेश्च । किमित्याह-अभावनिश्चायकत्वानुपपत्तेस्तथाऽभ्युपगमात् । एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन तथाविधग्राह्याभावे प्रमाणाभावेन । किमित्याह-तद्बाधकप्रमाणप्रवृत्तिः प्रत्युक्ता-तस्मिन् .................. ....... मनेतिरश्मि ................... નહીં, તો પછી વિકલ્પમાં ગ્રહણસ્વભાવતા પણ શી રીતે મનાય? કારણ કે જો તે પદાર્થ હોય અને તેનું ગ્રહણ કરે તો જ તેમાં ગ્રહણસ્વભાવતા આવી શકે, અન્યથા નહીં... સ્યાદ્વાદી : તમારી વાત બરાબર નથી, કારણ કે તથાવિધ ગ્રાહ્યના અભાવમાં કોઈ પ્રમાણ नथी, अर्थात् विज्ञानको विषयभूत पार्थ नथी ४ - मेवातमा (१) प्रत्यक्ष, 3 (२) अनुमान કોઈ પ્રમાણ નથી. તે આ રીતે – (૧) પ્રત્યક્ષ તો માત્ર સ્વલક્ષણને જ વિષય કરે છે, અભાવ તેનો વિષય બનતો નથી એટલે વિકલ્પનો વિષયભૂત પદાર્થ નથી જ' - એ જાણવા માટે પ્રત્યક્ષની પ્રવૃત્તિ જ થતી નથી, તો પછી તથાવિધ ગ્રાહ્યના અભાવમાં પ્રમાણ તરીકે પ્રત્યક્ષને શી રીતે મનાય? ___ (२) प्रावामावर्नु अनुमान से प्रायनी अनुपलब्धि३५ (64सन्धि-समाव३५) छे. अनुमानप्रयोग : ग्राह्यो नास्ति, अनुपलब्धेः । उपे मे अनुपलब्धिथा समाव, सब्धिलक्षप्राप्त અર્થનો જ સિદ્ધ થઈ શકે, કારણ કે જે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત નથી તેવા ભૂતાદિનો અભાવ અનુપલબ્ધિમાત્રથી સિદ્ધ ન થાય... અને જે ગ્રાહ્ય છે (સામાન્યાકાર), તે તો તમે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત માનતા નથી – અવસ્તુ માનો છો અને તેની તો ઉપલબ્ધિ શક્ય જ ન હોવાથી અનુપલબ્ધિમાત્રથી તેનો અભાવ निश्चित न थाय... (१६८) 64रोत थनथी, लेभनु मे डेपुंछ - "प्रत्यक्ष अनुमान प्रमाथी तथाविध १. पूर्वमुद्रिते तु 'प्राप्तार्थविषयत्वात्' इत्यशुद्धपाठः, अत्र तु A-प्रतानुसारेण शुद्धिः कृता । For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४९८ - > प्रमाणप्रवृत्तिः प्रत्युक्ता, उक्तवत् प्रत्यक्षादेः तद्बाधकत्वायोगात् । युक्त्या तदयोगो बाधक इति चेत्, न, विकल्पानुपपत्तेः । युक्तिर्हि प्रमाणमप्रमाणं वा स्यात् । प्रमाणं चेत्, न, प्रत्यक्षादेरन्यदित्यत्र चोंक्तो दोषः । अप्रमाणत्वे तु तद्बाधकत्वानुपपत्तिः, अतिप्रसङ्गात् ॥ વ્યારા એક तथाविधग्राह्ये बाधकप्रमाणवृत्तिनिराकृता । कुत इत्याह-उक्तवत्-यथोक्तं तथा प्रत्यक्षादेःप्रत्यक्षानुमानद्वयस्य तद्बाधकत्वायोगात्-तथाविधग्राह्यबाधकत्वायोगात्, युक्त्या तदयोगःतथाविधग्राह्यायोगः, साधारणरूपायोग इत्यर्थः बाधकः । इति चेत्, एतदाशङ्क्याह-न, विकल्पानुपपत्तेः । अनुपपत्तिश्च-युक्तिर्हि प्रमाणमप्रमाणं वा स्यात् । किञ्चात इत्युभयथाऽपि दोष इत्याह-प्रमाणं चेत्, न प्रत्यक्षादेरन्यदित्यत्र चोक्तो दोषः-'प्रत्यक्षस्य स्वलक्षणविषयत्वेन तत्राप्रवृत्ते'रित्यादिः । अप्रमाणत्वे तु युक्तेः किमित्याह-तद्बाधकत्वानुपपत्तिःतथाविधग्राह्यबाधकत्वानुपपत्तिः । कुत इति आह-अतिप्रसङ्गात् स्वलक्षणस्यापि युक्तिबाधित અનેકાંતરશ્મિ ગ્રાહ્યનો (સામાન્યાકારનો) બાંધ થઈ જશે” – તેમનો નિરાસ થાય છે, કારણ કે પ્રત્યક્ષ કે અનુમાન તેના બાધક બની શકતા નથી (કારણ કે તે તેનો વિષય જ નથી...) બૌદ્ધ પણ ખરેખર યુક્તિથી વિચારીએ તો વિકલ્પના વિષયભૂત સામાન્યાકારનું અસ્તિત્વ જ ઘટતું નથી – આ જ તો સામાન્યાકારનાં અસ્તિત્વનો બાધક છે... સ્યાદ્વાદી પહેલા તો એ કહો કે, જે યુક્તિથી તમે સામાન્યાકારનો અયોગ કહો છો, તે યુક્તિ (૧) પ્રમાણ છે, કે (૨) અપ્રમાણ? (૧) જો પ્રમાણ હોય, તો તો તે પ્રત્યક્ષાદિરૂપ જ ગણાશે, તેનાથી જુદી નહીં અને તેથી તો પૂર્વોક્ત દોષ યથાવસ્થિત જ રહેશે, અર્થાત્ પ્રત્યક્ષ તો માત્ર સ્વલક્ષણને વિષય કરે છે અને અનુમાન માત્ર ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તને વિષય કરે છે... જ્યારે બૌદ્ધમતે સામાન્યાકાર તે સ્વલક્ષણરૂપ પણ નથી અને ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત પણ નથી... ફલતઃ પ્રત્યક્ષાદિરૂપ યુક્તિની તે વિશે પ્રવૃત્તિ જ થતી નથી, તો પછી તેના અસ્તિત્વમાં તે શી રીતે બાધક બને ? (૨) યુક્તિ જો અપ્રમાણ હોય, તો તો તે યુક્તિ કોઈ વસ્તુ વિશે બાધક બની શકે નહીં, કારણ કે જો અપ્રામાણિક યુક્તિને પણ બાધક માનશો, તો અતિપ્રસંગ એ આવશે કે, સ્વલક્ષણરૂપ વસ્તુનો પણ તે યુક્તિથી બાધ થશે ! કારણ કે જેમ અપ્રમાણ યુક્તિ પોતાના વિષયભૂત સામાન્યની બાધક બની શકે, તેમ એ જ યુક્તિ પોતાના અવિષયક એવા સ્વલક્ષણની બાધક પણ બની જ શકે, કારણ કે બંને વિષયમાં અપ્રમાણતા તો સમાન છે. તેથી અપ્રામાણિક યુક્તિઓને, વિકલ્પના વિષયભૂત સામાન્યાકારનાં અસ્તિત્વમાં બાધક માની શકાય નહીં. ૨. “વોwોપ:' રૂતિ -પઢિ: . ૨. ‘ વિત: ૨ ૩૫૦' તિ ઘ-પાઠ: For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ४९९ ( તૃતીય: ( १७० ) अखिलविकल्पज्ञानभ्रान्ततावादिनश्च तत्सामर्थ्योत्थं वचनमपि तादृगेवेति सुस्थिता तत्तत्त्वनीतिः । न हि भ्रान्तमात्मनो भ्रान्ततामवैति, द्विचन्द्रज्ञानादावात्मनि भ्रान्तताऽधिगमव्यपोहेन चन्द्रद्वयाद्यधिगतिदर्शनात्, तत्स्थामोपजातवचसोऽपि स्व * બાળા त्वोपपत्तेः अविषयेऽपीयं प्रवर्तत इति भावना । एवं विकल्पज्ञानस्यापि कस्यचित् प्रामाण्यमङ्गीकर्तव्यमित्यैदम्पर्यम् ॥ इत्थमनभ्युपगमे दोषमाह - अखिलेत्यादि । अखिलविकल्पज्ञानभ्रान्ततावदिनश्चवादिनः । किमित्याह-तत्सामर्थ्योत्थं-निःशेषविकल्पज्ञानभ्रान्ततासामर्थ्योत्थं वचनमपि तादृगेव-भ्रान्तमेव इति एवं सुस्थिता तत्तत्त्वनीतिः ताभ्यां - भ्रान्तविकल्पज्ञानवचनाभ्यां तत्त्वनीतिरित्युपहसति, न सुस्थितेत्यर्थः । कथमित्याह - न हीत्यादि । न यस्माद् भ्रान्तं, ज्ञानमिति प्रक्रम:, आत्मनो भ्रान्ततामवैति । कुत इत्याह-द्विचन्द्रज्ञानादौ 'आदि' शब्दान्मायाजलज्ञानग्रहः आत्मनि स्वरूपे भ्रान्तताऽधिगमव्यपोहेन चन्द्रद्वयाद्यधिगतिदर्शनात् 'आदि'शब्दात् माया* અનેકાંતરશ્મિ ... તાત્પર્ય-નિષ્કર્ષ : તેથી વિકલ્પના વિષયભૂત સામાન્યાકારનું અસ્તિત્વ સંગત જ છે અને એટલે વિકલ્પની પણ ગ્રહણસ્વભાવતા નિર્બાધ ઘટવાથી, તે પણ બાહ્યપદાર્થતુલ્યરૂપ હોઈ સવિષયક જ બનશે, તો પછી આવા સવિષયક વિકલ્પને અપ્રમાણ શી રીતે મનાય ? અર્થાત્ નિર્વિકલ્પની જેમ વિકલ્પની પ્રમાણતા પણ સ્વીકારવી જ જોઈએ. * અખિલવિકલ્પભ્રાન્તતાકથકમતે તત્ત્વવ્યવસ્થાની દુર્ઘટિતતા (૧૭૦) જે લોકો બધા વિકલ્પોને ભ્રાંત કહે છે, તે લોકોના મતે તો તત્ત્વવ્યવસ્થા પણ સંગત નથી, કારણ કે “બધા વિકલ્પો ભ્રાન્ત છે” – એવું જ્ઞાન પણ એકપ્રકારના વિકલ્પરૂપ હોઈ ભ્રાન્ત છે અને આવા ભ્રાન્તજ્ઞાનનાં સામર્થ્યથી નીકળતું ‘વિકલ્પો ભ્રાન્ત છે’ એવું વચન પણ ભ્રાન્ત જ છે - આવા ભ્રાન્તજ્ઞાન અને ભ્રાન્તવચનથી થતી તત્ત્વવ્યવસ્થા (બધા વિકલ્પોની ભ્રાન્તતારૂપ બૌદ્ધમતીય વ્યવસ્થા) એકદમ જોરદાર કહેવાય !! બૌદ્ધ : તમે શી રીતે અમારું જ્ઞાન / વચન ભ્રાન્ત કહો છો ? અમને તો અમારું જ્ઞાન / વચન અભ્રાન્ત-યથાર્થ જ લાગે છે... સ્યાદ્વાદી ઃ એકદમ સાચી વાત છે, કારણ કે ભ્રાન્તજ્ઞાન પોતાની ભ્રાન્તતા જાણી શકતું નથી. દ્વિચન્દ્રજ્ઞાન, માયાજળજ્ઞાન વિગેરે સ્થળે, પોતાની ભ્રાન્તતાનાં જ્ઞાન વિનાનું દ્વિચન્દ્રાદિજ્ઞાન જ થાય * આ કટાક્ષ વચન છે... એટલે તેવા ભ્રાન્તજ્ઞાનથી કદી તત્ત્વવ્યવસ્થા થતી નથી, એવો ભાવ છે. ૨. ‘વાનિશ્ચ વ્હિમિત્યાહ' કૃતિ દ્દ-પા: I For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता भ्रान्तताऽभिधानपरित्यागेन चन्द्रद्वयाद्यभिधानादिति सकलमेव शास्त्रज्ञानाभिधानं भ्रान्तिमात्रमिति (१७१ ) कथं ततस्तत्त्वनिश्चय इति चिन्त्यम् । तथाहि अस्य नित्यात्मादिविकल्पवत् कृतकत्वादिलिङ्गद्वारायाता अनित्याऽनात्मादिविकल्पा अ भ्रान्ता एवेति कथं तेभ्यस्तन्निश्चितिः ? निश्चितौ वा कथं न नित्यादावपि ? तद्विकल्पा ... व्याख्या ... जलग्रहः, 1 तत्स्थामोपजातवचसोऽपि भ्रान्तज्ञानसामर्थ्योपजातवचनस्यापि स्वभ्रान्तताऽभिधानपरित्यागेन चन्द्रद्वयाद्यभिधानादिति एवं सकलमेव शास्त्रज्ञानाभिधानं भ्रान्तिमात्रमिति कृत्वा कथं ततः- शास्त्रज्ञानाभिधानात् तत्त्वनिश्चय इति चिन्त्यम् । नैव तत्त्वनिश्चय इति । एतद्भावनायैवाह - तथाहीत्यादि । तथाहि - अस्य- अखिलविकल्पज्ञानभ्रान्ततावादिनः नित्यात्मादिविकल्पवदिति निदर्शनम्, कृतकत्वादिलिङ्गद्वारायाता अनित्याऽनात्मादिविकल्पा अपि भ्रान्ता एव - नाभ्रान्ता इति एवं कथं तेभ्यः - भ्रान्तविकल्पेभ्यस्तन्निश्चितिःअनित्या-ऽनात्मादिनिश्चितिः ? निश्चितौ वा तेभ्यः - अनित्या - ऽनात्मादेः कथं न नित्यादावपि ...अनेडांतरश्मि છે અને તેનાથી જ્ઞાનજન્ય વચન પણ, જ્ઞાનની ભ્રાન્તતા ન જણાવતાં દ્વિચન્દ્રાદિ જ જણાવે છે (અર્થાત્ 'जे यन्द्र छे' खेम ४ वयनप्रयोग थाय छे, 'जे यन्द्रनो भ्रम थाय छे' खेम नहीं...) એ જ રીતે તમારું શાસ્ત્રજ્ઞાન પણ ઉપરોક્ત રીતે વિકલ્પાત્મક હોઈ ભ્રાન્ત છે અને તે શાસ્ત્રજ્ઞાનથી થતું વચન પણ ભ્રાન્ત જ છે... એટલે ભ્રાન્તવ્યક્તિને પોતાનું જ્ઞાન/વચન અભ્રાન્ત લાગવું ઉચિત જ छे.... ५०० -O⭑ (૧૭૧) આવા ભ્રાન્તિરૂપ શાસ્ત્રજ્ઞાન/શાસ્રવચનથી શી રીતે તત્ત્વની વ્યવસ્થા થાય ? તે વિચારવું જ રહ્યું ! જુઓ → જે લોકોના મતે બધા જ વિકલ્પો ભ્રાન્ત છે, તેમના મતે નિત્ય-સાત્મકતાદિ વિકલ્પોની જેમ કૃતકત્વાદિ લિંગથી થતા અનિત્ય-અનાત્મકતાદિ વિકલ્પો પણ ભ્રાન્ત જ માનવા पडशे... બૌદ્ધો, ઘટની અપરાપ૨ક્ષણને જોવાથી થતા નિત્યતાદિના વિકલ્પોને ભ્રાન્ત કહે છે... અને “सर्वं क्षणिकम् कृतकत्वात्, सर्वं अनात्मरूपम् क्षणिकत्वात् " - त्याहि३ये इतत्वाहि सिंग हेतुखोथी ક્ષણિકતા-અનાત્મકતાદિરૂપ અનુમાનવિકલ્પો કરે છે અને તે વિકલ્પોને યથાર્થ માની તેના આધારે अनित्याहिनी व्यवस्था उरे छे... પણ જ્યારે બધા જ વિકલ્પો ભ્રાન્ત હોય, ત્યારે ક્ષણિકતા-અનાત્મકતાદિ વિકલ્પો પણ શી રીતે અભ્રાન્ત રહે ? (અર્થાત્ તે પણ ભ્રાન્ત જ બનશે) અને આવા ભ્રાન્ત વિકલ્પોથી અનિત્યતા અનાત્મકતાદિનો નિશ્ચય શી રીતે થઈ શકે ? પ્રશ્ન : પણ તેવા ભ્રાન્ત વિકલ્પોથી પણ અનિત્યાદિની વ્યવસ્થા માની લઈએ તો ? For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ५०१ – नामपि ततो भावात् ॥ ( १७२ ) स्यादेतत् स्वलक्षणदर्शनाहितवासनाकृतविप्लवरूपाः सर्व एव विकल्पाः, तथापि केषाञ्चिदेव तत्प्रतिबद्धजन्मनां विकल्पानामतत्प्रतिभासित्वेऽपि वस्तुन्यविसंवादः, मणिप्रभायामिव मणिभ्रान्तेः, नान्येषाम्, तद्भेदप्रसवे सत्यपि यथादृष्टविशेषानुस्मरणं व्याख्या ... ( તૃતીયઃ निश्चितिः ? कुत इत्याह- तद्विकल्पानामपि - नित्यात्मादिविकल्पानामपि ततः- -વસ્તુનોમાવાત્ । स्यादेतदित्यादि । स्यादेतत्- अथैवं मन्यसे स्वलक्षणदर्शनेन आहिता या वासना तया कृतं विप्लवरूपं येषां ते तथाविधाः सर्व एव विकल्पाः सामान्येन, तथापि - एवमपि व्यवस्थिते सति केषाञ्चिदेव - अनित्या - ऽनात्मादिरूपाणां तत्प्रतिबद्धजन्मनां - वस्तुप्रतिबद्धजन्मनां विकल्पानामतत्प्रतिभासित्वेऽपि, वस्त्वप्रतिभासित्वेऽपीत्यर्थः । किमित्याहवस्तुन्यविसंवादः । निदर्शनमाह - मणिप्रभायामिव विषयभूतायां मणिभ्रान्तेः कुञ्चिकादि* અનેકાંતરશ્મિ *. ઉત્તર : તો તો તેની જેમ નિત્યાદિની વ્યવસ્થા પણ થઈ જશે, કારણ કે ભ્રાન્તરૂપ નિત્યાદિ વિકલ્પોથી પણ નિત્યાદિની વ્યવસ્થા શક્ય જ છે... બૌદ્ધ : પણ અનિત્યાદિ વિકલ્પો તો વસ્તુને આશ્રયીને ઉત્પન્ન થાય છે. સ્યાદ્વાદી : અરે ! એ રીતે તો નિત્યાદિ વિકલ્પો પણ વસ્તુને આંશ્રયીને જ ઉત્પન્ન થાય છે... તો પછી તો નિત્યાદિની વ્યવસ્થા પણ કેમ ન થાય ? એટલે ભ્રાન્ત જ્ઞાન-વચનથી તત્ત્વવ્યવસ્થા માનવી બિલકુલ સંગત નથી... હવે બૌદ્ધ, પોતાની તત્ત્વવ્યવસ્થા સંગત કરવા, ઉપરોક્ત કથન અંગે પોતાનો પૂર્વપક્ષ રજૂ કરે છે - * તત્ત્વવ્યવસ્થાસંગતિકારક બૌદ્ધપૂર્વપક્ષ (૧૭૨) બૌદ્ધ : સ્વલક્ષણરૂપ પદાર્થના દર્શનથી વાસનાનું આધાન થાય છે, અર્થાત્ સ્વલક્ષણને દેખ્યા બાદ (અપરાપરસદેશસ્વલક્ષણના દર્શનથી) વાસના પેદા થાય છે અને તે વાસનાથી જ વિપ્લવરૂપ (ભ્રમરૂપ) વિકલ્પોની ઉત્પત્તિ થાય છે. આમ, સ્વલક્ષણથી દર્શન, તેનાથી વાસના, તેનાથી વિપ્લવરૂપ વિકલ્પો... એમ પરંપરાએ બધા જ વિકલ્પો યદ્યપિ વસ્તુથી જન્ય છે... પણ, (૧) વસ્તુમૂલક ઉત્પત્તિવાળા, અનિત્યતા-અનાત્મકતાદિ કેટલાક જ વિકલ્પો એવા છે કે, જેઓ યદ્યપિ વસ્તુનો પ્રતિભાસ નથી કરતાં - અર્થાત્ વસ્તુથી ભિન્ન સામાન્યાકારનો પ્રતિભાસ કરે છે - છતાં પણ તેઓ, વસ્તુ વિશે અવિસંવાદ ધરાવે છે. જેમ કુંચિકાદિવિવર(ચાવીનાં કાણાં)ના કારણે મણિપ્રભામાં થયેલી મણિભ્રાન્તિ, યદ્યપિ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता ५०२ परित्यज्य किञ्चित्सामान्यग्रहणेन विशेषान्तरसमारोपाद् दीपप्रभायामिव मणिबुद्धेरिति संवादिभ्य एव तन्निश्चितिः, नासंवादिभ्यः ॥ व्याख्या 98 विवरोपलम्भेन, नान्येषां-नित्यात्मादिविकल्पानाम्, तद्भेदप्रसवे सत्यपि वस्तुभेदादुत्पादे सत्यपीत्यर्थ:, यथादृष्टविशेषानुसरणं परित्यज्य कथमित्याह - किंञ्चित्सामान्यग्रहणेन संदृशापरहेतुना विशेषान्तरसमारोपात् हेतोः, नान्येषामिति वर्तते । निदर्शनमाह-दीपप्रभायामिव विषयभूतायां मणिबुद्धेः कुञ्जिकादिविवरोपलम्भेनेव इति - एवं संवादिभ्य एव विकल्पेभ्यस्तन्निश्चिति:- अभिप्रेततत्त्वनिश्चितिः, नासंवादिभ्यः ॥ ... अनेडांतरश्मि - મણિનો પ્રતિભાસ નથી કરતી – પણ મણિની પ્રભાનો જ પ્રતિભાસ કરે છે - તો પણ તે મણિ વિશે અવિસંવાદી છે. તેમ અનિત્યતાદિ વિકલ્પો ભલે વસ્તુનો પ્રતિભાસ ન કરતા હોય, તો પણ વસ્તુ विशे तो तेजो अविसंवाही ४ छे... (૨) નિત્યતા-સાત્મકતાદિ કેટલાક વિકલ્પો એવા છે કે, જેઓ યદ્યપિ વસ્તુથી જ જન્મ છે, છતાં પણ સામે રહેલા યૈથાદષ્ટ પદાર્થની વિશેષતાને ભૂલી જઈને, પૂર્વાપ૨ક્ષણીય પદાર્થની સામ્યતાને લઈને, સ્વલક્ષણરૂપ પદાર્થમાં અવિદ્યમાન પણ સમાનાકારનો અધ્યારોપ કરે છે. આવા વિકલ્પો વસ્તુજન્ય હોવા છતાં પણ, વસ્તુ વિશે અવિસંવાદ ધરાવતા નથી... ભાવાર્થ : સ્વલક્ષણ પૂર્વાપરક્ષણથી વ્યાવૃત્ત હોઈ માત્ર એકક્ષણસ્થાયી છે. આ સ્વલક્ષણોની વિશેષતા છે. પણ નિત્યાદિ વિકલ્પો આ વિશેષતાને ભૂલી જઈને (બાકી જો આ વિશેષતાનું અનુસ્મરણ હોત, તો પૂર્વાપરક્ષણોની સદેશતા ન દેખાત) પૂર્વાપરક્ષણગત પદાર્થોની સદશતાનાં કારણે, તે સ્વલક્ષણનું પૂર્વાપરક્ષણ સાથેનાં સાદેશ્યને ગ્રહણ કરે છે અને સાદશ્યને ગ્રહણ કરી, સ્વલક્ષણમાં અવિદ્યમાન પણ સમાનાકારરૂપ વિશેષાંતરનો તેઓ સમારોપ કરે છે – આ વિકલ્પો, વસ્તુની વાસ્તવિક .... विवरणम् . 98. किञ्चित्सामान्यग्रहणेन सदृशापरहेतुना विशेषान्तरसमारोपात् हेतोरिति । किञ्चित्सामान्यस्यकिञ्चित्सादृश्यस्य ग्रहणम् - अध्यवसायस्तेन । कीदृशेन सामान्यग्रहणेनेत्याह- सदृशापरहेतुना, सदृश:पाश्चात्यकारणक्षणसमानाकारो योऽपरः कार्यक्षण: स हेतुर्यस्य किञ्चित्सामान्यग्रहणस्य तत् तथा तेन । किमित्याह-विशेषान्तरसमारोपात् विशेषान्तरस्य - स्वलक्षणेष्वविद्यमानस्य समानाकाररूपस्य समारोपःअध्यारोपस्तस्माद्धेतोः-कारणात् ।। * જે સ્વલક્ષણરૂપે પદાર્થનું દર્શન થયું હતું, તે સ્વલક્ષણરૂપે પદાર્થની વિશેષતા... એમ યથાદષ્ટનો અર્થ २वी... १. 'सदृशापरापरहेतुना' इति घ- पाठः । २. 'रूपायां' इति ड-पाठः । ३. 'लम्भेनैव' इति क-ड-पाठ: । For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ५०३ अनेकान्तजयपताका ( તૃતીય: – ( ૨૭રૂ ) તત્ત્વસત્, અવિચારિતરમળીયત્વાત્ । તત્ર યત્ તાવનુ મ્-‘સ્વલક્ષળदर्शनाहितवासनाकृतविप्लवरूपाः सर्व एव विकल्पाः' इति, अत्र किमिदं स्वलक्षणदर्शनं नाम ? का वा तदाहिता वासना यत्कृतविप्लवरूपाः सर्व एव विकल्पा इति ? * બાળા एवं पूर्वपक्षमाशङ्क्याह-एतदप्यसत् - अशोभनम् । कुत इत्याह- अविचारितरमणीयत्वात् कारणात् । एतदेवाह तत्रेत्यादिना । तत्र यत् तावदुक्तमादौ -'स्वलक्षणदर्शनाहितवासनाकृतविप्लवरूपाः सर्व एव विकल्पाः' इत्येतत्, अत्र किमिदं स्वलक्षणदर्शनं नाम ? का वा तदाहिता - स्वलक्षणदर्शनाहिता वासना यत्कृतविप्लवरूपाः सर्व एव विकल्पा * અનેકાંતરશ્મિ ... વિશેષતા ભૂલીને વિશેષાંતરનો આરોપ કરતા હોવાથી, વસ્તુ વિશે અવિસંવાદી નથી (અર્થાત્ વિસંવાદી છે...) જેમ દીપકની પ્રભામાં થયેલ મણિબુદ્ધિ, યદ્યપિ દીપકરૂપ વસ્તુજન્ય હોવા છતાં પણ, દીપકની વિશેષતા ભૂલીને કુગ્નિકાદિવિવર (=ચાવીનું કાણું) રૂપ સદશતાને લઈ દીપ-મણિની સામ્યતાનું ગ્રહણ કરવા દ્વારા દીપમાં પણ મણિનો સમારોપ કરે અને એટલે જ તે મણિબુદ્ધિ દીપરૂપ વસ્તુ વિશે અવિસંવાદી નથી, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું... આ બંને પ્રકારના વિકલ્પોમાંથી, પ્રસ્તુતમાં (૧) જે વિકલ્પો વસ્તુ વિશે અવિસંવાદી છે, તેઓથી જ અભિપ્રેત તત્ત્વનો નિશ્ચય થાય છે, અને (૨) જે વિકલ્પો વસ્તુ વિશે અવિસંવાદી નથી, તેઓથી અભિપ્રેત તત્ત્વનો નિશ્ચય પણ થતો નથી... સાર ઃ તેથી અનિત્યાદિ વિકલ્પો વસ્તુસંવાદી હોવાથી, તેઓ દ્વારા અનિત્યાદિ તત્ત્વનો નિશ્ચય સમુચિત જ છે... માટે અમારા મતે (=અખિલ વિકલ્પભ્રાન્તતાવાદીમતે) તત્ત્વવ્યવસ્થા અસંગત નથી. (હવે ગ્રંથકારશ્રી આ પૂર્વપક્ષની એકેક વાતનો સૂક્ષ્મતાથી ઉત્તર આપશે...આ ઉત્તરપક્ષ ઘણો વિસ્તૃત અને ઊંડાણભર્યો હોવાથી પૂર્વપક્ષની માન્યતાનું બરાબર અવધારણ કરી લેવું.) * બૌદ્ધપૂર્વપક્ષનો યુક્તિશઃ નિરાસ (૧૭૩) સ્યાદ્વાદી : તમારું આ કથન પણ અસત્ છે, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ તે રમણીય લાગે એવું છે. જુઓ – સૌ પ્રથમ તમે જે કહ્યું હતું કે – “બધા જ વિકલ્પો સ્વલક્ષણદર્શનથી આહિત એવી વાસનાથી કરાયેલ વિપ્લવરૂપ છે...' તે અંગે અમે પૂછીએ છીએ કે, (૧) ‘સ્વલક્ષણદર્શન’ એટલે શું ?’ અથવા (૨) તે દર્શનથી આહિત એવી ‘વાસના’ કેવી છે ? કે બધા જ વિકલ્પો જેનાથી કરાયેલા વિપ્લવરૂપ છે. * "मणिप्रदीपप्रभयोर्मणिबुद्ध्याभिधावतोः । मिथ्याज्ञानाविशेषेऽपि विशेषोऽर्थक्रियां प्रति ॥ यथा तथाऽयथार्थत्वेऽप्यनुमानतदाभयोः । अर्थक्रियानुरोधेन प्रमाणत्वं व्यवस्थितम् ॥ " ૧. ૬૦oતમં પૃષ્ઠમ્ । ، (પ્રમાળવાત્તિ ૨/૫૭-૫૮) રૂ. ૬૦oતામં પૃષ્ઠમ્ । ૨. ‘ત્યાદ્રિ । તત્ર’ કૃતિ -પા: । For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५०४ वस्त्वनुभवः स्वलक्षणदर्शनम्, तदाहिंतवासना तु तथाविधविकल्पजननशक्तिः । यदि एवं कथं निरंशवस्तुविषयान्निरंशानुभवात् तथाविधविकल्पजननशक्तीनां प्रभूतानां સમવઃ ?, વૈશ્યા થવાનેવિત્પન્મ ? (૭૪) સમુત્યદાને ર નક્ષदर्शनानन्तरं नित्यानित्यादिविकल्पाः, क्रमेणैकस्य, अक्रमेण चानेकप्रमातृणाम् । न चैते એ વ્યાહ્યા ... इति ? । अत्राह-वस्त्वनुभवः शुद्धः स्वलक्षणदर्शनम्, तदाहितवासना तु तथाविधविकल्पजननशक्तिः, तथाविधस्य संवादिनोऽसंवादिनश्च । एतदाशङ्क्याह-यद्येवं कथं निरंशवस्तुविषयान्निरंशानुभवात् तथाविधविकल्पजननशक्तीनां प्रभूतानां सम्भवः सामान्येन ? कथं वैकस्या एव शक्तेः अनेकविकल्पजन्म? को वा किमाह ? न चैतदेवम्, इत्याशङ्कानिरासायाह-समुत्पद्यन्ते च स्वलक्षणदर्शनानन्तरं नित्यानित्यादिविकल्पाः क्रमेणैकस्य प्रमातुः साङ्ख्यादेबौद्धादिमतप्रतिपत्त्या, अक्रमेण चानेकप्रमातॄणां-सावयઅનેકાંતરશ્મિ પર બૌદ્ધઃ (૧) સ્વલક્ષણદર્શન એટલે નિરંશ (અંશ વિનાની સ્વલક્ષણરૂપ) વસ્તુનો અનુભવ...અને (૨) સદાહિતવાસના એટલે સ્વલક્ષણદર્શનથી થયેલ શક્તિવિશેષ...કે જેનાથી સંવાદી અને અસંવાદી વિકલ્પોની ઉત્પત્તિ થાય છે... આવી વ્યાખ્યા અમે કરીએ છીએ. સ્યાદ્વાદીઃ જો આવું છે, તો અમે તમને પૂછીએ છીએ કે, સ્વલક્ષણરૂપ નિરંશ અનુભવથી સંવાદી-અસંવાદી વિકલ્પોને ઉત્પન્ન કરનારી ઘણી બધી શક્તિઓ શી રીતે થઈ શકે ? આશય એ કે, એકસ્વભાવી વસ્તુથી તો માત્ર એક જ વસ્તુની ઉત્પત્તિ શક્ય છે, અનેક વસ્તુની નહીં.. તો પછી સ્વલક્ષણાનુભવ પણ નિરંશ એકસ્વભાવી હોવાથી, તેનાથી અનેક શક્તિઓની ઉત્પત્તિ શી રીતે થઈ શકે ? બૌદ્ધ નથી જ થતી, કારણ કે નિરંશ અનુભવરૂપ નિર્વિકલ્પથી તો માત્ર એક જ શક્તિની ઉત્પત્તિ થાય છે, અનેક શક્તિની નહીં. સ્યાદ્વાદી: જો તે નિર્વિકલ્પથી માત્ર એક જ શક્તિની ઉત્પત્તિ થાય, તો તે એક જ શક્તિથી સંવાદી-અસંવાદી અનેક વિકલ્પોની ઉત્પત્તિ શી રીતે થઈ શકે? (૧૭૪) બૌદ્ધ: નથી જ થતી ને ! (શું એક શક્તિથી અનેક વિકલ્પોની ઉત્પત્તિ થાય છે ?) સ્યાદ્વાદી: સાવ ખોટી વાત ! એક જ શક્તિથી અનેક વિકલ્પોની ઉત્પત્તિ સ્પષ્ટપણે દેખાય છે... જુઓ + (૧) ક્રમિકપક્ષઃ સ્વલક્ષણને જોયા બાદ એક જ વ્યક્તિને, પહેલા સાંખ્યમત પ્રમાણે નિત્યનો વિકલ્પ થાય છે, કાળક્રમે તે જ વ્યક્તિને બૌદ્ધમતમાં ભળી જવાથી અનિત્યનો વિકલ્પ થાય છે... (૨) અક્રમિકપક્ષઃ સ્વલક્ષણને જોયા બાદ, એકસાથે અનેક પ્રમાતાઓમાંથી સાંખ્યને નિત્યનો ૨. ‘ક વૈચા' રૂતિ વ-પાર. ૨. ‘તથવિધાઃ સંવાહિનો' તિ વા-પીત: રૂ. ‘વૈવસ્થા પવ' કૃતિ - પર: " For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ५०५ अनेकान्तजयपताका (તૃતીયઃ शक्तिभेदैकानेकजनकत्वे विना । न च भूयसामपि निरंशवस्तुविषयनिरंशानुभवानां तत्त्वतस्तत्त्वे विशेषः, रूपादिस्वलक्षणानामिव । तन्न तेषामिवैकस्य बहूनां वाऽनन्तरं એ ચાહ્યા . बौद्धादीनाम् । न चैते-नित्या-नित्यादिविकल्पाः । शक्तिभेदश्च एकानेकजनकत्वं चेति विग्रहः, ते चैते, एते विना क्रमाक्रमपक्षद्वयेऽपीति । एतदेवाह-न चेत्यादि । न च भूयसामपि क्रमपक्षे । केषामित्याह-निरंशवस्तुविषयनिरंशानुभवानाम्, तुल्यस्वलक्षणानुभवानामित्यर्थः । किमित्याह-तत्त्वतः-परमार्थेन तत्त्वे-तद्भावे, रूपादिस्वलक्षणानुभवत्वे इत्यर्थः, विशेषः-भेदः । किं तर्हि ? सर्व एवैते रूपादिस्वलक्षणानुभवा एवेति । इहैव निदर्शनमाह-रूपादिस्वलक्षणानामिव, एकस्य प्रमातुः इति प्रक्रमः, तथाविधानुभवनिबन्धनानामिति । तथाहिक्रमेणापि रूपादिस्वलक्षणानि स्वाकारमनुभवं कुर्वाणानि न रूपादिस्वलक्षणत्वेन विशेष्यन्त રૂતિ છે. प्रकृतयोजनामाह-तत्-तस्मात् न तेषामिव-रूपादिस्वलक्षणानामिव, एकस्य प्रमातुरिति प्रक्रमः, बहूनां वा-प्रमातृणाम् अनन्तरं बहूनां पारम्पर्येण वैकस्य तथाविधफलभेदः - અનેકાંતરશ્મિ . વિકલ્પ થાય છે, બૌદ્ધને અનિત્યનો વિકલ્પ થાય છે - આમ, ક્રમ-અક્રમ પક્ષમાં નિત્ય-અનિત્યાદિ અનેક વિકલ્પો સ્પષ્ટપણે સિદ્ધ છે... તેથી હવે તો બેમાંથી એક વિકલ્પ સ્વીકારવો જ રહ્યોકાંતો (૧) નિરંશ અનુભવમાં શક્તિભેદ માનવો પડે, કે જેથી તે જુદી જુદી શક્તિને આશ્રયીને જુદા જુદા વિકલ્પને ઉત્પન્ન કરી શકે, અથવા તો (૨) એક જ શક્તિમાં “અનેકજનકત્વસ્વભાવ માનવો પડે, કે જેથી તે શક્તિ દ્વારા અનેક વિકલ્પોની ઉત્પત્તિ શક્ય બને. - આવું માન્યા વિના નિત્ય-અનિત્યાદિ અનેક વિકલ્પોની ઉત્પત્તિ સંગત નહીં થાય. આ જ વાતને દૃષ્ટાંતપૂર્વક કહે છે : જેમ ભિન્ન-ભિન્નક્ષણીય અનેક રૂપાદિસ્વલક્ષણો વચ્ચે કોઈ ભેદ હોતો નથી, તેઓ સમાનપણે પોતાનો અનુભવ કરાવે છે, તેમ જુદા જુદા નિરંશ અનુભવ વચ્ચે પણ કોઈ ભેદ નથી. તો પછી એક જ વ્યક્તિને જુદા જુદા કાળે કે અનેક વ્યક્તિને એક જ કાળે, એક જ પ્રકારના અનુભવથી જુદા જુદા ફળની ઉત્પત્તિ શી રીતે ન્યાયસંગત બને? અર્થાત્ જેમ બધા રૂપાદિસ્વલક્ષણથી રૂપાદિઅનુભવ જ થાય, રસાદિ નહીં. તેમ અનિત્યદર્શનથી અનિત્યવિકલ્પજનનશક્તિની જ ઉત્પત્તિ થાય, નિત્યવિકલ્પજનનશક્તિની નહીં... સારાંશ જેમ રૂપાદિ સ્વલક્ષણોથી રસાદિ વિજાતીય ફળની ઉત્પત્તિ નથી થતી, તેમ અનિત્યઅનાત્મકતાદિ અનુભવથી, વિજાતીય એવી નિત્ય-સાત્મકતાદિ વિકલ્પને ઉત્પન્ન કરનારી શક્તિ ૨. “વાનન્તર' ત -પઢિ: ૨. ‘વૈ ' રૂતિ વ-પાઠ: | For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५०६ -00 पारम्पर्येण वा तथाविधफलभेदोऽमीषां न्याय्य इति भाव्यमेतत् । ( १७५ ) का चेयं तथाविधविकल्पजननशक्तिः ? किं तदुत्तरं मानसम्, उतान्यैव काचित् ? यदि मानसम्, कथं स्वलक्षणादस्वलक्षणजन्म ? अस्वलक्षणं च विकल्पः, असदाकाररूपत्वात् । न .................................. व्याख्या ................... भिन्नजातीयविज्ञानादिकार्यभेदोऽमीषां-निरंशवस्तुविषयनिरंशानुभवानां न्याय्य इति भाव्यमेतत्-भावनीयमेतत् । एतदुक्तं भवति-यथा तेषां रूपादिस्वलक्षणानां न रसादिफलभेदो न्याय्यः, एवमनित्यानात्मकवस्त्वनुभवानामपि न नित्यात्मादिविकल्पजननशक्त्याख्यः फलभेदो न्याय्यः । इहैवाभ्युच्चयमाह का चेयमित्यादिना । का चेयं तथाविधविकल्पजननशक्तिर्भवतोऽभिप्रेता? किं तदुत्तरं, प्रक्रमादविकल्पप्रत्यक्षोत्तरं, मानसं 'स्वविषयानन्तरे'त्यादिलक्षणं उतान्यैव काचिदालयगता ? उभयथाऽपि दोषमाह-यदि मानसम्, कथं स्वलक्षणाद् मानसात् अस्वलक्षणजन्म-विकल्पोत्पादः ? विकल्पास्वलक्षणत्वमाह-अस्वलक्षणं च विकल्पो भवन्नीत्या । कुत इत्याह-असदाकाररूपत्वात् । असदाकारः-विकल्पबुद्धिप्रतिभासोऽस्वलक्षणत्वा .* मनेतिरश्मि - પણ ન જ થઈ શકે... ફલતઃ સંવાદી-અસંવાદી અનેક વિકલ્પોને ઉત્પન્ન કરનાર શક્તિની ઉત્પત્તિ, નિરંશ અનુભવથી બિલકુલ શક્ય નથી... * વિકલ્પજનક શક્તિ અંગે વિકપાળ - (૧૭૫) પહેલા તો એ કહો કે સંવાદી-અસંવાદી અનેક વિકલ્પોને ઉત્પન્ન કરનારી આ “શક્તિ' છે શું? શું તે (૧) નિર્વિકલ્પ પછી થનાર માનસવિજ્ઞાનરૂપ છે, કે (૨) બીજી જ કોઈ આલયવિજ્ઞાનગત छ ? - भामाथी या पक्षने तमे वीरो छो... * प्रथमपक्षनो निशस* (૧) વિષય=ઇન્દ્રિયજ્ઞાનના વિષયભૂત સ્વલક્ષણરૂપ વિષયની અનંતર=દ્વિતીયક્ષણરૂપ સહકારીની સહાયતાથી, ઇન્દ્રિયજ્ઞાનરૂપ ઉપાદાનકારણથી ઉત્પન્ન થતાં મનોવિજ્ઞાનને તમે “માનસ 58ो छो... પણ શક્તિને આ માનસજ્ઞાનરૂપ માનવી બિલકુલ યોગ્ય નથી, કારણ કે માનસજ્ઞાન તો સ્વલક્ષણરૂપ છે, તેના દ્વારા વિજાતીય એવા અસ્વલક્ષણરૂપ વિકલ્પોની ઉત્પત્તિ શી રીતે થઈ શકે ? (માનસ એ વસ્તુ છે – સ્વલક્ષણ છે અને વિકલ્પ એ અવસ્તુ છે – અસ્વલક્ષણ છે.) બૌદ્ધ : પણ વિકલ્પ અસ્વલક્ષણરૂપ શી રીતે ? સ્યાદ્વાદીઃ કારણ કે વિકલ્પબુદ્ધિમાં થતો પ્રતિભાસ તમે અસદાકારરૂપ માનો છો... અર્થાત્ વિકલ્પનો આકાર (સામાન્યાકાર) તમે અસત્ માનો છો, તો તે અસદાકારરૂપ વિકલ્પ અસ્વલક્ષણરૂપ અવસ્તુ જ કહેવાય. १. 'भाव्यतामेतत्' इति क-पाठः । For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ५०७ अनेकान्तजयपताका (તૃતીય स्वसंवित्तिस्तत्रास्वलक्षणम्, अपि तु बहिर्मुखावभास एवेति चेत्, न खलु सा ततोऽन्येति कथं नास्वलक्षणम् ? (१७६) असन्नसौ, सा तु सती, स्वसंविदितत्वादेवेति चेत्, कथमसौ तन्मात्रतत्त्वा विकल्प इति चिन्त्यम् । असदाकारानुवेधादिति चेत्, कथम જ વ્યારહ્યા . भ्युपगमात् स एव रूपं यस्य स तथा तद्भावस्तस्मात् । न स्वसंवित्तिस्तत्र-विकल्पेऽस्वलक्षणम्, अपि तु बहिर्मुखावभास एव अस्वलक्षणम् । इति चेत्, एतदाशङ्क्याह-न खलु सा-स्वसंवित्तिः ततः-बहिर्मुखावभासादन्येति-एवं कथं नास्वलक्षणम् ? अस्वलक्षणमेव । असन्नसौ-बहिर्मुखावभासः, सा तु-स्वसंवित्तिः सती-विद्यमाना, स्वसंविदितत्वादेव कारणात् । इति चेत्, एतदाशङ्क्याह-कथमसौ-स्वसंवित्तिस्तन्मात्रतत्त्वा-स्वसंवित्तिमात्रतद्भावा विकल्प इति चिन्त्यम् । न तत्र स्वलक्षणातिरिक्तोऽश इति ... અનેકાંતરશ્મિ છે બૌદ્ધઃ વિકલ્પમાં જે સ્વસંવેદન (=પોતાનાં જ્ઞાનસ્વરૂપનો અનુભવ) થાય છે, તે અસ્વલક્ષણરૂપ નથી (તે તો વસ્તુરૂપ-વાસ્તવિક છે...) પણ માત્ર બહિર્મુખાવભાસ (=બાહ્ય પદાર્થના અનુભવરૂપ સંવેદન) તે અસ્વલક્ષણરૂપ – અવસ્તુરૂપ છે. અહીં વિકલ્પ બહિર્મુખાવભાસની અપેક્ષાએ ભલે અસ્વલક્ષણરૂપ હોય,પણ સ્વસંવેદનની અપેક્ષાએ તો સ્વલક્ષણરૂપ જ છે, તો પછી માનસથી તેની ઉત્પત્તિ થવામાં વાંધો શું? સ્યાદ્વાદીઃ અરે બૌદ્ધ ! બહિર્મુખાવભાસ એ જ તો સ્વસંવિત્તિ છે, તેનાથી જુદી કોઈ સ્વસંવિત્તિ છે જ નહીં, તો પછી વિકલ્પ તે અસ્વલક્ષણરૂપ કેમ ન બને? અર્થાત્ વિકલ્પનું સ્વરૂપ તો માત્ર બહિર્મુખાવભાસરૂપ છે અને તે તો અસ્વલક્ષણરૂપ હોવાથી વિકલ્પ પણ અસ્વલક્ષણરૂપ જ બનશે... (૧૭૬) બૌદ્ધઃ ના, સ્વસંવિત્તિ અને બહિર્મુખાવભાસ બંને જંદા છે, કારણકે બહિર્મુખાવભાસ અસતુ છે, જ્યારે સ્વસંવિત્તિ તો પોતાના સ્વરૂપથી જ સંવિદિત (=અનુભૂત) હોવાથી સત્ છે. સ્યાદ્વાદીઃ જો આ સ્વસંવિત્તિ માત્ર સ્વસંવેદનરૂપ જ હોય (બહિર્મુખાવભાસરૂપ હોય જ નહીં) તો તેને તમે વિકલ્પરૂપ કેમ કહો છો? 99. स्वसंवित्तिमात्रतद्भावा इति । स्वसंवित्तिमात्रमेव तद्भाव:-तत्त्वभाव: स्वरूपं यस्या इति ।। જે હવે બૌદ્ધ, આ બંને અંશને જુદા સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, એની પાછળ આશય એ કે, બંને જુદા સિદ્ધ થવાથી સ્વસંવેદનની અપેક્ષાએ વિકલ્પ સ્વલક્ષણરૂપ સાબિત થાય અને તેથી સ્વલક્ષણરૂપ માનસ દ્વારા સ્વલક્ષણરૂપ વિકલ્પની ઉત્પત્તિ થવામાં કોઈ બાધ ન રહે... પણ ગ્રંથકારશ્રી કહે છે કે, બંને અંશ જુદા માનવા બિલકુલ સંભવિત નથી. ૨. “તત્ર માવ:' રૂતિ વ-પાઠ: For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ મધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५०८ सताऽनुवेधो नाम ? स निर्विषयत्वादसन्, न तु तथाप्रतिभासनेनेति चेत्, न स्वसंवित्तिस्तथाप्रतिभासनादन्येत्यस्वलक्षणत्वमेव ॥ (१७७) तस्य विभ्रमरूपत्वात् तदन्याऽनन्यत्वकल्पनैवायुक्तेति चेत्, कोऽयं विभ्रम છે ત્યારથી कृत्वा । असदाकारानुवेधादसौ विकल्पः । इति चेत्, एतदाशङ्क्याह-कथमसता आकारेण अनुवेधो नाम स्वसंविदः ? नैवेत्यर्थः । सः-आकारः निर्विषयत्वात् कारणात् असन्-तुच्छः, न तु तथाप्रतिभासनेन-न पुनर्बहिर्मुखावभासप्रतिभासनेनासन् । इति चेत्, एतदाशङ्क्याहन स्वसंवित्तिरधिकृता तथाप्रतिभासनात्-बहिर्मुखावभासप्रतिभासनादन्या-अर्थान्तरभूता इति कृत्वा अस्वलक्षणत्वमेव स्वसंविदः ॥ तस्य-बहिर्मुखावभासप्रतिभासस्य विभ्रमरूपत्वात् कारणात् तदन्यानन्यत्वकल्पनैव तया-स्वसंवित्त्याऽन्यानन्यत्वकल्पनैव अयुक्ता । इति चेत्, एतदाशङ्क्याह-कोऽयं विभ्रमो - અનેકાંતરશ્મિ .... આશય એ કે, જો સ્વસંવિત્તિ સ્વલક્ષણરૂપ જ હોય તો વિકલ્પ કઈ રીતે છે? (તમે વિકલ્પ કલ્પનારૂપ માન્યો છે, જ્યારે સ્વસંવિત્તિ તો વસ્તુસત્ છે...) બૌદ્ધ સાચી વાત છે તમારી ! પણ તે વસંવિત્તિમાં અસદ્ આકારનો અનુવેધ થાય છે, એટલે જ અમે તેને સવિકલ્પ કહીએ છીએ... સ્યાદ્વાદી અરે ! પહેલા તો એ કહો કે, જે આકાર અસતું હોય, અર્થાત્ હોય જ નહીં, તે આકારનો અનુવેધ શી રીતે થઈ શકે? શું ખપુષ્પનો કદી કોઈની સાથે અનુવેધ (=જોડાણ) થાય છે? બૌદ્ધઃ તે આકારનો કોઈ વિષય ન હોવાથી જ તે અસત્ છે, બાકી સર્વથા તે અસતું નથી, કારણ કે બહિર્મુખ અવભાસની (સામાન્યાકારના પ્રતિભાસની) અપેક્ષાએ તો તે સત્ જ છે અને તેથી તેનું સ્વસંવિત્તિ સાથે જોડાણ થવું પણ સંગત જ છે... સ્યાદ્વાદી : અરે ! પહેલા તમે સ્વસંવિત્તિ સત્ અને બહિર્મુખાભાસ અસતુ એમ બંનેનો ભેદ પાડ્યો અને હવે બહિર્મુખાવભાસને પણ સત્ કહ્યો... જો બહિર્મુખાવભાસ સત્ હોય, તો ઉપરનો ભેદ ન રહ્યો. તેથી તે સ્વસંવિત્તિરૂપ જ બની ગયો અને – બહિર્મુખાવભાસ અસ્વલક્ષણરૂપ હોવાથી - તે સ્વસંવિત્તિ પણ અસ્વલક્ષણરૂપ જ થશે... (૧૭૭) બૌદ્ધઃ બહિર્મુખાવભાસ તો વિભ્રમરૂપ=ભ્રમાત્મક છે, કારણ કે તે તો સ્વલક્ષણરૂપ પદાર્થ વિશે પણ, સામાન્યાકારનો આરોપ કરી પ્રતિભાસ કરે છે. આવા ભ્રમાત્મક બહિર્મુખાવાભાસની સાથે “સ્વસંવેદનનો ભેદ કે અભેદ” એવી કલ્પના જ યુક્ત નથી... ' આશય એ કે, જે વસ્તુ વાસ્તવિક હોય, તેની સાથે જ બીજી વસ્તુના ભેદભેદની વિચારણા સંગત ગણાય, અસતની સાથે નહીં... પ્રસ્તુતમાં બહિર્મુખાવભાસ અસત્ હોઈ તેની સાથે સ્વસંવેદનના ભેદભેદની વિચારણા નિરર્થક છે... For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ५०९ अनेकान्तजयपताका (तृतीयः इति कथनीयम् । अनिरूप्यस्वरूपस्तत्त्वतोऽसद्रूप इति चेत्, कथमयं स्वसंवित्तिभेदक इति वाच्यम् । न तत्त्वत इति चेत्, उच्छिन्नो विकल्पः । (१७८) अस्त्विति चेत्, प्रतीत्यादिबाधा । चेतना एव तथाभूता विकल्प इति चेत्, किम्भूतेति चिन्त्यम् । असदाकारेति .............. व्याख्या ....... यद्रूपत्वादन्यानन्यत्वकल्पनाऽयोग इति कथनीयम् । अनिरूप्यं स्वरूपं यस्य वैतथ्येन स तथा तत्त्वतः-परमार्थतोऽसद्रूपः । इति चेत्, एतदाशङ्क्याह-कथमयं-विभ्रमोऽसद्रूपः सन् स्वसंवित्तिभेदक इति-एतद् वाच्यम् । न तत्त्वत इति चेत्, स्वसंवित्तिभेदकः । एतदाशङ्क्याह-उच्छिन्नो विकल्पः अविशिष्टस्वसंवित्तिमात्रभावेन । अस्त्विति चेत् विकल्पाभावः । एतदाशङ्क्याह-प्रतीत्यादिबाधा, 'आदि'शब्दाद् भावतरभेदबाधाग्रहः । चेतनैव तथाभूता विशिष्टा विकल्पः । इति चेत्, एतदाशङ्क्याह-किम्भूता तथाभूता इति चिन्त्यम् । ................. .................. मनेतिरश्मि ......... સ્યાદ્વાદીઃ હે બૌદ્ધ ! પહેલા તો એ કહો કે, “વિભ્રમ” એટલે શું? કે જેની ભેદાભેદની વિચારણા न २री शाय... બૌદ્ધ વિભ્રમનું સ્વરૂપ અનિરૂપ્ય=અનિર્વચનીય છે, અર્થાત્ વિતથ (ઋમિથ્યા) હોઈ તેનું કથન ४ शस्य नथी... ५२मार्थथा. तो ते अस६ ३५ छ... સ્યાદ્વાદીઃ વિભ્રમરૂપ બહિર્મુખાવાભાસ જો અસત્ જ હોય, તો તે સ્વસંવિત્તિનો ભેદક શી शत बने ? તાત્પર્ય એ કે, જો બહિર્મુખાવભાસ અસતું હોય, તો વિકલ્પ અને સ્વસંવિત્તિ વચ્ચે ભેદ જ નહીં રહે... (સ્વસંવિતુ + બહિર્મુખાવભાસ=વિકલ્પ છે. પણ જો બહિર્મુખાવભાસ અસતું હોય તો વિકલ્પ સ્વસંવિતુરૂપ થવાથી, વિકલ્પથી સ્વસંવિનો ભેદ જ નહીં રહ) અને તો માત્ર સ્વસંવિતુ જ શેષ રહેવાથી વિકલ્પનો વિલોપ-અભાવ થઈ જશે... (१७८) बौद्ध : तो भले ने विलो५ थाय, qiधो शुं ? स्यावाही : अरे ! तो तो प्रताति माहिनी पा५ थशे...मी - (૧) ઘટ-પટાદિના વિકલ્પોની સર્વલોકોને સ્પષ્ટપણે પ્રતીતિ થાય છે, અને (२) निर्वि८५नी प्रवृत्ति यया पा६ ५९॥ “मा पार्थ सही छ - 2 पार्थ ही नथी" - .... विवरणम् - 100. भावेतरभेदबाधाग्रह इति । इदमत्रास्तीदं तु नास्ति इत्येवंरूपो यो भावेतराभ्यां-भावाभावाभ्यां भेदाभेदव्यवहारो विकल्पात्मकास्तस्य बाधा-बाधनं तस्या ग्रहः । इदमुक्तं भवति-प्रवृत्तेऽपि निर्विकल्पज्ञाने इदमत्रास्तीदं तु नास्तीति व्यवहारो विकल्पेनैव वर्तते, तदपलापे तु कथमयं स्यादिति ।। १. 'उत्सन्नो विकल्पः' इति घ-पाठः। २. 'उत्सन्नो' इति घ-पाठः, ङ-पाठस्तु 'उच्छन्नो' इति । For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ५१० व्याख्या-विवरण-विवेचनसमन्विता चेत्, अस्वलक्षणमेवेयम्, असदाकारत्वात् । 'नं स्वसंवित्तिस्तत्रास्वलक्षणम्, अपि तु बहिर्मुखावभास एवेति चेत्, न खलु सा ततोऽन्या' इति समानं पूर्वेणेति यदि मानसं कथं स्वलक्षणादस्वलक्षणजन्म साधीय इति ? (१७९) कथं वा निर्विकल्पकत्वेनाभिन्नाद् भिन्नविकल्पसम्भवः ? न हि नीलादिमात्रात् क्वचिद् रसादिभावः, तथा • વ્યાડ્યા असदाकारा असन्नाकारो यस्याः सा तथा । इति चेत्, एतदाशङ्क्याह-अस्वलक्षणमेवेयंचेतना, असदाकारत्वात् । न स्वसंवित्तिस्तत्र-चेतनायां अस्वलक्षणम्, अपि तु बहिर्मुखावभास एव अस्वलक्षणम् । इति चेत्, एतदाशङ्क्याह-न खलु-नैव सा-चेतना स्वसंवित्तिः ततः-बहिर्मुखावासादन्येति समानं पूर्वेण-'कथं नास्वलक्षण'मित्यादिनोक्तेन । इति-एवं यदि मानसं कथं स्वलक्षणादस्वलक्षणजन्म साधीयः-शोभनतरम् ? नैवेत्यर्थः । कथं वेत्यादि । कथं वा निर्विकल्पकत्वेनाभिन्नाद् मानसाद् भिन्नविकल्पसम्भवो विकल्पकत्वेन ? । कथं च न स्यादित्याह-न हि नीलादिमात्राद् वस्तुनोऽन्यरहितात् क्वचिद् रसादिभावः । અનેકાંતરશ્મિ એમ પદાર્થના અસ્તિ-નાસ્તિતાનો વ્યવહાર પણ વિકલ્પથી જ થાય છે... હવે જો વિકલ્પનો અપલાપ કરશો તો સર્વલોકપ્રસિદ્ધ પ્રતીતિ|વ્યવહારનો પણ અપલાપ થશે. ફલતઃ પ્રતીતિ આદિનો બાધ થશે જ. બૌદ્ધ ઃ તો તો અમે વિકલ્પનો અવશ્ય સ્વીકાર કરીશું, પણ આ રીતે – તેવા પ્રકારની વિશિષ્ટ ચેતનાને જ અમે વિકલ્પ કહીશું... સ્યાવાદી જે વિશિષ્ટ ચેતનાને તમે વિકલ્પ કહો છો, તે કેવી છે? બૌદ્ધઃ અસદ્ આકારવાળી ચેતના તે જ વિકલ્પ... સ્યાદ્વાદીઃ અરે ! અસદાકારરૂપ હોવાથી, તે ચેતના અસ્વલક્ષણરૂપ જ સાબિત થઈ ને? હવે જો તો એમ કહેશો કે - “બહિર્મુખાવભાસ જ અસ્વલક્ષણ છે, ચેતનામાં રહેલ સ્વસંવિત્તિ અંશ નહીં...” - તો અમે પણ કહીશું કે “બહિર્મુખાવભાસથી સ્વસંવિત્તિ જુદી નથી, તો પછી તે સ્વસંવિત્તિ પણ અસ્વલક્ષણ કેમ ન બને?” - એમ બધી ચર્ચાઓ પૂર્વવત્ ચાલશે... ફલતઃ તે ચેતના અસ્વલક્ષણરૂપ હોઈ વિકલ્પ પણ અસ્વલક્ષણરૂપ જ સાબિત થશે.. સાર ઃ તેથી શક્તિને જો માનસજ્ઞાનરૂપ માનશો, તો માનસ સ્વલક્ષણરૂપ હોઈ, તેના દ્વારા વિજાતીય એવા અસ્વલક્ષણરૂપ વિકલ્પની ઉત્પત્તિ શક્ય બને નહીં... (૧૭૯) બીજી વાત, બધાને માનસ તો એકસરખું જ થાય છે, કારણ કે તે પણ નિર્વિકલ્પ છે. તો પછી જુદા જુદા પ્રમાતાને (કે એક પ્રમાતાને જુદા જુદા કાળે) ભિન્ન-ભિન્ન વિકલ્પો શી રીતે થાય? જેમકે માત્ર નીલાદિથી, બીજી કોઈ સહકારી સામગ્રીની સહાયતા વિના કદી રસ-ગંધાદિની ૨. વેચતાં ૬૦૬-૬૦૭તમે પૃષ્ઠ. ૨. ‘માસ ચેડમિસન' રૂતિ -પાઠ: રૂ. પ્રેક્ષ્યતાં ૫૦૬-૬૦૭તમે yછે. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (તૃતીયઃ ऽदर्शनात् । न चात्र किञ्चिद् भेदकम्, अनभ्युपगमात्, अभ्युपगमेऽपि ततोऽतिशयासिद्धेरिति निवेदयिष्यामः ॥ (१८०) अथान्यैव काचित् । कासाविति वाच्यम् । अनादिमदालयगतशक्तेः વ્યારહ્યા છે. 'आदि'शब्दाद् गन्धादिग्रहः । कथं न रसादिभाव इत्याह-तथाऽदर्शनात् । न चात्र-मानसाद् विकल्पजन्मनि किञ्चिद् भेदकमस्ति । कुत इत्याह-अनभ्युपगमात् । अभ्युपगमेऽपि सति भेदकस्य वासनादेः ततः-भेदकात् अतिशयासिद्धेरिति निवेदयिष्याम ऊर्ध्वम् । गतो માનસપક્ષ: | द्वितीयं विकल्पमधिकृत्याह-अथान्यैव काचित् तथाविधविकल्पजननशक्तिः । एतदुररीकृत्याह-कासाविति वाच्यम् । अनादिमती चासौ आलयगतशक्तिश्चेति विग्रहः, ... અનેકાંતરશ્મિ .... ઉત્પત્તિ થતી નથી. તેનું કારણ એ કે તેવી (માત્ર નીલાદિથી રસાદિની) ઉત્પત્તિ દેખાતી નથી. એટલે અન્ય સામગ્રી રહિત, માત્ર નિર્વિકલ્પ જેવા માનસથી, વિજાતીય એવા વિકલ્પની ઉત્પત્તિ બિલકુલ સંભવિત નથી... બૌદ્ધઃ માનસથી વિકલ્પની ઉત્પત્તિમાં એવું કોઈ ભેદક તત્ત્વ માની લઈએ તો? કે જેના આધારે માનસ દ્વારા વિલક્ષણ વિકલ્પની ઉત્પત્તિ સંગત બને? તેમાં કંઈ વાંધો? સ્યાદ્વાદીઃ પણ તેવું ભેદક તત્ત્વ તો તમે માનતાં નથી.. કદાચ ભેદક તરીકે “વાસનાદિ તત્ત્વને માની પણ લેશો, તો પણ તે ભેદક દ્વારા માનસમાં એવા કોઈ અતિશયનું આધાન નથી થતું, કે જે અતિશયથી માનસ પોતાથી ભિન્ન-વિલક્ષણ વિકલ્પની ઉત્પત્તિ કરી શકે.. આ વાત અમે આગળ જણાવીશું... તેથી સંવાદી-અસંવાદી વિકલ્પને ઉત્પન્ન કરનારી શક્તિને માનસરૂપ માની શકાય નહીં, નહિતર તો તેના દ્વારા વિકલ્પની ઉત્પત્તિ અસંભવિત બનશે... એટલે પ્રથમ પક્ષ તો યુક્ત નથી... - દ્વિતીયપક્ષનો નિરાસ - (૧૮૦) (૨) હવે જો એમ કહેશો કે - “તથાવિધ શક્તિ તે માનસરૂપ નહીં, પણ બીજી જ કોઈ છે..” - તો પહેલા તો એ જ બતાવો કે આ શક્તિનું સ્વરૂપ શું? (હવે બૌદ્ધ પહેલા તે શક્તિનું સ્વરૂપ બતાવે છે, ત્યારબાદ ગ્રંથકારશ્રી તેનું આમૂલચૂલ ઉન્મેલન કરશે...) બૌદ્ધ : આલયવિજ્ઞાન એટલે અહંરૂપે ભાસતું જ્ઞાન... આ જ્ઞાન જ બધી વાસનાઓનો મૂળ ૨. ‘બનગુપ' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता स्वलक्षणदर्शनसहकारिभावतो विशेषकरणम् । तथाहि सा तदनुभवं प्राप्याक्षेपेण तथा विधविकल्पजननस्वभावोपजायते इति स्वलक्षणदर्शनाहितेत्युच्यते, अत एव न भिन्न व्याख्या ५१२ तस्याः, स्वलक्षणदर्शनसहकारिभावतः, प्रवृत्तिविज्ञानसहकारिभावत इत्यर्थः, विशेषकरणम् - अतिशयकरणं सा । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि-सा-अनादिमदालयगतशक्तिः तदनुभवं प्राप्य - स्वलक्षणदर्शनमासाद्य अक्षेपेण-अव्यवधानेन तथाविधविकल्पजननस्वभावा-अनित्यादिविकल्पजननस्वभावा उपजायत इति कृत्वा स्वलक्षण Bo અનેકાંતરશ્મિ . આધાર છે. આ લયવિજ્ઞાનની શક્તિ અનાદિકાલીન છે. (અર્થાત્ તે આલયવિજ્ઞાનમાં રહેલી, અસ્તિ-નાસ્તિતાદિ વિકલ્પને ઉત્પન્ન કરનાર શક્તિ અનાદિકાળથી છે...) આ શક્તિ દ્વારા, સ્વલક્ષણદર્શન (=પ્રવૃત્તિવિજ્ઞાન=પ્રવર્તક - પ્રવૃત્તિ કરાવનાર અનુભવ) રૂપ સહકારીની સહાયથી भिन्न-भिन्न विऽस्यो उत्पन्न थौंय छे... આ જ વાતને સ્પષ્ટતાપૂર્વક સમજીએ : પહેલા તમે અમને પૂછ્યું હતું કે - “તદાહિત વાસના એટલે શું ? કે બધા જ વિકલ્પો જેનાથી કરાયેલા વિપ્લવરૂપ છે” – તેનો જવાબ એ કે, અનાદિકાલીન તે આલયગત શક્તિ, જ્યારે આપણને પ્રવૃત્તિવિજ્ઞાનરૂપ સ્વલક્ષણદર્શન (નિરંશ અનુભવ) થાય, ત્યારે તે નિરંશ અનુભવરૂપ સહકારીને પામીને, તરત જ તેમાં એવો એક અચિંત્ય સ્વભાવ ઉત્પન્ન થાય છે કે, જે સ્વભાવને આધારે તે અનિત્યાદિ ભિન્ન-ભિન્ન વિકલ્પોને પેદા કરી શકે છે... અહીં નિરંશ અનુભવરૂપ સહકારીને પામીને विवरणम् 101. प्रवृत्तिविज्ञानसहकारिभावत इति । प्रवृत्तिविज्ञानस्य घटादिपदार्थगोचरप्रवृत्तिकारकनिर्विकल्पज्ञानलक्षणस्य यः सहकारिभावोऽनादिमदालयगतशक्तिं प्रतीत्य तस्मात् ।। *** “आलयंविज्ञानं हि सर्ववासनाधारभूतम् । आलयविज्ञानविशुद्धिरेवापवर्ग इति । " - ( षड्दर्शनसमु. टीका. ११ ।) "तरङ्गा ह्युदधेर्यद्वत् पवनप्रत्ययोदिताः । नृत्यमानाः प्रवर्तन्ते व्युच्छेदश्च न विद्यते ॥५६॥ आलयौघस्तथा नित्यं विषयपवनेरितः । चित्रैस्तरङ्गविज्ञानैः नृत्यमानः प्रवर्तते ॥ ५७ ॥" - ( लंकावतार पृ. २७१ । ) " तत्रालयविज्ञानं नामाहमास्पदं विज्ञानम् । नीलाद्युल्लेखि च विज्ञानं प्रवृत्तिविज्ञानम् । यथोक्तम् - तत्स्यादालयविज्ञानं यद्भवेदहमास्पदम् । तत्स्यात् प्रवृत्तिविज्ञानं यन्नीलादिकमुल्लिखेत् । " - ( सर्वद. सं. पृ. ३७ ।) * નિર્વિકલ્પજ્ઞાન તે ઘટાદિ પદાર્થ વિશે પ્રવૃત્તિ કરાવનાર હોઈ ‘પ્રવૃત્તિવિજ્ઞાન' કહેવાય છે... આ વિજ્ઞાન તથાવિધ વિકલ્પોની ઉત્પત્તિ માટે, શક્તિને સહાય કરે છે અને તેની સહાયથી શક્તિ પણ તરત જ તથાવિધ વિકલ્પને उत्पन्न डरे छे... १. 'प्राप्योत्क्षेपेण' इति ग-पाठ: । For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ५१३ अनेकान्तजयपताका (તૃતીય विकल्पसम्भवाभावः, तथाविधशक्तिसहकारित्वेन तदनुभवस्य तदविरोधादिति । (१८१) एतदपि यत्किञ्चित्, तस्य तत्सहकारित्वासिद्धेः ततस्तस्या उपकाराभावात्, अनुपकार्योपकारकयोश्च सहकारित्वायोगात् । द्विविधो हि वः सहकारार्थः परस्परा વ્યારા ... दर्शनाहितेत्युच्यते, अत एव कारणात् । न भिन्नविकल्पसम्भवाभावः । किं तर्हि ? सम्भव एव । कुत इत्याह-तथाविधशक्तिसहकारित्वेन हेतुना तदनुभवस्य-स्वलक्षणानुभवस्य, प्रवृत्तिविज्ञानस्येत्यर्थः, तदविरोधादिति, प्रक्रमाद् भिन्नविकल्पसम्भवाविरोधात्, शक्तिरस्योपादानमित्यभिप्राय इति । एतदाशङ्क्याह-एतदपि यत्किञ्चित् । कथमित्याह-तस्य-स्वलक्षणानुभवस्य तत्सहकारित्वासिद्धेः-प्रस्तुतशक्तिसहकारित्वासिद्धेः । असिद्धिश्च ततः-अधिकृतानुभवात् तस्याः-शक्तेः, किमित्याह-उपकाराभावात् । यदि नामैवं ततः किमित्याह-अनुपकार्योपकारकयोश्च भावयोः सहकारित्वायोगात् । एनमेवाह-द्विविधो हि वः-युष्माकं ... અનેકાંતરશ્મિ .... આલયશક્તિમાં વિશેષ સ્વભાવ ઉત્પન્ન થતો હોવાથી, તે આલયશક્તિ સ્વલક્ષણદર્શનથી આહિત થઈ કહેવાય છે. આવી પ્રક્રિયા હોવાથી જ, અનિત્યાદિ ભિન્ન-ભિન્ન વિકલ્પોની ઉત્પત્તિ અસંભવિત નથી. કારણ કે પ્રવૃત્તિવિજ્ઞાનરૂપ સ્વલક્ષણદર્શન (=નિરંશ અનુભવ) તે અનિત્યાદિવિકલ્પજનનસ્વભાવી શક્તિઓને સહાય કરતો હોવાથી – એમ સહાયકનું સમર્થન મળતાં – આલયગત શક્તિરૂપ ઉપાદાન તે નિબંધપણે અનિત્યાદિ વિકલ્પોને ઉત્પન્ન કરે છે... (આશય એ છે કે, અનુભવ ભલે સરખો હોય, પણ ભિન્ન-ભિન્ન શક્તિરૂપ સહકારી મળવાથી તેમાંથી ભિન્ન-ભિન્ન વિકલ્પોની ઉત્પત્તિ અસંભવિત નથી...) સાર તેથી આલયગત શક્તિ દ્વારા, તથાવિધ વિકલ્પોની ઉત્પત્તિ અસંભવિત નથી, એટલે બીજો વિકલ્પ યુક્ત જ છે... (૧૮૧) સ્યાદ્વાદી આ કથન પણ અસાર છે, કરણ કે પહેલી વાત તો એ જ કે, “સ્વલક્ષણનો અનુભવ શક્તિને સહાય કરે” – એ જ વાત અસિદ્ધ છે, કારણ કે તે નિરંશ અનુભવ દ્વારા શક્તિ પર કોઈ જ ઉપકાર થતો નથી અને એટલે ઉપકાર્ય - ઉપકારભાવ વિનાના તે બે પદાર્થોમાં સહકારભાવ પણ ન ઘટી શકે... આશય એ કે, પદાર્થ કોઈ ઉપકાર કરતો હોય, તો તેને સહકારી કહેવું વ્યાજબી ગણાય... - વિવરમ્ . 102. द्विविधो हि व:-युष्माकं सहकारार्थ इति । प्रथमोऽकुरोत्पादकक्षितिबीजादीनाम्, द्वितीयस्तु विज्ञानजनकरुपादीनाम् ।। જ હવેનો થોડો વિષય ખૂબ સૂક્ષ્મ છે... એટલે એકદમ એકાગ્રતાથી અભ્યાસ કરવો... For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५१४ तिशयाधानेन सन्ताने विशिष्टक्षणोत्पादनलक्षणः, पूर्वस्वहेतोरेव समग्रोत्पन्नैककार्यक्रियालक्षणश्च । न चानयोरेकोऽपि सम्भवति, क्षणिकत्वेन परस्परातिशयाधानायोगात् । .... ચાલ્યા सहकारार्थः । द्वैविध्यमाह-परस्परातिशयाधानेन क्षणपरम्परया सन्ताने-प्रबन्धे विशिष्टक्षणोत्पादनलक्षणः, विवक्षितकार्ययोग्यताकारीत्यर्थः, तथा पूर्वस्वहेतोरेव उपादानादेः समग्रोत्पन्नैककार्यक्रियालक्षणश्च समग्रोत्पन्नानामेककार्यक्रियाऽन्त्यानां विवक्षितकार्योत्पत्तिः सैव लक्षणं यस्य सहकारार्थस्य स तथेति समासः । न चेत्यादि । न च अनयो:सहकारार्थयोरेकोऽपि सम्भवति । कुत इत्याह-क्षणिकत्वेन हेतुना परस्परातिशयाधाना - અનેકાંતરશ્મિ ... પણ નિરંશ અનુભવ જયારે શક્તિ પર કોઈ જ ઉપકાર ન કરતો હોય, ત્યારે તેને શક્તિનો સહકારી માનવો શી રીતે યોગ્ય ગણાય? બૌદ્ધ : પણ નિરંશ અનુભવ કોઈ જ ઉપકાર કરતો નથી, એવું તમે શી રીતે કહો છો? સ્યાદ્વાદીઃ જુઓ - તમે બૌદ્ધો “સહકાર”ના બે અર્થ કરો છો... (૧) પરસ્પર એકબીજામાં અતિશયનું આધાન કરી પોતાની જ ક્ષણપરંપરાના પ્રવાહમાં આગળ વિંશિષ્ટ ક્ષણને ઉત્પન્ન કરવારૂપ સહકાર... દા.ત. પૃથ્વી-બીજ વિગેરે, પરસ્પર એકબીજામાં અતિશયનું આધાર કરી અંકુરરૂપ વિશિષ્ટ ફળને ઉત્પન્ન કરે છે... એટલે પૃથ્વી-બીજાદિને એકબીજાના સહકારી માનવા સમુચિત છે - આ કહેવાય પરસ્પર અતિશયનું આધાન કરી વિશિષ્ટક્ષણને ઉત્પન્ન કરવારૂપ સહકાર... (૨) પોતપોતાના ઉપાદાન કારણોથી એ રીતે જ ઉત્પત્તિ થવી, કે જેથી ઉત્પન્ન થયેલા તે સમગ્ર પદાર્થો ભેગા મળી, નવા કોઈ એક કાર્ય કરવારૂપ સહકાર કરે... (બાકી જો તેઓનો સહકાર ન હોય, તો બીજાના કાર્યમાં બીજો કેમ ભાગ લે?) દા.ત. રૂપ-આલોક-મનસ્કારાદિ પદાર્થો પોતાના કારણથી એ રીતે જ ઉત્પન્ન થાય છે, કે જેથી તેઓ ભેગા મળીને વિજ્ઞાનરૂપ એક કાર્યને ઉત્પન્ન કરવારૂપ સહકાર બજાવે છે.. પ્રસ્તુતમાં, અનુભવ અને શક્તિ વચ્ચે સહકારના આ બંને અર્થમાંથી એકે અર્થ ઘટતો નથી. તે આ રીત - (૧) પ્રથમ સહકારાર્થની અઘટિતતા પરસ્પર અતિશયનું આધાન કરી વિશિષ્ટ ક્ષણને ઉત્પન્ન કરવાની વાત તો રહેવા દો, પણ વિશિષ્ટ ક્ષણ એટલે એવી ક્ષણ કે જે ભવિષ્યમાં વિવક્ષિત કાર્ય કરવા સક્ષમ હોય... ૨. ‘પૂર્વપૂર્વસ્વદેતો.' તિ વ-પાર્વ: | For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ .......... ५१५ अनेकान्तजयपताका (तृतीयः अतिशय उपकार इत्यनर्थान्तरम् । न चासावन्यतोऽन्यस्य, विकल्पायोगात् ॥ (१८२) तदनुभवो हि तच्छक्तेरनुत्पन्नाया उत्पन्नाया निरुद्धाया एव वोपकुर्यात् । न तावदनुत्पन्नायाः, तस्या एवासत्त्वात्, असतश्चोपकाराकरणात् । नाप्युत्पन्नायाः, तस्या अनाधेयातिशयत्वात्, क्षणादूर्ध्वमनवस्थितेः । (१८३) द्वाभ्यामप्येकीभूय तदन्यकरण ................... व्याख्या ...... .... योगात् । एतदेव भावयति अतिशय उपकार इत्यनर्थान्तरम् । न चासौ-अतिशयः अन्यतः सकाशादन्यस्य । कथं नेत्याह-विकल्पायोगात् ॥ - एनमेवाह तदनुभवो हीत्यादिना । तदनुभव:-अधिकृतस्वलक्षणानुभवः यस्मात् तच्छक्तेःअनादिमदालयगतशक्तेः अनुत्पन्नाया उत्पन्नाया निरुद्धाया एव वोपकुर्यादिति सम्भविनो विकल्पाः । न तावदनुत्पन्नाया उपकरोति तदनुभवः । कुत इत्याह-तस्याः एव शक्तेरसत्त्वात् । नै चासावनुत्पन्ना अस्ति । यदि नामैवं ततः किमित्याह-असतश्च सामान्येन उपकाराकरणात् ॥ नाप्युत्पन्नाया उपकरोति तदनुभवः । कुत इत्याह-तस्याः-उत्पन्नाया निष्पन्नत्वेन अनाधेयातिशयत्वात् । एतच्च क्षणादूर्ध्वमनवस्थितेः कारणात् । द्वाभ्यामपि-शक्त्यनुभवा ..... मनेतिरश्मि .. પહેલી વાત તો એ જ કે, અનુભવ અને શક્તિ બંને ક્ષણિક હોઈ ખરેખર તો તેઓનું પરસ્પર અતિશયઆધાન જ ઘટતું નથી. જુઓ - અતિશય-ઉપકાર વિગેરે બધા એકાર્થી શબ્દો છે, એટલે અતિશય=ઉપકાર... તેથી અર્થ એ થયો કે, અનુભવ દ્વારા શક્તિ પર કોઈ જ અતિશય-ઉપકાર થતો नथ.... બૌદ્ધ : પણ ઉપકાર ન થવાનું કારણ? (૧૮૨) સ્યાદ્વાદીઃ કારણ એ જ કે, તેમાં વિકલ્પો ઘટતાં નથી. તે આ પ્રમાણે - નિરંશ અનુભવ ते वा शक्ति ५२ ७५७।२ ४३, (१) अनुत्पन्न, (२) उत्पन्न, 3 (3) निरुद्ध ? - मात्र विल्यो अघटित छे... (૧) અનુત્પન્ન શક્તિ પર ઉપકાર કરે, એવું તો ન કહી શકાય. કારણ કે ઉત્પન્ન ન થયેલ શક્તિ તો અસત્ જ ગણાય... એવા અસત્ પદાર્થ પર અનુભવ દ્વારા ઉપકાર થવો બિલકુલ સંભવિત નથી. એટલે પ્રથમ પક્ષ તો યુક્ત નથી. (૨) ઉત્પન્ન શૈક્તિ પર ઉપકાર કરે, એવું પણ ન મનાય, કારણ કે જે ઉત્પન્ન થઈ ગઈ છે, તેમાં કંઈ ફેરફાર ન કરી શકાય. વળી, બીજી ક્ષણે તો તેનું અસ્તિત્વ જ નથી રહેવાનું કે જેથી ફેરફાર थई श... ઉત્પન્નશક્તિ એટલે જે ક્ષણમાં અનુભવ વિદ્યમાન છે, તે જ ક્ષણમાં ઉત્પન્ન થયેલ શક્તિ - એમ સમજવું. १. 'तत्तच्छक्ते' इति क-पाठः। २. 'यस्माच्छक्तेरनादि०' इति घ-पाठः। ३. 'नासाव०' इति क-पाठः । For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) 'व्याख्या-विवरण-विवेचनसमन्विता ५१६ मेवातिशयाधानं तदेव चोपकार इति चेत्, न, उपादानकारणविशेषाधानमन्तरेण ततः कार्यविशेषासिद्धेः । न चैककालभाविनाऽन्यतो भवन्त्या अन्यत एव भवता तस्या अतिशयाधानम्, तन्निबन्धनस्य तत्कृतविशेषासिद्धेः । तदभ्युपगमे च तत्राप्ययमेव વ્યારહ્યાં છે . આ भ्यामेकीभूय तदन्यकरणमेव-विशिष्टशक्तिकरणमेव-अतिशयाधानं तदेव चान्यकरणं उपकारः । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इति युक्तिमाह-उपादानकारणविशेषाधानमन्तरेण-इह तावदधिकृतशक्तिविशेषाधानं विना ततः-विवक्षितानुभवात् कार्यविशेषासिद्धेः, प्रस्तुतविकल्पकार्यभेदासिद्धरित्यर्थः । न च एककालभाविना-शक्त्या सहानुभवेन अन्यतो भवन्त्याः शक्तेः अन्यत एव स्वहेतोः भवताऽनुभवेन तस्याःशक्तेरतिशयाधानम्, न्याय्यमिति शेषः । कुत इत्याह-तन्निबन्धनस्य-अधिकृतशक्त्युपादानस्य - અનેકાંતરશ્મિ . (૧૮૩) બૌદ્ધઃ ક્ષણ પછી ભલે ને તેઓનું અવસ્થાન ન હોય, પણ શક્તિ-અનુભવ બંને ભેગા મળીને વિશિષ્ટ શક્તિને તેં ઉત્પન્ન કરી જ શકે છે ને? અને આ રીતે બંનેનું મિલન થવા દ્વારા વિશિષ્ટ કાર્ય ઉત્પન્ન કરવું એ જ તો (અનુભવ દ્વારા થતું શક્તિમાં) અતિશયનું આધાન છે અને એને જ તો અમે ઉપકાર કહીએ છીએ... સ્યાદ્વાદીઃ એ પણ બરાબર નથી... કારણ કે તમે કહો છો કે - “બંને ભેગા મળી એક વિશિષ્ટ શક્તિ પેદા કરે છે, કે જેનાથી અનિત્યાદિ વિકલ્પો થાય” – પણ અમે કહીએ છીએ કે, તે બંને ભેગા મળીને જે વિશિષ્ટ શક્તિ પેદા કરે છે, તે વિશિષ્ટ શક્તિ ત્યારે જ અનિત્યાદિ વિકલ્પો ઉત્પન્ન કરી શકે, કે જયારે તે શક્તિના ઉપાદાનકારણરૂપ અધિકૃતશક્તિમાં (નિરંશ અનુભવની સમકાલીન શક્તિમાં). કોઈ વિશેષતાનું આધાન હોય, બાકી જો અધિકૃતશક્તિરૂપ ઉપાદાનકારણમાં જ વિશેષતાનું આધાન ન હોય, અર્થાત્ તેમાં જ જો વિશેષતાની ખામી હોય, તો તજ્જન્ય વિશિષ્ટશક્તિમાં પણ એવું સામર્થ્ય ન જ આવી શકે, કે જેથી તે વિભિન્ન વિકલ્પોને ઉત્પન્ન કરવા સક્ષમ બને... (આશય એ છે કે, અનુભવ તો સહુનો સમાન છે. હવે શક્તિ પણ જો સમાન જ હોય, તો બંનેનાં કાર્યરૂપ વિશિષ્ટશક્તિ પણ સમાન જ બને. વિશિષ્ટશક્તિરૂપ કાર્યનો ભેદ માનવા માટે, તેના ઉપાદાનકારણભૂત શક્તિમાં ભેદ માનવો જ પડે (કારણ કે નિમિત્ત તો સમાન જ છે) અને તેના માટે શક્તિમાં વિશેષનું આધાન માનવું જ પડે...) બૌદ્ધ તો નિરંશ અનુભવ દ્વારા, વિશિષ્ટશક્તિનાં ઉપાદાનરૂપ ઍધિકૃતશક્તિમાં વિશેષતાનું આધાન માની લઈએ તો? છે અહીં ખાસ ધ્યાન રાખવું કે, અધિકૃતશક્તિ તરીકે તે શક્તિ લેવાની છે, કે જે નિરંશ અનુભવની સમાનકાલીન છે અને જેની સાથે મિલન થવા દ્વારા વિશિષ્ટ શક્તિની ઉત્પત્તિ થાય છે... એ વિશિષ્ટશક્તિનું ઉપાદાન અધિકૃતશક્તિ છે અને આ અધિકૃતશક્તિમાં જ વિશેષતાના આધાનની વાત ચાલે છે... For Personal & Private Use Only www.jalnelibrary.org Page #302 -------------------------------------------------------------------------- ________________ ५१७ अनेकान्तजयपताका (તૃતીય वृत्तान्तः । एवं निबन्धनपरम्परायामपि वाच्यमित्यत्राणं निबन्धनपरम्परा ॥ (१८४) स्वहेतुपरम्परात एव सा शक्तिस्तथास्वभावोत्पन्ना याऽनुपकारिणमपि तदनुभवं सहकारिणमपेक्ष्य विशिष्टं कार्यं जनयति, अतो न दोष इति चेत्, न, अनुप ............ વ્યાધ્યા . तत्कृतविशेषासिद्धेः-विवक्षितानुभवकृतविशेषासिद्धेः । तदभ्युपगमे च-सामान्येन तन्निबन्धनस्य तत्कृतविशेषाभ्युपगमे च तत्रापि-तन्निबन्धनेऽयमेव-अनन्तरोदितो 'न, उपादानकारणविशेषाधानमन्तरेण ततः कार्यविशेषासिद्धेः' इत्यादिवृत्तान्तः । एवम्-उक्तनीत्या निबन्धनपरम्परायामपि वाच्यमिति-एवमत्राणं निबन्धनपरम्परा अनादावपि संसारे एकस्यापि निबन्धनस्योक्तनीत्या विशेषाधानायोगादिति भावनीयम् ॥ स्वहेत्वित्यादि । स्वहेतुपरम्परात एव सा शक्तिः-अधिकृता तथास्वभावोत्पन्ना या अनुपकारिणमपि तदनुभवम्-अधिकृतस्वलक्षणानुभवं सहकारिणमपेक्ष्य विशिष्टं कार्य - અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી : અરે ભાઈ ! એ જ તો ઘટતું નથી, કારણ કે અધિકૃતશક્તિ તો અનુભવની સમાનકાલીન છે, અર્થાત્ અનુભવ-શક્તિ બંને સમાનકાળે રહેનાર છે અને તે બંને પોતપોતાના અલગઅલગ હેતુથી ઉત્પન્ન થયા છે... એટલે કહેવાનો ભાવ એ કે, ખરેખર તે બે વચ્ચે એવો કોઈ સંબંધ જ નથી, કે જેથી અનુભવ તે શક્તિ પર અતિશયનું આધાન કરે. હા, નિરંશ અનુભવ દ્વારા અધિકૃતશક્તિનાં ઉપાદાનકારણમાં (પૂર્વશક્તિમાં) જો એવાં કોઈ વિશેષનું આધાન થયું હોત, કે જેથી તજ્જન્ય અધિકૃતશક્તિ અનુભવકૃત વિશેષતાના આધાન માટે યોગ્ય થાય, તો કદાચ અધિકૃતશક્તિમાં વિશેષતાનું આધાન શક્ય પણ બનત... પણ એ જ તો અસિદ્ધ છે... બૌદ્ધઃ તો નિરંશ અનુભવ દ્વારા, અધિકૃતશક્તિનાં ઉપાદાનકારણમાં પણ અતિશયનું આધાન માની લઈએ તો ? સ્યાદ્વાદી: તો ત્યાં પણ ફરી એ જ વાત ઊભી થશે કે, તે ઉપાદાનકારણમાં પણ અતિશયનું આધાન ત્યારે જ થઈ શકે, કે જયારે તેના પણ ઉપાદાનમાં શક્તિવિશેષનું આધાન થયું હોય... અને પાછું તેમાં પણ ત્યારે જ શક્તિવિશેષનું આધાન થાય, કે જયારે તેના ઉપાદાનમાં પણ શક્તિવિશેષનું આધાન થયું હોય... આમ, અનંત પરંપરા ચાલશે, કારણ કે અનાદિ સંસારમાં એક પણ શક્તિમાં વિશેષનું આધાન શક્ય જ નથી. (૧૮૪) બૌદ્ધઃ બધી ચિંતા છોડી દો.. ભલે ને નિરંશ અનુભવ શક્તિ પર કોઈ જ ઉપકાર ન કરતો હોય, છતાં પણ પોતાની હેતુપરંપરાથી તે શક્તિ તેવા સ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે, કે ૨. પ્રેક્ષ્યમાં રદ્દતi પૃષ્ઠમ્ | ૨. “સંસારે સ્થાપિ' ત ઘ-પાd: I For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता कारिणोऽपेक्षाऽयोगात्, तदभ्युपगमेऽतिप्रसङ्गात्, तत्तथाविधस्वभावाधायकहेतोरप्यस्थानपक्षपातित्वापत्तेः, स्वभावापर्यनुयोगस्य च प्रमाणोपपन्नस्वभावविषयत्वात् । જ બાળા * जनयति अधिकृतविकल्पाख्यम्, अतो न दोष इति चेदधिकृतः । एतदाशङ्क्याह-न, अनुपकारिणः तदनुभवस्य । किमित्याह-अपेक्षाऽयोगात् । तदभ्युपगमे- अनुपकारिणोऽपेक्षाऽभ्युपगमेऽतिप्रसङ्गात्, तद्वद् विश्वापेक्षापत्तेः । तत्तथाविधेत्यादि । तस्याः- शक्तेस्तथाविधस्वभावाधायकः अनुपकारिणमपि तदनुभवं सहकारिणमपेक्ष्य विशिष्टं कार्यं जनयति इत्येवंविधस्वभावाधायकञ्श्चासौ हेतुश्चेति समासः, तस्य अपि । किमित्याह - अस्थानपक्षपातित्वापत्तेः नेति क्रियायोगः । उक्तं च "अस्थानपक्षपातश्च हेतोरनुपकारिणि । '' अपेक्षायां नियुङ्क्ते यत् कार्यमन्याविशेषतः ॥" इत्यादि । स्वभावपर्यनुयोगस्य च 'न स्वभाव: पर्यनुयोगमर्हति' इत्यस्य किमित्याह - प्रमाणो * અનેકાંતરશ્મિ જેથી તે ઉપકાર ન કરનાર પણ અનુભવરૂપ સહકારીની અપેક્ષા રાખી, અનિત્યાદિ વિભિન્ન વિકલ્પરૂપ વિશિષ્ટકાર્યને ઉત્પન્ન કરે છે... ५१८ સ્યાદ્વાદી : તમારી વાત બિલકુલ બરાબર નથી, કારણ કે અધિકૃતશક્તિ તે ઉપકાર ન કરનાર પણ અનુભવની અપેક્ષા રાખે - એ વાત બિલકુલ સંગત નથી, બાકી જો અનુપકારીની પણ અપેક્ષા રાખે, તો તો અનુભવની જેમ વિશ્વના તમામ પદાર્થોની અપેક્ષા રાખવાની આપત્તિ આવશે ! પછી ભલે ને તેઓ પણ શક્તિ પર કોઈ જ ઉપકાર ન કરતા હોય... Page #304 -------------------------------------------------------------------------- ________________ +++++++++++ ५१९ अनेकान्तजयपताका (તૃતીયઃ (१८५) स्वपरिकल्पनागर्भवाङ्मातोदितस्वभावविषयत्वे तु तत्त्वव्यवस्थानुपपत्तिः, अतथाविधस्वभावानामपि तथाविधस्वभावत्वाभिधानाविरोधात् । एवं च सहेतुकनाशापत्तिः, 'स्वहेतुपरम्परातस्तथास्वभाव एवासावुत्पन्नो भावो योऽकिञ्चित्करमपि .................. ચાહ્યા ... पपन्नस्वभावविषयत्वात्, प्रतीतिसचिवस्वभावविषयत्वादित्यर्थः । स्वपरिकल्पनागर्भश्चासौ वाङ्मात्रोदितस्वभावश्चेति समासः । स एव विषयो यस्य स्वभावापर्यनुयोगस्य स स्वपरिकल्पनागर्भवाङ्मात्रोदितस्वभावविषयः तस्य भावस्तस्मिन् । पुनरस्याभ्युपगम्यमाने किमित्याह-तत्त्वव्यवस्थानुपपत्तिः । कुत इत्याह-अतथाविधस्वभावानामपि भावानां तथाविधस्वभावत्वाभिधानाविरोधात् । ततः किमित्याह-एवं च सहेतुकनाशापत्तिः । कथमित्याह-स्वहेतुपरम्परातः सकाशात् । तथास्वभाव एवासावुत्पन्नो भावः-पदार्थो - અનેકાંતરશ્મિ . અપેક્ષા રાખી વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરે છે... અને જે સ્વભાવ હોય, તે અંગે પ્રશ્ન કે વિકલ્પજાળ કરવા બિલકુલ યોગ્ય નથી... શું અગ્નિના ઉષ્ણતાસ્વભાવ વિશે કોઈ પ્રશ્ન કે વિકલ્પ કરે છે? સ્યાદ્વાદીઃ આ વાત પણ સમજ્યા વિનાની છે, કારણ કે “સ્વભાવ અંગે પ્રશ્ન ન કરવો” - એ વાત તો તે જ સ્વભાવ અંગે છે, કે જે સ્વભાવ પ્રમાણસંગત હોય... (અર્થાત્ પ્રતીતિસિદ્ધ સ્વભાવ અંગે જ પ્રશ્ન કરવો યોગ્ય નથી...) જેમ કે અગ્નિનો ઉષ્ણતાસ્વભાવ.' (૧૮૫) પણ જે સ્વભાવ પોતે માત્ર કલ્પના કરીને ઊભો કરેલ હોય, તે સ્વભાવ અંગે તો વિકલ્પો કરવા જ રહ્યા... બાકી જો તે સ્વભાવોને પણ ચૂપચાપ સ્વીકારી લેવાના હોય, તો તો કોઈ તત્ત્વવ્યવસ્થા જ નહીં ઘટે, કારણ કે કોઈ કહેશે કે - “પાણીનો સ્વભાવ ગરમ છે” – એના જવાબમાં જો તમે એમ કહેશો કે – “અરે ! પાણીનો સ્વભાવ તો શીતલરૂપે પ્રતીત થાય છે, ઉષ્ણરૂપે નહીં” - તો તે વ્યક્તિ પણ કહેશે કે “ઉષ્ણ તો પાણીનો સ્વભાવ છે, એટલે તે વિશે કોઈ જ પ્રશ્ન ન કરવો...” - અને આવી રીતે તો ખોટા સ્વભાવોને પણ સાચારૂપે કહેવામાં કોઈ જ વિરોધ નહીં રહે. પણ એ રીતે શું તત્ત્વવ્યવસ્થા થઈ શૈકે? બીજી વાત, જો શક્તિનો તેવો સ્વભાવ માની અનુપકારી પણ અનુભવની અપેક્ષા માનશો, તો તો તેની જેમ તમારે નાશને પણ સહેતુક માનવાનો પ્રસંગ આવશે. તે આ રીતે - બૌદ્ધો, દરેક પદાર્થની ઉત્પત્તિ સહેતુક માને છે, પણ તેઓ નાશને નિહેતુક માને છે... તેમાં તર્ક એ કે, દરેક પદાર્થનો ક્ષણ પછી નષ્ટ થવાનો સ્વભાવ જ છે, એટલે ખરેખર તો ઘટાદિના નાશ “દ્રિ પુનરÇÈડપ તથાસ્વભાવવંત્વના પર્વનુયોગનાશયામ્બુરાગ્યેત તહં સર્વોfપ વાલી તું તે પક્ષમાશ્રયન परेण विक्षोभितस्तत्र तत्र तथास्वभावताकल्पनेन परं निरुत्तरीकृत्य लब्धजयपताक एव भवेत् ।" - (नन्दीसूत्र मलय. टी. સૂ. ૪૭) For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ५२० ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता नाशहेतुमपेक्ष्य नश्यति' इत्यपि वक्तुं शक्यत्वात्, स्वभावपर्यनुयोगासिद्धेः, अचिन्त्यशक्तित्वात्, अन्यथा त्वत्पक्षेऽपि तुल्यत्वादिति ॥ योऽकिञ्चित्करमपि नाशहेतुमपेक्ष्य नश्यतीत्यपि वक्तुं शक्यत्वात् तथास्वभावपर्यनुयोगासिद्धेः उक्तनीत्या । असिद्धिश्च अचिन्त्यशक्तित्वात् स्वभावस्य । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा त्वत्पक्षेऽपि-स्वहेतुपरम्परात एव सा शक्तिस्तथास्वभावोत्पन्ना' इत्यस्मिन्नपि तुल्यत्वात् पर्यनुयोगस्य । इति सर्वत्र ‘ने, अनुपकारिणोऽपेक्षायोगात्' इत्यतो यथायोगं ન' રૂતિ ક્રિયા યોગનીયા | ... અનેકાંતરશ્મિ માટે હથોડાદિ કંઈ જ કરતાં નથી. તો પછી પદાર્થ, પોતાના નાશ માટે આવા અકિંચિત્કર (અનુપકારી) હથોડાદિની શા માટે અપેક્ષા રખે? એમ નાશને કોઈ કારણોની અપેક્ષા ન હોવાથી, બૌદ્ધો તેને નિહેતુક માને છે... પણ જો તમે શક્તિ અંગે આવું કહી શકો કે - “પોતાની હેતુપરંપરાથી તે શક્તિ તેવા સ્વભાવે જ ઉત્પન્ન થઈ છે કે, જેથી તે અકિંચિત્કર પણ અનુભવની અપેક્ષા રાખીને જ કાર્ય કરે છે” તો તો નાશ અંગે પણ એવું કથન શક્ય છે કે - “પોતાની હેતુપરંપરાથી તે ઘટ તેવા સ્વભાવે જ ઉત્પન્ન થયો છે કે, જેથી તે અકિંચિત્કર પણ હથોડાદિની અપેક્ષા રાખીને જ નષ્ટ થાય છે” - અને આ રીતે હથોડાદિની અપેક્ષા માનવામાં તો નાશને સહેતુક માનવાનો પ્રસંગ આવશે... બૌદ્ધ : પણ નાશ તેવા સ્વભાવે જ ઉત્પન્ન થાય, એવું તમે શી રીતે કહી શકો ? સ્યાદ્વાદી: અરે ! એ તો તેનો સ્વભાવ છે અને સ્વભાવ અંગે પ્રશ્ન કરવાની તો તમે જ ના પાડી છે અને અમે પણ સામે કહીશું કે, સ્વભાવની શક્તિ અચિન્હ હોવાથી તે વિશે પ્રશ્નો કરવા નહીં. હવે જો તમે એમ કહેશો કે - અકિંચિત્કર પણ હેતુની અપેક્ષા રાખે - તેવો નાશનો સ્વભાવ ન જ હોઈ શકે ? તો એ વાત તો તમે માનેલ શક્તિ અંગે પણ સમાન છે કે – અકિંચિત્કર પણ અનુભવની અપેક્ષા રાખે - તેવો શક્તિનો સ્વભાવ પણ ન જ હોઈ શકે... સારાંશઃ તેથી ઉત્પન્ન શક્તિ અનુપકારી પણ અનુભવની અપેક્ષા રાખી વિભિન્ન વિકલ્પોને ઉત્પન્ન કરે, એવું અઘટિત છે. એટલે અનુભવ દ્વારા શક્તિ પર ઉપકાર તો માનવો જ રહ્યો. પણ ઉત્પન્ન શક્તિ પર અનુભવ દ્વારા કોઈ જ અતિશયનું આધાન ન થતું હોવાથી, બીજો વિકલ્પ પણ અયોગ્ય જણાઈ આવે છે. જે “અસ્પેત પર: શઃિ ઊંત વિના યવર વતું f વિવેક્ષ્ય ” - (પ્ર. વી. રૂ/ ૨૭૨ ). ૨-૨. સમીક્ષ્યમાં ૧૨૭-૧૨૮તમે પૃછે For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ५२१ (तृतीयः अनेकान्तजयपताका (१८६) नापि निरुद्धायाः, तस्या एवासत्त्वात् असतश्चोपकाराकरणात् । ने च प्रकारान्तरेणोपकारकरणं सम्भवति । एवं तावदाद्यपक्षे सहकारार्थाभाव इति ॥ . (१८७) एतेन 'पूर्वस्वहेतोरेव समग्रोत्पन्नैककार्यक्रियालक्षणो'ऽपि सहकारार्थो निषिद्धः, तत्त्वतः प्रथमसहकारार्थाविशेषात्, ‘स्वहेतुपरम्परात एव सा शक्तिस्तथा..................... ....... व्याख्या .............. नापि निरुद्धायाः, शक्तेरुपकरोति तदनुभवः इति प्रक्रमः । कुत इत्याह-तस्या एवनिरुद्धायाः शक्तेः असत्त्वात्, असतश्च-तुच्छस्य च उपकाराकरणात् । न चेत्यादि । न च प्रकारान्तरेण-उक्तप्रकारत्रयातिरिक्तेन उपकारकरणं सम्भवति, वस्तुतस्तस्यैवाभावात् । एवं तावदाद्यपक्षे उपन्यासक्रमप्राधान्यात् 'परस्परातिशयाधानेन सन्ताने विशिष्टक्षणोत्पादनलक्षणः' इत्यस्मिन् सहकारार्थाभाव इति ॥ ___ एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन पूर्वस्वहेतोरेव समग्रोत्पन्नैककार्यक्रियालक्षणोऽपि सहकारार्थः प्रानिदर्शितस्वरूपो निषिद्धः । कुत इत्याह-तत्त्वतः-परमार्थेन प्रथमसहकारार्थाविशेषात् । अस्य सहकारार्थस्य 'परस्परातिशयाधानेन सन्ताने विशिष्टक्षणोत्पादन ........ मनेतिरश्मि.. (१८६) (3) अनुमते निरुद्ध विनष्ट शान्ति ५२ ७५२ ४३, मेj ५९न माना .51य, કારણ કે વિનષ્ટ શક્તિ તો અવિદ્યમાન હોવાથી અસતુ છે અને તેવા અસતુ પર ઉપકાર થવો તો बिस्कुल संभावित नथी... भेटले त्री वि.४८५ ५९॥ मयुक्त छे... આ ત્રણ વિકલ્પ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ફલતઃ તે અનુભવ દ્વારા શક્તિ પર કોઈ જ ઉપકાર થતો નથી અને ઉપકાર ન થવાનો મતલબ એ જ કે, અતિશયનું આધાન થતું નથી... તેથી અનુભવ અને શક્તિનો “પરસ્પર અતિશયનું આધાન કરી વિશિષ્ટક્ષણને ઉત્પન્ન ४२वा३५" सर तो घटतो ४ नथी. मेट सा२नो प्रथम अर्थ प्रस्तुतम असंगत छ... *(२) द्वितीय सहारार्थनी मस्तिता* __ (१८७) ७५रोत थनथी, तमे सड।२नो जी अर्थ रो छो , "पोताना पूर्वन હેતુઓથી ઉત્પન્ન થયેલા કાર્યો દ્વારા પરસ્પર ભેગા મળીને એક કાર્ય કરવું તેને સહકાર કહેવાય” - તે અર્થનો પણ નિષેધ થાય છે, કારણ કે આ અર્થ તો પ્રથમ અર્થ જેવો જ છે. (એટલે પ્રથમના નિષેધથી सानो निषेध ५९॥ ४॥ आवे...) प्रश्न : ५९ जाली अर्थ, प्रथम अर्थ वो शारीत ? ઉત્તર : તે બંને સહકારાર્થની કઈ અપેક્ષાએ સામ્યતા છે, તે આપણે જોઈએ – (૧) પ્રથમ અર્થમાં, બે ક્ષણો પરસ્પર અતિશયનું આધાન કરીને વિશિષ્ટ ક્ષણ ઉત્પન્ન કરે છે, १. 'न वः प्रकारा०' इति ग-पाठः। २. प्रेक्ष्यतां ५१४तमं पृष्ठं । ३. ईक्ष्यतां ५१७तम पृष्ठम् । ४. प्रेक्ष्यतां ५१३-५१४तमे पृष्ठे। ५. दृश्यतां ५१३-५१४तमे पृष्ठे । For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ................ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५२२ स्वभावोत्पन्ना' इत्यादिना तु सुतरामभेदात्, प्रत्येकं तत्तथाविधकार्यजननसमर्थ ...... व्याख्या लक्षणः' प्रथमः, तदयमपि 'पूर्वस्वहेतोरेव समग्रोत्पन्नेककार्यक्रियालक्षणः' संदा सन्तानापेक्षया एवम्भूत एव, तस्य तस्य कार्यस्य विशिष्टक्षणोत्पादनलक्षणत्वादिति भावनीयम् । 'स्वहेतुपरम्परात एव सा शक्तिस्तथास्वभावोत्पन्ना' इत्यादिना तु अनन्तरोदितग्रन्थेन सुतराम ................ मनेतिरश्मि ... અને (૨) બીજા અર્થમાં, બે ક્ષણો પોતાનાં હેતુથી જ એવી રીતે ઉત્પન્ન થઈ છે કે, છેલ્લે એક કાર્ય उत्पन्न ७२... હવે બીજા અર્થમાં હેતુઓ એવી વિશિષ્ટ ક્ષણને ઉત્પન્ન કરે છે કે જે વિશિષ્ટક્ષણો ભેગી થઈને से आर्य ४३... वे मा विशिष्टक्षनी उत्पत्ति सारी सापेक्ष छ, भने ते प्रथम अर्थ ४ छ... (તાત્પર્ય એ કે, બીજા અર્થમાં રૂપ, આલોક, મનસ્કાર વિગેરે જેવા પદાર્થો સ્વહેતુથી ઉત્પન્ન થયા કે જેણે જ્ઞાન ઉત્પન્ન કર્યું. હવે સ્વહેતુથી આવું વિશિષ્ટ રૂપ જ કેમ ઉત્પન્ન થયું? સામાન્ય રૂપ કેમ નહીં? તેના માટે સહકારીકારણ માનવું જ પડે અને તો, તે હેતુ સહકારીની અપેક્ષા રાખે-પરસ્પરમાં અતિશય કરે કે જેથી વિશિષ્ટક્ષણ ઉત્પન્ન થાય એમ માનવું જ રહ્યું અને તે તો પ્રથમ અર્થ જ છે...) આમ આ અંશે તો બંને સમાન હોવાથી, જેમ અનુભવ દ્વારા શક્તિ પર ઉપકાર અસંભવિત છે, તેમ સમગ્રોત્પન્ન પદાર્થોમાં પણ એકબીજા ઉપર ઉપકાર અસંભવિત છે... એમાંય, પ્રથમ અર્થમાં – ઉત્પન્ન શક્તિ પરના ઉપકારના વિકલ્પમાં એમ જણાવેલ કે – “શક્તિ સ્વહેતુથી જ એવા સ્વભાવે ઉત્પન્ન થઈ છે કે અનુપકારી એવા અનુભવરૂપ સહકારની અપેક્ષા રાખીને વિશિષ્ટ કાર્ય ઉત્પન્ન કરે છે...” – આ વાત તો બીજા અર્થથી સર્વથા અભિન્ન છે, કારણ કે બીજા અર્થમાં પણ પરસ્પર અનુપકારી એવી બે ક્ષણોથી જ કાર્યોત્પત્તિ મનાઈ છે... ...........* विवरणम् ..... ___103. सदा सन्तानापेक्षा एवम्भूत एवेति । एवंविधा हि रुपादय: क्षणा: पाश्चात्यपाश्चात्यतमैरुपादानसहकारार्थक्षणैर्जनिता येन ते विशिष्टज्ञानोत्पादकान् क्षणान् पर्यन्ते जनयन्तीति । एतदेवाह104. तस्य तस्य कार्यस्य विशिष्टक्षणोत्पादनलक्षणत्वादिति । तस्य तस्य-पाश्चात्यपाश्चात्यतरादे: कार्यस्य रूपादिक्षणलक्षणस्य किमित्याह-विशिष्टक्षणोत्पादनलक्षणत्वात्-अग्रेतनाग्रेतनप्रतिनियतक्षणजननस्वभावत्वात् अग्रेतनाग्रेतनप्रतिनियतक्षणैर्हि स्वजनकक्षणापेक्षया कार्यरूपैः सद्भिरतनाग्रेतनक्षणा विशिष्टा एव जन्यन्ते वैशिष्ट्यं च सहकारिसव्यपेक्षमेव, अतो विशेषाभाव एव द्वयोरपि सहकारार्थयोः, उभयत्रापि सहकारिकृतविशेषस्य विद्यमानत्वात् ।। १. 'महासन्ताना०' इति ड-पाठः। २. 'क्षणोत्पादजलक्षण०' इति घ-पाठः। ३. अवलोक्यतां ५१७तम पृष्ठम् । ४. 'महासन्ताना०' इति च-पाठः । ५. 'सहकारिक्षणै०' इति ख-पाठः। ६. 'भावत्वात् पाश्चात्यपाश्चात्यक्षणैहि स्वजनक०' इति ख-पाठः। ७. 'क्षणारशिष्टा' इति क-पाठः। ८. 'उभयत्रापि सहकारार्थयोः उभयत्रापि सहकारि०' इति ख-पाठः । For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ५२३ अनेकान्तजयपताका (तृतीयः स्वभावेतरविकल्पदोषापत्तेश्च प्रथमपक्षे किमन्योन्यापेक्षया, एकत एव तत्सिद्धेः । द्वितीयपक्षे चापेक्षायामपि तदसिद्धेः, प्रत्येकमतत्स्वभावत्वात् ॥ ............... व्याख्या .... भेदात्, द्वयोरपि सहकारार्थयोः फलाभेदादिति गर्भः ।। दोषान्तरमाह प्रत्येकमित्यादिना प्रत्येकम्-एकमेकं प्रति तेषां-समग्रोत्पन्नानां तथाविधंविशिष्टं यद् विवक्षितं विज्ञानादि कार्यं तज्जननसमर्थस्वभावश्च इतरश्च-अतज्जननसमर्थस्वभावश्चेति विकल्पौ आभ्यां दोषास्तदापत्तेश्च कारणाद् 'द्वितीयोऽपि सहकारार्थो निषिद्धः' इति क्रिया । एतदुक्तं भवति-'पूर्वस्वहेतोरेव समग्रोत्पन्नैककार्यक्रियालक्षणो' द्वितीयः सहकारार्थः । तत्र च ये समग्रा उत्पन्नास्ते प्रत्येकं तथाविधकार्यजननसमर्थस्वभावाः स्युः, न वा तथाविधकार्यजननसमर्थस्वभावा इति द्वयी गतिः । तत्र प्रथमपक्षे-प्रत्येकं ते तथाविधकार्यजननसमर्थस्वभावा इत्यस्मिन् किमन्योन्यापेक्षया ? एकत एव तथाविधकार्यजननसमर्थस्वभावात् समग्रात् तत्सिद्धेः-तथाविधकार्यसंसिद्धेः; अन्यथा तत्तत्स्वभावत्वानुपपत्तिरिति हृदयम् । द्वितीयपक्षे च-प्रत्येकं ते न तथाविधकार्यजननसमर्थस्वभावा इत्यस्मिन् । किमित्याह-अपेक्षायामपि सत्यां तदसिद्धेः-विवक्षितकार्यासिद्धेः । असिद्धिश्च प्रत्येकमतत्स्वभावत्वात् समग्राणाम् । नहि प्रत्येकं तैलाजननस्वभावाः सिकताऽणवः परस्परापेक्षयाऽपि * मनेतिरश्मि .... સાર એ કે, સહકારના બંને અર્થો સમાન હોવાથી, પ્રથમ અર્થનો નિરાસ થવાથી, બીજા અર્થનો ५५ निरास थयेल वो. वणी, जी अर्थमा तो भरपूर होषो छ... ते मा प्रमाणे - - સહકારના બીજા અર્થમાં દોષપરંપરા પોતાના હેતુઓથી ઉત્પન્ન થયેલા સમગ્ર પદાર્થોમાંના દરેક પદાર્થોમાં, શું વિશિષ્ટ (=વિવક્ષિત विशन) आर्यन उत्पन्न ४२वानो स्वभाव (१) छे, 3 (२) न ? (-माने वियो न घटवाथी ५९, जी0 मथनो निषेध थाय छे...) (૧) જો તે દરેક પદાર્થમાં વિશિષ્ટકાર્યને ઉત્પન્ન કરવાનો સમર્થ સ્વભાવ હોય, તો તેઓ એકબીજાની અપેક્ષા કેમ રાખે? તે સમગ્ર પદાર્થોમાંથી કોઈ એકપદાર્થથી જ વિવક્ષિત કાર્યની ઉત્પત્તિ થઈ જશે.. (અન્યથાક) જો તે એક પદાર્થથી જ વિવક્ષિત કાર્ય ન થાય, તો તે દરેક પદાર્થમાં કાર્યજનન સામસ્વભાવ શી રીતે માની શકાય? એટલે પ્રથમ વિકલ્પ તો ન ઘટે... (૨) હવે તે દરેકમાં વિશિષ્ટકાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નથી - એવું માનો, તો તેઓ એકબીજાની અપેક્ષા રાખતા હોવા છતાં પણ, તેઓથી વિવક્ષિત કાર્ય ન જ થઈ શકે... જે રેતીઓમાં તેલને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ નથી, તેઓ એકબીજાની અપેક્ષા રાખી મેરૂ જેટલી હોય, તો પણ १. 'विकल्पाभ्यां दोषा०' इति घ-पाठः । २. 'तत्र ये' इति घ-पाठः । For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ધિન્નાર) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५२४ - > (१८८) तेषामत एव प्रत्येकत्वाभावात् अप्रत्येकत्वत एव तत्स्वभावत्वाददोष इति चेत्, न, अनेकतः सर्वथैकभवनासिद्धेः, तद्भिन्नस्वभावत्वात्, अन्यथाऽनेकत्वायोगात् । एवं चेतरेतरस्वभाववैकल्येन तत्रानुपयोगात् ।(१८९) तत्स्वभावविकलस्तद्रूपो ચાહ્યા ” तैलं जनयन्ति, तदतत्स्वभावत्वविरोधादिति ।। तेषामित्यादि । तेषां-समग्रोत्पन्नानां समग्राणाम् । किमित्याह-अत एव हेतोःप्रत्येकत्वाभावात् कारणात् अप्रत्येकत्वत एव, अप्रत्येकत्वेनैव समग्रतयेत्यर्थः, तत्स्वभावत्वात्-तथाविधकार्यजननसमर्थस्वभावत्वात् अदोषः इति चेत् अनन्तरविकल्पयुगलकोपनीतः । एतदाशङ्क्याह-न, अनेकेत्यादिना । न-नैतदेवम् । कुत इत्याह-अनेकतः-अनेकेभ्यः समग्रेभ्यः सर्वथैकभवनासिद्धेः, निरंशभवनासिद्धेरित्यर्थः । असिद्धिश्च तद्भिन्नस्वभावत्वात् तेषाम्अनेकेषां भिन्नस्वभावत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे अभिन्नस्वभावत्वादनेकत्वायोगात् । एवं चेत्यादि । एवं च-अनेकत्वे सति इतरेतरस्वभाव - અનેકાંતરશ્મિ ... તેઓથી તેલની ઉત્પત્તિ ન જ થઈ શકે ! પ્રશ્ન : છતાં પણ તેઓથી વિશિષ્ટકાર્ય માની લઈએ તો? ઉત્તરઃ તો તો તેના તેવા સ્વભાવનો વિરોધ થશે. આશય એ કે, જો તેઓ વિશિષ્ટકાર્યને ઉત્પન્ન કરે, તો તેઓમાં વિશિષ્ટકાર્યને ઉત્પન્ન ન કરવાનો સ્વભાવ શી રીતે મનાય? એટલે બીજો વિકલ્પ પણ ઘટતો નથી. (હવે બૌદ્ધ, બીજા વિકલ્પ અંગે પોતાનું પ્રાસ્તાવિક વક્તવ્ય રજુ કરે છે, જેનો ગ્રંથકારશ્રી યુક્તિશઃ નિરાસ કરશે.) - દ્વિતીયવિકલ્પ અંગે બૌદ્ધમંતવ્યનો નિરાસ - (૧૮૮) બૌદ્ધ: ઉપરોક્ત દોષ હોવાથી જ અમે કહીએ છીએ કે, તેઓ દરેકમાં તસ્વભાવ નથી, પણ સમુદાયરૂપે જ તેઓનો એક વિવક્ષિત કાર્ય કરવાનો સ્વભાવ છે, પ્રત્યેકરૂપે નહીં. (એટલે પૂર્વોક્ત વિકલ્પભાવી કોઈ દોષનો અવકાશ નથી.) સ્યાદ્વાદી આ વાત પણ બરાબર નથી, કારણ કે સમુદાયગત દરેક પદાર્થનો સ્વભાવ જુદો જુદો હોવાથી - તે દરેક દ્વારા પોતપોતાના જુદા જુદા સ્વભાવનું આધાન થતાં – તેઓ દ્વારા કોઈ એક નિરંશ કાર્યની ઉત્પત્તિ નહીં થઈ શકે... પ્રશ્ન પણ શું સમુદાયગત દરેક પદાર્થોનો સ્વભાવ જુદો માનવો જરૂરી છે? ઉત્તરઃ હા, નહીંતર તો તેઓનો સ્વભાવ એક થવાથી, તેઓમાં કોઈ ભેદ જ નહીં રહે, અર્થાત્ તેઓ બધા એક થઈ જશે ! અને તો પછી તેમાં અનેકતા (=સમુદાય અંતર્ગતરૂપે અનેકોનું અસ્તિત્વ) શી રીતે ઘટશે? For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ५२५ अनेकान्तजयपताका (તૃતીયઃ न स्यान्नातत्कार्य इति चेत्, न, तत्स्वभावविकलस्य तत्कार्यत्वविरोधात्, तज्जननैक - વ્યાક્યા - वैकल्येन-न य एवैकस्य स्वभावः स एवापरस्य, तदभेदप्रसङ्गादिति इतरेतरस्वभाववैकल्यं तेन, तत्र-सर्वथैकभवनेऽनुपयोगात् नानेकतः सर्वथैकभवनमिति । तत्स्वभावविकलः तस्यविवक्षितस्य कस्यचित् तथाविधकार्यजननसमर्थस्य समग्रस्य स्वभावस्तत्स्वभावः तेन विकल:रहितोऽपरः समग्र एव तत्स्वभावविकलः सः, तद्रूपः-अधिकृतसमग्रान्तररूपो न स्यात्-न भवेत् तवैकल्येन, नातत्कार्य:-न समग्रान्तराकार्यः, किन्तु तत्कार्य एव, समग्रान्तरवत्, तस्यापि तज्जननस्वभावत्वात् । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इत्याहतत्स्वभावविकलस्य-विवक्षितसमग्रतथाविधकार्यजननसमर्थस्वभावविकलस्य, समग्रान्तरस्येति प्रक्रमः । किमित्याह-तत्कार्यत्वविरोधात्-समग्रान्तरकार्यत्वविरोधात् । विरोधश्च - અનેકાંતરશ્મિ છે. બીજી વાત, સમુદાયગત દરેક પદાર્થ બીજાના સ્વભાવથી રહિત હોવાથી તે બધાનો નિરંશ એક કાર્ય કરવામાં જ ઉપયોગ (કતત્પરતા) હોય એવું પણ અસંભવિત છે... (૧૮૯) બૌદ્ધ સમુદાય અંતર્ગત ઘણા પદાર્થો છે... પણ અસતુકલ્પનાથી આપણે માની લઈએ કે, (૧) ક, અને (૨) ખ નામના બે જ પદાર્થ છે... હવે અધિકૃત સમગ્રાન્તર=) કનો જે સ્વભાવ છે, તે સ્વભાવ (અન્ય સમગ્રાન્તરક) ખમાં ન હોવાથી, ખ ભલે કરૂપ ન બને, અર્થાત્ ભલે સમુદાયમાં બંને સ્વતંત્ર તરીકે હોય... પણ “ક”નું જે કાર્ય છે, તે જ કાર્ય તો “ખ”નું પણ બની જ શકે છે ને? કારણ કે વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ તો “કની જેમ “ખ”માં પણ છે જ... તો પછી અનેકથી એક કાર્ય કેમ ન થાય? સ્યાદ્વાદીઃ આ વાત પણ બરાબર નથી, કારણ કે જે કાર્ય કરવાનો સ્વભાવ “ક'માં છે, તે જ સ્વભાવને તમે “ખ”માં તો નથી જ માનતાં નહીંતર તો કે-ખ બંનેનો સ્વભાવ એક થઈ જાય) અને ક”નો સ્વભાવ ‘ખમાં ન હોવાથી તો, “ક'ના કાર્યને “ખ”ના કાર્યરૂપે માનવું પણ વિરોધગ્રસિત જ છે. તે આ રીતે - 'ક'નો વિવક્ષિત કાર્ય કરવાનો સ્વભાવ હોવાથી તો, ક દ્વારા જ વિવક્ષિત કાર્ય થઈ જશે... ફલતઃ “ખ” દ્વારા તે કાર્યની ઉત્પત્તિ નહીં થાય... સ્પષ્ટ વાત છે કે, જો તે કાર્ય ક’થી જ ઉત્પન્ન થઈ જાય, તો તેની ઉત્પત્તિ “ખથી શા માટે માનવી? બૌદ્ધઃ કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ તો બંનેમાં જુદો જુદો છે, અર્થાત્ “ક'ની જેમ “ખમાં પણ છે... તો પછી તે કાર્યને ઉત્પન્ન કરવા “ખ” પણ પ્રયત્ન કેમ ન કરે? १. पूर्वमुद्रिते तु 'नानैकतः' इति पाठस्याशुद्धिः, अत्र तु D-F-प्रतानुसारेण शुद्धपाठस्य स्थापना। २. 'समग्रेतररूपो' રૂતિ -પઢિ: For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५२६ ............. स्वभावादेव ततस्तदुत्पत्तेः, अन्यतस्तदभावात्, तस्यापि तत्त्वेऽन्यत्वाभाव इति निरूप्यतां सम्यक्; अन्यथा कार्यैकत्वानुपपत्तिः, समग्रस्यैव तस्योत्पत्तेः, अनेकजन्यत्वे च तदयोगात्, (१९०) सर्वेषां तज्जनकत्वात्, एकभाविनोऽपरभावासिद्धेः, तद्वैयर्थ्यप्रसङ्गात्, . .. व्याख्या .......... .......... तज्जननैकस्वभावादेव-तथाविधकार्यजननैकस्वभावादेव ततः-प्रथमसमग्रात् । तदुत्पत्ते:तथाविधकार्योत्पत्तेरन्यतः-समग्रान्तरात् तदभावात्-अन्योत्पन्नकार्याभावात्, तत एवोत्पन्नं तदिति किमन्यस्मादुत्पादेन ? सोऽपि तज्जननस्वभाव इत्येवं तज्जनयतीत्याशङ्कानिरासायाह-तस्यापिअन्यस्य समग्रान्तरस्य तत्त्वे-तज्जननैकस्वभावत्वे । किमित्याह-अन्यत्वाभावः तत्स्वभावस्य तत्त्वादिति निरूप्यतां सम्यक्; अन्यथा-एवमनभ्युपगमे किमित्याह-कार्यैकत्वानुपपत्तिः । कुत इत्याह-समग्रस्यैव-अखण्डस्यैव तस्य-कार्यस्य उत्पत्तेः । यदि नामैवं ततः किमित्याहअनेकजन्यत्वे च सति कार्यस्य तदयोगात्-समग्रोत्पत्त्ययोगात् । अयोगश्च सर्वेषां-समग्राणां तज्जनकत्वात्-विवक्षितैककार्यजनकत्वात् । किमेवं न समग्रोत्पत्तिरित्याह-एकभाविन इति ............ ................. मनेतिरश्मि .................................. સ્યાદ્વાદીઃ જો બંનેમાં તેવો સ્વભાવ હોય, તો તે બેમાં ભેદ શું રહ્યો? અર્થાત્ તે બેના ભેદનો વિલોપ થશે ! એટલે માનવું જ રહ્યું કે, એક જ કાર્ય વિશે અનેક પદાર્થોનો વ્યાપાર અસંભવિત છે... (અન્યથા=) છતાં એક કાર્ય વિશે પણ અનેક પદાર્થોનો વ્યાપાર માની લો, તો તો કાર્યની નિરંશ એકરૂપતા જ નહીં રહે, કારણ કે તેમાં પહેલી વાત તો એ કે, અખંડપણે જ કાર્યની ઉત્પત્તિ થાય છે, ટુકડે-ટુકડે નહીં... પણ જો કાર્યને અનેક પદાર્થથી જન્ય માનશો, તો તે કાર્યની અખંડપણે उत्पत्ति घटी शशे नही... प्रश्न : तेभा २९ ? ઉત્તર : કારણ એ જ કે તે પદાર્થો અનેક છે. प्रश्न : ५९ मे मानवामi | समा५ (२५७५९) आर्यनी उत्पत्ति न घटे ? उत्तर : ना, 5॥२९र्य मे ॥२९॥थी ४ ('5' थी. ४) समपरी उत्पन्न थवा समर्थ छ, તે કાર્યની ઉત્પત્તિ બીજાથી (=“ખ” થી જ) થવી સિદ્ધ નથી. જુઓ, એક કારણથી જ તેની ઉત્પત્તિ થઈ જતાં બીજું કારણ તો તેના માટે વ્યર્થ જ થાય છે... માટે અખંડપણે કાર્યની ઉત્પત્તિ અનેકથી थवी. लिलपुर संभावित नथी... ___ (१८०) पौध : अरे ५५ ! अभारी वात तो सiमणो ! अमाउछ , आर्यन ४न मात्र से नथी, ५९भने समुदाय छे... तो पछी भने ४थी. आर्यनी उत्पत्ति भ न थाय? સ્યાદ્વાદીઃ સાંભળો ! જો સમુદાયને કાર્યનો જનક માનો, તો તે સમગ્ર અંતર્ગત એક પદાર્થ १. 'असमग्रा०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ५२७ अनेकान्तजयपताका (તૃતીયઃ समग्रजनकत्वेऽप्येकस्यापि जनकत्वात्, अन्यथा समग्रजनकत्वविरोधात्, भेदशस्तद्भावापत्तेः, अन्यतज्जनकत्वे च कुतस्तत्स्वभाववैकल्यमिति यत्किञ्चिदेतत् ॥ વ્યારા , एकस्माद् भवितुं शीलमस्यत्येकभावि कार्यं गृह्यते तस्य, किमित्याह-अपरस्माद् भावोऽपरभावः, भवनं भाव उत्पादस्तदसिद्धेः । असिद्धिश्च तद्वैयर्थ्यप्रसङ्गात्-अपरवैयर्थ्यप्रसङ्गात् । नैको जनकः समग्रा एव जनका इत्यसद्ग्रहव्यपोहायाह-समग्रजनकत्वेऽपि सति । किमित्याहएकस्यापि जनकत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे समग्रजनकत्वविरोधात् नैकाद्यभावे सामग्र्यमिति भावनीयम् । यदि नामैवं ततः किमित्याह-भेदशःभेदैः तद्भावापत्तेः-कार्यभावापत्तेः न तत्रैकोऽप्यजनको न चांशजनक इति कृत्वा । अथान्येऽपि तदेव जनयति यदेकेन जनितमित्यत्राह-अन्यतज्जनकत्वे च-अन्यस्यापि समग्रस्य तज्जनकत्वे-समग्रान्तरजन्यजनकत्वे चाभ्युपगम्यमाने । किमित्याह-कुतस्तत्स्वभाववैकल्यंसमग्रान्तरस्वभाववैकल्यम् ? नैव, तज्जन्यजनकत्वान्यथानुपपत्तेः । उक्तं च અનેકાંતરશ્મિ ... પણ કાર્યનો જનક બને જ... (અર્થાત્ તે એક પદાર્થમાં પણ કાર્યજનકતા આવે જ..) બાકી જો એકમાં (=કમાં) કાર્યજનકતા ન માનો, તો તેની જેમ બીજામાં (=ખાદિમાં) પણ કાર્યજનકતા ના મનાય... ફલતઃ તો તેઓ કોઈ જ કાર્યજનક ન બનવાથી, તે સમગ્ર પદાર્થો ભેગા મળીને પણ કાર્યજનક ન બને. આવું હોવાથી, કાર્ય માત્ર એક નહીં, પણ અનેક માનવા પડશે, કારણ કે (સમગ્રગત) દરેક પદાર્થનો કાર્યજનક સ્વભાવ હોવાથી, તે સમગ્ર પદાર્થો દ્વારા જુદા જુદા કાર્યનો ઉદ્દભવ થશે જ... પ્રશ્નઃ તે દરેક પદાર્થો કાર્યનાં અમુક-અમુક ભાગને ઉત્પન્ન કરી, તેઓ ભેગા મળી કોઈ એક કાર્ય ઉત્પન્ન કરે એવું ન બને? ઉત્તરઃ ના, કારણ કે બૌદ્ધો તો કાર્યને નિરંશ માને છે. એટલે કાર્યના એવા કોઈ જુદા જુદા ભાગ જ નથી, કે જેને જુદા જુદા કારણો ઉત્પન્ન કરે... પ્રશ્નઃ જે કાર્યને એક પદાર્થ ઉત્પન્ન કરે, તે જ કાર્યને બીજા પદાર્થો પણ ઉત્પન્ન કરે એવું ન બને? (જો બને, તો અનેક કાર્યો નહીં માનવા પડે ને?) ઉત્તરઃ પણ, તેવું માનવામાં બંને (કખ) પદાર્થનો સ્વભાવ એક માનવો પડશે, કારણ કે બંનેનો સ્વભાવ એક જ કાર્ય કરવાનો છે... બાકી જો એકસ્વભાવ ન હોય, તો ખ તે ક ના કાર્યને જ કેમ ઉત્પન્ન કરે ? અને જ્યારે આવી હકીકત હોય, ત્યારે “ક નો સ્વભાવ ખ માં નથી” – એવું તમે શી રીતે કહી શકો ? તેથી, અનેક દ્વારા કાર્યની ઉત્પત્તિ થવી બિલકુલ સંભવિત નથી. કહ્યું છે કે - ૨. “સમગ્રાન્તરગનત્વે' રૂતિ ઘ-પd: I For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ વધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५२८ O> (१९१) हेतुभेदात् फलभेद इति चापन्यायः । तथा च सत्ययमेव खलु भेदो भेद ઉઘતે સ્માતનાં નાચતોડપિ તત્ | समग्रभावे सामग्र्या नैकं कार्यं सुनीतितः ॥" इति यत्किञ्चिदेतत्-'तत्स्वभावविकलस्तद्रूपो न स्यान्नातत्कार्यः' इति ॥ दोषान्तरमाह-हेतुभेदात् सकाशात् फलभेद इति चापन्यायः, तैथानेकैकभावेन । तथा - અનેકાંતરશ્મિ . વિજ્ઞાનાદિરૂપ નિરંશ પદાર્થ જો એકથી ઉત્પન્ન થાય, તો તે બીજાથી ઉત્પન્ન ન થાય. જો સમગ્રથી ઉત્પન્ન થાય, તો સુનીતિ પ્રમાણે, તે સામગ્રી દ્વારા કાર્ય માત્ર એક જ નહીં થાય...” ભાવાર્થ વિજ્ઞાનાદિરૂપ નિરંશ પદાર્થ, સમગ્ર અંતર્ગત ઘણાં કારણોમાંથી ધારો કે માત્ર “ક'થી ઉત્પન્ન થાય, તો તેને “ખથી ઉત્પન્ન ન મનાય... જો સમગ્ર અંતર્ગત બધાથી કાર્યની ઉત્પત્તિ માનીએ, તો ન્યાય પ્રમાણે માત્ર એક કાર્ય નહીં, પણ જેટલા જનક છે, તેટલા કાર્યો માનવા પડે, કારણ કે એવો ન્યાય છે કે – જે સ્વભાવથી એક કાર્ય ઉત્પન્ન થાય, તે જ સ્વભાવથી બીજું કાર્ય ન થાય... અર્થાત્ “કના સ્વભાવથી કાર્ય ઉત્પન્ન થાય, તો તે જ “ક”ના સ્વભાવથી બીજું કાર્ય ન થાય, પણ “ખ”ના સ્વભાવથી થાય અને જુદા સ્વભાવથી થાય એટલે કાર્ય જુદું જ ગણાય. ફલતઃ ક-ખ બધાનાં કાર્યો જુદા જુદા માનવા પડશે, એટલે કોઈ એક નિરંશ કાર્ય જ નહીં રહે.. તેથી તમે જે કહો છો કે - ““ક'નો સ્વભાવ ખમાં ન હોવાથી, “ખ” તે “ક રૂપ નથી, તે બધાનું અસ્તિત્વ અલગ-અલગ છે. પણ “ક”નું કાર્ય તો “ખ”નું પણ કાર્ય હોઈ શકે છે, એટલે એક જ પદાર્થની અનેકથી ઉત્પત્તિ થવામાં કોઈ બાધ નથી.” - તે કથન પણ અકિંચિત્કર=અસાર છે. માટે અનેકથી એકની ઉત્પત્તિ માનવી ન્યાયસંગત નથી... (૧૯૧) બીજી વાત, અનેક દ્વારા એકની ઉત્પત્તિ માનવાથી તો “હેતુભેદથી ફળભેદ થાય' - એ ન્યાય પણ તૂટી જશે! કારણ કે આ ન્યાય તો એ જણાવે છે કે, જુદા જુદા હેતુથી થનારું કાર્ય પણ - વિવરમ્ . 105. સત્વરે યરમાનંશ નાચતોડા તત્ | समग्रभावे सामग्र्या, नैकं कार्यं सुनीतित: ॥ इति । उत्पद्यते यत्-ज्ञानादि कार्यमेकस्मात्-समग्रात् । कीदृशमित्याह-अनंशं-निरंशं न-नैवान्यतोऽपिद्वितीयात् समग्रात् तत् । ततः किं सिद्धमित्याह-समग्रस्य-परिपूर्णस्य कार्यस्यैकस्मादपि समग्राद् भावे सति सामग्र्या: सकाशान्न-नैवैकं कार्यं यावन्त: समग्रा जनकास्तावन्ति ज्ञानादिकार्याणि प्राप्नुवन्तीत्यर्थः । सुनीतित: - यत: स्वभावतो जातमेकं नान्यत् ततो भवेदित्यादि शोभनन्यायात् ।।। ૬. અનુEY / . પ્રેક્ષ્યનાં ધર૪-૧રપતને રૂ. ‘તથાનૈવૈ૦' તિ પૂર્વમુકિતપાd: I a તુ પ-4: . For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ५२९ अनेकान्तजयपताका (તૃતીયઃ हेतुर्वा भावानां यदुत विरुद्धधर्माध्यासः कारणभेदश्चेत्युक्तिमात्रम्, भावार्थशून्यत्वात्, सामग्र्ययोगात्, समग्रेभ्यस्तद्भेदाभेदासिद्धेः तत्त्वतः समग्रमात्रत्वात् । (१९२) तदुपादानादिभेदेन तद्भेद इति चेत्, न, तत्स्वभावभेदमन्तरेण तदसिद्धेः, तद्भेदे चानेक વ્યારા ... च सति अयमेव खल भेदो भेदहेतुर्वा भावानां यदुत विरुद्धधर्माध्यासो भेदः कारणभेदश्च-भेदहेतुरित्युक्तिमात्रम् । कुत इत्याह-भावार्थशून्यत्वात् । भावार्थशून्यत्वं च सामग्र्ययोगात् । अयोगश्च समग्रेभ्यः सकाशात् तद्भेदाभेदासिद्धेः तस्याः-सामग्र्या भेदाभेदाभ्यामसिद्धेः तत्त्वतः-परमार्थतः-समग्रमात्रत्वात् सामग्र्या इति । तदुपादानादिभेदेन तेषां-समग्राणामुपादाननिमित्तभेदेन तद्भेदः-सामग्रीभेदः । तथाहि-रूपालोकादिसामग्र्यामेकत्र रूपमुपादान ......... અનેકાંતરશ્મિ - ................ જુદું જુદું જ હોય. પણ તમે તો સમગ્ર અંતર્ગત ઘણા હેતુથી થનારું કાર્ય પણ એક માનો છો... તો તો તે ન્યાયનો વિલોપ કેમ ન થાય? બીજું તમે જે કહો છો કે - “આ જ ખરેખર ભેદ અને ભેદનો હેતુ છે, કે જે વિરુદ્ધ ધર્મોનો અધ્યાસ અને કારણભેદ... ભાવ એ કે, (૧) વિરુદ્ધ ધર્મોનો અધ્યાસ જ ભેદ છે... દા.ત. જલઅગ્નિ બંનેના શીત-ઉષ્ણ ધર્મો વિરુદ્ધ હોવાથી જ તેઓનો ભેદ છે, અને (૨) કારણભેદ જ ભેદનું કારણ છે. દા.ત. ઘટ-પટ જુદા કેમ? તો એનું કારણ એ જ કે, બંનેનાં કારણો જુદા જુદા છે...” - તે કથન પણ હવે તો માત્ર બોલવા પૂરતું જ છે... કારણ કે તેમાં કોઈ જ ભાવાર્થ નથી... બૌદ્ધઃ પણ એવું કેમ? સ્યાદ્વાદીઃ કારણ કે ઉપરોક્ત કથનમાં ભેદનો હેતુ કારણભેદ છે, એવું તમે જણાવ્યું... પણ કારણભેદ' એટલે શું? બૌદ્ધઃ કારણભેદ એટલે સામગ્રીભેદ.. સ્યાદ્વાદી: પણ સામગ્રી જ ઘટતી નથી (તો તે સામગ્રીનો ભેદ શી રીતે ઘટે ?) તેથી તો તમારું કથન ભાવાર્થશૂન્ય જ થશે ને ? બૌદ્ધઃ પણ સામગ્રી કેમ ન ઘટે ? સ્યાદ્વાદીઃ કારણ કે સામગ્રીનો સમગ્ર પદાર્થ સાથે ભેદ કે અભેદ ઘટતા નથી. જુઓ - સમગ્ર પદાર્થોથી સામગ્રી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) ભિન્ન તો ન માની શકાય, કારણ કે સમગ્રોથી અલગ સામગ્રી જેવું કોઈ તત્ત્વ જ દેખાતું નથી, અને (૨) અભિન્ન માનશો, તો તેનો અર્થ એ કે તે સમગ્રરૂપ જ છે, અર્થાત્ સમગ્ર સિવાય સામગ્રી જેવું કોઈ તત્ત્વ જ નથી - આમ વિકલ્પોથી સામગ્રીની સત્તા સિદ્ધ થતી નથી. (૧૯૨) બૌદ્ધઃ પરમાર્થથી તો તે સામગ્રી સમગ્રરૂપ જ છે... એટલે રૂપ-આલોકાદિ સમગ્રનો ૨. “વાડને.' તિ -પટિ: I રૂ. “મસિદ્ધિ: તત્ત્વતઃ' ત -પd: I ૨. “નૈતસિક્રેટ' રૂતિ -પાવ:. ૪. “તદ્વેઃ તત્સામગ્રી' રૂતિ -પાઠ: I For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५३० स्वभावताऽपराधः, अन्यथोभयोस्तुल्यतापत्तेः, तत्कार्ययोरपि तुल्यता, सामस्त्येनो ચારડ્યા मालोकादयो निमित्तम्, अपरत्रालोकादय उपादानं रूपं निमित्तमिति सामग्रीभेदः । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इत्याह-तत्स्वभावभेदमन्तरेण तेषां-समग्राणां स्वभावभेदमन्तरेण तदसिद्धेः-सामग्रीभेदासिद्धेः । उक्तं च "रूपं येन स्वभावेन रूपोपादानकारणम् । निमित्तकारणं ज्ञाने तत् तेनान्येन वा भवेत् ।। यदि तेनैव विज्ञानं बोधरूपं न युज्यते । अथान्येन बलाद् रूपं द्विस्वभावं प्रसज्यते ॥” इति । तद्भेद च-स्वभावभेदे च समग्राणाम् अनेकस्वभावताऽपराधः महानयमेकान्तैक - અનેકાંતરશ્મિ . જ્યારે ઉપાદાન-નિમિત્તરૂપે ભેદ થાય, ત્યારે તે સામગ્રીનો પણ ભેદ થાય છે. તે આ રીતે તે રૂપઆલોકાદિ સામગ્રીમાં (૧) કોઈક રૂપાદિ પદાર્થનાં કાર્ય માટે, રૂપ તે ઉપાદાન બને અને આલોકાદિ નિમિત્ત બને, અને (૨) આલોકાદિનાં કાર્ય માટે, આલોકાદિ ઉપાદાન અને રૂપાદિ નિમિત્ત બને છે - આમ, ઉપાદાન-નિમિત્તના ભેદે રૂપાદિ સમગ્રોનો ભેદ થવાથી, સામગ્રીનો પણ ભેદ થાય છે... આ રીતે સામગ્રીભેદ=કારણભેદ અબાધિત હોવાથી, તમે શી રીતે કહી શકો કે, તમારું કથન ભાવાર્થશૂન્ય છે... સ્યાદ્વાદી: તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે એક જ રૂપાદિ અમુક ઠેકાણે ઉપાદાન અને અમુક ઠેકાણે નિમિત્ત ત્યારે જ બની શકે, કે જયારે તે રૂપાદિઓમાં (ઉપાદાનસ્વભાવ નિમિત્તસ્વભાવાદિ) જુદા જુદા અનેક સ્વભાવ હોય... બાકી સ્વભાવભેદ વિના એક જ પદાર્થને જુદા જુદા ઠેકાણે ઉપાદાન-નિમિત્ત માની, સામગ્રીનો ભેદ ઘટાવવો બિલકુલ સિદ્ધ નથી. આ વિશે કહ્યું છે કે – “રૂપ તે જે સ્વભાવે રૂપમાં ઉપાદાનકારણ બને, (૧) તે જ સ્વભાવે જ્ઞાનમાં બને, કે (૨) કોઈ બીજા સ્વભાવે ? (૧) જો તે સ્વભાવે જ્ઞાનમાં નિમિત્ત બને, તો જ્ઞાનની બોધરૂપતા શી રીતે યોગ્ય ગણાય ? (કારણ કે તે સ્વભાવે ઉત્પન્ન થયેલું જેમ રૂપ જડ છે, તેમ જ્ઞાન પણ જડ બને) અને (૨) જો બીજા સ્વભાવથી જ્ઞાનમાં નિમિત્ત બને, તો – તેમાં જુદો સ્વભાવ આવવાથી – રૂપને બલાત્ દ્વિસ્વભાવી માનવો પડશે...” (શાસ્ત્રવાર્તાસમુચ્ચય - સ્ત, ૪/૭૯-૮૦) બૌદ્ધઃ તો ભલે ને એક જ રૂપાદિના ઉપાદાન-નિમિત્તરૂપે જુદા જુદા સ્વભાવ માનવા પડે, ૨-૨. મનુષ્ટ્રમ્ | For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ५३१ अनेकान्तजयपताका (તૃતીય भयजननस्वभावादुभयादुभयप्रसूतेः, (१९३) तत्तथात्वकल्पनायास्तद्वैचित्र्यापादनेनाછે ત્યારથી જ स्वभाववादिनः। अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे उभयोः-समग्रयोरिति सामग्रयुपलक्षणम् । किमित्याह-तुल्यतापत्तेः कारणात् तत्कार्ययोरपि-रूपालोकादिरूपयोस्तुल्यता । कुत इत्याह-सामस्त्येनोभयजननस्वभावात् उभयात्-एकस्वभावात् समग्रोभयादुभयप्रसूते:-उभयभावात् । तत्तथात्वेत्यादि। तस्य-अधिकृतस्वभावद्वयस्य तथात्वकल्पनायाः-भिन्नजातीयोभयजननैकस्वभावत्वकल्पनायाः तद्वैचित्र्यापादनेन-अधिकृतस्वभाव અનેકાંતરશ્મિ પણ પછી તો સામગ્રીભેદ ઘટશે ને? સ્યાદ્વાદી અરે એ રીતે તો રૂપાદિને અનેકસ્વભાવી માનવો પડશે, જ્યારે તમે તો તેને એકાંત એકસ્વભાવી માનો છો.. એટલે તમારા મતે તો એ (=રૂપાદિને અનેક સ્વભાવી માનવું તે) ઘણો મોટો અપરાધ કહેવાય. બૌદ્ધઃ (અન્યથા=) પણ ઉપાદાન/નિમિત્તરૂપે જુદા જુદા સ્વભાવો જ ન માનીએ તો? સ્યાદ્વાદી : તો તો રૂપ-આલોકાદિ સમગ્ર પદાર્થોમાં કોઈ ભેદ જ નહીં રહે, અર્થાત્ તે બંને સમગ્ર તુલ્ય માનવા પડશે, કારણ કે ઉપાદાન/નિમિત્ત બંને સ્વભાવો એક જ હોવાથી આલોક પ્રત્યે જેમ આલોક ઉપાદાન છે, તેમ - રૂપ ભલે નિમિત્ત હોય, પણ નિમિત્તસ્વભાવ પણ ઉપાદાનસ્વભાવ જ હોવાથી આલોક પ્રત્યે - રૂપ પણ ઉપાદાન બનશે... તે જ રીતે રૂપ પ્રત્યે જેમ રૂપ ઉપાદાન છે, તેમ – આલોક ભલે નિમિત્ત હોય, પણ નિમિત્તસ્વભાવ પણ ઉપાદાનસ્વભાવ જ હોવાથી રૂપ પ્રત્યે - આલોક પણ ઉપાદાન બનશે... આ રીતે ઉપાદાન-નિમિત્ત બંને સ્વભાવ એક થવાથી તો, રૂપ-આલોકમાં કોઈ ફેર જ નહીં રહે, બંને તુલ્ય બનશે અને તેથી તો તે બેનું રૂપ-આલોકરૂપ કાર્ય પણ તુલ્ય જ બનશે... પ્રશ્ન : પણ કારણ ? ઉત્તર : કારણ કે તે બે કાર્યોની, જે બે કારણોથી ઉત્પત્તિ થાય છે, તે બે કારણો સંપૂર્ણપણે કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે... આશય એ કે, જેમ રૂપ પ્રત્યે રૂપ-આલોક બંને ઉપાદાન અને નિમિત્તરૂપે કારણ બને છે, તેમ આલોક પ્રત્યે પણ રૂપ-આલોક બંને ઉપાદાન અને નિમિત્તરૂપે કારણ બને છે - આમ, કારણસામગ્રી તો બંનેની સમાન હોવાથી, તે બંને કાર્યો તુલ્ય જ બનશે.. (૧૯૩) બૌદ્ધ પણ કારણરૂપ રૂપ-આલોકમાં એક એવો સ્વભાવે માની લઈએ, કે જે સ્વભાવને કારણે રૂપ-આલોકની ભિન્નજાતીય (કપરસ્પર અતુલ્યરૂપે) જ ઉત્પત્તિ થાય... પછી તો વાંધો નહીં ને ? ઉપલક્ષણથી એ પણ સમજી લેવું કે, સમગ્ર ને સામગ્રીમાં પણ ભેદ નહીં રહે... & અર્થાત રૂપ-આલોક બંને રૂપ પ્રત્યે ઉપાદાન પણ છે અને નિમિત્ત પણ છે, કારણ કે ઉપાદાન-નિમિત્ત બંને સ્વભાવ એક છે... For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता योगादिति प्रपञ्चितमेतदन्यत्र, नैह प्रतन्यते । इति परमते सहकारार्थासिद्धेरशोभनस्तदुपन्यास इति परिचिन्त्यतामेतत् ॥ ( १९४) भिन्नविकल्पसम्भवाभावोऽपि न्यायतस्तदवस्थ एव, तदनुभवस्यानेक व्याख्या द्वयवैचित्र्यापादनेन हेतुना अयोगात् । तथाहि - " नाचित्रात् स्वभावद्वयाच्चित्रद्वयभाव:, भवन्नपि द्वयभावोऽचित्रादेकस्वभावतया तुल्य एव स्यात्" इति प्रपञ्चितमेतदन्यत्र - अनेकान्तसिद्धौ, नेह प्रतन्यते । इति-एवं च परमते सहकारार्थासिद्धेः कारणात् अशोभनस्तदुपन्यासःसहकार्युपन्यास इंति परिचिन्त्यतामेतत् ॥ I भिन्नविकल्पसम्भवाभावोऽपि निमित्तान्तराभावेन पूर्वोक्तो न्यायतः तदवस्थ एव । * અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી ઃ આ વાત પણ યુક્ત નથી, કારણ કે બંને કાર્યોમાં જુદો જુદો સ્વભાવ ત્યારે જ આવી શકે, કે જ્યારે તે બંનેનાં કારણોમાં પણ વિચિત્ર સ્વભાવ હોય... જુઓ → કારણરૂપ રૂપ-આલોકના અચિત્ર (જુદા નહીં પણ, સંમાન એવા) બે સ્વભાવથી, કાર્યરૂપ રૂપ-આલોકનાં ચિત્ર (–જુદા જુદા) સ્વભાવ ન થઈ શકે.. (અર્થાત્ અચિત્રથી ચિત્ર સ્વભાવ ન થઈ શકે.) ५३२ તેનાથી કદાચ બે કાર્ય થાય, તો પણ તે બે કાર્યો એકસ્વભાવી હોઈ તુલ્ય જ ગણાશે, કારણ કે તે બંને કાર્યો અચિત્રસ્વભાવી કારણથી જન્ય છે... <$0– એટલે કાર્યોના ચિત્રસ્વભાવ માટે, કા૨ણોનો પણ ચિત્રસ્વભાવ માનવો જ રહ્યો, પણ તેવું તો તમે માનતાં નથી. તેથી બંને કાર્ય અને કારણને સમાન માનવાની આપત્તિ તદવસ્થ જ રહેશે... આ વિષયનો વિસ્તાર અમે “અનેકાંતસિદ્ધિ” નામના ગ્રંથમાં કર્યો હોવાથી, ત્યાંથી વિગત જાણી લેવી... અહીં વધુ વિસ્તારથી સર્યું... સાર + નિષ્કર્ષ ઃ આમ, અનેક દ્વારા એક કાર્યની ઉત્પત્તિ અસંભવિત હોવાથી, સહકારનો બીજો અર્થ પણ ઘટતો નથી... ફલતઃ બૌદ્ધમતે સહકારનો અર્થ જ સિદ્ધ નથી, તેથી તમારે સહકારીનો ઉપન્યાસ કરવો બિલકુલ શોભન નથી... (અર્થાત્ આલયગત શક્તિ તે સહકારીરૂપ અનુભવની અપેક્ષા રાખી વિકલ્પોને ઉત્પન્ન કરે, એ વાત બિલકુલ સંગત નથી.) એટલે માનસ કે આલયગત એકે શક્તિ દ્વારા વિકલ્પની ઉત્પત્તિ માની શકાય નહીં. આ રીતે શક્તિના બંને વિકલ્પો પ્રમાણે, વિકલ્પની અનુત્પત્તિ બતાવી... એમ બધું ધ્યાનથી સમજવું.. ૨. ‘તેન’ કૃત્યધિ -પાન: ।૨. ‘માવોઽમવન્નત્તિ' કૃતિ -પા: । રૂ. ‘વં પ૬૦' કૃતિ દ્દ-પાઇ: । વં વિન્ત્ય॰' કૃતિ -પાટ: I ૬. ‘પૂર્વોત્તન્યાયત૰’ રૂતિ -પાઇ: । * બૌદ્ધમતે વિકલ્પની અનુત્પત્તિ તદવસ્થ (૧૯૪) શક્તિ સિવાય બીજું તો કોઈ એવું નિમિત્ત નથી, કે જેનાથી વિકલ્પોની ઉત્પત્તિ શક્ય For Personal & Private Use Only ૪. ‘તિ Page #318 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( તૃતીયઃ शक्तिसहकारित्वविरोधात्, एकस्वभावत्वात् तस्य चानित्याद्यन्यतमविकल्पशक्तिसहकारित्वतत्त्वात्, अन्यथा तदेकस्वभावत्वासिद्धेः, एकान्तैकस्वभावत्वे च कथमस्य नित्यादिविकल्पशक्तिसहकारिभाव इति चिन्त्यम् । न हि नीलविज्ञानजन्मसहकारिस्वभावं *વ્યાછા ફ્ ५३३ < कुत इत्याह-तदनुभवस्य - प्रस्तुतस्वलक्षणानुभवस्य अनेकशक्तिसहकारित्वविरोधात् । विरोधश्च एकस्वभावत्वात् । तस्य च - एकस्य स्वभावस्य अनित्याद्यन्यतमविकल्पशक्तिसहकारित्वतत्त्वात् सहकारित्वस्वभावत्वात्, अन्यथा - एवमनभ्युपगमे तदेकस्वभावत्वासिद्धेः, तस्य अनुभवस्यैकस्वभावत्वासिद्धेः, चित्रशक्तिसहकारिभावेन । एकान्तैकस्वभावत्वे च कथमस्य अनुभवस्य नित्यादिविकल्पशक्तिसहकारिभाव इति चिन्त्यम् । नैव अनित्यादिविकल्पशक्तिं विहाय सहकारिभाव इत्यर्थः । अमुमेवार्थं निदर्शनेनाह न हीत्यादिना । न .... અનેકાંતરશ્મિ ... બને. ફલતઃ અનિત્યાદિ વિભિન્ન વિકલ્પોની ઉત્પત્તિ અઘટિત જ હોવાથી, પૂર્વોક્ત દોષ (=વિકલ્પોત્પત્તિનો અસંભવ) તદવસ્થ જ રહે... બૌદ્ધ : જુદી જુદી શક્તિઓ, અનુભવનો સહકાર મેળવી જુદા જુદા અનિત્યાદિ વિકલ્પો ન બનાવે ? સ્યાદ્વાદી : ના, કારણ કે એક જ નિરંશ અનુભવ, અનેક શક્તિઓનો સહકારી બને એમાં સ્પષ્ટ વિરોધ છે... (પૂર્વે શક્તિ એકસ્વભાવી લઈને દોષ આપ્યા, હવે અનુભવ એકસ્વભાવી લઈને દોષ આપે છે...) બૌદ્ધ : પણ એમાં કારણ ? સ્યાદ્વાદી : કારણ એ જ કે, નિરંશ અનુભવને તમે એકાંત એકસ્વભાવી માનો છો, એટલે (૧) અનિત્યવિકલ્પજનક શક્તિને સહકા૨ ક૨વાનો સ્વભાવ, (૨) નિત્યવિકલ્પજનક શક્તિને સહકાર કરવાનો સ્વભાવ... એમ જુદી જુદી શક્તિને આશ્રયીને જુદા જુદા સહકાર કરવાના સ્વભાવો માની શકાય નહીં, તે બધામાંથી કોઈ એક જ સ્વભાવ માનવો પડે... ધારો કે તમે અનિત્યવિકલ્પજનક શક્તિને સહકાર કરવાનો સ્વભાવ માનો, તો તે અનુભવમાં નિત્યવિકલ્પજનક શક્તિને સહકાર કરવાનો સ્વભાવ ન મનાય, નહીંતર - જો તેમાં બીજો સ્વભાવ પણ માનશો - તો તેના અનેક સ્વભાવો સિદ્ધ થતાં, તેના એકાંત એકસ્વભાવની હાનિ થશે... અને જો તેને એકાંત એકસ્વભાવી જ માનશો, તો તે અનુભવમાં માત્ર અનિત્યવિકલ્પજનક શક્તિને જ સહકાર કરવાનો સ્વભાવ રહેશે, એટલે તો તે અનુભવ માત્ર અનિત્યવિકલ્પશક્તિને જ સહકાર કરશે, તે સિવાયની બીજી શક્તિઓને નહીં.... ૧. ‘ભાવત્વાર્ટ્ વા તક્ષ્ય' કૃતિ -પાન: । For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५३४ –૭ नीलं कदाचित् रसादिविज्ञानजन्मसहकारितां प्रतिपद्यते, तत्तत्त्वविरोधादिति ॥ (१९५) अनेन अनेकशक्तिसहकार्येकस्वभावत्वकल्पना प्रत्युक्ता, अनेकगर्भस्य तस्यैकत्वायोगात्, अतिप्रसङ्गात्, निबन्धनव्यवस्थाऽभावात्, विश्वस्यैकनिबन्धनतापत्तेः । - વ્યારહ્યા છે ........................... यस्मान्नीलविज्ञानजन्मसहकारिस्वभावं नीलं कदाचित् रसादिविज्ञानजन्मसहकारितां प्रतिपद्यते । किं न प्रतिपद्यत इत्याह-तत्तत्त्वविरोधात् तस्य-नीलस्य नीलविज्ञानजन्मसहकारिस्वभावत्वं तत्त्वं तद्विरोधादिति ।। अनेनानेकशक्तिसहकार्येकस्वभावत्वकल्पना प्रत्युक्ता । कथमित्याह-अनेकगर्भस्य तस्य-अधिकृतस्वभावस्य एकत्वायोगात् । अनेकगर्भश्चानेकशक्तिसहकार्येकस्वभाव इति परिभावनीयम्, योगेऽप्यतिप्रसङ्गात् सर्वस्य सर्वसहकारिकल्पनया । ततश्च निबन्धनव्यवस्थाऽभावात् 'नेदमस्य कारणम्' इति । व्यवस्थाऽभावे च विश्वस्यैकनिबन्धनतापत्तेः 'अनेककार्य - અનેકાંતરશ્મિ .... જેમ નીલ પદાર્થનો, નીલવિજ્ઞાનની ઉત્પત્તિમાં જ સહકાર કરવાનો સ્વભાવ હોવાથી, તે કદી રસવિજ્ઞાનની ઉત્પત્તિમાં સહકાર ન કરે, નહીં તો તેમાં નીલવિજ્ઞાનજનકસહકારિસ્વભાવ ન રહે, તેમ અનુભવ પણ એકાંત એકસ્વભાવી હોઈ માત્ર અનિત્યવિકલ્પશક્તિને જ સહકાર કરે, નિત્યવિકલ્પશક્તિને નહીં... ફલતઃ અનુભવનો સહકાર બીજી શક્તિઓને ન મળવાથી, તેઓ દ્વારા નિત્યાદિ વિકલ્પોની ઉત્પત્તિ નહીં થઈ શકે. ' (૧૯૫) બૌદ્ધઃ અનુભવનો એક એવો સ્વભાવ માનીએ કે જે સ્વભાવને આશ્રયીને તે દરેક શક્તિઓને સહકાર કરે... પછી તો વાંધો નહીં ને? સ્યાદાદીઃ પણ ઉપરોક્ત કથનથી, તમારી આ વાત પણ અયુક્ત ઠરે છે, કારણ કે તેવું માનવામાં તેના સ્વભાવનું એકાંત એકત્વ નહીં રહે... આશય એ કે, જે સ્વભાવ અનેક શક્તિને સહકાર કરે, તે સ્વભાવ એકાંત એકરૂપ ન જ હોઈ શકે, અર્થાત્ અનેકશક્તિસહકારીસ્વભાવ અનેકરૂપ=ચિત્રરૂપ જ હોય... કદાચ તે અનુભવનો, અનેકશક્તિને સહકાર કરવાનો કોઈ એક સ્વભાવ માનશો, તો તો અતિપ્રસંગ એ આવશે કે, સંપૂર્ણ વિશ્વ એકકારણમૂલક જ થઈ જતાં “આ આનું કારણ છે” એવી કારણવ્યવસ્થા જ અસિદ્ધ થશે... ભાવ એ કે, જેમ તમે કહો છો કે “તે અનુભવનો અનેકશક્તિને સહકાર કરવાનો એકસ્વભાવ છે' - તેમ કોઈ એમ પણ કહેશે કે - “કોઈ એક કારણનો જ અનેક કાર્યને ઉત્પન્ન - ૧. 'નિવશ્વનાપ:' રૂતિ વ-પાઠ: I For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ५३५ अनेकान्तजयपताका (તૃતી: इति 'स्वलक्षणदर्शनाहितवासनाकृतविप्लवरूपा सर्व एव विकल्पाः' इति वचनमात्रમેવ છે (१९६) तत्प्रतिबद्धजन्मत्वासिद्धेश्च । तथाहि-कस्तेषां वस्तुना प्रतिबन्ध इति वाच्यम् । न तादात्म्यम्, तद्देशादिभेदात् अनभ्युपगमाच्च । न तदुत्पत्तिः, तदसरूपत्वात् - વ્યારા ... .......... करणैकस्वभावत्वादेकस्य' इत्यपि वक्तुं शक्यत्वात् । इत्यनन्तरोदिता कल्पना प्रत्युक्तेति क्रियायोगः । इति-एवं 'स्वलक्षणदर्शनाहितवासनाकृतविप्लवरूपाः सर्व एव विकल्पाः' इति वचनमात्रमेव, अभिप्रेतार्थशून्यत्वादिति गर्भः ॥ इहैवोपपत्त्यन्तरमाह-तत्प्रतिबद्धजन्मत्वासिद्धेश्च-वस्तुप्रतिबद्धजन्मत्वासिद्धेश्च, विकल्पानामिति प्रक्रमः । तथाहीत्युपप्रदर्शने । कस्तेषाम्-अधिकृतविकल्पानां वस्तुना सह प्रतिबन्ध इति वाच्यम् । न तादात्म्यं प्रतिबन्धः, तद्देशादिभेदात्-वस्तुदेशादिभेदात् । 'आदि'शब्दात् અનેકાંતરશ્મિ ... કરવાનો એકસ્વભાવ છે” - અને આવું સિદ્ધ થવાથી તો, વિશ્વના તમામ પદાર્થો તે એક કારણથી જ થઈ જશે, તે સિવાય બીજા કોઈ કારણની જરૂર જ નહીં રહે... એટલે તો “ઘટનું કારણ માટી, પટનું કારણ તંતુ, વૃક્ષનું કારણ બીજ” એ બધી કારણવ્યવસ્થાઓ વિલુપ્ત થઈ જશે. નિષ્કર્ષ તેથી અનુભવનો અનેકશક્તિને સહકાર કરવાનો એકસ્વભાવ પણ માની શકાય નહીં. ફલતઃ તે શક્તિઓ દ્વારા વિકલ્પની ઉત્પત્તિ અઘટિત જ રહેશે... તેથી તમે જે કહ્યું હતું કે - “સ્વલક્ષણદર્શનથી આહિત એવી વાસના દ્વારા કરાયેલા વિપ્લવરૂપ જ બધા વિકલ્પો છે” - તે કથન પણ માત્ર બોલવા પૂરતું સાબિત થાય છે... બાકી ખરેખર તો પૂર્વોક્ત રીતે, સ્વલક્ષણદર્શન દ્વારા વાસના-શક્તિમાં આધાન (=અતિશયનું આધાન-સહકારીભાવ), વાસના દ્વારા વિકલ્પોની ઉત્પત્તિ વિગેરે કશું જ ઘટતું નથી. ને વિકલ્પોત્પત્તિની વસ્તુમૂલતાનો નિરાસ - ' (૧૯૬) વળી, તમે જે કહ્યું હતું કે - “નિત્ય-અનિત્યાદિ દરેક વિકલ્પોની ઉત્પત્તિ વસ્તુમૂલક છે, અર્થાત્ વસ્તુથી જ તેઓની ઉત્પત્તિ થાય છે... - તે વાત પણ સિદ્ધ નથી. તે આ રીતે – પહેલા તો એ કહો કે, વસ્તુ અને વિકલ્પનો કયો પ્રતિબંધ-સંબંધ છે, (૧) તાદાભ્ય, કે (૨) તદુત્પત્તિ? (૧) તાદામ્ય તો ન માની શકાય, કારણ કે વિકલ્પ અને વસ્તુમાં દેશાદિનો ભેદ છે. જુઓ - વિકલ્પ એ અંદર રહે છે, જ્યારે વસ્તુ બહાર રહે છે... જે કાળે વિકલ્પ ઉત્પન્ન થાય, તે કાળે તો વસ્તુ નષ્ટ થૈઈ જાય છે... વિકલ્પનો સ્વભાવ ચેતનરૂપ છે, જયારે વસ્તુનો સ્વભાવ તો જડરૂપ છે. - પ્રથમક્ષણે વસ્તુ, દ્વિતીયક્ષણે નિર્વિકલ્પ અને તૃતીયક્ષણે વિકલ્પ... ફલતઃ વિકલ્પકાળે વસ્તુનો નાશ સ્પષ્ટ જ છે... ૨. દ્રષ્ટચું ૬૦૨તાં પૃષ્ઠ ૨. ‘તદેશમેરા' રૂતિ ૫-પ4િ: રૂ. 9ચતાં ૧૦૨તમં પૃષ્ઠ 7 For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ મધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५३६ तदनन्तराभावाच्च । (१९७) पारम्पर्येण तत्तदुत्पत्तिरिति चेत्, न, विहितोत्तरत्वात्, तत्तद्भावेऽपि तन्निमित्तत्वाविशेषात् नित्यादिविकल्पेभ्योऽपि तनिश्चितिसिद्धेः वस्तुन - ચહ્યા છે. ........ * कालस्वभावादिग्रहः । अनभ्युपगमाच्च । न हि परेणापि वस्तुविकल्पयोस्तादात्म्यमभ्युपगम्यते । न तदुत्पत्तिः प्रतिबन्धः, विकल्पानां वस्तुना । कुत इत्याह-तदसरूपत्वात्-वस्त्वसरूपत्वाद् विकल्पानाम् । उपपत्त्यन्तरमाह-तदनन्तराभावाच्च-वस्त्वनन्तराभावाच्च कारणादिति । पारम्पर्येण-स्वलक्षणज्ञानव्यवधानेन तत्तदुत्पत्तिः तस्मात्-वस्तुनो विकल्पोत्पत्तिः । इति चेत्, एतदाशङ्क्याह-न, विहितोत्तरत्वात् परदर्शने निमित्तान्तराभावेन विहितोत्तरमेतत् 'कथं वा निर्विकल्पकत्वेनाभिन्नाद् भिन्नविकल्पसम्भवः' इत्यादिना ग्रन्थेन । इतश्चैतन्न-तत्तद्भावेऽपि-वस्तुनो विकल्पभावेऽपि तन्निमित्तत्वाविशेषात्-वस्तुनिमित्तत्वाविशेषात् नित्यादिविकल्पेभ्योऽपि सकाशात् तन्निश्चितिसिद्धेः-वस्तुनिश्चितिसिद्धेः कारणात् । किमित्याह અનેકાંતરશ્મિ આમ, દેશ-કાળાદિનો ભેદ હોવાથી, તે બેનું તાદાત્મ માની શકાય નહીં અને ખરેખર તો તમે પણ તે બેનું તાદાભ્ય માનતાં નથી... (૨) તદુત્પત્તિ પણ ન માની શકાય, કારણ કે જો વસ્તુથી વિકલ્પની ઉત્પત્તિ થતી હોત, તો વિકલ્પમાં વસ્તુનાં સ્વરૂપ-આકાર દેખાવા જોઈએ... પણ દેખાતો તો નથી, તો પછી વિકલ્પની ઉત્પત્તિ વસ્તુથી શી રીતે મનાય ? વળી, વસ્તુથી જ ઉત્પત્તિ થતી હોત, તો વસ્તુની અનંતરક્ષણે જ તેની ઉત્પત્તિ થઈ જાત, જે થતી નથી... (પહેલા વસ્તુ, પછી નિર્વિકલ્પ, તે પછી વિકલ્પ.. એવું બૌદ્ધો માને છે.) એટલે તદુત્પત્તિ પણ ન માની શકાય... (૧૯૭) બૌદ્ધઃ વસ્તુથી નિર્વિકલ્પ અને નિર્વિકલ્પથી સવિકલ્પ - આમ, વિકલ્પની ઉત્પત્તિ પરંપરાએ તો વસ્તુમૂલક જ થઈ ને? (એ રીતે તદુત્પત્તિ સંબંધ છે.) સ્યાદ્વાદીઃ આનો ઉત્તર પણ અમે આપી જ દીધો છે, અર્થાત્ “નિર્વિકલ્પ જેવા જ માનસજ્ઞાનથી, વિજાતીય વિભિન્ન વિકલ્પોની ઉત્પત્તિ શી રીતે થઈ શકે ? આલયગત શક્તિથી પણ નહીં... ઈત્યાદિ - ગ્રંથથી અમે બધું સ્પષ્ટ જણાવ્યું છે કે, તમારા મતે એવું કોઈ નિમિત્ત જ ઘટતું નથી, કે જેના આધારે વિકલ્પની ઉત્પત્તિ સંભવિત બને... માટે પરંપરાએ પણ તદુત્પત્તિ અઘટિત જ છે... | ‘તુગતુ ટુર્નઃ ન્યાયથી કદાચ વસ્તુથી વિકલ્પની ઉત્પત્તિ માની લેશો, તો પણ મોટી આપત્તિ એ આવશે કે, નિત્યાદિ વિકલ્પોથી પણ વસ્તુનો નિશ્ચય સિદ્ધ થશે, કારણ કે વસ્તુમૂલક હોવાથી, * બૌદ્ધો વિકલ્પાંશ સામાન્યાકાર માને છે, સ્વલક્ષણાકાર નહીં... ૨. ‘ધાનને' રૂતિ -પાd:. ૨. દ્રષ્ટચું પ૨તમ પૃષ્ઠમ્ | રૂ. ‘રૂત્યાન્શિન' રૂતિ ૩-પાઠ: I For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ५३७ अनेकान्तजयपताका (તૃતીય स्तथात्वप्रसङ्गात्, अनेकान्तापत्तेरिति । (१९८) न च न नित्यादिविकल्पानामपि तत्प्रतिबन्धः, तेषामपि तद्भेदप्रसवाभ्युपगमात्, 'नान्येषाम्, तद्भेदप्रसवे सत्यपि' इत्याधुपन्यासात् । तद्भेदप्रसवश्चार्थभेदादुत्पादः । स चानित्यादिविकल्पानामिवामीषां तत इति तत् कथं न तेभ्यस्तन्निश्चितिः ? ॥ વ્યા वस्तुनस्तथात्वप्रसङ्गात्-नित्यत्वादिप्रसङ्गात् अनेकान्तापत्तेरिति, न नैतदेवमिति क्रिया । न चेत्यादि । न च न नित्यादिविकल्पानामपि तत्प्रतिबन्धः-वस्तुप्रतिबन्धः, किन्तु प्रतिबन्ध एव । कुत इत्याह-तेषामपि-नित्यादिविकल्पानां तद्भेदप्रसवाभ्युपगमात्-वस्तुभेदप्रसवाभ्युपगमात् । अभ्युपगमश्च 'नान्येषां तद्भेदप्रसवे सत्यपि' इत्याधुपन्यासात् प्राक् । तद्भेदप्रसवश्च कः? उच्यते-अर्थभेदादुत्पादः, स्वलक्षणादित्यर्थः । स चेत्यादि । स च अनित्यादिविकल्पानामिवामीषां-नित्यादिविकल्पानां तत इति-वस्तुनः तत्-तस्मात् कथं न तेभ्यःनित्यादिविकल्पेभ्यः तनिश्चितिः-वस्तुनिश्चितिरिति ? ।। · અનેકાંતરશ્મિ છે કાંતરશ્મિ ક જેમ અનિત્યાદિવિકલ્પોથી વસ્તુનો નિશ્ચય થાય, તેમ નિત્યાદિવિકલ્પોથી પણ વસ્તુનો નિશ્ચય થશે. (વસ્તુમૂલક તો તેઓ પણ છે જ..) બૌદ્ધ તો ભલે ને નિત્યાદિવિકલ્પોથી પણ વસ્તુનિશ્ચય થાય?” સ્યાદ્વાદી: અરે ! તો તો એક જ વસ્તુનો નિત્યાદિવિકલ્પોથી નિત્યરૂપે અને અનિત્યાદિવિકલ્પોથી અનિત્યરૂપે – એમ નિત્યાનિત્યરૂપે નિશ્ચય થશે અને તેથી તો અનેકાંતવાદની આપત્તિ આવશે ! જે તમને બિલકુલ ઈષ્ટ નથી, એટલે વસ્તુ દ્વારા કોઈપણ વિકલ્પની ઉત્પત્તિ માની શકાય નહીં.... (૧૯૮) બૌદ્ધ : માત્ર અનિત્યાદિવિકલ્પો જ વસ્તુપ્રતિબદ્ધ છે, નિત્યાદિવિકલ્પો નહીં.. એટલે નિત્યાદિ વિકલ્પોથી વસ્તુનો નિશ્ચય થઈ શકશે નહીં... સ્યાદ્વાદી: અરે ! ભૂલી ગયા ! તમે તો નિત્યાદિવિકલ્પોની ઉત્પત્તિ પણ વસ્તુમૂલક માની છે. જુઓ, પૂર્વપક્ષમાં તમે જ કહ્યું હતું કે “વસ્તુ વિશે નિત્યાદિવિકલ્પોને અવિસંવાદ નથી, કારણ કે તેઓ, વસ્તુભેદથી જન્ય હોવા છતાં પણ, યથાર્દષ્ટનો પરિત્યાગ કરી..” – તે કથનમાં “વસ્તુભેદથી જન્ય' નો અર્થ એ જ કે, વસ્તુથી વિકલ્પની ઉત્પત્તિ થવી... એ રીતે વસ્તુથી ઉત્પત્તિ તો, અનિત્યવિકલ્પની જેમ નિત્યવિકલ્પની પણ થાય છે જ... તો પછી તેઓથી પણ વસ્તુનો નિશ્ચય કેમ ન થાય ? * નિત્યાદિવિકલ્પોથી નિશ્ચય થાય તો વસ્તુને નિત્ય માનવી પડે, જે બૌદ્ધ માટે ઘણી મોટી આપત્તિ છે... તે દૂર કરવા જ બૌદ્ધ તર્કો આપે છે, જેનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરી રહ્યા છે... ૨. ‘સ વેનિત્યા' કૃતિ -પઢિ: રૂ. ૧૦૨તમ પૃષ્ઠમ્ | ૪. ‘સ વેરિત્યાદ્રિ ૨. દ્રષ્ટä ૧૦૨તમ પૃષ્ઠમ્ ! વિત્પના' રૂતિ ટુ-પ4િ: I For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ( १९९ ) ननूक्तमत्रं-'यथादृष्टविशेषानुसरणं परित्यज्य किञ्चित्सामान्यग्रहणेन विशेषान्तरसमारोपात्' इति, उक्तमिदम्, अयुक्तं तूक्तम्, इतरत्राप्युक्तन्यायतुल्यत्वात्, ‘अनित्यादिविकल्पानामपि नित्यादिरूपयथादृष्टविशेषनिश्चयपरित्यागेनावस्थाभेदग्रहणतो विशेषान्तरसमारोपेण प्रवृत्तेः' इत्यपि वक्तुं शक्यत्वात् । ( २०० ) नित्यस्य भेदाभेद * व्याख्या आह-ननूक्तमत्र प्रोक्-‘यथादृष्टविशेषानुसरणं परित्यज्य किञ्चित् सामान्यग्रहणेन विशेषान्तरसमारोपात्' न तेभ्यस्तन्निश्चितिरिति । एतदाशङ्क्याह-उक्तमिदम् अयुक्तं तूक्तम् । कथमित्याह-इतरत्रापि, प्रक्रमाद् वस्त्वनित्यत्वादौ, उक्तन्यायतुल्यत्वात् यथादृष्टविशेषानुसरणं परित्यज्येत्यादिः उक्तो न्यायः, अस्य तुल्यत्वात् । तुल्यत्वमेवाह अनित्यादिविकल्पानामपीत्यादिना । तत्र ‘यथादृष्टविशेषानुसरणं परित्यज्य' इत्यादि भङ्गयन्तरेण अधिकृतपक्षविपक्षे योजयति-अनित्यादिविकल्पानामपीति । न केवलं नित्यादिविकल्पानाम्, नित्यादिरूप - यथादृष्टविशेषनिश्चयपरित्यागेन नित्यादिरूपस्य यथादृष्टविशेषो नित्यादिरूप एव तन्निश्चयपरित्यागेन । परित्यागश्च अवस्थाभेदग्रहणतः - अवस्थाभेदग्रहणात् कारणाद् विशेषान्तरसमारोपेण-भेदैसमारोपेण प्रवृत्तेः अनित्यादिविकल्पानामपि इत्यपि - एवमपि वक्तुं शक्यत्वात्, ... अनेडांतरश्मि * પૂર્વપક્ષગત બૌદ્ધમંતવ્યનો નિરાસ (१८९) जौद्ध : अरे ! वस्तुनो निश्चय नित्याद्दिविस्पोथी प्रेम न थाय ? से वात तो अमे પહેલા જ કહી હતી કે – “નિત્યાદિ વિકલ્પો, યથાર્દષ્ટ (અનિત્યાદિરૂપે જોવાયેલ) પદાર્થના વિશેષનું અનુસરણ છોડીને પૂર્વાપરક્ષણીય પદાર્થોની સામ્યતાને લઈને સ્વલક્ષણમાં અવિદ્યમાન પણ સામાન્યાકારનો અધ્યારોપ કરતા હોવાથી, તેઓનો વસ્તુ વિશે અવિસંવાદ નથી... એટલે જ તેઓ દ્વારા વસ્તુનો निश्चय थतो नथी..." ५३८ - સ્યાદ્વાદી : આ બધું તમે પહેલા કહ્યું હતું, પણ તે અયુક્ત કહ્યું હતું, કારણ કે તેવું કથન તો અનિત્યાદિ વિકલ્પ અંગે પણ શક્ય જ છે. તે આ રીતે - જેમ તમે નિત્યવાદીને કહ્યું, તેમ નિત્યવાદી પણ કહેશે કે – “ખરેખર તો નિત્યાદિવિકલ્પોથી જ વસ્તુનો નિશ્ચય થાય છે, અનિત્યાદિવિકલ્પોથી નહીં... કારણ કે અનિત્યાદિવિકલ્પો તો યથાદષ્ટ (=નિત્યરૂપે જોવાયેલ) પદાર્થના વિશેષનું અનુસરણ છોડીને, વસ્તુની જુદી જુદી અવસ્થાઓને લઈને - જે અવસ્થાઓ યદ્યપિ એક જ વસ્તુની હોવા છતાં - તે વિકલ્પો વસ્તુમાં અવિદ્યમાન પણ વિશેષાંતરનો (=ભેદનો) સમારોપ કરી વસ્તુ વિશે પ્રવર્તે છે... એટલે પદાર્થનો યથાદષ્ટ નિશ્ચય તો નિત્યાદિવિકલ્પથી १. ५०१-५०२तमे पृष्ठे २. ५०१-५०२तमे पृष्ठे । D- प्रतानुसारेण शुद्धपाठस्थापना । ३. पूर्वमुद्रिते तु 'अभेदसमा०' इत्यशुद्धपाठः, अत्र तु । For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ५३९ अनेकान्तजयपताका (તૃતીયઃ विकल्पद्वारेणावस्थाभेद एवायुक्त इति चेत्, न, ततस्तद्भेदाभेदविकल्पाप्रवृत्तेः, अवस्थानामुत्प्रेक्षितत्वात् तथातत्त्वानामपि समचित्रनिम्नोन्नतसमारोपवत् तथासमारोपहेतुत्वा વ્યાધ્યિા नात्र जिह्वान्तरे डोङ्गरः । नित्यस्येत्यादि । नित्यस्य वस्तुनो भेदाभेदविकल्पद्वारेण, एतन्मुखेनेत्यर्थः, अवस्थाभेद एवायुक्तः-अघटमानकः । तथाहि-तास्ततो भेदेन वा स्युरभेदेन वा । भेदे अस्य ता इति कः सम्बन्धः ? अभेदेऽवस्थातैवासौ अवस्था वा इति नित्यस्यावस्थाभेदाभावः । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवं ततः-नित्याद् वस्तुनः तद्भेदाभेदविकल्पाप्रवृत्तेः तासाम्-अवस्थानां भेदाभेदविकल्पाप्रवृत्तेः । अप्रवृत्तिश्च अवस्थानामुत्प्रेक्षितत्वात्, अवस्तुत्वादित्यर्थः, तथातत्त्वानामपि-उत्प्रेक्षिततद्भावानामपि, अवस्थाना - અનેકાંતરશ્મિ .... જ થાય છે, અનિત્યાદિવિકલ્પોથી નહીં.” – આવું કથન તો નિત્યવાદી પણ કરી શકે છે, એમ બોલવા જતાં તેની જીભ વચ્ચે કંઈ આવી જવાનું નથી. (૨૦૦) બૌદ્ધઃ પણ નિત્યવાદી આવું કહે, તો તેના નિરાકરણ માટે અમારી પાસે સચોટ તર્ક છે... સ્યાદ્વાદી: બોલો કયો તર્ક ? બૌદ્ધઃ નિત્યવાદી કહે છે કે “નિત્યપદાર્થ ભિન્ન-ભિન્ન અવસ્થાથી જુદો છે, એટલે જ તો અવસ્થાઓ બદલાતા પણ નિત્યપદાર્થ તદવસ્થ જ રહે છે” - પણ આ જ વાત અયુક્ત છે, કારણ કે તેવી કોઈ જુદી જુદી અવસ્થાઓ જ વિકલ્પોથી ઘટતી નથી. તે આ રીતે - તે અવસ્થાઓ નિત્યપદાર્થથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) જો ભિન્ન હોય, તો “આ અવસ્થાઓ આ પદાર્થની છે” – એમ અવસ્થા અને પદાર્થનો વિંધ્ય-હિમાલયની જેમ સંબંધ જ નહીં ઘટે, અને (૨) જો અભિન્ન હોય, તો - તે બંને એક થઈ જતાં - બેમાંથી કોઈ એકનું જ અસ્તિત્વ રહેશે, કાંતો અવસ્થાતા (=પદાર્થ) અથવા તો અવસ્થાઓ... આ રીતે અવસ્થાઓ જન ઘટવાથી, નિત્ય પદાર્થની જુદી જુદી અવસ્થાઓ બિલકુલ સિદ્ધ નથી... નિત્યવાદીઃ તમારી આ વાત યોગ્ય નથી, કારણ કે તમે જે વિકલ્પો કર્યા કે - “નિત્યપદાર્થથી અવસ્થાનો ભેદ છે કે અભેદ” - તે વિકલ્પોની અવસ્થા અંગે પ્રવૃત્તિ જ નથી. બૌદ્ધ : તેમાં કારણ ? નિત્યવાદીઃ કારણ એ જ કે તે અવસ્થાઓ, બુદ્ધિથી માત્ર ઉન્મેક્ષિત-કલ્પિત છે, અર્થાત્ અસત્ છે... અને આવા શશવિષાણ જેવી અવસ્થાઓ વિશે, શું ભેદભેદના વિકલ્પો ઘટે ? ૨. ‘મેન્ટે બેસ્ટ તા:' ત -પતિ:, ટુ-પીસ્તુ “મેટું તર્ણ તા' તા ૨. ‘ઝમેનાવસ્થાનૈવાસી' રૂતિ - પd: I For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता विरोधः, आन्तरदोषसामर्थ्यात् तस्य चासद्दर्शनवासनारूपत्वात्, नित्यप्रमातुरपि तत्स्वभावत्वतोऽनित्यस्याभेदवासनावत् तथावासनोपपत्तेः । इति इतरत्राप्युक्तन्यायतुल्यत्वमिति ॥ *વ્યાબા मिति प्रक्रमः । समचित्रनिम्नोन्नतसमारोपवदिति निदर्शनम् । समचित्रे निम्नोन्नतसमारोप इति विग्रहः, तद्वत् । तथासमारोपः-भेदसमारोपस्तद्धेतुत्वाविरोधः तथातत्त्वानामप्यवस्थानामिति । कुत इत्याह-आन्तरदोषसामर्थ्यात् कारणात् तस्य च - आन्तरदोषस्य असद्दर्शनवासनारूपत्वात् असद्दर्शनवासना-अनित्यादिदर्शनवासना तद्रूपत्वात्, नित्यप्रमातुरपि तत्स्वभावत्वतःअसद्दर्शनवासनास्वभावत्वेन अनित्यस्य प्रमातुरभेदवासनावदिति निदर्शनम्, 'तत्स्वभावત્વત:' રૂતિ યોગ્યતે, તથાવાસનોપપત્તે:-મેવપ્રારેળ વાસનોપપત્તેઃ કૃતિ-વૃમિતત્રાપિ* અનેકાંતરશ્મિ ५४० -> બૌદ્ધ : અવસ્થાઓ જે સ્પષ્ટ જુદી જુદી દેખાય છે, તે અસત્ શી રીતે મનાય ? અથવા અસત્ એવી અવસ્થાથી, ભેદનો સમારોપ શી રીતે થાય ? નિત્યવાદી : જુઓ ભાઈ ! સમાન (=સપાટ) ચિત્રમાં અમુક પદાર્થો ઉંચા અને અમુક પદાર્થો નીચા હોય એવું છે ? નથી જ, તો પણ જેમ નિમ્ન-ઉન્નતતા દેખાય છે... (અર્થાત્ અમુક પદાર્થો ઉંચા અને અમુક પદાર્થો નીચા હોય એવું દેખાય છે...) તેમ અવસ્થાઓ ભલે ઉત્પ્રેક્ષિત-અસત્ હોય, તો પણ આંતરદોષના કારણે અસત્ પણ અવસ્થાઓ દ્વારા ભેદનો સમા૨ોપ થવામાં કોઈ વિરોધ નથી... અર્થાત્ “અવસ્થાઓ જુદી જુદી છે’ એવો સમારોપ પણ સંગત જ છે... બૌદ્ધ : તે ‘આંતરદોષ' કયો ? નિત્યવાદી ઃ અંસદર્શનની (=અનિત્યાદિદર્શનની) વાસના એ જ આંતરદોષ છે... આશય એ કે, બૌદ્ધાદિના વચનના જે સંસ્કાર પડ્યા છે, તે સંસ્કાર–વાસના જ દોષરૂપ છે અને તે દોષને કારણે જ, એકાંત સ્થિર પદાર્થમાં પણ જુદી જુદી અવસ્થાનું ભાન થાય છે... બૌદ્ધ : પણ આવા દોષથી, શું આવો સમારોપ થાય ? નિત્યવાદી : હા, કેમ નહીં ? તમે જ તો કહેતાં હતાં કે – “પદાર્થ તો અનિત્ય જ છે અને તે અનિત્ય પદાર્થને જોનાર પ્રમાતાને પણ, અસદર્શનથી (=નિત્યાદિદર્શનથી) થયેલ વાસનાને કારણે, પરસ્પર વિસદેશ અને ક્ષણિક પણ પૂર્વાપર પદાર્થોમાં અભેદની વાસના થાય છે” – તો આવું કથન તો ભેદસમારોપ અંગે પણ શક્ય છે કે → “પદાર્થ તો નિત્ય જ છે અને તે નિત્ય પદાર્થને જોનાર પ્રમાતાને પણ, અસદર્શનથી (=અનિત્યાદિદર્શનથી) થયેલ વાસનાને કારણે, નિત્ય પણ પદાર્થમાં અનિત્યની=ભેદની=જુદી જુદી અવસ્થાની વાસના થાય છે.” અને એ રીતે તો, નિત્યાદિવિકલ્પો જ વસ્તુ વિશે અવિસંવાદી જાહેર થાય છે... હવે જો તમે For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ५४१ अनेकान्तजयपताका (તૃતીયઃ ___(२०१) किञ्च यथादृष्टविशेषानुसरणं परित्यज्य' इत्यत्र 'तथादृष्टो नान्यथा' इत्यत्र न प्रमाणम् । प्रत्यक्षमेवात्र प्रमाणमिति चेत्, न तत् कस्यचिन्निश्चायकम्, तथ्यमपि गृह्णाति न तन्निश्चयेन । किं तर्हि ? तत्प्रतिभासेन । स चैवम्भूत एव, नान्यथेति ऋते अतीन्द्रियार्थ » વ્યારહ્યા वस्त्वनित्यत्वादौ उक्तन्यायतुल्यत्वमिति निगमननिदर्शनमेतत् ॥ इहैव दूषणान्तरमाह किञ्चेत्यादिना । किञ्च यथादृष्टविशेषानुसरणं परित्यज्येत्यत्र तथादृष्टोऽनित्यादिरूपत्वेन नान्यथा-न नित्यादिरूपत्वेन इत्यत्र न प्रमाणं-नास्मिन् विषये प्रत्यक्षं प्रवर्तते, नाप्यनुमानमित्यर्थः । प्रत्यक्षमेवात्र-तथादृष्ट इति विषये प्रमाणम् । इति चेत्, एतदाशङ्क्याह-न तदित्यादि । न तत्-प्रत्यक्षं कस्यचिद् वस्तुनो निश्चायकं तथ्यमपि अर्थविशेषं गृह्णाति नै तन्निश्चयेन-एवमेतदित्येवंरूपेण । किं तर्हि ? तत्प्रतिभासेन-तदाकारेण, અનેકાંતરશ્મિ છે એવો તર્ક આપો કે, નિત્યાદિવિકલ્પો તો વસ્તુસંવાદી નથી, તો એ તર્ક તો અનિત્યાદિવિકલ્પ અંગે પણ સમાન છે... સારઃ વસ્તુથી તો નિત્ય-અનિત્ય બંને વિકલ્પો થાય છે, એટલે અનિત્યની જેમ નિત્યવિકલ્પથી પણ વસ્તુનો નિશ્ચય થય જ... (૨૦૧) બીજી વાત, તમે જે કહ્યું હતું કે “જે રૂપે=અનિત્યરૂપે પદાર્થ જોવાયો હતો, તે અનિત્યરૂપ વિશેષનું અનુસરણ છોડીને... નિત્યાદિ વિકલ્પો સામાન્યાકારનો આરોપ કરે છે.” - તે અંગે અમે પૂછીએ છીએ કે, “પદાર્થો તે રૂપે=અનિત્યરૂપે જ જોવાયા છે, અન્યથા=નિત્યરૂપે નહીં...” એવું તમે શી રીતે કહી શકો? આશય એ કે, પદાર્થનું દર્શન અનિત્યરૂપે જ થાય છે, નિત્યરૂપે નહીં - એવું કહેવામાં (૧) પ્રત્યક્ષ, કે (૨) અનુમાન કોઈ પ્રમાણ નથી... બૌદ્ધઃ (૧) એ વાતમાં પ્રત્યક્ષ જ પ્રમાણ છે. સ્યાદ્વાદીઃ ના, એવું નથી, કારણ કે પ્રત્યક્ષ તો નિર્વિકલ્પ=વિચારશૂન્ય હોઈ, તે તો કોઈનો પણ નિર્ણય કરનાર નથી... હા ! તે વાસ્તવિક પદાર્થને જરૂર ગ્રહણ કરે છે, પણ નિશ્ચયપૂર્વક નહીં... (અર્થાત્ “આ પદાર્થ આવો જ છે' - એમ નિશ્ચયપૂર્વક વસ્તુનું ગ્રહણ ન કરે...) બૌદ્ધ ઃ તો તે કઈ રીતે વસ્તુનું ગ્રહણ કરે ? સ્યાદ્વાદીઃ માત્ર તેમાં આવેલા ગ્રાહ્યના આકારે જ, તે વસ્તુનું ગ્રહણ કરે છે.. જ નિત્યવિકલ્પથી વસ્તુનો નિશ્ચય ન થાય એ માટે તમે જે તર્ક (=ાથાકૂવિશેષનારાં પરિત્યજ્ય ચિત્યાગ્રહોન વિશેષાન્તરસમારોપત) આપો છો, તે તર્કનો ગ્રંથકારશ્રી હવે શબ્દશઃ નિરાસ કરશે... ૨. ‘વસ્તુનત્યસ્વાલી' ત ટુ-પાઠ: . ૨. ‘ન્નિત્યાદ્રિ' તિ વ-પાd: I રૂ. ‘તત્ર નિશમેન' તિ -પઢિ: I For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ધાર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता ५४२ दर्शितामतिशयश्रद्धां वा न विनिश्चयोपायः । (२०२) न तदेव, सम्प्रमुग्धमूककल्पत्वात् । नानुमानम्, तथाविधलिङ्गासिद्धेः, न चान्यत्, अनभ्युपगमात्, अनित्यतादिरूपस्यैव - વ્યારા ... ग्राह्याकारेणेत्यर्थः । स चेत्यादि । स च-प्रतिभास एवम्भूत एव-अनित्यादिरूप एव, नान्यथेति न नित्यादिरूप इति-एवं ऋते-विना अतीन्द्रियार्थदर्शितां अतिशयश्रद्धां वा विचारनिरपेक्षां न विनिश्चयोपायः । न तदेव-प्रत्यक्षं विनिश्चयोपायः । कुत इत्याह-सम्प्रमुग्धमूककल्पत्वात् तस्य । सम्प्रमुग्धो हि मूकः स्वप्रतिभासमपि न विनिश्चिनोतीति लौकिकमेतत्, अतोऽत्र न प्रत्यक्षमेव प्रमाणमिति । अनुमानं तर्हि भविष्यतीत्याशङ्कानिरासायाह-नानुमानम्, अत्र प्रमाणमिति प्रक्रमः । कुत इत्याह-तथाविधलिङ्गासिद्धेः-स एवम्भूत एवेत्याद्यर्थाविनाभूतलिङ्गासिद्धेः । न चान्यत्, अत्र मानमिति प्रक्रमः । कुत इत्याह-अनभ्युपगमात् अन्यस्य मानस्य । અનેકાંતરશ્મિ બૌદ્ધ : પણ જ્ઞાનમાં આવેલો ગ્રાહ્યપ્રતિભાસ=ગ્રાહ્યપદાર્થનો આકાર શું અનિત્ય નહીં હોય? સ્યાદ્વાદી: જુઓ ભાઈ, એવો નિશ્ચય, અતીન્દ્રિયપદાર્થને દેખનાર વ્યક્તિ કે અતિશયશ્રદ્ધા વિના આપણે કરી શકીએ નહીં. ભાવ એ કે, “ગ્રાહ્યાકાર અનિત્ય જ છે, નિત્ય નહીં – એવું જ્ઞાન સર્વજ્ઞ વિના કોઈને થઈ શકે નહીં અથવા તો વિચાર-વિમર્શ કર્યા વિના માત્ર શ્રદ્ધા રાખીને જ તેવું માની લેવું પડે... પણ આવી શ્રદ્ધા-માત્રથી કોઈ તત્ત્વવ્યવસ્થા ન થાય... એટલે ગ્રાહ્યાકારની અનિત્યતાનો નિશ્ચય કરનાર કોઈ જ નથી. (૨૦૨) બૌદ્ધ : શું પ્રત્યક્ષ પોતે જ નિશ્ચય ન કરી શકે, કે આ ગ્રાહ્યાકાર અનિત્ય છે ? સ્યાદ્વાદી : અરે ! પ્રત્યક્ષ તો બિચારો મૂંઝાયેલો મૂંગો છે... અને એ લોકપ્રસિદ્ધ વાત છે કે, મૂંઝાયેલો એવો મૂંગો ખરેખર તો પોતાના આકારનો પણ નિશ્ચય ન કરી શકે, તો તે ગ્રાહ્યાકારનો નિશ્ચય શી રીતે કરી શકવાનો? (આશય એ કે, માણસને પોતાને જે દેખાયું હોય તેનો નિશ્ચય બીજાને પૂછીને કરી શકે (બધાને એકસરખું દેખાતું હોય તો નિશ્ચય થાય) પણ મૂંગો માણસ કોઈને પૂછી શકતો ન હોવાથી નિશ્ચય કરી શકે નહીં, તેમ પ્રત્યક્ષ, પોતાને થયેલા પ્રતિભાસનો નિશ્ચય શી રીતે કરે ?) એટલે પદાર્થ અનિત્યરૂપે જ જોવાયો છે – એ વાતમાં પ્રત્યક્ષ તો પ્રમાણ ન જ બને... બૌદ્ધ : (૨) તો અનુમાન પ્રમાણ બને. સ્યાદાદીઃ ના, કારણ કે એ વાતને સિદ્ધ કરનાર અવિનાભાવી એવો કોઈ જ હેતુ સિદ્ધ નથી. એટલે અનિત્યરૂપે પદાર્થનું દર્શન અનુમાનથી પણ સિદ્ધ નથી... અને પ્રત્યક્ષ/અનુમાન સિવાય બીજું પણ કોઈ પ્રમાણ નથી, કારણ કે બીજા પ્રમાણને તમે સ્વીકાર્યું જ નથી.... ફલતઃ સિદ્ધ થાય છે કે, તે વાતમાં ( પદાર્થ અનિત્ય હોવામાં કોઈ જ પ્રમાણ નથી... ૨. “વા ન વિન' કૃતિ -પટિ: I. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (तृतीयः वस्तुनि बिद्यमानत्वात् स एवम्भूतो नान्यथेति चेत् ? कुतस्तत्रास्यैव विद्यमानतासिद्धिरिति वाच्यम् । ( २०३) तत्तथाप्रत्यक्षप्रतिभासादेवेति चेत्, सोऽयमितरेतराश्रयदोषोऽनिवारितप्रसरः । कथं वा तत्तत्प्रतिभासत्वे तन्नीलत्वादिवत् तदनिश्चयः ? किञ्चित्सामान्यग्रहणेन विशेषान्तरसमारोपादिति चेत्, किमत्यन्तभेदिनां सामान्यम् ? सदृशा ....... व्याख्या * अनित्यत्वादिरूपस्यैव वस्तुनि रूपादौ विद्यमानत्वात् कारणात् । सः-तत्प्रतिभास एवम्भूतःअनित्यादिरूप एव, नान्यथेति न नित्यादिरूपः । इति चेत्, एतदाशङ्क्याह-कुतस्तत्र-वस्तुनि अस्यैव-अनित्यत्वादिरूपस्यैव विद्यमानतासिद्धिरिति-एतद् वाच्यम् । तत्तथेत्यादि । तस्मिन्वस्तुनि तथा-अनित्यादिरूपतया प्रत्यक्षप्रतिभासः-प्रत्यक्षाकारस्तत्तथाप्रत्यक्षप्रतिभासः तस्मादेवेति चेत्, तत्रास्यैव विद्यमानतासिद्धिरिति । एतदाशङ्क्याह-सोऽयमितरेतराश्रयदोषोऽनिवारितप्रसरः । तथाहि-अनित्यत्वादिरूपता वस्तुनः प्रत्यक्षप्रतिभासबलेन सोऽपि तथा वस्तुनोऽनित्यत्वादिरूपतयेतीतरेतराश्रयदोषः । कथं वेत्यादि । कथं वा तस्य-प्रत्यक्षस्य तत्प्रतिभासत्वे, प्रक्रमादनित्यत्वाद्याकारत्वे, तन्नीलत्वादिवत् तस्य-वस्तुनो नीलत्वादिवदिति निदर्शनं व्यतिरेकेण, तदनिश्चयः-अनित्यत्वाद्यर्थानिश्चयः । किञ्चित्सामान्यग्रहणेन, ... मनेतिरश्मि બૌદ્ધ પણ વસ્તુમાં અનિત્યાદિ આકાર જ વિદ્યમાન છે. એટલે જ્ઞાનમાં આવતો ગ્રાહ્યાકારવસ્તુનો આકાર પણ અનિત્ય જ હોવાનો ને? સ્યાદ્વાદી અરે ! પહેલા એ તો કહો કે, વસ્તુમાં માત્ર અનિત્યાદિ આકાર જ છે – એવું તમે શી રીતે સિદ્ધ કર્યું? __(२०3) पौध : हुमो, प्रत्यक्षनो मा।२ अनित्या३पे ४ हेपाय छे... वे ही वस्तुमा અનિત્યાદિ આકાર ન હોય, તો તેવો આકાર પ્રત્યક્ષમાં પણ કેમ ભાસે? (એટલે માનવું જ રહ્યું કે, वस्तुमा ५९ अनित्याहि २ ४ २७दो छ...) સ્યાદ્વાદીઃ અરે ! આવું કહેવાથી તો ઇતરેતરાશ્રય દોષ અનિવારિતપણે આવશે. તે આ રીતે + वस्तु भनित्याहि३५ भ? तो तेवो (अनित्या३५) प्रत्यक्षप्रतिमास थाय छ माटे... अने તેવો પ્રત્યક્ષપ્રતિભાસ કેમ? તો કે વસ્તુ અનિત્યાદિરૂપ છે માટે... - આ રીતે એકબીજાની સિદ્ધિ માટે એકબીજાની અપેક્ષા હોવાથી ઇતરેતરાશ્રય દોષ સ્પષ્ટ જ છે. બીજી વાત, વસ્તુનું પ્રત્યક્ષ જો અનિત્યાદિ આકારે જ થતું હોય, તો પ્રત્યક્ષ, જેમ વસ્તુની નીલતાદિનો નિશ્ચય કરે છે, તેમ અનિત્યતાદિનો નિશ્ચય પણ કેમ ન કરે ? બૌદ્ધ : તે વ્યક્તિને તે પદાર્થ અંગે કોઈક સામાન્યનું ગ્રહણ થાય છે, અર્થાત્ સ્વલક્ષણથી ........... १. “स प्रतिभास' इति घ-पाठः । For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५४४ परापरोत्पत्तिरिति चेत्, प्रतिनियतैकग्राहिज्ञानतत्त्ववादे कुतोऽस्याः खल्ववगमः?। (२०४) न हि कथञ्चिदेकस्यानेकग्राहिणो विज्ञानस्याभावे केनचित् सदृशः अयमिति भवति, अतिप्रसङ्गात्, रूपग्रहणस्यापि रसग्रहणसदृशतापत्तेः । एवं च व्यवस्थानुपपत्तिः । .............. व्याख्या ........ अपरसदादिग्रहणेनेत्यर्थः, विशेषान्तरसमारोपात्-सर्वसदादिसमारोपादिति चेत् तदनित्यत्वाद्यनिश्चयः । एतदाशङ्क्याह-किमत्यन्तभेदिनां सामान्यम् ? वस्तूनामिति प्रक्रमः । सदृशापरापरोत्पत्तिरिति चेत्, प्रस्तुतसामान्यम् । एतदाशङ्क्याह-प्रतिनियतैकग्राहिज्ञानतत्त्ववादे क्षणिकत्वेन कुतोऽस्या:-सदृशापरापरोत्पत्तेः खल्ववगमः ? नैवेत्यर्थः । एतदेव भावयति न हीत्यादिना । न हि कथञ्चिदेकस्यानेकग्राहिणो विज्ञानस्याभावे अन्वयिन इत्यर्थः, केनचित् सदृशोऽयं, प्रक्रमाद् भाव इति भवति । किं न भवतीत्याह-अतिप्रसङ्गात् । एनमेवाह * मनेतिरश्मि ... અતિરિક્ત એવા સત્તાદિ સામાન્યનો વિકલ્પ થાય છે... (આશય એ કે, પૂર્વાપરક્ષણીય દરેક પદાર્થમાં "भा सत् छ - सा सत् छ" - मेवो समानपो मो५ थाय छे...) भने भेटले ४ ते सक्षमi વિશેષાંતરનો (=અવિદ્યમાન પણ સત્ત્વાદિ સામાન્યાકારનો) સમારોપ થવાથી, તેઓનો અનિત્યતાદિ ३पे निश्चय यतो नथी... સ્યાદ્વાદી તમારી વાત બરાબર નથી, કારણ કે પહેલા તો તમે એ કહો કે, જો પૂર્વાપરક્ષણીય પદાર્થ અત્યંતભિન્ન હોય, તો તેઓમાં “સમાનતા' શી રીતે ઘટે? બૌદ્ધઃ સરખે-સરખી ઉત્તરોત્તર ક્ષણની ઉત્પત્તિ થવી એ જ તો પૂર્વાપરફણીય પદાર્થોની સમાનતા छ... સ્યાદાદીઃ અરે ! તમે તો પ્રતિનિયત કોઈ એક પદાર્થને જ ગ્રહણ કરનારું જ્ઞાન માનો છો, તો પછી ઉત્તરોત્તર આવનારી ક્ષણો સરખી છે, એવું જ્ઞાન શી રીતે થાય? . (૨૦૪) આશય એ કે, અનેક ક્ષણોને ગ્રહણ કરનાર જો કોઈ જ્ઞાન હોય, તો તે જ્ઞાન દ્વારા જાણી પણ શકાય, કે આ બધી ક્ષણો પરસ્પર સરખી ઉત્પન્ન થાય છે... પણ તેવું કોઈ જ્ઞાન તો તમે मानता नथी... (तो ते क्षोने अडए। याविना तेसोनी समानता शी.रीत उपाय ?) ................. विवरणम् ... ___106. अपरसदादिग्रहणेनेति । अपरस्य-स्वलक्षणव्यतिरिक्तस्य सदादे:-सत्त्वादे: सामान्यस्य ग्रहणंविकल्पनं तेन ॥ . .. 107. सर्वसदादिसमारोपादिति । सर्वं सत् इत्यादिनोल्लेखन समारोपोऽविद्यमानस्य सत्त्वादे: सामान्यस्य विकल्पेन योजना तस्मात् ।। ....... .......................... १. 'कथं चैकस्या०' इति क-पाठः। २. सर्वत्र सदादि०' इति ड-पाठः । For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ५४५ अनेकान्तजयपताका (તૃતીયઃ . न रूपज्ञानं रसज्ञानोपादानम्, अतोऽयमदोष इति चेत्, न न भवति, क्वचित् तथाभावोपपत्तेः, रूपज्ञानसमनन्तरभाविनो रसज्ञानस्य तदनुपादानत्वे अनुपादानत्वप्रसङ्गात् । किं ચાહ્યા .............. रूपग्रहणस्यापि रसग्रहणसदृशतापत्तेः तेन तदग्रहणाविशेषादिति भावः । एवं च-अतिप्रसङ्गे सति व्यवस्थानुपपत्तिः । न रूपज्ञानं रसज्ञानोपादानं यथा रूपज्ञानोपादानमेव, अतोऽयम्अतिप्रसङ्गदोषोऽदोषः । इति चेत्, एतदाशङ्क्याह-न न भवति रूपज्ञानं रसज्ञानोपादानम्, किन्तु भवत्यपि क्वचित् सामान्येन तथाभावोपपत्तेः-रूपज्ञानस्य रसज्ञानोपादानभावोपपत्तेः । एतदेवाह-रूपज्ञानसमनन्तरभाविनो रसज्ञानस्य तदनुपादानत्वे-रूपज्ञानानुपादानत्वे अनुपादानत्वप्रसङ्गात् । न तदपरं ज्ञानमुपादानम्, न च न भवति रूपज्ञानानन्तरं रसज्ञानमिति भाव - અનેકાંતરશ્મિ ... બૌદ્ધ તે ક્ષણોનું ગ્રહણ ન થવા છતાં પણ, તેઓની પરસ્પર સમાનતા માની લઈએ તો? સ્યાદ્વાદી : તો તો અતિપ્રસંગ એ આવશે કે, રૂપજ્ઞાનને પણ રસજ્ઞાન સરખું માનવું પડશે, કારણ કે જેમ પૂર્વાપર ક્ષણોને ગ્રહણ કર્યા વિના તેની સમાનતા માની લીધી, તેમ રૂપજ્ઞાન-રસજ્ઞાનની પણ સમાનતા માની શકાશે, પછી ભલે ને તે બેની સમાનતાનું ગ્રહણ કરનાર કોઈ જ્ઞાન ન હોય. આમ, જગતમાં બધું સમાન થવાથી તો કોઈ તત્ત્વવ્યવસ્થા જ નહીં રહે... બૌદ્ધ રૂપજ્ઞાન તે કદી રસજ્ઞાનનું ઉપાદાન નથી બનતું, એથી જ સિદ્ધ થાય છે કે, બંને વિદેશ છે... બાકી જો બંને સરખા હોય, તો રૂપજ્ઞાન તેનું ઉપાદાન કેમ ન બને? (અર્થાતુ માટીથી ઘટની જેમ, રૂપજ્ઞાનથી, રસજ્ઞાનની ઉત્પત્તિ કેમ ન થાય?) એટલે પૂર્વોક્ત અતિપ્રસંગ અસંગત જ છે... સ્યાદ્વાદીઃ અરે બૌદ્ધ! રૂપજ્ઞાન પણ રસજ્ઞાનનું ઉપાદાન ન બને એવું નથી, કારણ કે ક્યાંક વળી તેવું (=રસજ્ઞાનનાં ઉપાદાન તરીકે રૂપજ્ઞાનનું હોવું) પણ સંગત જ છે. બૌદ્ધઃ પહેલા બતાવો કે, એવું ક્યાં બને છે? સ્યાદ્વાદીઃ જુઓ - રૂપજ્ઞાનવાળા વ્યક્તિને પછી તરત જ રસજ્ઞાન થયું.. ધારો કે પાંચમી ક્ષણે રૂપજ્ઞાન અને છઠ્ઠી ક્ષણે રસજ્ઞાન - હવે અહીં થનાર રસજ્ઞાનનું ઉપાદાન કારણ કોણ ? તો કહેવું જ પડશે કે, પૂર્વક્ષણમાં રહેલું રૂપજ્ઞાન... કારણ કે પૂર્વેક્ષણમાં રૂપજ્ઞાન સિવાય બીજું કોઈ જ્ઞાન જ નથી, કે જે તેનું ઉપાદાન બને... હવે એ વખતે જો રૂપજ્ઞાનને પણ ઉપાદાન ન માનો, તો તો - બીજું કોઈ જ ઉપાદાન ન રહેતાં - રસજ્ઞાનને ઉપાદાનરહિત=નિર્દેતુક માનવાની આપત્તિ આવશે... બીજી વાત, કદાચ રૂપજ્ઞાન રસજ્ઞાનરૂપે ન પરિણમતું હોય (રૂપજ્ઞાન રસજ્ઞાનનું ઉપાદાન ન બનતું હોય) તો પણ શું છે? કારણ કે તમે, પૂર્વાપર ક્ષણોમાં અન્વય જ માનતા નથી. અત્યંત અસત્ ૨. ‘પારિ૦' રૂતિ વ-ટુ-પાટિ: I ૨. ‘ક્રિશ્ચિત’ તિ -પાd: I રૂ. ‘તવા પર' રૂતિ -ટુ-પાઠ:I For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५४६ वा तत्तथाभावाभावेऽत्यन्तासत एव भवतः अस्योपादानचिन्तया ? तत्तथाभावे चानिवारितोऽन्वयः । (२०५) एतेन सदा सत्त्वोपलम्भः प्रत्युक्तः, तत्त्वतस्तस्यापि सादृश्यनिबन्धनत्वात् तस्य चोक्तवद् ग्रहणायोगात्, आन्तरतद्विकल्पबीजस्याप्रमाण જ વ્યાક્યા .... नीयम् । किं वा तत्तथाभावाभावे तस्य-रूपज्ञानस्य तथा-रसज्ञानतया भावाभावे अन्वयानभ्युपगमेन अत्यन्तासत एव भवतोऽस्य-रसज्ञानस्य उपादानचिन्तया? परमार्थतः सर्वत्रासत् सद् भवतीति कृत्वा । तत्तथाभावे च तस्य-रूपज्ञानस्य तथाभावे च-रसज्ञानभावे चाभ्युपगम्यमाने सति । किमित्याह-अनिवारितोऽन्वयः, बलादापद्यत इत्यर्थः । एतेनेत्यादि । एतेनअनन्तरोदितेन सदा सत्त्वोपलम्भः प्रत्युक्तः । कथमित्याह-तत्त्वतः-परमार्थतः तस्यापिसदासत्त्वोपलम्भस्य सादृश्यनिबन्धनत्वात् । यदि नामैवं ततः किमित्याह-तस्य च-सादृश्यस्य उक्तवत्-यथोक्तं-'प्रतिनियतैकग्राहिज्ञानतत्त्ववादे' इत्यादि, तथा ग्रहणायोगात्, आन्तरत - ~- અનેકાંતરશ્મિ એવી જ રસજ્ઞાનક્ષણ ઉત્પન્ન થાય છે એમ માનો છો, તો તેના ઉપાદાનનો વિચાર જ શું કરવાનો? અને જો રૂપજ્ઞાનનું રસજ્ઞાનરૂપે પરિણમન માનશો, તો બલા અન્વય અનુગતતત્ત્વ માનવાની આપત્તિ આવશે. જે તમને બિલકુલ ઇષ્ટ નંથી.. સાર તેથી જો ગ્રહણ વિના અનેક ક્ષણોની સમાનતા માનશો, તો તે જ ન્યાયે રૂપજ્ઞાનને પણ રસજ્ઞાન સરખું માનવું પડશે... | (૨૦૫) ઉપરોક્ત કથનથી, તમે જે કહો છો કે - “પૂર્વાપરક્ષણીય વિસદેશ પદાર્થોમાં પણ પ્રમાતાને હંમેશા સત્ત્વ સત્તારૂપ સામાન્યાકારની ઉપલબ્ધિ થાય છે અને તેથી જ તે પ્રમાતા પદાર્થને સ્થિર માની લે છે” - તે કથનનો પણ નિરાસ થાય છે, કારણ કે પૂર્વાપર વિસદશ ક્ષણોમાં સત્ત્વની એકસરખી ઉપલબ્ધિ ત્યારે જ થઈ શકે, કે જયારે તે ક્ષણોમાં પરસ્પર સાદૃશ્ય હોય... પણ ઉપરોક્ત રીતે, તમારા મતે કોઈ સાદેશ્ય જેવું તત્ત્વ જ નથી, કારણ કે તેવું કોઈ જ્ઞાન જ શક્ય નથી, કે જે પૂર્વાપર ક્ષણોને ગ્રહણ કરી તેઓની સદૃશતા બતાવે... અને સદેશતા ન હોવામાં, પૂર્વાપર ક્ષણોની સમાનસત્ત્વરૂપે ઉપલબ્ધિ શી રીતે થાય? અને સમાનસત્ત્વની ઉપલબ્ધિ વિના, અનિત્યપદાર્થોમાં નિત્યનો વિકલ્પ શી રીતે સંગત ગણાય? બૌદ્ધ : અસદર્શનથી (=નિત્યદર્શનથી) થયેલ વાસનારૂપ બીજ માની, તે બીજને આધારે નિત્યાદિવિકલ્પોની ઉત્પત્તિ માની લઈએ, પછી તો વાંધો નહીં ને? ....... જે અન્વય માને તો બૌદ્ધનો મુખ્યમત – ક્ષણિકતાનો વિલોપ થાય.. ૨. ‘ભાવે વારિવારિતો' તિ T-પાટ: | ૨. દ્રષ્ટવ્યું ૧૪૪તમે પૃષ્ઠમ્ | For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ५४७ अनेकान्तजयपताका (तृतीयः त्वात्, तथापि तत्कल्पनायाश्चेतरत्रापि तुल्यत्वादित्युक्तप्रायम् ॥ __(२०६) एवं प्रदीपप्रभोदाहरणं सर्वत्रगत्वादनुदाहरणमेव । न च दीपप्रभाया .................... .......... व्याख्या ................................. द्विकल्पबीजस्य-असद्दर्शनवासनाख्यनित्यत्वादिविकल्पबीजस्य अप्रमाणत्वात् नैतद् ग्राहकं प्रमाणमस्ति, तथापि-प्रमाणाभावेऽपि तत्कल्पनायाश्च-आन्तरतद्विकल्पबीजकल्पनायाश्च, इतरत्रापि, प्रक्रमादनित्यत्वादौ, तुल्यत्वादित्युक्तप्रायं-प्रायेणोक्तम् ‘आन्तरदोषसामर्थ्यात्' इत्यादिना ग्रन्थेन ॥ ___ पूर्वपक्षान्तरमधिकृत्याह-एवमित्यादि । एवम्-उक्तनीत्या प्रदीपप्रभोदाहरणं परप्रणीतं सर्वत्रगत्वात् कारणात् विपक्षेऽप्युपनयकरणेन किमित्याह-अनुदाहरणमेव । अभ्युच्चयमाह ... मनेतिरश्मि *... સ્યાદ્વાદી: પણ તેવું બીજ – વાસના હોવામાં કોઈ પ્રમાણ નથી... અને પ્રમાણ વિના પણ જો તેવી કલ્પના કરી લેવાની હોય, તો તેવી કલ્પના તો નિત્યવાદી પણ કરી શકશે કે “વસ્તુ તો નિત્ય જ છે, પણ અસદર્શનથી (=અનિત્યદર્શનથી) થયેલ વાસનારૂપ આંતરબીજને કારણે જ તેમાં भनित्यावियो थाय छे" - भाई ४थन, 'आन्तरदोषसामर्थ्यात्' इत्यादि ग्रंथथी म पूर्व ४ ही गया... તેથી વસ્તુ વિશે અવિસંવાદ માત્ર અનિત્યવિકલ્પો જ ધરાવે છે, નિત્યવિકલ્પો નહીં – એવી व्यवस्था बिलकुल संगत नथी... બૌદ્ધદર્શિત દષ્ટાંતનો નિરાસ : (२०६) तमे ४ युं तुं "म प्रदीपनी प्रमामा महिना बुद्धि प्रान्त छ, तम અનિત્યવસ્તુમાં નિત્યવિકલ્પ પણ ભ્રાન્ત છે” -તે પણ અયુક્ત છે, કારણ કે તે દષ્ટાંત તો સર્વસાધારણ હોવાથી, વિપક્ષમાં પણ તેનો ઉપનય કરવો શક્ય જ છે... (અર્થાત્ તે દષ્ટાંતને લઈને તો નિત્યવાદી ५९. पोतानो भत. सिद्ध उरी छ...) बौद्ध : ४७ शत? સ્યાદ્વાદીઃ જુઓ, નિત્યવાદી પણ કહેશે કે “જેમ પ્રદીપની પ્રભામાં મણિની બુદ્ધિ ભ્રાન્ત છે, તેમ નિત્યવસ્તુમાં અનિત્યવિકલ્પ પણ ભ્રાન્ત જ છે” - તેથી તમે આપેલું ઉદાહરણ ખરેખર તો ....... विवरणम् ..... 108 विपक्षेऽप्युपनयकरणेनेति । एतदपि वक्तुं शक्यत एव-यथा प्रदीपस्य प्रभायां मणिज्ञानं भ्रान्तम्, एवं नित्यस्वभावे वस्तुनि ये अमी अनित्यादयो विकल्पास्ते भ्रान्ता एवेति ।। १. ५४०तमं पृष्ठम् । २. 'परप्रतीतं' इति ड-पाठः । For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५४८ - > मण्यर्थेन प्रतिबन्धः, अस्ति च मणिप्रभायाः, न चैवमनित्येतरादिविकल्पानां केषाञ्चिदेव वस्तुना प्रतिबन्धो नान्येषामिति वैषम्यमपि दार्टान्तिकेन । (२०७) अयोनिशोमनस्कारपूर्वकत्वान्नित्यादिविकल्पानां न वैषम्यमिति चेत्, न, अस्यापि तुल्यत्वात्, न चेत्यादिना । न च दीपप्रभाया मण्यर्थेन सह प्रतिबन्धोऽस्ति, अस्ति च मणिप्रभाया इत्युभयसिद्धमेतत् । न चैवमनित्येतरादिविकल्पानाम्-अनित्य-नित्यादिविकल्पानाम्, केषाञ्चिदेव-अनित्यादिविकल्पानामेव वस्तुना प्रतिबन्धो नान्येषां-नित्यादिविकल्पानाम् । किं तर्हि ? अविशेषेण, 'नान्येषां तद्भेदप्रसवे सत्यपि' इत्यादिवचनात् इति-एवं वैषम्यमपि दार्टान्तिकेन । अयोनिशोमनस्कारपूर्वकत्वात् नित्यादिविकल्पानां सर्वथा वस्तुशून्यत्वादित्यर्थः, न वैषम्यमिति चेत् दालन्तिकेन । एतदाशङ्क्याह-न, अस्यापि तुल्यत्वात् । અનેકાંતરશ્મિ .... ઉદાહરણ જ નથી... બીજી વાત, તમે જે દૃષ્ટાંત આપો છો, તેમાં અને દાન્તિકમાં ઘણો તફાવત છે. તે આ રીતે – મણિરૂપી પદાર્થની સાથે પ્રતિબંધ=સંબંધ દીપપ્રભાનો નથી, પણ માત્ર મણિપ્રભાનો જ છે' - આવું કથન દાષ્ટ્રન્તિકમાં ઘટતું નથી, કારણ કે “પદાર્થની સાથે સંબંધ નિત્યવિકલ્પનો નથી, પણ માત્ર અનિત્યવિકલ્પનો જ છે' - એવું તો તમે પણ નથી માનતા... પ્રશ્ન : શું બૌદ્ધો એવું નથી માનતાં? ઉત્તરઃ ના, કારણ કે પૂર્વપક્ષમાં તેઓએ જ કહ્યું હતું કે, - “યદ્યપિ નિત્ય-અનિત્ય બંને પ્રકારનાં વિકલ્પો વસ્તુથી પ્રતિબદ્ધ-સંબદ્ધ છે, પણ..” ટૂંકમાં, દૃષ્ટાંત અને દાન્તિકમાં ઘણો તફાવત છે... (૨૦૭) બૌદ્ધ : જેમ દીપપ્રભા મણિશૂન્ય છે, તેમ નિત્યાદિવિકલ્પો પણ વસ્તુશૂન્ય છે. (અયોનિશમનસ્કારપૂર્વક છે.) અને જેમ મણિપ્રભા મણિપ્રતિબદ્ધ છે, તેમ અનિત્યાદિ વિકલ્પો પણ વસ્તુપ્રતિબદ્ધ છે... એ રીતે તો દષ્ટાંત- દાન્તિકમાં સમાનતા જ થઈ ને? સ્યાદ્વાદીઃ આ વાત પણ યુક્ત નથી, કારણ કે તેવું તો નિત્યવાદી પણ કહી શકે કે - ખરેખર તો બૌદ્ધને થનારા અનિત્યાદિ વિકલ્પો, અયોનિસોમનસ્કારપૂર્વક હોવાથી વસ્તુશૂન્ય જ છે...” બૌદ્ધ પણ આવું કહેવા માટે, તેઓ પાસે કોઈ તર્ક તો જોઈએ ને? અયોનિશમનસ્કારપૂર્વક' એનું તાત્પર્ય એ જણાય છે કે – મનસ્કાર અયોનિશ છે. એટલે કે, દર્શન અનિત્યનું થયું છે, નિત્યનું નહીં. હવે નિત્યદર્શન વિના થયેલ મનસ્કાર ( વિકલ્પની ઉપાદાનભૂત જ્ઞાનક્ષણ) એ અયોનિશમનસ્કાર કહેવાય અને તપૂર્વક થયેલ નિત્યાદિ વિકલ્પો વસ્તુશુન્ય (વસ્તુઅજન્ય) જ કહેવાય... (કારણ કે, તેવી વસ્તુના દર્શનરૂપ યોનિ વિના જ, મનસ્કારથી તેવો વિકલ્પ થઈ ગયો છે...) १. द्रष्टव्यं ५०१तमं पृष्ठम् । For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ५४९ अनेकान्तजयपताका (તૃતીયઃ अनित्यादिविकल्पानामप्येवम्भूतभावस्य वक्तुं शक्यत्वात्, उभयत्र तन्नियामकत्वानुपपत्तेर्निबन्धनाविशेषादिति, अतः स्थितमेतत्-'अखिलविकल्पज्ञानभ्रान्ततावादिनश्च तत्सामोत्थं वचनमपि तादृगेव' इति दुःस्थिता तत्त्वनीतिः ॥ . - વ્યારહ્યા છે .. एतदेवाह-अनित्यादिविकल्पानामपि पराभिमतानां एवम्भूतभावस्य-अयोनिशोमनस्कारपूर्वकत्वभावस्य वक्तुं शक्यत्वात् । तथाहि-अनित्यादिविकल्पा एवायोनिशोमनस्कारपूर्वका वस्त्वसंस्पर्शिनः सतोऽसत्त्वानापत्त्या असतश्च सद्भावविरोधेन वस्तुन एवैवम्भूतस्यासम्भवादिति बाधकप्रमाणवृत्तिः, अतः स्थितमेतत्-'अनित्यादिविकल्पानामेवम्भूतभावस्य वक्तुं शक्यत्वात्' इति । उभयत्रेत्यादि । उभयत्र-नित्यादिविकल्पपक्षेऽनित्यादिविकल्पपक्षे च तन्नियामकत्वानुपपत्तेस्तस्य-अयोनिशोमनस्कारपूर्वकत्वस्य नियामकत्वानुपपत्तेः । अनुपपत्तिश्च निबन्धनाविशेषात् निबन्धनाविशेषश्च सर्वेषां तद्भेदप्रसवत्वेन इति । अतः स्थितमेतत्-अखिलविकल्पज्ञानभ्रान्ततावादिनश्च तत्सामोत्थं-विकल्पसामोत्थं वचनमपि तादृगेव-भ्रान्तमेव इति અનેકાંતરશ્મિ સ્યાદ્વાદીઃ હા, છે જ... જુઓ પદાર્થને ક્ષણિક માનો, તો અસતની ઉત્પત્તિ અને પછી તે સત્નો વિનાશ માનવો પડે... પણ (૧) અસની ઉત્પત્તિ=સદ્દભાવ, અને (૨) સત્નો નાશ=અસદ્દભાવ માનવામાં સ્પષ્ટ વિરોધ છે... એટલે પદાર્થને ક્ષણિક (અનિત્ય) નહીં, પણ નિત્ય જ માનવો જોઈએ અને તેથી તો તે વિશે થનારા અનિત્યાદિવિકલ્પો વસ્તુને નહીં સ્પર્શનારા, અયોનિશોમનસ્કારપૂર્વક જ થાય. બૌદ્ધઃ તો પણ અમે એવું માની લઈએ કે, નિત્યવિકલ્પો જ વસ્તુશૂન્ય છે, તો? નિત્યવાદીઃ તો અમે પણ એવું માની લઈએ કે, અનિત્યવિકલ્પો જ વસ્તુશૂન્ય છે, તો? સ્યાદ્વાદી જુઓ, તમારા બંનેની વાત ખોટી છે, કારણ કે નિત્ય-અનિત્યાદિ બંને વિકલ્પો જયારે વસ્તુજન્ય હોય, ત્યારે બેમાંથી કોઈ એક વસ્તુશૂન્ય માનવામાં કોઈ નિયામક નથી... સિંહાવલોકન : બૌદ્ધે કહ્યું કે, બધા વિકલ્પો બ્રાન્ત છે. તો ગ્રંથકારશ્રીએ પૂછ્યું કે, વસ્તુની અનિત્યતાનો નિશ્ચય કોનાથી કરશો? તો બૌદ્ધે કહ્યું કે, અનિત્યવિકલ્પથી... તે બ્રાન્ત નથી? તો કે મણિપ્રભાનાં ઉદાહરણથી તે વસ્તુ વિશે અવિસંવાદી છે... તો ગ્રંથકારશ્રીએ કહ્યું કે, તે દષ્ટાંતથી તો નિત્યવિકલ્પ પણ અવિસંવાદી સાબિત થતાં, વસ્તુની નિત્યતા પણ સિદ્ધ થશે ! હવે આનો ઉત્તર આપવા બૌદ્ધ પાસે કોઈ તર્ક નથી... નિષ્કર્ષઃ તેથી જે લોકો બધા જ વિકલ્પોને બ્રાન્ત કહે છે, તે લોકોનું વિકલ્પજ્ઞાનનાં સામર્થ્યથી થયેલું વચન પણ બ્રાન્ત જ ગણાશે... અને એ રીતે જ્ઞાન-વચનાદિ બધું ભ્રાન્ત થવાથી તો, તેઓના ૨. ‘શવચમાનત્વાત્' રૃતિ –પાઠ: . ૨. દ્રષ્ટચું ૪૬ઉતi પૃષ્ઠમ્ ! રૂ. ‘તિ' ત્યધિશે -પાઠ: For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता ( २०८ ) भ्रान्तिज्ञानवन्तोऽपि कामलिप्रभृतयः शङ्खादौ संस्थानादितत्त्वनिश्चयनिबन्धनं दृश्यन्त एवेति चेत्, न, तेषां तत्राभ्रान्तत्वात्, अन्यथा पीतवर्णादिवत् तत्तत्वनिश्चयनिबन्धनाभावः । विकल्पज्ञानमपि स्वसंवित्तावभ्रान्तमेवेति चेत्, क्व तर्हि વ્યાઘ્યા एवं दुःस्थिता तत्त्वनीति ॥ भ्रान्तीत्यादि । भ्रान्तिज्ञानवन्तोऽपि कामलिप्रभृतयः - प्रमातरः शङ्कादौ- प्रमेये संस्थानादितत्त्वनिश्चयनिबन्धनं दृश्यन्त एवेति चेत् ततश्च तद् भ्रान्तं च ज्ञानं तत्त्वनिश्चयनिबन्धनं चैवमनित्यादिविकल्पा अपि भविष्यन्ति इत्याह- नेत्यादि । न तेषां - कामलिप्रभृतीनां तत्रशङ्खादिसंस्थानादितत्त्वनिश्चयें, अभ्रान्तत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह- अन्यथा पीतवर्णादिवत् यथा पीतवर्णादौ तथा तत्तत्त्वनिश्चयनिबन्धनाभावः-शङ्खादिसंस्थानादितत्त्वनिश्चयनिबन्धनाभावः सर्वथा भ्रान्तत्वादिति भावना । विकल्पज्ञानमपि स्वसंवित्तौ किमित्याह... અનેકાંતરશ્મિ .. ५५० -or> મતે તત્ત્વવ્યવસ્થા જ દુઃસ્થિત થશે, એમ સ્થિર થયું.... બૌદ્ધકૃત અન્યપ્રલાપનું ઉન્મૂલન (૨૦૮) બૌદ્ધ ઃ કમળાના રોગને કારણે, વ્યક્તિને સફેદ શંખમાં પણ પીળા રંગનું ભાન થાય છે... આવા ભ્રાન્તજ્ઞાનવાળા વ્યક્તિઓને પણ, શંખના સંસ્થાન (આકાર) આદિનો નિશ્ચય થાય જ છે... હવે અહીં કામલીને થનારૂં ભ્રાન્તજ્ઞાન પણ જેમ સંસ્થાનાદિનો નિશ્ચય કરાવે છે, તેમ અમને અનિત્યાદિવિકલ્પો ભ્રાન્ત હોવા છતાં વસ્તુનો અનિત્યરૂપે નિશ્ચય કેમ ન કરાવે ? ન (આશય એ કે, બધા જ વિકલ્પો ભ્રાન્ત છે, અનિત્યત્વાદિ વિકલ્પો પણ... છતાં, તે અનિત્યત્યાદિ વિકલ્પો તત્ત્વનિશ્ચય કરાવે છે...) સ્યાદ્વાદી ઃ આ વાત પણ યુક્ત નથી, કાઁરણ કે કામલીને થનારૂં શંખનું જ્ઞાન સંસ્થાનાદિ અંશે તો અભ્રાન્ત જ છે... બાકી જો પીત રંગની જેમ સંસ્થાનાદિ અંશે પણ ભ્રાન્ત જ હોય, તો પીતરંગની જેમ શંખના સંસ્થાનાદિનો નિશ્ચય પણ ન જ થાય. એટલે માનવું જ રહ્યું કે, તે ભ્રાન્તજ્ઞાન પણ સંસ્થાન અંશે તો અભ્રાન્ત જ છે. જ્યારે અનિત્યાદિ વિકલ્પો તો તમે સર્વથા ભ્રાન્ત માનો છો, તો પછી તેના દ્વારા વસ્તુનો નિશ્ચય શી રીતે થઈ શકે ? * * કારણ તરીકે એવું પણ કહી શકાય કે, આવું કથન તો નિત્યવાદી પણ કરી શકે... પણ એ કારણ પહેલા ન બતાવી, ગ્રંથકારશ્રી બૌદ્ધવક્તવ્યનું જ ઉન્મૂલન કરે છે... પછી પાછળથી એ વાત પણ કહેશે... १ पूर्वमुद्रिते तु 'निश्चयनिबन्धनाभावः' इत्यतिरिक्तपाठः, अत्र तु D- प्रतपाठः । For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (તૃતીય भ्रान्तमिति वाच्यम् । (२०९) कल्पनायामिति चेत्, न, तस्यास्तदव्यतिरेकात्; अन्यथा विकल्पज्ञानायोगात् स्वसंवित्तेर्भेदकासिद्धेर्बोधमात्रा बोधमात्रभावात् तदतिरिक्तदोषा ............... ચાડ્યા ...... अभ्रान्तमेवेति चेत् ततश्च किलोक्तदोषानुपपत्तिः इति । एतदाशयाह-क्व तर्हि भ्रान्तमिति वाच्यम् । कल्पनायामिति चेद् भ्रान्तम्, अत्राह-न, तस्याः-कल्पनायाः तदव्यतिरेकात्स्वसंवित्त्यव्यतिरेकात् । इत्थं चैतदित्याह-अन्यथा व्यतिरेके सति स्वसंवित्तेः कल्पनाया विकल्पज्ञानायोगात् । अयोगश्च स्वसंवित्तेः-चिद्रूपाया भेदकासिद्धेः-अञ्जकासिद्धेः । असिद्धिश्च बोधमात्रात् सकाशात् कारणगताद् बोधमात्रभावात् । तत्कार्ये तदेव दोषसम्पृक्तं જ અનેકાંતરશ્મિ .... બૌદ્ધઃ અમે વિકલ્પને સર્વથા બ્રાન્ત નથી માનતાં, પરંતુ સ્વસંવિત્તિ – સ્વસંવેદન અંશે તો તેને પણ અભ્રાન્ત જ માનીએ છીએ.. સ્યાદ્વાદીઃ જો સ્વસંવેદન વિશે અભ્રાન્ત છે, તો પછી તે કયા વિશે ભ્રાન્ત છે? (૨૦૯) બૌદ્ધઃ કલ્પના વિશે. સ્યાદ્વાદીઃ અરે ! સ્વસંવેદન એ જ તો કલ્પના છે, તે સિવાય ક્યાં કોઈ જુદી કલ્પના જ છે... બૌદ્ધઃ કલ્પનાને સ્વસંવેદનથી જુદી માની લઈએ તો? સ્યાદ્વાદીઃ તો તો વિકલ્પજ્ઞાન જ નહીં ઘટે, કારણ કે એ રીતે તો સ્વસંવેદન શુદ્ધબોધરૂપ હોવાથી, તેનો કોઈ ભેદક જ સિદ્ધ નહીં થાય. આશય એ કે, પૂર્વની નિર્વિકલ્પ સંવિત્તિ કરતાં આ સ્વસંવિત્તિમાં જો કોઈ વિશેષતા હોય, તો તેને વિકલ્પ કહેવું વ્યાજબી છે, પણ કલ્પનારૂપ વિશેષતાને તો તમે માનતાં નથી... (કલ્પનાને સ્વસંવિત્તિ કરતાં જુદી માનો છો...) પ્રશ્નઃ શું બૌદ્ધો કલ્પનારૂપ વિશેષતાને નથી માનતાં? ઉત્તર : ના, કારણ કે તેઓનું માનવું છે કે, બોધરૂપ કારણથી શુદ્ધબોધરૂપ જ સ્વસંવિત્તિની ઉત્પત્તિ થાય છે, કલ્પનામિશ્રિત સ્વસંવિત્તિની નહીં... તો તેવી વિશેષતા વિનાની સ્વસંવિત્તિનો વિકલ્પ તરીકે ઉલ્લેખ શી રીતે કરી શકાય? (આશય પૂર્વેક્ષણ નિર્વિકલ્પ અને ઉત્તરક્ષણ સવિકલ્પ... હવે વિકલ્પમાં કલ્પના + સ્વસંવિત્ છે, એ બંને જો જુદા હોય, તો કલ્પના તો અસત-અવસ્તુ થશે એટલે તો માત્ર સ્વસંવિત્તિ જ શેષ રહેશે અને તેવી સ્વસંવિત્તિ તો પૂર્વેક્ષણમાં હતી જ) તો પૂર્વલણથી માત્ર ઉત્તરક્ષણ જ ઉત્પન્ન થઈ, તો ઉત્તરની સ્વસંવિત્ વિકલ્પ અને પૂર્વની સ્વસંવિત્ નિર્વિકલ્પ એવો ભેદ શેનાથી? તે ભેદ કરનાર કોઈપણ વસ્તુ માનશો તો કલ્પના પણ વસ્તુ તરીકે સિદ્ધ થઈ જશે અને તો તે વિકલ્પથી અભિન્ન જ થશે..) ૨. ‘ત્યાશાદ' રૂતિ ઘ-પાવ: For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) . व्याख्या-विवरण-विवेचनसमन्विता ५५२ -ON नभ्युपगमात्, अभ्युपगमे च तद्वस्तुत्वेन तद्योगजविकारकल्पनाया वस्तुत्वापत्तेरिति ॥ (२१०) आह-अस्तु दोषजं वस्तुत्वमस्याः, शङ्खपीतादिप्रतिभासतुल्यं तु तत्, संस्थानादितत्त्वनिश्चयकल्पा तु स्वसंवित्तिरिति । यदि नामैवं ततः किमिति वाच्यम् । विकल्पज्ञानस्याप्यभ्रान्तता । एवमपि का भवत इष्टसिद्धिः? ननु ततस्तत्त्वनीतिभावः । ... व्याख्या .... विकल्पज्ञानमित्येतन्निरासायाह-तदतिरिक्तदोषानभ्युपगमात्-बोधमात्रातिरिक्तदोषानभ्युपगमात् । अभ्युपगमे च तदतिरिक्तदोषाणां तद्वस्तुत्वेन-दोषवस्तुत्वेन हेतुना तद्योगजविकारकल्पनायाः-दोषयोगजविकारकल्पनाया वस्तुत्वापत्तेः, न तेषां तत्राभ्रान्तत्वात्' इत्यतो नेति क्रियायोग इति ॥ आह-अस्तु दोषजं वस्तुत्वमस्या:-कल्पनायाः । शङ्खपीतादिप्रतिभासतुल्यं तु तत्वस्तुत्वम्, संस्थानादितत्त्वनिश्चयकल्पा तु स्वसंवित्तिरिति । एतदाशङ्क्याह-यदि नामैवं ततः किमिति वाच्यम् । विकल्पज्ञानस्याप्यभ्रान्तता । एतदाशङ्क्याह-एवमपि का भवत ........ मनेतिरश्मि ... બૌદ્ધઃ અમે કાર્યરૂપ બોધમાં એવો કોઈ દોષસંપર્ક માની લઈશું, કે જેથી તેનો વિકલ્પ તરીકે (८५ री. य... ५छी तो वो नहा ने ? સ્યાદ્વાદી: પણ બોધથી અતિરિક્ત એવો કોઈ દોષ તો તમે માન્યો નથી. અને જો એવો કોઈ વાસ્તવિક દોષ માનશો, તો તે દોષના સંપર્કથી થયેલ, સ્વસંવેદનગત કલ્પનાને પણ વાસ્તવિક જ मानवी ५.शे.. ફલતઃ સ્વસંવિત્તિમાં વાસ્તવિક કલ્પનાનું મિશ્રણ હોવાથી, વિકલ્પ જો કલ્પના અંગે બ્રાન્ત છે, તો કલ્પનામિશ્રિત સ્વસંવેદન અંગે પણ ભ્રાન્ત જ માનવો રહ્યો... એ રીતે તે કોઈપણ અંશે અબ્રાન્ત ન રહેવાથી, તેના દ્વારા કથંચિદપિ વસ્તુનો નિશ્ચય સંભવિત નથી... (२१०) जौद्ध : होष४न्य डोवाथी, पनामले वास्तवि भानवी ५3, ५९ म स्वसंवित्ति અને કલ્પનાની આવી વ્યવસ્થા કરીશું - કલ્પના તે શંખનાં પીળા રંગના પ્રતિભાસ જેવી છે, અને સ્વસંવિત્તિ શંખનાં સંસ્થાનાદિના નિશ્ચય જેવી છે. (જેમ પીળા રંગનો પ્રતિભાસ બ્રાન્ત છે, તેમ કલ્પના પણ બ્રાન્ત છે અને જેમ સંસ્થાનાદિનો નિશ્ચય અબ્રાન્ત છે, તેમ સ્વસંવિત્તિ પણ અબ્રાન્ત છે.) - मा डोवाथी, सामने घोष नहीं रहे... સ્યાદ્વાદી: પણ આવી વ્યવસ્થાથી તમને મળશે શું? બૌદ્ધ મળશે એ જ કે, સ્વસંવિત્તિ અંશને આશ્રયીને વિકલ્પજ્ઞાન પણ અબ્રાન્તરૂપે સિદ્ધ થશે. .............. . १. 'पत्तेः आह' इति क-पाठः । २. 'दोषावस्तु' इति घ-पाठः । ३. द्रष्टव्यं ५५०तमं पृष्ठम् । ४. 'शो पीता०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ५५३ अनेकान्तजयपताका (તૃતીય अनिश्चयात्मिकायाः कथमसौ ? हन्त कल्पनानुवेधात् । स खलु नित्यत्वादिकल्पनयाऽपि । इति विपक्षसाधारणत्वान्नेष्टसिद्ध्यर्थमेवेत्ययुक्त एव । (२११) न च निरंशवस्तुवादिनो यथोक्तकल्पनैव सम्भवति, तदेकस्वभावत्वेन कल्पनाबीजायोगात्, स्वभावभेदमन्तरेण વ્યા इष्टसिद्धिः ? ननु ततः-अभ्रान्तायाः स्वसंवित्तेः तत्त्वनीतिभाव इतीष्टसिद्धिः । एतदाशङ्क्याह-अनिश्चयात्मिकायाः स्वसंवित्तेः कथमसौ-तत्त्वनीतिभावः ? हन्त कल्पनानुवेधात् । एतदाशङ्क्याह-स खलु-कल्पनानुवेधो नित्यत्वादिकल्पनयाऽपि सह इति विपक्षसाधारणत्वात् कारणात् नेष्टसिद्ध्यर्थमेवेति कृत्वा अयुक्त एव इति न किञ्चिदनेन । अभ्युच्चयमाह-न च निरंशवस्तुवादिनः परस्य यथोक्तकल्पनैव सम्भवति । कुत इत्याह - અનેકાંતરશ્મિ ... સ્યાદ્વાદી: વિકલ્પજ્ઞાનની અભ્રાન્તતા થવાથી પણ તમારું ઇષ્ટ શું સિદ્ધ થશે? બૌદ્ધ અમારું ઇષ્ટ એ કે, તે અબ્રાન્ત સ્વસંવિત્તિથી અમે તત્ત્વવ્યવસ્થા કરી શકશું અને એ જ તો અમારી ઇષ્ટસિદ્ધિ છે... સ્યાદ્વાદીઃ અરે ! પણ તે સ્વસંવિત્તિ તો અનિશ્ચયાત્મક છે કારણ કે નિશ્ચયરૂપ કલ્પનાથી તમે તેને જુદી માની છે), તો પછી તેવી અનિશ્ચયાત્મક સ્વસંવિત્તિથી તત્ત્વવ્યવસ્થા શી રીતે થઈ શકે ? બૌદ્ધ તો તેમાં નિશ્ચયરૂપ કલ્પનાનું જોડાણ પણ માની લઈશું.. સ્યાદ્વાદી : બસ ! તો તમે જેમ અનિત્યનિશ્ચયરૂપ કલ્પનાનું જોડાણ માનો છો, તેમ નિત્યનિશ્ચયરૂપ કલ્પનાનું જોડાણ પણ માની જ લો, કારણ કે કલ્પનારૂપે તો તે (=અનિત્યનિશ્ચયનો વિપક્ષ નિત્યનિશ્ચય) પણ સમાન છે.. આશય વિકલ્પ નિત્ય-અનિત્ય બંનેના થાય છે. કલ્પનાથી જ જો છેવટે તત્ત્વસિદ્ધિ થતી હોય, તો બંનેની થાય - એકની નહીં. એકની થાય એવું ન બને. કારણ કે બંને વચ્ચે કોઈ ભેદ નથી. (બંને વસ્તુમૂલક છે વિગેરે જણાવી ગયા છીએ...) અને એ રીતે નિત્ય-અનિત્ય બંને કલ્પનાનું જોડાણ થવાથી, સ્વસંવિત્તિ દ્વારા વસ્તુની માત્ર અનિત્યરૂપે જ નહીં, પરંતુ નિત્યરૂપે પણ સિદ્ધિ થશે.. પછી તો તમારી ઇષ્ટસિદ્ધિ ક્યાં થશે? તેથી કલ્પનાનાં જોડાણથી પણ તત્ત્વવ્યવસ્થા અસંભવિત જ રહે... - બૌદ્ધમતે કલ્પનાનો જ અસંભવ - (૨૧૧) પહેલી વાત તો એ કે, તમે વસ્તુને નિરંશ કહેનારા છો, તેથી તમારા મતે અનિત્યતાદિકલ્પનાઓનો જ સંભવ નથી... બૌદ્ધ : પણ એમાં કારણ? ૨. “ ત સ્વ ' રૂતિ –પાd: I For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) हेत्वभेदतः फलभेदासिद्धेः ॥ (२१२) भवतोऽपि कथमेकं भ्रान्ताभ्रान्तमिति चेत् चित्रस्वभावत्वेन तथात्वाविरोधात्, तत्त्वत एकत्वासिद्धेः, दोषसामर्थ्योपयोगात्, अविगानतस्तथा तत्प्रतीतेरित्यतो વ્યાવ્યા व्याख्या - विवरण - विवेचनसमन्विता ५५४ तदेकस्वभावत्वेन-निरंशवस्तुन एकस्वभावत्वेन हेतुना कल्पनाबीजायोगात् । अयोगश्च स्वभावभेदमन्तरेण, प्रक्रमादविकल्पज्ञानवस्तुनः हेत्वभेदतः कारणात् फलभेदासिद्धेः । फलभेदश्चाविकल्पज्ञानात् कल्पनेति भावनीयम् ॥ भवतोऽपि कथमेकं, प्रक्रमात् कामलिशङ्खपीतज्ञानं, भ्रान्ताभ्रान्तम् ? इति चेत्, एतदाशङ्क्याह-चित्रस्वभावत्वेन अधिकृतज्ञानस्य तथात्वाविरोधात् - भ्रान्ताभ्रान्तत्वाविरोधात्, तत्त्वतः-परमार्थेन एकत्वासिद्धेः एकानेकत्वादित्यर्थः । हेतुभेदमाह - दोषसामर्थ्योपयोगात् कामलस्य सामर्थ्याद्धि तत् तथा, तदभावेऽभावात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अविगानतः* અનેકાંતરશ્મિ <0 સ્યાદ્વાદી : કારણ એ જ કે, નિર્વિકલ્પજ્ઞાન તો એકાંત નિર્વિકલ્પસ્વભાવી છે અને તેમાં બીજો કોઈ એવો સ્વભાવ નથી, કે જેનાથી વિજાતીય પણ કલ્પનાની ઉત્પત્તિ થાય... (સીધી વાત એ છે કે, જુદા જુદા સ્વભાવ વિના એક જ હેતુથી વિજાતીય ફળ=કાર્ય ન થાય... મોરથી કદી કુકડાના બચ્ચા થાય ?) એટલે તમારા મતે, એકાંત નિરંશ અનુભવથી અનિત્યાદિ જુદા જુદા વિકલ્પોનો ઉદ્ભવ અસંભવિત છે... * સ્યાદ્વાદમતે સર્વસમંજસતા (૨૧૨) બૌદ્ધ : કામલીને થનારૂં શંખનું જ્ઞાન, અમુક (=પીતાદિ) અંશે ભ્રાન્ત અને અમુક (=સંસ્થાનાદિ) અંશે અભ્રાન્ત - એમ એક જ જ્ઞાનની ભ્રાન્ત-અભ્રાન્ત રૂપે વ્યવસ્થા તો તમારે પણ માનવી જ પડશે ને ? સ્યાદ્વાદી : અરે ! અમે શંખનાં જ્ઞાનને ચિત્રસ્વભાવી (=અનેકસ્વભાવી) માનીએ છીએ. એટલે જુદા જુદા સ્વભાવે તેને ભ્રાન્ત-અબ્રાન્ત માનવામાં કોઈ વિરોધ નથી... બૌદ્ધ : પણ એક જ જ્ઞાન શું ભ્રાન્ત/અભ્રાન્ત બંને રૂપ હોઈ શકે ? સ્યાદ્વાદી ઃ જુઓ ભાઈ ! ૫રમાર્થથી તો તે એકાંત એકરૂપ છે જ નહીં, પણ એકાનેકરૂપ છે... અર્થાત્ અમુક અપેક્ષાએ (જ્ઞાનત્વેન) એકરૂપ અને અમુક અપેક્ષાએ (ભ્રાન્ત-અભ્રાન્તત્વેન) અનેકરૂપ છે... બૌદ્ધ : એક જ જ્ઞાનમાં ભ્રાન્તત્વ-અભ્રાન્તત્વ માનવામાં હેતુભેદ શું ? જ્ઞાન તો એક જ વિષયથી ઉત્પન્ન થયું છે... સ્યાદ્વાદી : કમળારૂપ દોષનાં સામર્થ્યથી જ, વ્યક્તિને તેવો ભ્રમ થાય છે... અને શંખની For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ५५५ अनेकान्तजयपताका (તૃતીય: निर्विकल्पकवद् विकल्पकमपि अक्षव्यापारानुसारि यथावस्थितवस्तुविषयमविगानतः स्पष्टतुल्यविनिश्चयं सत्क्षयोपशमजन्म बांधविज्ञानरहितमवगमादिफलमभ्रान्तमेष्टव्यम्, - ચાહ્યા अविगानेन लोके तथा-दौषजत्वेन तत्प्रतीतेः-शङ्खपीतज्ञानप्रतीतेरिति निर्लोठ्यानुषङ्गिकम्, प्रकृतमाह-अतो निर्विकल्पकवदिति निदर्शनम् । विकल्पकमप्यभ्रान्तमेष्टव्यमिति योगः । किंविशिष्टमित्याह-अक्षव्यापारानुसारि-अक्षव्यापारानुसरणशीलं यथावस्थितवस्तुविषयंसामान्यविशेषरूपवस्तुगोचरं अविगानतः-अविगानेन स्पष्टतुल्यविनिश्चयं प्रमात्रन्तरमधिकृत्य, सत्क्षयोपशमजन्म-विशिष्टक्षयोपशमोत्पादं बांधविज्ञानरहितं तथाऽनुभवदाढ्येन, अवगमादिफलं परिच्छित्ति-प्रवृत्ति-प्राप्तिफलमर्थमधिकृत्य अभ्रान्तमेष्टव्यम्, अन्यथा तदनिष्टौ उक्त ............ અનેકાંતરશ્મિ ...................... પીળાશનું જ્ઞાન દોષથી થાય એવું લોકમાં પણ અવિરોધપણે પ્રતીત છે... તેથી અમુક અંશે અબ્રાન્તજ્ઞાનનું પણ, દોષસામર્થ્યથી ભ્રાન્ત હોવું અસંગત નથી... આ પ્રમાણે પ્રાસંગિક ચર્ચાનો નિરાસ કરી, હવે ગ્રંથકારશ્રી પ્રસ્તુત વાતને કહે છે : - સામાન્ય-વિશેષાત્મક વસ્તુની નિબંધસિદ્ધિ તેથી જેમ તમે નિર્વિકલ્પજ્ઞાનને અભ્રાન્ત માનો છો, તેમ સવિકલ્પજ્ઞાનને પણ અબ્રાન્ત માનવું જોઈએ. તે સવિકલ્પજ્ઞાન આવું છે - (૧) ઇન્દ્રિયના વ્યાપારને અનુસારનારૂં... (ત માત્ર કલ્પના કે શબ્દથી જન્ય નથી, પણ ઇન્દ્રિયવિષયના સંબંધથી જન્ય છે...) (૨) સામાન્ય-વિશેષરૂપ યથાવસ્થિત વસ્તુને વિષય કરનારું... (૩) સ્પષ્ટ અને તુલ્યરૂપે નિશ્ચય કરનારું.. (અર્થાત્ બીજા પ્રમાતાને જેવો નિશ્ચય થાય તેવો જ નિશ્ચય આનાથી થાય. આમ સહુને સરખો નિશ્ચય હોવાથી તે અભ્રાન્ત છે...) (૪) જ્ઞાનવરણના વિશિષ્ટ ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું... (૫) બાધકજ્ઞાનથી રહિત.. (કારણ કે તે પોતે દઢ અનુભવરૂપ હોવાથી, તેને બાધ કરનાર કોઈ જ વિજ્ઞાન નથી...) (૬) વસ્તુનો બોધ તે વસ્તુ વિશે પ્રવૃત્તિ, વસ્તુની પ્રાપ્તિ આદિ ફળને આપનારો છે... (કારણ કે જ્ઞાનથી વસ્તુનો બોધ થયે વસ્તુ વિશે પ્રવૃત્તિ અને પ્રાપ્તિ પણ સંગત બને છે...) આવા પ્રકારનાં સવિકલ્પજ્ઞાનને અવશ્ય અભ્રાન્ત જ માનવું જોઈએ. ૨. “વધવિજ્ઞાન' ત -પઢિ:. ૨. ‘બેપનત્વેન' રૂતિ ટુ-પાઠ: રૂ. “વાધવજ્ઞાન' ત -પ4િ: I For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ( २१३) अन्यथोक्तवत् तत्तत्त्वनिश्चयाभाव इति विकल्पकत्वेऽपि न भ्रान्तमधिकृतविज्ञानमिति, अतः सामान्यविशेषरूपवस्तुसिद्धिरिति ॥ (૨૪) યો મ્-‘ સામાન્યમનેજ વિશેષા:' ત્યાવિ તÜયુમ્, તથા જાવ્યાબા वत्-यथोक्तं तथा तत्तत्त्वनिश्चयाभावः- यथाऽवस्थितवस्तुतत्त्वनिश्चयाभाव: प्रत्यक्षस्यानिश्चायकत्वात्, विकल्पानां च मिथो विरुद्धानामपि प्रवृत्तेरिति । इति - एवं विकल्पकत्वेऽपि सति न भ्रान्तमधिकृतविज्ञानं-सामान्यविशेषावसायरूपमिति, अतः अस्माद् विज्ञानात् सामान्यविशेषरूपवस्तुसिद्धिरिति ॥ यच्चोक्तम्-‘एकं सामान्यमनेके विशेषाः' इत्यादि र्मूलपूर्वपक्षे तदप्ययुक्तम् । कुत ' * અનેકાંતરશ્મિ * (૨૧૩) પ્રશ્ન ઃ જો ન માનીએ તો ? ઉત્તર : તો તો પૂર્વોક્ત રીતે યથાવસ્થિત વસ્તુનો નિશ્ચય જ નહીં થાય, કારણ કે (૧) નિર્વિકલ્પપ્રત્યક્ષ તો વિચારશૂન્ય હોઈ અનિશ્ચયાત્મક છે, અને (૨) વિકલ્પો તો વિરુદ્ધ પણ પ્રવર્તે છે... (અર્થાત્ વિકલ્પો તો નિત્ય-અનિત્ય બંને પ્રકારના પ્રવર્તે છે...) એટલે વિકલ્પો દ્વારા પણ નિત્યઅનિત્યરૂપે વસ્તુનો નિશ્ચય અસંભવિત છે... ફલિતાર્થ : તેથી વિકલ્પરૂપ હોવા છતાં, પૂર્વોક્ત (અત્તિ: અઃિ) સામાન્ય-વિશેષાકારવાળા સવિકલ્પજ્ઞાનને તો “ભ્રાન્ત” ન જ માનવું જોઈએ, એટલે તે જ્ઞાન અભ્રાન્ત જ સિદ્ધ થશે... અને જ્ઞાનને આધારે શેયની સિદ્ધિ થતી હોવાથી, નિર્બાધ સિદ્ધ થાય છે કે, વસ્તુ પણ સામાન્ય-વિશેષ રૂપ જ છે... (બાકી એવી વસ્તુ વિના સામાન્ય-વિશેષાકારે સંવેદન ન જ થાય....) અનુસંધાન ઃ ગ્રંથકારશ્રીએ સૌ પ્રથમ વસ્તુને સામાન્ય-વિશેષાકાર કહી, પછી તેની સિદ્ધિ જ્ઞાનને આધીન હોઈ સામાન્ય-વિશેષાકાર સવિકલ્પ સંવેદનની સચોટ સિદ્ધિ કરી... વચ્ચે પ્રસંગવશાત્ બૌદ્ધની નિર્વિકલ્પપ્રત્યક્ષની માન્યતાનું સચોટ ઉન્મૂલન કરી, સવિકલ્પની પ્રમાણતા જાહેર કરી... અને છેલ્લે, વસ્તુની સામાન્ય-વિશેષરૂપતા નિર્બાધ સિદ્ધ કરી બતાવી.... ५५६ -> (હવે અનેકાંતજયપતાકા ગ્રંથની શરૂઆતમાં, એકાંતવાદીઓએ સામાન્ય-વિશેષાત્મક વસ્તુ વિશે જે પૂર્વપક્ષો કર્યા હતાં, તેઓનો નિરાસ કરે છે –) * મૌલિક પૂર્વપક્ષની માન્યતાઓનું નિરસન (૨૧૪) તમે જે કહ્યું હતું કે, → “સામાન્ય તો એક, નિત્ય, નિરવયવ, નિષ્ક્રિય અને સર્વત્રવ્યાપી છે. જ્યારે વિશેષ તો અનેક, અનિત્ય, સાવયવ, સક્રિય અને અસર્વગત છે... તો એક જ વસ્તુ સામાન્ય-વિશેષ રૂપ શી રીતે બને ?' – તે બધું કથન પણ અયુક્ત છે, કારણ કે જેવા १. 'एकादि सामान्यं अनेकादि विशेषा:' इत्येवं ३९तमे पृष्ठे पाठः । ' For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ++++++++++ ५५७ अनेकान्तजयपताका (તૃતીય ऽनभ्युपगमात् । न हि यथोक्तस्वभावं सामान्यमभ्युपगम्यते अस्माभिः, युक्तिरहितत्वात् । तथाहि-तदेकादिस्वभावं सामान्यमनेकेषु दिग्देश-समय-स्वभावभिन्नेषु विशेषेषु सर्वात्मना वा वर्तते देशेन वा । न तावत् सर्वात्मना, सामान्यानन्त्यप्रसङ्गात्, विशेषाणामनन्तत्वात्, एकविशेषव्यतिरेकेण वाऽन्येषां सामान्यशून्यतापत्तेः आनन्त्ये चैकत्व જ વ્યારા - इत्याह-तथाऽनभ्युपगमात् । एनमेवाह न हीत्यादिना । न हि यथोक्तस्वभावमेकादिधर्मकं सामान्यमभ्युपगम्यतेऽस्माभिः । कुत इत्याह-युक्तिरहितत्वात् । एतदेवाह-तथाहितदेकादिस्वभावं सामान्यं एकं नित्यं निरवयवं निष्क्रियं च अनेकेषु दिग्देश-समयस्वभावभिन्नेषु विशेषेषु-घटादिषु सर्वात्मना वा वर्तते देशेन वा । न तावत् सर्वात्मना वर्तते । कुत इत्याह-सामान्यानन्त्यप्रसङ्गात् । प्रसङ्गश्च विशेषाणामनन्तत्वात् । दोषान्तरमाहएकविशेषव्यतिरेकेण वा अन्येषां-विशेषाणां किमित्याह-सामान्यशून्यतापत्तेः, एकत्रैव અનેકાંતરશ્મિ . સામાન્યને આશ્રયીને તમે દોષો આપો છો, તેવું સામાન્ય તો અમે માનતાં જ નથી. તે આ રીતે - અમે એક-નિત્યાદિધર્મવાળું સામાન્ય નથી માનતાં, કારણ કે તેનું સામાન્ય તો યુક્તિરહિત છે... (અર્થાતુ યુક્તિ દ્વારા તે સામાન્યનું અસ્તિત્વ અઘટિત છે...) ન અન્યદર્શનકલિત સામાન્યનો નિરાસ પ્રશ્નઃ તેવા સામાન્ય વિશે યુક્તિ કેમ ન ઘટે? ઉત્તર : જુઓ ઘટાદિ પદાર્થો દિશા, દેશ, કાળ, સ્વભાવાદિને આશ્રયીને ભિન્ન-ભિન્ન છે... (અર્થાત્ (૧) કોઈ પદાર્થ અલગ દિશામાં, તો કોઈ પદાર્થ અલગ દિશામાં, એમ (૨) જુદા જુદા દેશ, (૩) જુદા જુદા કાળ, (૪) જુદા જુદા સ્વભાવ... આ બધાને લઈને ઘટાદિ પદાર્થો ભિન્નભિન્ન છે) તો આવા અનેક ભિન્ન પદાર્થોમાં, એક-નિત્ય-નિરવયવ અને નિષ્ક્રિય એવું સામાન્ય શી રીતે રહે છે? (૧) સંપૂર્ણતયા, કે (૨) એકદેશથી ? (૧) સંપૂર્ણતયા રહે એવું તો ન માની શકાય, કારણ કે તેવું માનવામાં અનંત સામાન્યનો પ્રસંગ આવશે... પ્રશ્ન : કારણ ? ઉત્તર : કારણ એ જ કે, દરેક વિશેષમાં તે સામાન્ય સંપૂર્ણપણે રહેવાથી તો, વિશેષ જેટલા સામાન્ય માનવા પડશે... અને તેથી વિશેષ અનંત હોવાથી સામાન્ય પણ અનંત થશે. અથવા તો કોઈ એક ઘટરૂપ વિશેષમાં જ તે સંપૂર્ણપણે રહી જતાં, તે સિવાયના બધા જ વિશેષ પદાર્થો, સામાન્યથી શૂન્ય થઈ જશે ! બાકી બધા વિશેષોમાં સામાન્ય માનવામાં તો – વિશેષ જેટલા ૨. “વર્તતાંશેન વા' રૂતિ -પd: I For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५५८ विरोधात् । नापि देशेन, सदेशत्वप्रसङ्गात् । ( २१५) न च गगनवद् व्यापित्वाद् वर्तत इति ब्रूम इत्यकलङ्कन्यायानुसारि चेतोहरं वचः, अविचारितरमणीयत्वात्, कात्य॑देशव्यतिरेकेण वृत्त्यदर्शनात् । उभयव्यतिरेकेण नभसो वृत्तिरिति चेत्, न, असिद्धत्वात्, नभसः सप्रदेशत्वाभ्युपगमात्, (२१६) निष्प्रदेशत्वे चानेकदोषप्रसङ्गात् । तथाहि-येन ......... ચાહ્યા सामान्यवृत्तेरिति । आनन्त्ये च सामान्यानामेकत्वविरोधात् न तावत् सर्वात्मनेति । नापि देशेन वर्तते, सामान्यं विशेषेष्विति प्रक्रमः, सदेशत्वप्रसङ्गात् सामान्यस्य । न च गगनवत् इति दृष्टान्तः, व्यापित्वात् कारणाद् वर्तत इति ब्रूम इत्यकलङ्कन्यायानुसारि चेतोहरं वचः । कुत इत्याह-अविचारितरमणीयत्वात् । एतदेवाह-कायंदेशव्यतिरेकेण वृत्त्यदर्शनात् लोके । उभयव्यतिरेकेण-कात्य॑देशोभयव्यतिरेकेण नभसः-आकाशस्य वृत्तिरिति चेद् भावेष्वाधेयादित्वेन । एतदाशङ्क्याह-न, असिद्धत्वात्, अधिकृतनभोवृत्तेः । असिद्धिश्च नभसः - અનેકાંતરશ્મિ સામાન્ય થઈ જતાં – અનંત સામાન્ય માનવા પડશે અને તેથી તો સામાન્યના એકાંત એકત્વનો સ્પષ્ટ વિરોધ થશે... તેથી પ્રથમ વિકલ્પ તો યુક્ત નથી... (૨) દેશથી વૃત્તિ માનવી પણ અસંગત છે, કારણ કે અલગ-અલગ વિશેષોમાં અલગ-અલગ દેશથી વૃત્તિ માનવામાં આવે તો સામાન્યને સપ્રદેશીસાવયવ માનવો પડશે. - અકલંકમતનો નિરાસ - (૨૧૫) પૂર્વપક્ષ : જેમ ગગન વ્યાપીને રહે છે, તેમ એક એવું પણ સામાન્ય વ્યાપીને રહે તો શું વાંધો? ઉત્તરપક્ષઃ અકલંકના ન્યાયનું અથવા અકલંક એવા ન્યાયનું અનુસરણ કરનાર, મનને હરનાર એવું આ વચન બિલકુલ યોગ્ય નથી, કારણ કે પહેલી વાત તો એ કે, કોઈપણ પદાર્થની વૃત્તિ બે જ પ્રકારે હોય છે : (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશથી... અને સામાન્યની તો બંનેમાંથી એકે પ્રકારે વૃત્તિ ઘટતી નથી.. પૂર્વપક્ષઃ (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશ વિના પણ આકાશની વૃત્તિ તો દેખાય જ છે ને? (તો તેની જેમ સામાન્યની વૃત્તિ પણ કેમ ન ઘટે ?) ઉત્તરપક્ષ : ના, અન્ય રીતે આકાશની વૃત્તિ અસિદ્ધ છે, કારણ કે (આકાશને નિuદેશી જ ધર્મ એ સંબંધ બને - એ ન્યાયભૂમિકાનો પ્રસિદ્ધ પદાર્થ છે. તેથી આકાશ અધિકરણ હોવાથી આકાશમાં અધિકરણતા આવે અને બધા પદાર્થો અધિકરણતાસંબંધથી અધિકરણતા આયિતા આકાશમાં રહે છે, તેમ આકાશ પણ આયતા સંબંધથી બધા પદાર્થોમાં રહે છે. આમ, | આશ7'પદઈ બીજી રીતે પણ આકાશની વૃત્તિતા તો સિદ્ધ જ છે ને ? ૨. 'ત્યન્ત ન્યાયાનુસારિ૦' તિ -પાઠ: I For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ५५९ अनेकान्तजयपताका (તૃતીય देशेन विन्ध्येन सह संयुक्तं नभो 'हिमवन्'-'मन्दरादिभिरपि किं तेनैव आहोस्विदन्येनेति ? यदि तेनैव 'विन्ध्य'-'हिमवदा'दीनामेकत्रावस्थानप्रसङ्गः, निष्प्रदेशकाकाशसंयोगान्यथानुपपत्तेः । अथान्येन, आयातं तर्हि सदेशत्वमाकाशस्य ॥ - વ્યાહ્યા હતા सप्रदेशत्वाभ्युपगमात् जैनैः । यदा च सप्रदेशं नभस्तदा देश-कात्या॑भ्यां नियोगतोऽस्य वृत्तिः, उभयनिमित्तभावात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-निष्प्रदेशत्वे च नभसोऽनेकदोषप्रसङ्गात् । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीत्युपप्रजदर्शने । येन देशेन 'विन्ध्ये 'न सह-पर्वतेन संयुक्तं नभो हिमवत् मन्दरा'दिभिरपि-पर्वतैः किं तेन एव-देशेन आहोस्विदन्येनेति ? । किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह-यदि तेनैव ततो 'विन्ध्य'-'हिमवदा'दीनां पर्वतानामेकत्र देशेऽवस्थानप्रसङ्गः । कुत इत्याह-निष्प्रदेशं च तदेकाकाशं च तेन संयोगस्तदन्यथा ... અનેકાંતરશ્મિ .. માનવામાં પુષ્કળ દોષો આવે છે, એટલે) જૈનો વડે આકાશને “સપ્રદેશી-સાવયવ માનવામાં આવ્યો છે અને તેથી તેની બંને રીતે વૃત્તિ ઘટિત જ છે. પ્રશ્ન : કઈ રીતે ? ઉત્તરઃ કારણ કે સપ્રદેશી હોવાથી, (૧) તેની ઘટાદિમાં જુદા જુદા દેશથી પણ વૃત્તિ થાય, અને (૨) લોકાલોકરૂપ વિશ્વમાં સર્વપ્રદેશથી પણ વૃત્તિ થાય... એમ બંને રીતે આકાશની વૃત્તિ સંગત છે... (એટલે ગગનનું દૃષ્ટાંત લઈ સામાન્યની વૃત્તિતા અઘટિત છે...) - આકાશને નિષ્પદેશ માનવામાં અનેક દોષો : (૨૧૬) પૂર્વપક્ષ: પણ આકાશને સપ્રદેશી ન માનીએ તો? ઉત્તરપક્ષ તો તો અનેક દોષો આવશે. તે આ રીતે - આકાશ જે દેશથી “ વિષ્ણુ” પર્વત સાથે જોડાયેલું છે, (૧) તે જ દેશથી હિમવ-મેરુ આદિ પર્વતો સાથે જોડાયેલું છે, કે (૨) કોઈ બીજા દેશથી ? (૧) જો આકાશનો એક જ દેશથી બધા પર્વતો સાથે સંયોગ હોય, તો વિજ્ય-હિમવતુ-મેરુ આદિ તમામ પદાર્થોનું એક જ ઠેકાણે અવસ્થાન માનવું પડશે, કારણ કે વિષ્ણાદિ જો જુદા-જુદા પ્રદેશોમાં હોય, તો આકાશની સાથે, તેઓનો સંયોગ નહીં થાય... પ્રશ્નઃ તેમાં કારણ? ઉત્તર : કારણ એ કે, આકાશ તો નિuદેશી છે, અર્થાત્ જુદા જુદા પ્રદેશ વિનાનો છે, એટલે જુદા જુદા પ્રદેશમાં વિધ્યાદિ દ્વારા, પોતપોતાના પ્રદેશોથી આકાશની સાથે સંયોગ થવો અસંભવિત છે... ફલતઃ આકાશની સાથે સંયોગ માનવો હોય, તો વિસ્થાદિ તમામનું એકત્ર અવસ્થાન માનવું પડે... વાત લોક-આગમ વિરુદ્ધ છે... (૨) જો આકાશનો અલગ-અલગ દેશથી બધા પર્વતો સાથે સંયોગ માનશો, તો તો આકાશના For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५६० -07 (२१७) स्यादेतददेशत्वाद् वियतो यथोक्तविकल्पासम्भवः, तत्रैकस्मिन्नेव तेषामवस्थितत्वात् । इदमप्ययुक्तम्, वस्तुतः पूर्वोक्तदोषानतिवृत्तेः । न च सर्वव्यापिनो 'विन्ध्या 'दय इति, येन 'तस्मिन्नेव तेषामवस्थितत्वात्' इति सफलं भवेदित्यतो यत्र 'विन्ध्य'भावो यत्र चाभाव इत्यनयोर्नभोभागयोरनन्यत्वमन्यत्वं वेति वाच्यम् । किञ्चातः ?। यद्यनन्यत्वं किमु सर्वथा आहोस्वित् कथञ्चित् ? यदि सर्वथा हन्त तर्हि यत्र .................. व्याख्या ........... ..... ऽनुपपत्तेरिति । अथान्येन एतदाशङ्क्याह-आयातं तर्हि संदेशत्वमाकाशस्य, तथाऽभ्युपगमात् ॥ स्यादेतत् अदेशत्वाद् वियतः-आकाशस्य यथोक्तविकल्पासम्भवः, तत्र-वियत्येकस्मिन्नेव निष्प्रदेशे तेषां-'विन्ध्या'दीनामवस्थितत्वात् । एतदाशङ्क्याह-इदमप्ययुक्तम्, वस्तुतः-परमार्थतः पूर्वोक्तदोषानतिवृत्ते:-“विन्ध्य'-'हिमवदा'दीनामेकत्रावस्थानादिप्रसङ्गः पूर्वोक्तो दोषस्तदनतिवृत्तेः । एनमेव प्रकारान्तरेण समर्थयन्नाह-न च सर्वव्यापिनो 'विन्ध्या'दय इति येन 'तस्मिन्-एकस्मिन्नेव तेषामवस्थितत्वात्' इति सफलं भवेत्, अतो यत्रेति देशे 'विन्ध्य'भावो यत्र चाभाव इत्यनयोर्नभोभागयो:-आकाशदेशयोः किमित्याह-अनन्यत्वमन्यत्वं वेति वाच्यम् । किञ्चातः ? यद्यनन्यत्वं किं सर्वथा आहोस्वित् कथञ्चित् ? । ......................................... मनेतिरश्मि ................. અનેક પ્રદેશોનો અભ્યગમ થવાથી, આકાશની સપ્રદેશતા જ સિદ્ધ થશે... આકાશની સપ્રદેશતા અંગે પૂર્વપક્ષની માન્યતાનો વિકલ્પશઃ નિરાસ ગ્ર (૨૧૭) પૂર્વપક્ષ આકાશ તો અપ્રદેશી છે, એટલે ઉપરોક્ત વિકલ્પોનો સંભવ જ નથી, કારણ કે તે એક જ આકાશમાં, વિધ્ય-હિમવત્ આદિ દરેક પર્વતોનું અવસ્થાન છે.. ઉત્તરપક્ષ: આ કથન પણ અયુક્ત છે, કારણ કે પરામાર્થથી “વિષ્ણુ-હિમવતું આદિનું એકત્ર सवस्थान मानj ५शे... त्याह" - पूजत होषोन संधन सही ५९यतुं नथी... વળી, વિધ્યાચલાદિ પર્વતો કંઈ સર્વવ્યાપી (=સંપૂર્ણ જગતમાં વ્યાપીને રહેનાર) નથી કે જેથી “(सर्वव्यापी मेवा) मे. ४ माशमा तेसो २ छ” सेम ४६ शय. પહેલા તો એ કહો કે, જે આકાશપ્રદેશમાં વિધ્યનું અસ્તિત્વ છે અને જે આકાશપ્રદેશમાં विन्ध्यनो मभाव छ, ते जने माशप्रशो, मे थी (१) भिन्न छे, 3 (२) भिन्न ? પ્રશ્ન : પણ આવા વિકલ્પોથી દોષ શું? - उत्तर : हुमो → (१) ते जने 2051शप्रटेशनो को सभे भानशो, तो सभे पूछी छीमे ४, ते अमेह (क) सर्वथा भानशो, 3 (ख) इथंयित् ? १. 'सप्रदेश०' इति क-घ-पाठः । For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (તૃતીયઃ 'विन्ध्य'भावस्तत्राप्यभावः स्यात्, तदभाववन्नभोभागाव्यतिरिक्तत्वात् तद्भाववनभोभागस्य विपर्ययो वा । अथ कथञ्चिदनेकान्तवादाभ्युपगमात् स्वकृतान्तप्रकोपः । (२१८) अथान्यत्वं किं सर्वथा उत कथञ्चित् ? यदि सर्वथा, अन्यतरस्यानभोभागत्वप्रसङ्गः, सर्वथा भेदान्यथाऽनुपपत्तेः । अथ कथञ्चित्, स्वदर्शनपरित्यागदोष इति । स्यादे જ વ્યારા ... यदि सर्वथा अनन्यत्वं हन्त तर्हि यत्र 'विन्ध्य'भावस्तत्राप्यभावः स्यात् । कुत इत्याहतदभाववन्नभोभागाव्यतिरिक्तत्वात्-'विन्ध्या भाववन्नभोभागाव्यतिरिक्तत्वात् । तद्भाववनभो'भागस्य-'विन्ध्य भाववन्नभोभागस्य विपर्ययो वा, यत्राभावस्तत्रापि भावप्राप्तेः । अथ कथञ्चिदनन्यत्वम् । एतदाशङ्क्याह-अनेकान्तवादाभ्युपगमात् स्वकृतान्तप्रकोपः, स्वसिद्धान्तविरोध इत्यर्थः । द्वितीयं विकल्पमधिकृत्याह-अथान्यत्वमधिकृतनभोभागयोः किं सर्वथाऽन्यत्वमुत कथञ्चित् ? । यदि सर्वथा-एकान्तेनान्यत्वं ततः किमित्याह-अन्यतरस्य यत्र 'विन्ध्य'भावो यत्र चाभाव इत्यनयोरेकस्य किमित्याह-अनभोभागत्वप्रसङ्गः । कुत इत्याहसर्वथा भेदान्यथाऽनुपपत्तेः सर्वधर्मवैलक्षण्ये हि सर्वथा भेदस्तस्मिश्च सत्येकस्य भावरूपता અનેકાંતરશ્મિ .. () જો સર્વથા અભેદ માનો, તો જે આકાશપ્રદેશમાં વિધ્યનું અસ્તિત્વ છે, તે જ આકાશપ્રદેશમાં વિધ્યનો અભાવ માનવો પડશે, કારણ કે વિષ્ણુના અભાવવાળા આકાશપ્રદેશની સાથે પ્રસ્તુત (કવિધ્યના ભાવવાળા) આકાશપ્રદેશનો અભેદ છે.. આશય એ કે, જો બે જુદા જુદા આધાર હોય, તો ભાવ/અભાવનું જુદું જુદું અસ્તિત્વ સંભવી શકે, પણ આકાશરૂપ બે અધિકરણનો તો તમે અભેદ માનો છો, તો તો આયરૂપ ભાવ-અભાવનું પણ એકત્ર અસ્તિત્વ માનવું પડશે... અથવા તો, જે આકાશપ્રદેશમાં વિધ્યનો અભાવ છે, તે આકાશપ્રદેશમાં પણ વિભ્યનું અસ્તિત્વ માનવું પડશે, કારણ કે વિષ્ણુના ભાવવાળા આકાશપ્રદેશની સાથે પ્રસ્તુત (કવિધ્યના અભાવવાળા) આકાશપ્રદેશનો અભેદ છે.. તેથી બંને આકાશપ્રદેશનો સર્વથા અભેદ માનવો તો યોગ્ય નથી. (g) જો કથંચિત્ અભેદ માનશો, તો તો અનેકાંતવાદનો અભ્યપગમ (=સ્વીકાર) થવાથી, એકાંતવાદરૂપ સ્વસિદ્ધાંતનો વિરોધ થશે. એટલે તે પણ ન મનાય.. (૨) તે બંને આકાશપ્રદેશનો જો ભેદ માનશો, તો તે ભેદ () સર્વથા માનશો, કે (a) કથંચિતું? (૨૧૮) (#) જો સર્વથા ભેદ માનો, તો જે આકાશપ્રદેશમાં વિધ્યનું અસ્તિત્વ છે અને જે આકાશપ્રદેશમાં વિષ્ણુનું નાસ્તિત્વ છે, તે બેમાંથી કોઈ એકને અગગનરૂપ માનવો પડશે, કારણ કે તે બેનો સર્વથા ભેદ ત્યારે જ કહી શકાય, કે જ્યારે એકમાં રહેલ ધર્મો બીજામાં ન હોય... અને તેવું For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५६२ तद् भागानभ्युपगमाद् व्योम्नो यथोक्तदोषानुपपत्तिरिति । अभ्युपगममात्रभक्तो देवानांप्रियः सुखैधितो नोपपत्तिप्राप्तानपि भागानवगच्छतीति, ननु विशिष्टभावभावाभावगम्या एव भागा इत्यवगमे निवेश्यतां चित्तमित्यलं प्रसङ्गेन । (२१९) एतेन नित्यव्यापि વ્યારા ... अपरस्य साऽपि नेत्येतदेव भवतीति भावना । अथ कथञ्चिदन्यत्वमधिकृतनभोभागयोरित्यत्राहस्वदर्शनपरित्यागदोषः, एकान्तदर्शनं हि परस्य स्वदर्शनं तत्परित्यागदोष इति । स्यादेतद् भागानभ्युपगमाद् व्योम्नः-आकाशस्य यथोक्तदोषानुपपत्तिरिति । एतदधिकृत्याहअभ्युपगममात्रभक्तो देवानांप्रियः, मूर्ख इत्यर्थः, सुखैधितः-शास्त्रग्रहणपरिश्रमत्यागेन सुखवर्धितः नोपपत्तिप्राप्तानपि 'विन्ध्य भावभावाभावाभ्यां भागानवगच्छतीति । एतद्भावनायैवाह-ननु विशिष्टभावभावाभावगम्या एव भागा विशिष्टभावोऽन्यव्यावृत्ततया 'विन्ध्य भाव एव, तद्भावाभावगम्या एव भागा व्योम्नः । न हि निर्भागे परमाणौ कार्यस्य व्यणुकादेः क्वचिद् અનેકાંતરશ્મિ .. માનવામાં તો, એક આકાશપ્રદેશમાં જે ભાવરૂપતા રહેલી છે, તેનું પણ બીજા આકાશપ્રદેશમાં નાસ્તિત્વ માનવું પડશે અને તેથી તો – ભાવરૂપતા ન રહેવાથી તો - તે પ્રદેશ અભાવરૂપ બનશે! એટલે તેઓનો સર્વથા ભેદ માનવો ઉચિત નથી... | (a) જો કથંચિત્ ભેદ માનો, તો અનેકાંતવાદ આવી જતાં તો ફરી સ્વદર્શનત્યાગરૂપ દોષ આવશે... એટલે તે પણ ન મનાય... આમ ભેદ-અભેદ બંને વિકલ્પોથી પૂર્વપક્ષીનું વચન અયુક્ત સાબિત થાય છે... - આકાશને અપ્રદેશ માનનારાઓની મૂર્ખતા પૂર્વપક્ષ: પણ અમે તો આકાશપ્રદેશના કોઈ ભાગ નથી માનતાં, તો “તે બંને ભાગો ભિન્ન છે કે અભિન્ન” – એવા વિકલ્પોથી થનારા દોષો, શી રીતે સંગત બને? ઉત્તરપક્ષઃ અરે મૂર્ખ! તું તો અભ્યપગમમાત્રનો જ ભક્ત છે. ( વિચાર્યા વિના માત્ર ખોટા શાસ્ત્રોને પકડી રાખનારો છે.) તું તો સુખથી વધેલો છે. ( આ શાસ્ત્ર સાચું કે ખોટું – એવા વિચારનો પરિશ્રમ ન કરનારી છે.) અને એટલે જ, યુક્તિસંગત પણ આકાશભાગોને તું સ્વીકાર કરવા તૈયાર નથી... પૂર્વપક્ષ પણ તે ભાગો યુક્તિયુક્ત છે, એવું તમે શી રીતે કહી શકો? ઉત્તરપક્ષઃ જુઓ, જે નિર્વિભાગ હોય, તે પદાર્થમાં અમુક ઠેકાણે અસ્તિત્વ અને અમુક ઠેકાણે નાસ્તિત્વ ન હોય... દા.ત. પરમાણુને તમે નિર્વિભાગ (=ભાગ અવયવરહિત) માનો છો અને તેથી તેમાં, ચણકાદિનું કોઈક ઠેકણે અસ્તિત્વ અને કોઈક ઠેકાણે નાસ્તિત્વ તો તમે પણ નથી માનતા.. ૨. “પ્રદીપરિગ્રહપરિશ્રમ' તિ –પd: I For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ५६३ अनेकान्तजयपताका निर्देशसामान्यवृत्तिरपि प्रत्युक्ता ॥ *વ્યાબા भावः क्वचिन्न इति स्वदर्शनस्थित्याऽपि अवगमे निवेश्यतां चित्तमित्यलं प्रसङ्गेन । एतेनेत्यादि । एतेन - एकसामान्यवृत्तिनिराकरणेन नित्यव्यापिनिर्देशसामान्यवृत्तिरपि प्रत्युक्ता विशेषेषु, नित्यस्यैकस्वभावतया कालभिन्नासु व्यक्तिषु वृत्त्ययोगः, व्यापिनः सर्वगतत्वेन निर्देशस्य देशाभावेनेति भावनीयम् ॥ ( તૃતીયઃ ... અનેકાંતરશ્મિ હવે આવી જો સ્વદર્શનની માન્યતા હોય, તો એક જ નિર્વિભાગ આકાશમાં અમુક ઠેકાણે વિન્ધ્યનું અસ્તિત્વ અને અમુક ઠેકાણે વિન્ધ્યનું નાસ્તિત્વ શી રીતે ઘટે ? તેથી જે ભાગમાં વિન્ધ્યનો વિશિષ્ટભાવ છે અને જે ભાગમાં વિન્ધ્યનો અભાવ (=વિશિષ્ટભાવ અભાવ) છે, તે બંને ભાગો આકાશના માનવા જ રહ્યા... અને એટલે તો આકાશ સભાગ=સપ્રદેશી જ સિદ્ધ થશે... આ રીતે જ્યારે, સ્વમાન્યતાથી પણ આકાશની સપ્રદેશતા સિદ્ધ થાય, ત્યારે તો તેમાં ચિત્ત રાખો !! હવે આ પ્રસંગથી સર્યું. સારાંશ : આકાશ તો સપ્રદેશી હોવાથી, જુદા જુદા પ્રદેશે તેની વૃત્તિ (=આધેયતાસંબંધથી ભાવોમાં રહેવું) સંગત છે, પણ સામાન્ય તો તેવું નથી, તો તેની ગગનની જેમ વૃત્તિ શી રીતે સંગત બને ? * નિત્યાદિરૂપ-સામાન્યની વૃત્તિનો નિરાસ (૨૧૯) ઉપ૨ોક્ત કથનથી, (૧) નિત્ય, (૨) વ્યાપી-સર્વગત, (૩) નિર્દેશ-નિરવયવ સામાન્યની પણ, ઘટાદિ વિશેષોમાં વૃત્તિ નિરસ્ત થાય છે. તે આ રીતે - (૧) નિત્ય તો એકાંત એકસ્વભાવી છે, તો જુદા જુદા કાળે થનારા વિશેષોમાં તેની વૃત્તિ શી રીતે માની શકાય ? કારણ કે, “કપાલમાં રહેવાનો સ્વભાવ-ઘટમાં રહેવાનો સ્વભાવ” એવો જુદો જુદો સ્વભાવ તો વસ્તુને અનિત્ય માન્યા વિના અસંગત છે.... (૨) વ્યાપી તો સર્વગત હોવાથી, તેઓનું પ્રતિનિયત વિશેષોમાં જ રહેવાનું નિયંત્રણ કેમ ? આશય એ કે, મૃત્ત્વ તો સર્વગત હોવાથી, તે માત્ર ઘટાદિમાં જ કેમ ? જળાદિમાં કેમ નહીં ? (૩) નિર્દેશીના તો કોઈ જ અવયવો ન હોવાથી, સામાન્ય તે અમુક-અમુક દેશથી અમુકઅમુક વિશેષમાં રહે, એવું શી રીતે મનાય ? (દા.ત. મૃત્ત્વ તે જુદા જુદા દેશથી પર્વત-પૃથ્વી-ઘટાદિમાં શી રીતે રહે ?) જો દરેક વિશેષમાં સંપૂર્ણપણે રહે, તો અનંત સામાન્યો માનવાં પડશે... તેથી એક, નિત્ય, નિરવયવાદિરૂપ સામાન્યની વૃત્તિ અઘટિત હોઈ તેવું સામાન્ય માનવું બિલકુલ યોગ્ય નથી... * ભાવ તો ઘણા પદાર્થોનો હોઈ શકે, પણ પ્રસ્તુતમાં તે બધાને છોડીને માત્ર વિન્ધ્યનો જ ભાવ લેવાનો છે અને માટે જ અહીં ‘વિશિષ્ટભાવ’ એમ કહ્યું. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ५६४ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता -ON ___(२२०) आह-अनुभवसिद्धत्वात् सामान्यस्य न युज्यते सहृदयतार्किकस्य तत्प्रतिक्षेपेणात्मानमायासयितुम्, आयासस्य निष्फलत्वात् । तथाहि-यदि सनातनं वस्तुसद् व्याप्येकमनवयवं सामान्यवस्तु न स्यात्, न तदा देशकालस्वभावभेदभिन्नेषु घटशरावोष्ट्रिकोदञ्चनादिषु बहुषु विशेषेषु सर्वत्र मृन्मृदित्यभिन्नौ बुद्धिशब्दौ स्याताम् । न *............... .................... व्याख्या ...... आह पर:-अनुभवसिद्धत्वात् सामान्यस्य विशेषेषु तुल्यबुद्धिभावेन न युज्यते सहृदयतार्किकस्य-भावाशून्यस्य तत्प्रतिक्षेपेण-सामान्यप्रतिक्षेपेण आत्मानमायासयितुम् । कुतो न युज्यत इत्याह-आयासस्य निष्फलत्वात् । एतदेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । यदि सनातनं-नित्यं वस्तुसत्-अपरिकल्पितं व्यापि-विशेषव्यापनशीलमेकं स्वरूपेण अनवयवम्-अवयवरहितं सामान्यवस्तु न स्यात् । ततः किं स्यादित्याह-न तदा देश-कालस्वभावभेदभिन्नेषु । केष्वित्याह-घंट-शरावोष्ट्रिकोदञ्चनादिषु । उदञ्चन:-लोट्टकः । 'आदि'शब्दादलिञ्जरादिग्रहः । बहुषु विशेषेषु सर्वत्र मृन्मृदिति-एवं अभिन्नौ-तुल्यौ, एकरूपावित्यर्थः । कावित्याह-बुद्धि-शब्दौ स्याताम् । किमिति न स्यातामित्याह-न खल्वि-त्यादि । नैव हिम .... मनेतिरश्मि - વૈશેષિકકૃત સામાન્યસાધક પૂર્વપક્ષ * (२२०) वैशेषित : अरे ! सामान्य तो अनुभवसिद्ध छ, ॥२९॥ 3 घ2-34वाभि यती તુલ્યબુદ્ધિ આ સામાન્યને કારણે જ થાય છે અને આવા સામાન્યનો પ્રતિક્ષેપ કરી, સહૃદય તાર્કિક (=હૃદયમાં તર્કપરિપૂર્ણ=ભાવાર્થથી શૂન્ય ન રહેનાર) વ્યક્તિઓએ આત્માને કષ્ટ આપવો યોગ્ય નથી, કારણ કે, અનુભવસિદ્ધ સામાન્યનો પ્રતિક્ષેપ કરવામાં તેનો પ્રયાસ નિષ્ફળ છે... પ્રશ્ન: પણ સામાન્ય અનુભવસિદ્ધ છે, એવું તમે શી રીતે કહી શકો? उत्तर : हुमो- (१) सनातन=नित्य, (२) वस्तुसत अपरिल्पित-वास्तविर, (3) विशेष પદાર્થોમાં વ્યાપીને રહેનાર, (૪) માત્ર એકરૂપ, (૫) અવયવરહિત + આવી જો સામાન્ય નામની वस्तु नहीं मानो, तो... જુદા જુદા દેશમાં રહેનાર, જુદા જુદા કાળમાં થનારા, જુદા જુદા સ્વભાવવાળા એવા ઘટ, शराव (=ोडीयु), 6ष्ट्र (=महि२॥ २।५वान मान), ६यन (=ोल), मलिं०४२ (=xeपात्र) આદિ ઘણા વિશેષ પદાર્થોમાં “માટી-માટી” – એમ જે સરખું જ્ઞાન અને સરખા શબ્દો પ્રવર્તે છે, તે નહીં પ્રવર્તે..કારણ કે તે તુલ્ય બુદ્ધિ-શબ્દ જેના કારણે થતાં હતાં, તે સામાન્યનો જ તમે અપલાપ २ नज्यो ... પ્રશ્નઃ પણ તેવું સામાન્ય ન હોવામાં શું તુલ્ય બુદ્ધિ-શબ્દ ન થાય? १. 'समानतं वस्तु' इति ग-पाठश्चिन्त्यः । २. 'सामान्यं वस्तु' इति क-पाठः । For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ५६५ अनेकान्तजयपताका (तृतीयः खलु हिम-तुषार-करको-दका-ऽङ्गार-मुर्मुर-ज्वाला-ऽनल-झञ्झा-मण्डलिकोत्कलिका-पवन-खदिरो-दुम्बर-बदरिकादिष्वत्यन्तभिन्नेषु बहुषु विशेषेष्वेकाकारा बुद्धिर्भवति, नाप्येकाकारः शब्दः प्रवर्तत इति, अतोऽस्य यथोक्ताभिन्नबुद्धि-शब्दद्वयप्रवृत्तिनिबन्धनस्य वस्तुसतः सामान्यस्य सत्त्वमाश्रयितव्यमिति ॥ (२२१) अत्रोच्यते-न खल्वस्माभिर्यथोक्तबुद्धि-शब्दद्वयप्रवृत्तिनिबन्धनं निषि ....................* व्याख्या *...... तुषार-करको-दकानि चेत्यनेन जलभेदानाह । अङ्गार-मुर्मुर-ज्वाला-ऽनलाश्चेत्यनेन त्वग्निभेदान्, झञ्झा-मण्डलिको-त्कलिका-पवनाश्च इत्यनेन वायुभेदान्, खदिरो-दुम्बरबदरिकादयश्चेत्यनेन च वनस्पतिभेदानाह । 'आदि'शब्दः प्रत्येकं धारादिसङ्ग्रहार्थः । एतेषु अत्यन्तभिन्नेषु जातिभेदापेक्षया बहुषु विशेषेषु-भेदेषु एकाकारा बुद्धिर्भवति, तथाऽननुभवात् । नाप्येकाकारः शब्दः प्रवर्तत इति मृन्मृदित्यादि शब्दवत्, अतोऽस्य सामान्यस्येति योगः, यथोक्तं च-तन्मृन्मृदित्यादिरूपतया अभिन्नं च तद् बुद्धिशब्दद्वयं चेति विग्रहस्तस्य प्रवृत्तिनिबन्धनं-प्रवृत्तिकारणं तस्य वस्तुसतः-पारमार्थिकस्य सामान्यस्य सत्त्वमाश्रयितव्यमिति ॥ एतदाशङ्क्याह-अत्रोच्यते-न खल्वस्माभिः-जैनैर्यथोक्तबुद्धि-शब्दद्वयप्रवृत्ति .... मनेतिरश्मि ... उत्तर : ना, बिलकुल नही... हुमो → उिम, तुषा२, ४२१, 365 महिना होमi... ॥२, तृनि (घासथी थयेट मनि), भुभु२ (=अग्निना थेट एयामी), ४पास (=भूत अनिथी छूटी ५३८ ४पाल), अनल मा भनिना महोम... वात, वात, 3मि (=पवननी सडे), ५वन माहवायुना महोभा... ५.२ (२र्नु आ3), ७९५२ (= प्रा२र्नु वृक्ष), ५२ (=पोरन 33 ३५) मा वनस्पतिमा होम... - आप ४ ४८ gol ઘણા પદાર્થોમાં એકસરખી બુદ્ધિ કે શબ્દ બિલકુલ પ્રવર્તતા નથી... (દરેક વિશે જુદી બુદ્ધિ અને જુદા शह. ४ प्रयोय छे..) समां ॥२९॥ शुं ? २९ मे ४, तेसोमा (भृत्त्प३५) सामान्य नथ.... भने घट-शरावाहि વિશે થનારી સરખી બુદ્ધિ અને સરખા શબ્દોનું કારણ શું? કારણ એ જ કે, તેઓમાં મૃત્ત્વરૂપ સામાન્ય २jछे.. સારાંશઃ તેથી ઘટ-શરાવાદિ વિશે થનારા “માટી-માટી” એમ સરખા જ્ઞાન અને શબ્દનું મૂળભૂત કારણ વાસ્તવિક એવું સામાન્ય તો માનવું જ જોઈએ. * સામાન્યની યથાવસ્થિત સંગતિકારક ઉત્તરપક્ષ ને (૨૨૧) સ્યાદ્વાદીઃ અમે એકસરખી બુદ્ધિ અને શબ્દની પ્રવૃત્તિ કરાવનારા સામાન્યનો નિષેધ नथी. ४२i... For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५६६ ध्यते । किं तर्हि ? एकादिधर्मयुक्तं परपरिकल्पितं सामान्यमिति । तच्च यथा विशेषवृत्त्ययोगेन न घटां प्राञ्चति तथा लेशतो निदर्शितमेव, प्रपञ्चतस्त्वन्यत्र वृत्त्ययोगसङ्ख्यादिव्यभिचारतद्वत्प्रत्ययप्रसङ्गादिना युक्तिकलापेन निराकृतमिति नेह प्रयासः ॥ ...........* व्याख्या *.... निबन्धनं निषिध्यते । किं तर्हि ? एकादिधर्मकं परपरिकल्पितं सामान्यमिति सामान्य निषिध्यते । तच्च-एकादिधर्मकं सामान्यं यथाविशेषवृत्त्ययोगेन हेतुना न घटां प्राञ्चति-न घटनं गच्छति, तथा लेशतो निदर्शितमेव, प्रपञ्चतस्त्वन्यत्र-स्याद्वादकुचोद्यपरिहारादौ वृत्त्ययोगश्च सङ्ख्यादिव्यभिचारश्च तद्वत्प्रत्ययप्रसङ्गादिश्चेति समासः तेन । केनेत्याह-युक्तिकलापेन-उपपत्तिसङ्घातेन निराकृतमिति कृत्वा नेह प्रयासः-नेह प्रयत्नविशेषः । तत्र वृत्त्ययोगो दर्शित एव 'यदेकबुद्धयेकशब्दप्रवृत्तिनिमित्तं तत् सामान्यम्' इत्यभ्युपगमे सङ्ख्यादिभिर्व्यभिचार:एकसङ्ख्याऽपि भवत्येकबुद्ध्येकशब्दप्रवृत्तिनिमित्तम् । 'आदि'शब्दात् तत्समवायश्च, न चासौ सामान्यमिति व्यभिचारः । तथाभावेऽपि सामान्यस्य विशेषेषु तद्वत् प्रत्ययप्रसङ्गः “एकसामान्यवन्तो विशेषाः' इति प्रत्ययः प्राप्नोति, न 'समानाः' इति । 'आदि'शब्दाद् विशेषविनाशे तत्र .............. मनेतिरश्मि ........ प्रश्न : तो ओनो निषेध ४२ छो? ઉત્તરઃ વૈશેષિકો જે એક નિત્યાદિરૂપ સામાન્ય સ્વીકારે છે, તેનો નિષેધ કરીએ છીએ, કારણ કે તેની વિશેષમાં વૃત્તિ આદિ ઘટતું નથી. એ બધું અમે સંક્ષેપથી અહીં બતાવી જ દીધું છે. તે સિવાય સ્યાદ્વાદકુચોદ્યપરિહાર આદિ ગ્રંથોમાં વિસ્તરશઃ તે સામાન્યનું પરિપૂર્ણ યુક્તિઓથી નિરાકરણ કર્યું છે. પ્રશ્નઃ તેમાં રહેલ પરિપૂર્ણ યુક્તિઓનું દિગ્દર્શન બતાવશો ? उत्तर : हुमी, (१) वृत्तियोग, (२) संध्याहव्यत्मियार, (3) तद्वत्प्रत्ययनो प्रसं... આદિ, એ બધી યુક્તિઓ આ રીતે લગાડવી - ... (१) पूर्वोऽतशत, विशेष पोभा ते सामान्यनी देश 3 सर्व में शत वृत्ति घटती नथी... (२) “ 5२०६ आने से बुद्धिनु ॥२९'सामान्य' डोय" - मेj मानो, तो त्वसंध्याने પણ સામાન્ય માનવી પડશે, કારણ કે એક શબ્દ અને એકબુદ્ધિનું કારણ તો તે પણ છે. સંખ્યાદિમાં મૂકેલ આદિશબ્દથી, એકત્સંખ્યા જે સંબંધથી પદાર્થમાં રહે છે, તે સમવાય સંબંધ લેવો... તેમાં પણ વ્યભિચાર આવે છે, કારણ કે એક શબ્દ-બુદ્ધિનું કારણ તો તે પણ બને છે... છતાં પણ જો તમે તેને (સંખ્યા-સમવાયને) સામાન્યરૂપ ન માનો, તો અધિકૃત સામાન્યને પણ સામાન્યરૂપ” શી રીતે મનાય ? . (२) ५२५२ सामान्य होय, तो घट-शरावाहिम ' या समान छ' - मेवी प्रताति नहीं, ५९ 'भाजपा सामान्य वाण छ' - मेवी ४ प्रतीति थवी कोमे, ४ थती नथ.... १. 'प्राप्नोतीति तथा' इति ग-पाठः। २. स्याद्वादकुचोद्यपरिहारादौ। ३. 'प्रायप्रसङ्गा०' इति क-पाठश्चिन्तनीयः । For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ( તૃતીયઃ (૨૨૨) આા-ત્તિ પુનયંથોત્તબુદ્ધિ-શયપ્રવૃત્તિનિવન્ધનમિત્તિ ? ઉઘ્યતેअनेकधर्मात्मकानां वस्तूनां तथाविधः समानपरिणाम इति । न चात्र सामान्यवृत्तिपरीक्षोपन्यस्तविकल्पयुगलप्रभवदोषसम्भवः, समानपरिणामस्य तद्विलक्षणत्वात्, तुल्य ५६७ अनेकान्तजयपताका * બાળા & तत्केवलग्रहणप्रसङ्ग इति सङ्क्षेपगर्भार्थः । इत्यलं प्रसङ्गेन ॥ આદ-વિ પુનર્વથોત્તબુદ્ધિ-શયપ્રવૃત્તિનિવધનમિતિ ? પુન્યતે-અનેધમાંભાનાં સત્ત્વ-જ્ઞેયત્વાઘપેક્ષયા વસ્તૂનાં-પટ-ગાવો-ષ્ટ્રિો-વચનાવીનાં તથાવિધ:-મૃવૃત્યિभिन्नबुद्धिशब्दद्वयप्रवर्तकः समानपरिणाम इति । न चात्र - समानपरिणामो सामान्यवृत्तिपरीक्षायामुपन्यस्तं च तद् विकल्पयुगलकं च, 'तथाहि - तदेकादिस्वभावं सामान्यमनेकेषु दिग्देशसमयस्वभावभिन्नेषु विशेषेषु सर्वात्मना वा वर्तेत देशेन वा' इत्येतत् तत्प्रभवाश्च ते दोषाश्च सामान्यानन्त्यादय: तेषां सम्भवः । न च कुत इत्याह- समानपरिणामस्य तद्विलक्षण * અનેકાંતરશ્મિ .. (૪) બીજી વાત, વિશેષમાં જો કોઈ સામાન્ય જેવું નિત્ય તત્ત્વ હોય, તો તે વિશેષ પદાર્થ નષ્ટ થયા બાદ, ત્યાં સામાન્ય કેમ દેખાતું નથી ? (સામાન્ય તો નિત્ય હોવાથી તેનો નાશ શક્ય નથી...) આ બધી સચોટ યુક્તિઓ વડે, અન્યત્ર અમે વિસ્તારથી સામાન્યનો નિરાસ કર્યો હોવાથી, અહીં વધુ પ્રયાસ કરતા નથી...... * સમાનપરિણામરૂપ સામાન્યની સિદ્ધિ (૨૨૨) વૈશૈષિક : જો તેવું સામાન્ય ન હોય, તો ‘માટી-માટી’ એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દની પ્રવૃત્તિનું કારણ કોણ ? સ્યાદ્વાદી : ઘટ, શરાવ, ઉષ્ટ્રિકા, ઉદંચન આદિ વસ્તુઓ સત્ત્વ-જ્ઞેયત્વાદિ અનેકધર્માત્મક છે... આવી વસ્તુઓનો ‘સમાનપરિણામ' (=એકબીજાને સમાનરૂપે રહેવાનો સ્વભાવ-પરિણામ) તે જ સામાન્ય છે અને તે જ ‘માટી-માટી’ એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દની પ્રવૃત્તિનું કારણ છે... પ્રશ્ન ઃ સામાન્યની વૃત્તિની પરીક્ષા વખતે, તમે જે બે વિકલ્પો કર્યા હતાં કે – “એકાદિસ્વભાવવાળા સામાન્યનું રહેઠાણ, દિશા-દેશ-કાળ-સ્વભાવથી ભિન્ન-ભિન્ન વિશેષોમાં (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશથી ?’ - તે વિકલ્પો દ્વારા જે દોષો આવ્યા હતાં કે – “અનંત સામાન્ય માનવા પડશે... ઇત્યાદિ” - તે દોષો, સમાનપરિણામરૂપ સામાન્યમાં પણ આવશે જ ને ? - ઉત્તર : ના, બિલકુલ નહીં, કારણ કે એકાદિરૂપ સામાન્ય કરતાં, સમાનપરિણામરૂપ સામાન્ય સાવ જ વિલક્ષણ છે... પ્રશ્ન ઃ તેમાં વિલક્ષણતા શું ? ૧. દ્રĐવ્યું તેમ પૃષ્ઠ | For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५६८ -ON ज्ञानपरिच्छेद्यवस्तुरूपस्य समानपरिणामत्वात् अस्यैव च सामान्यभावोपपत्तेः, समानानां भावः सामान्यमिति यत् तत्समानैस्तथा भूयत इत्यन्वर्थयोगात्, अर्थान्तरभूतभावस्य च तद्व्यतिरेकेणापि तत्समानत्वेऽनुपयोगात्, अन्यथा समानानामित्यभिधानाभावादयुक्तैव .* व्याख्या .... त्वात्-एकादिधर्मकसामान्यविलक्षणत्वात् । वैलक्षण्यमेवाह तुल्येत्यादिना । तुल्यज्ञानपरिच्छेद्यं च तद् वस्तुरूपं चेति विग्रहस्तस्य समानपरिणामत्वात् । अस्यैव-समानपरिणामस्य सामान्यभावोपपत्तेः । उपपत्तिश्च समानानां भावः सामान्यमिति यत् तत् समानैस्तथा भूयत इति कर्तरि षष्ठी इति-एवमन्वर्थयोगात् । नायं परपक्ष इत्याह-अर्थान्तरभूतभावस्य च सम्बन्धपक्षे समानानां सम्बन्धिनः तद्व्यतिरेकेणापि-भावव्यतिरेकेणापि तदर्थान्तरत्वेन तत्समानत्वे तेषांसमानानां समानत्वे, प्रकृत्यैवेति भावः । किमित्याह-अनुपयोगात् अधिकृतभावस्य, तमन्तरेणैव ते समाना इति कृत्वा । अन्यथा-एवमनभ्युपगमे तमन्तरेण तदसमानत्वे प्रकृत्या समानानामित्यभिधानाभावादयुक्तैव तत्कल्पना-अधिकृतभावकल्पना समानानां भाव इति एत................................ मनेतिरश्मि .............. ઉત્તર : વિલક્ષણતા એ જ કે, તમારું સામાન્ય તો અલગ પદાર્થરૂપ અને એકાદિધર્મક છે, જ્યારે સમાનપરિણામ તેવો નથી, કારણ કે એ તો તુલ્યજ્ઞાનથી જાણવા યોગ્ય ઘટ-શરાવાદિ વસ્તુનું જ સ્વરૂપ छ... (अयं मृद् - अयं मृद् सेवा शनी तुल्यन उवाय. तत्परिछे वस्तु३५ मे समानपरिम छ...) ते सिवाय असा पार्थ नही... तथा पूर्वोत होषोनो ही संभव ४ नथी... આવા સમાનપરિણામમાં જ “સામાન્યપણે સંગત છે, કારણકે સામાન્યનો વાસ્તવિક વ્યુત્પત્તિ मर्थ मह ४ घटे छे. ते सा प्रभारी - समानानाम् भावः सामान्यम् - अर्थात् समानोनो भावते सामान्य" - ही 'समानानां' - मेवी ५४ी विमति [अर्थमा छ, मेटो अर्थ थशे - "ते ते સમાન પદાર્થો વડે તેવા થવાય તે સામાન્ય” - હવે આવી વ્યુત્પત્તિ સમાનપરિણામરૂપ વસ્તુસ્વરૂપમાં ४ घटेछ, १२५। 3 घट-शरावाहिवस्तु १४ तेवा थवाय छे... પ્રશ્ન : શું એવી વ્યુત્પત્તિ, વૈશેષિકકલ્પિત સામાન્યમાં ન ઘટે ? ઉત્તર : ના, કારણ કે તેઓ સામાન્યને અલગ પદાર્થ માને છે અને તેનો સમાન એવા ઘટાદિ પદાર્થો સાથે સંબંધ માને છે... પણ અમે પૂછીએ છીએ કે, ઘટાદિ સમાનપદાર્થો શું સ્વભાવથી સમાન (१) छे, 3. (२) नही... (૧) જો અતિરિક્ત સામાન્ય વિના પણ, ઘટાદિ પદાર્થો સ્વભાવથી જ સમાન હોય, તો તેવા સામાન્યનો કોઈ ઉપયોગ જ નથી, કારણ કે તેના વિના પણ પદાર્થો સ્વભાવથી જ સમાન છે... (૨) અન્યથા=જો અતિરિક્ત સામાન્ય વિના ઘટાદિ પદાર્થો સ્વભાવથી જ સમાન ન માનો, તો તેઓ અસમાન રહેવાથી “સમાનોનો ભાવ તે સામાન્ય” – એમ સામાન્યની કલ્પના સંગત નહીં .................................. १. 'ज्ञानाभाव०' इति क-पाठः । २. 'ज्ञानाभावात्' इति क-पाठः । For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( તૃતીયઃ तत्कल्पना । ( २२३ ) समानत्वं च भेदाविनाभाव्येव, तदभावे सर्वथैकत्वतः संमानत्वानुपपत्तेरिति तथाविधः समानपरिणाम एव समानबुद्धि-शब्दद्वयप्रवृत्तिनिमित्तम् ॥ ( २२४ ) आह-यथाऽसमाना अपीन्द्रियादयस्तथास्वभावत्वाद् रूपज्ञानाद्येककार्य ५६९ – બાબા ફુ = त्सम्बन्धिनामसमानानामिति कृत्वा । उपचयमाह - समानत्वं च तुल्यत्वं च भेदाविनाभाव्येव अयमनेन समान इति नीतेः । तदभावे - भेदाभावे सर्वथैकत्वतः कारणात् । किमित्याहसमानत्वानुपपत्तेः । इति-एवं तथाविधः-मृन्मृदित्यभिन्नबुद्धि-शब्दद्वयप्रवर्तकः समानपरिणाम एव समानबुद्धि - शब्दद्वयप्रवृत्तिनिमित्तमिति स्थितम् ॥ आह-यथा असमाना अपीन्द्रियादयः - इन्द्रिय-मनस्कारा-ऽऽलोकरूपादयो जातिभेदेन तथास्वभावत्वात्-रूपादिज्ञानजननस्वभावत्वात् कारणात् रूपज्ञानादि, 'आदि' शब्दात् * અનેકાંતરશ્મિ થાય, કારણ કે જ્યારે કોઈ સમાન પદાર્થ જ નથી, ત્યારે તેઓનો ભાવ શી રીતે સંગત થાય ? તેથી વૈશેષિકમતે, સામાન્યનો વાસ્તવિક વ્યુત્પત્તિ અર્થ અઘટિત છે, એટલે તેવા સામાન્યની કલ્પના યુક્તિસંગત નથી... * ભેદઅવિનાભાવી સમાનતા (૨૨૩) પૂર્વપક્ષ : ઘટ-શરાવાદિનો જો સમાનપરિણામ જ હોય, તો તેઓનો જુદા જુદા રૂપે કેમ બોધ થાય છે ? ઉત્તરપક્ષ : અરે ! સમાનતા તો ભેદને અવિનાભાવી છે, અર્થાત્ “આ આની સમાન છે” - એવું ત્યારે જ કહેવાય, કે જ્યારે બે પદાર્થ ભિન્ન હોય... બાકી ભેદ વિના તો તે બે પદાર્થ એક થવાથી, તેઓમાં સમાનતા જ ન ઘટે... (બધા લોકો ‘મુખ ચંદ્રસમાન છે’ - એવું જ કહે છે, ‘ચંદ્ર ચંદ્રસમાન છે' - એવું કોઈ કહેતું નથી...) તેથી સમાનપરિણામ હોવા છતાં પણ, ઘટ-શરાવાદિનો કથંચિદ્ ભેદ સિદ્ધ જ છે... સાર ઃ તેથી ‘માટી-માટી' એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દોને પ્રવર્તાવનાર, વસ્તુનો સમાનપરિણામ જ સામાન્ય છે. (કારણ કે તે જ સમાન શબ્દ-બુદ્ધિનું પ્રવૃત્તિકારણ છે...) * અસમાનથી સમાનબુદ્ધિનો નિરાસ (૨૨૪) પૂર્વપક્ષ ઃ ઇન્દ્રિય, મનસ્કાર (સમનન્તરપ્રત્યય), આલોક, રૂપ આદિ પદાર્થો ભિન્નભિન્ન જાતિરૂપ હોઈ અસમાન છે, છતાં પણ તેઓ, રૈપાદિજ્ઞાનને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા * આદિશબ્દથી ઇન્દ્રિયાદિ પોતાની સંતાનપરંપરામાં ઇન્દ્રિયાદિને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી છે, એવું પણ સમજી લેવું. ૧. ‘સમાનાબાનુપ॰' કૃતિ -પાઇ: । For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ५७० अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता कारिणस्तथैतेऽपि भावास्तथाविधसमानपरिणामविकला अपि तथाविधबुद्ध्यादिहेतवः किं नेष्यन्ते ? । उच्यते-असमानेभ्यः समानबुद्धयाद्यसिद्धेः, तन्निबन्धनस्वभाववैकल्यात् । तथाहि-न चक्षुरादिषु समानबुद्ध्यादिभावः, तथाऽप्रतीतेः, (२२५) रूपज्ञानाद्येक ........... व्याख्या ....... स्वसन्तताविन्द्रियादिकार्यग्रहः । एतदेककार्यकारिणः तथैतेऽपि भावाः-घट-शरावो-ष्ट्रिकोदञ्चनादयः तथाविधसमानपरिणामविकला अपि, तात्त्विकसमानपरिणामरहिता अपीत्यर्थः, तथाविधबुद्ध्यादिहेतवः-समानबुद्धि-शब्दद्वयहेतवः किं नेष्यन्ते ? एतदाशङ्क्याह-उच्यतेअसमानेभ्यो जातिभेदेन समानबुद्ध्याद्यसिद्धेः-समानबुद्धि-शब्दद्वयानुपपत्तेः । असिद्धिश्च तन्निबन्धनस्वभाववैकल्यात्-समानबुद्धयादिनिबन्धनस्वभाववैकल्यात् । एतदेवाह-तथाहिन चक्षुरादिषु विषयेषु समानबुद्धयादिभावो विषयत्वेन । कुत इत्याह-तथाऽप्रतीतेः-चक्षुरादिषु विषयत्वेन समानबुद्ध्याद्यप्रतीतेः । नीलादिष्विव समानेष्विति व्यतिरेकेण भावना । ....... मनेतिरश्मि ...... डोवाथी, म तेसो ३५सान३५ में आर्यन ४२ छ... તેમ ઘટ-શરાવ-ઉષ્ટ્રિકા-ઉદંચનાદિ ભાવો પણ ભલે તાત્ત્વિક સમાનપરિણામથી રહિત હોય, તો પણ તેઓ સમાનબુદ્ધિ અને સમાનશબ્દનાં કારણ કેમ ન બને? ઉત્તરપક્ષ ઘટ-શરાવાદિ અસમાન પદાર્થોથી સમાનબુદ્ધિ અને સમાનશબ્દ થવો અસંગત છે, કારણ કે અસમાન પદાર્થોનો એવો સ્વભાવ જ નથી, કે જેથી તેઓ દ્વારા સમાન શબ્દ બુદ્ધિની ઉત્પત્તિ थाय... ते मारीत - (૧) ઇન્દ્રિય, મનસ્કાર, આલોક આદિની કદી સમાનબુદ્ધિ નથી થતી, કારણ કે તેઓની સમાનબુદ્ધિ અપ્રતીત છે.. હવે તેઓની સમાનબુદ્ધિ ન થવાનું કારણ શું? કારણ એ જ કે, તેઓ असमान छे... (૨) નીલઘટ, પીતઘટ, રક્તઘટ આદિ પદાર્થોમાં સમાનબુદ્ધિ વિગેરે કેમ થાય છે? તો કારણ से४, तेसो समान छे... એટલે એક વાત તો સિદ્ધ થાય છે કે, સમાન હોય તો જ તેઓની સમાનબુદ્ધિ આદિ સંગત છે. * આવું કહેવા પાછળ, પૂર્વપક્ષીનો ગર્ભિત આશય એ કે, સમાનબુદ્ધિ - સમાનશબ્દનાં કારણ તરીકે સમાનપરિણામ” માનવાની કોઈ જરૂર નથી... જેમ અસમાન પણ રૂપાદિ રૂપજ્ઞાનને ઉત્પન્ન કરે, તેમ અસમાન પણ ઘટાદિ સમાન-જ્ઞાનને ઉત્પન્ન કરશે... પણ ગ્રંથકારશ્રી અસમાનથી સમાનજ્ઞાન ન થાય એવો સચોટ ખુલાસો रीपूर्वपक्षनीवातउन्मूलन २शे... १. 'विषयित्वेन' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (तृतीयः कार्यकारित्वं चात्रानर्थकमेव, सिद्धसाधनत्वात् । को हि नाम तथा असमानेभ्योऽपि तथैकं कार्यं नेच्छति ? तथाविधसमानपरिणामविकलास्तु समानबुद्धिशब्दद्वयप्रवृत्तिहेतवो न भवन्ति, न तथाविधैककार्या इत्यभिदधति विद्वांसः । ततश्चानेन न किञ्चिदुपद्रूयते, असमानेभ्यः समानबुद्ध्याद्यसिद्धेः ॥ (२२६) नासिद्धिः, प्रधानेश्वरादिकार्यत्वसमानपरिणामविकलेभ्योऽपि भावेभ्यः *.... ... व्याख्या ...... रूपज्ञानाद्येककार्यकारित्वं चात्र-व्यतिकरे अनर्थकमेव । कुत इत्याह-सिद्धसाधनत्वात् । एतदेवाह-को हि नाम-वादी तथा असमानेभ्योऽपि विशिष्टसमानपरिणामापेक्षया तथैकं कार्य-सामग्रीजनकत्वेनैकं कार्यं नेच्छति ? तथाविधसमानपरिणामविकलाः पुनश्चक्षुरादयः समानबुद्धि-शब्दद्वयप्रवृत्तिहेतवो न भवन्ति, न तथाविधैककार्याः, तथाविधैककार्या भवन्त्येवेत्यर्थः, इत्यभिदधति विद्वांसः-जैनाः । ततश्चानेन-अनन्तरोदितेन न किञ्चिदुपद्रूयते । कुत इत्याह-असमानेभ्यश्चक्षुरादिभ्यः समानबुद्ध्याद्यसिद्धेः, तत्सिद्धौ च नो बाधेति भावना ।। ___आह-नासिद्धिः, असमानेभ्यः समानबुद्ध्यादेरिति प्रक्रमः । कुत इत्याह-प्रधाने ....... मनेतिरश्मि (२२५) प्रश्न : परंतु असमान ५५ न्द्रिया४ि, ३५शान 12 तो ४२ ४ छ ने ? ઉત્તર : અરે ભાઈ ! એ વાત તો પ્રસ્તુતમાં વ્યર્થ છે. કારણ કે એ તો સિદ્ધસાધન છે. (આશય मे, ते पात तो ५ °४ भाने छ, तमे 5 नवी नथी 380...) प्रश्न : शुंते वात आधा माने छ? ઉત્તર : હા, કારણ કે વિશિષ્ટ સમાનપરિણામ ન હોવામાં પણ, તે અસમાન પદાર્થોની સામગ્રીથી, એક કાર્ય કોણ નથી ઇચ્છતું? અસમાન પદાર્થોથી એક કાર્ય તો બધા જ માને છે.. પણ પ્રસ્તુતમાં તો એ વાત આવે છે કે, અસમાન પદાર્થોથી કદી પણ સમાનબુદ્ધિ આદિ ન જ થાય... અને એટલે જ જૈન વિદ્વાનો કહે છે કે તે ઇન્દ્રિય, મનસ્કાર, આલોક આદિમાં વિશિષ્ટ સમાનપરિણામ ન હોવાથી જ, તેઓ સમાન શબ્દ-બુદ્ધિનાં પ્રવર્તક નથી... હા ! રૂપવિજ્ઞાનાદિ એક आर्यने ४२ना तो तेसो ५९॥ छ... એટલે જો ચક્ષુ આદિ અસમાનથી સમાન શબ્દ બુદ્ધિ થાય, તો અમને ચોક્કસ ઉપદ્રવ આવે, પણ તેવું તો સિદ્ધ નથી. તેથી સમાન શબ્દ-બુદ્ધિ પ્રવર્તક ઘટાદિગત સમાનપરિણામ અવશ્ય માનવો २.यो... - અસમાનથી સામાનબુદ્ધિસાધક પૂર્વપક્ષ ને (२२६) पूर्वपक्ष : तd sesi छो3 - "असमानथा समानभुद्धि माह सिद्ध नथी" - ते * मासा पूर्वपक्षो जौद्धना सम४वा... १. 'द्यसिद्धिरिति' इति ग-पाठः । २. 'तथाविधैककार्या भवन्त्ये०' इति घ-पाठः । ....... For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ५७२ -or> ‘प्रधानादिकार्याः प्रधानादिकार्या:' इति केषाञ्चित् समानबुद्ध्यादिसिद्धेः, न, तस्याः सङ्केतसम्मोहहेतुत्वात्, आविद्वदङ्गनादीनामविशेषेण समानपरिणामवद्भावेष्विवाक्षदर्शनत एव तदप्रवृत्तेः । ( २२७ ) तथाऽक्षदर्शनमपि न तत्रार्थयाथात्म्यतः, अपि तु जन्मा *બાબા श्वरादिकार्यत्वसमानपरिणामविकलेभ्योऽपि भवद्दर्शननीत्या, भावेभ्यः-महदादिभ्यः ‘પ્રધાનાવિાŕ: પ્રધાનાવિવ્હાર્યાં:' કૃતિ-વં વેષાશ્ચિત્-સાદું ચાવીનાં સમાનવુચાવિસિદ્ધેઃ । તવાશયાહ-નેત્યાવિ । ન-નૈતદેવમ્, તસ્યા:-સમાનવુચાવિસિષ્ઠે: સદ્નેત્તસમ્મોદहेतुत्वात्-असच्छास्त्रसङ्केतसम्मोहनिबन्धनत्वात् । कथमेतदेवमित्याह - आविद्वदङ्गनादीनांप्रमातॄणामविशेषेण- सामान्येन समानपरिणामवद्भावेष्विव-घट - शरावो-ष्ट्रिको-दञ्चनादिषु अक्षदर्शनत एव तदप्रवृत्तेः- प्रधानादिकार्या: प्रधानादिकार्या इति समानबुद्ध्याद्यप्रवृत्तेः, अक्ष* અનેકાંતરશ્મિ .... વાત બરાબર નથી, કારણ કે સાંખ્યાદિ દર્શનકારો તો ઘટાદિ તમામ પદાર્થને પ્રકૃતિનું કાર્ય (=પ્રકૃતિથી મહત્, તેનાથી અહંકાર,તેનાથી પાંચ તન્માત્રાદિ...) માને છે અને કેટલાક તો વળી ઈશ્વરનું કાર્ય માને છે... પણ તમે (=જૈનો) એમ કહો છો કે - “ઘટાદિ પદાર્થો પ્રધાન કે ઈશ્વરાદિનું કાર્ય નથી” - એટલે તમારા મતે તો ઘટાદિમાં પ્રધાનકાર્યત્વ-ઈશ્વરકાર્યત્વઆદિરૂપ સમાનપરિણામ નથી, અર્થાત્ તેઓ અસમાન છે... છતાં પણ સાંખ્યાદિને, તે અસમાન પદાર્થો વિશે પણ “આ પ્રધાનનું કાર્ય,આ પણ પ્રધાનનું કાર્ય, આ પણ...’’ - એવી સમાનબુદ્ધિ તો થાય જ છે ને ? તો તમે શી રીતે કહી શકો કે, અસમાનથી સમાનબુદ્ધિ આદિ ન જ થાય... ઉત્તરપક્ષ ઃ તમારી વાત યુક્ત નથી, કારણ કે ખરેખર તો અસમાનથી સમાનબુદ્ધિ ન જ થાય. . તમે ઘટાદિ અસમાન પદાર્થોથી ‘આ પ્રધાનકાર્ય - આ પણ' એવી જે સમાનબુદ્ધિ બતાવી, તે ખરેખર ઘટાદિ અસમાન પદાર્થોથી નથી થતી. પ્રશ્ન ઃ તો કોનાથી થાય છે ? ઉત્તર : સંમોહથી... આશય એ કે, અસત્ શાસ્ત્રોમાં કરાયેલા સંકેતથી તેવો સંમોહ (ભ્રમ) ઊભો થાય અને તે સંમોહથી જ તેવી બુદ્ધિ થાય છે... પ્રશ્ન ઃ તેવી બુદ્ધિ વસ્તુથી નહીં, પણ સંમોહથી જ થાય, એવુ તમે શી રીતે કહી શકો ? ઉત્તર : કારણ કે વિદ્વાનથી લઈને અંગના સુધીના તમામ જીવોને, સમાનપરિણામવાળા ઘટશરાવ-ષ્ટ્રિક-ઉર્દૂચનાદિ પદાર્થોમાં, ઇન્દ્રિયજ્ઞાનથી જેમ ‘માટી-માટી' એવી સમાનબુદ્ધિ થાય છે, તેમ ‘પ્રધાનકાર્ય-પ્રધાનકાર્ય' એવી સમાનબુદ્ધિ નથી થતી... બાકી જો વસ્તુથી જ તેવી બુદ્ધિ થતી હોત, તો તે બધાને થાત... For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ५७३ अनेकान्तजयपताका ( તૃતીયઃ न्तरवासनात इति चेत्, तत्रापि किं निमित्तमिति वाच्यम् । जन्मान्तरवासनैवेति चेदनवस्था, अनादित्वात् तद्वासनाया अयमप्यदोष इति चेत्, न, अनादितथाऽक्षदर्शनादर्थयाथात्म्यसिद्धेः अन्यथाऽतिप्रसङ्गात् रूपाद्यक्षदर्शनस्यापि तत्रार्थयाथात्म्यत एतत्' इति निश्चया *વ્યાછા दर्शनतश्चाविशेषेण घटादिषु समानबुद्ध्यादिसिद्धिः । आह - तथाऽक्षदर्शनमपि समानतया न तत्र-घटादौ अर्थयाथात्म्यतः - अर्थयथात्मभावेन, अपि तु जन्मान्तरवासनातः । इति चेत्, एतदाशङ्क्याह-तत्रापि-जन्मान्तरे किं निमित्तमिति वाच्यम् । जन्मान्तरवासनैवेति चेन्निमित्तमेतदाशङ्क्याह-अनवस्था, तत्राप्युक्तदोषानतिवृत्तेः । अनादित्वात् तद्वासनायाः-तथाऽक्षदर्शनवासनाया अयमपि - अनवस्थालक्षणोऽदोषः । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । अनादि च तत् तथाऽक्षदर्शनं च, प्रक्रमात् समानतयाऽक्षदर्शनं चेति विग्रहस्तस्मादनादितथाऽक्षदर्शनात् । किमित्याह - अर्थयाथात्म्यसिद्धेः अनादितथाभावेन । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाऽतिप्रसङ्गात्-एवमनभ्युपगमेऽतिप्रसङ्गात् । एनमेवाह ... અનેકાંતરશ્મિ એટલે માનવું જ રહ્યું કે, તેવી સમાનબુદ્ધિ વસ્તુથી નહીં, પણ અસત્ શાસ્ત્રનાં સંમોહથી જ થાય છે... # અક્ષદર્શનની અર્થયાથાત્મ્યતા (૨૨૭) પૂર્વપક્ષ ઃ તમારી જેમ તો અમે પણ કહીશું કે - ‘માટી-માટી’” એવી સમાનબુદ્ધિ જે ઇન્દ્રિયજ્ઞાનથી થાય છે, તે ઇન્દ્રિયજ્ઞાન, ઘટાદિ પદાર્થની યથાત્મતાથી (=ઘટાદિ તેવા હોવાથી જ તેવું જ્ઞાન થાય એવું) નહીં, પણ પૂર્વજન્મની વાસનાને લઈને જ થાય છે... (અર્થાત્ જનમાંત૨માં પણ તાદશદર્શનથી પડેલ સંસ્કાર એ જ વાસના અને તેના કારણે જ તેવું જ્ઞાન થાય છે...) ઉત્તરપક્ષ : પૂર્વજન્મમાં પણ તેવા સંસ્કાર પાડનાર દર્શન કેમ થયું ? પૂર્વપક્ષ : તે વાસના પણ જન્માંતરીય બીજી વાસનાને કારણે થાય છે. ઉત્તરપક્ષ ઃ અરે ! તો તો તે બીજી વાસના પણ કોઈક ત્રીજી વાસનાથી અને તે પણ પાછી કોઈ ચોથી વાસનાથી... એ રીતે તો અનવસ્થા થશે ! પૂર્વપક્ષ ઃ ઇન્દ્રિયદર્શનની વાસના ખરેખર તો અનાદિ જ છે, એટલે અમને અનવસ્થા નથી... (જે સાદિ હોય તેમાં જ અનવસ્થાદોષ આપી શકાય, નહીંતર તો કર્મપરંપરામાં પણ અનવસ્થા માનવી પડશે...) ઉત્તરપક્ષ ઃ તો એનો મતલબ એ થયો કે, ઇન્દ્રિયજ્ઞાન અનાદિકાલીન છે... એટલે તો તેની અર્થયાથાત્મ્યતા જ સિદ્ધ થશે... પૂર્વપક્ષ : (અન્યથા=) પણ અનાદિકાલીન હોવા છતાં પણ, તે અર્થની યથાત્મતાથી ન હોય તો શું ખબર ? For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता । ५७४ भावात्, उक्तवद् वासनाकल्पनोपपत्तेरित्यलं प्रसङ्गेन ॥ (२२८) बुद्ध्याकार एवायमिति चेत्, कोऽस्य हेतुरिति वाच्यम् । तदेककार्यकारिणामतत्कारिभेद इति चेत्, न, इन्द्रियादिभिर्व्यभिचारात् । (२२९) न रूपज्ञाना * रूपाद्यक्षदर्शनस्यापि रूपादेरौर्दर्शनं रूपाद्यक्षदर्शनं तस्यापि अर्थयाथात्म्यतः-अर्थयाथात्म्यादेतदिति निश्चयाभावात् । अभावश्च उक्तवत्-यथोक्तं तथा वासनाकल्पनोपपत्तेः 'रूपाद्यक्षदर्शनमपि न तत्रार्थयाथात्म्यतः, अपि तु जन्मान्तरवासनातः' इत्यादेरपि वक्तुं शक्यत्वात्, इत्यलं प्रसङ्गेन ॥ बुद्ध्याकार एवायं-समानाकारो घटादिगतः । इति चेत्, एतदाशङ्क्याह-कोऽस्य हेतुरिति वाच्यम् । तदेककार्यकारिणामिह प्रक्रमे मृबुद्ध्याख्यैककार्यकारिणां घट-शरावोष्ट्रिको-दञ्चनादीनाम् अतत्कारिभेदः अतत्कारिभ्यः-हिम-तुषार-करकादिभ्यो भेदोऽतत्कारिभेद —- અનેકાંતરશ્મિ ઉત્તરપક્ષ: એવું માનો તો અતિપ્રસંગ એ આવશે કે, રૂપાદિનું ઇન્દ્રિયજ્ઞાન (નીતઃ વિ.) પણ અર્થની યથાત્મતાથી જ થયું છે, એવો પણ નિશ્ચય નહીં રહે, કારણ કે અહીં પણ પૂર્વોક્ત વાત શક્ય છે કે – “રૂપાદિવિષયક ઇન્દ્રિયજ્ઞાન અર્થની યથાત્મતાથી નહીં, પણ જન્માંતરીય વાસનાથી જ થાય છે.” (અને એમ તો જ્ઞાનાદ્વૈતની જ આપત્તિ આવશે) એટલે ઇન્દ્રિયજ્ઞાનથી જે “મૃત-મૃત” એવી સમાનબુદ્ધિ થાય છે, તે અર્થની યથાત્મતાથી જ માનવી જોઈએ. હવે આ પ્રસંગથી સર્યું... સાર ઃ તેથી સમાનબુદ્ધિ અસમાન પદાર્થોથી નહીં, પણ સમાન પદાર્થોથી જ માનવી જોઈએ અને તે પદાર્થોથી સમાનતા ત્યારે જ ઘટી શકે, કે જયારે તેઓમાં “સમાનપરિણામ હોય... * સમાનાકારની બુદ્ધિકલિતતાનો નિરાસ : (૨૨૮) પૂર્વપક્ષ ઘટાદિમાં જે સમાનાકાર દેખાય છે, તે એક પ્રકારનો બુદ્ધિનો જ કાર છે... ઉત્તરપક્ષ પહેલા તો એ કહો કે, તે બુદ્ધિ આકારનું કારણ કોણ? અર્થાત્ કોના કારણે તેવો બુદ્ધિઆકાર થાય છે? પૂર્વપક્ષ ઘટ, શરાવ, ઉષ્ટ્રિકા, ઉદંચનાદિ પદાર્થો મૃજ્ઞાનરૂપ એક કાર્ય કરનારા છે, અર્થાત્ એકકાર્યકારી છે... આવા પદાર્થોમાં રહેલ અતત્કારીભેદ (=સૃજ્ઞાનરૂપ એક કાર્યને ન કરનારા, અતત્કારી એવા હિમ, તુષાર, કરા... આદિનો ભેદ) તે જ પૂર્વોક્ત બુદ્ધિઆકારનું કારણ છે... છે એવું કહી પૂર્વપક્ષીને એ સિદ્ધ કરવું છે કે, સમાનાકાર તો માત્ર બુદ્ધિકલ્પિત છે, તેથી તેના માટે વસ્તુમાં કોઈ સમાનપરિણામ માનવો જરૂરી નથી... For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ५७५ अनेकान्तजयपताका (તૃતીયઃ द्येककार्यमिह गृह्यते, अपि तु समानजातीयक्षणोत्पादः, तेषामतत्कारिभेदोऽत्र विवक्षित इति चेत्, न, सर्वेषामेवासौ विद्यते रूपज्ञानादिभावेऽपीन्द्रियादिसमानजातीयक्षणोत्पत्तेरिति तैरेव व्यभिचारात् ॥ જ વ્યારહ્યા .................. इति चेत् अस्य हेतुः एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम्, इन्द्रियादिभिर्व्यभिचारात्, इन्द्रिय-मनस्कारा-ऽऽलोकादयस्तदेककार्यकारिणोऽतत्कारिभिन्नाः, न च यथोक्तबुद्ध्याकारहेतवः । आह-न रूपज्ञानादि, 'आदि'शब्दाद् रसज्ञानादिग्रहः, एककार्यमिह गृह्यते येन तदेककार्यकारित्वमिन्द्रियादीनां भवति, अपि तु समानजातीयक्षणोत्पादः एकं कार्यमिह गृह्यते, तेषां-समानजातीयैककार्याणां अतत्कारिभ्यः-समानजातीयैककार्याकांरिभ्यो भेदोऽत्र-प्रक्रमे विवक्षितः । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इत्याह-सर्वेषामेव इन्द्रियादीनामसौ-समानजातीयक्षणोत्पादो विद्यते । कथमित्याह-रूपज्ञानादिभावेऽपि सति इन्द्रियादिसमानजातीयक्षणोत्पत्तेः कारणात् तैः-इन्द्रियादिभिर्व्यभिचारः । न हीन्द्रियादी અનેકાંતરશ્મિ છે. અર્થાત્ એકકાર્યકારી એવા ઘટાદિમાં રહેલ અતત્કારીભેદથી જ, તેવો સમાનાકારરૂપ બુદ્ધિઆકાર થાય છે... ઉત્તરપક્ષ તમારૂ હેતુનું લક્ષણ વ્યભિચારી છે, કારણ કે ઇન્દ્રિય, મનસ્કાર, આલોકાદિ પણ રૂપજ્ઞાનરૂપ એકકાર્યને કરે છે અને તેઓ અતત્કારીથી (=રૂપજ્ઞાનને ઉત્પન્ન ન કરનાર પદાર્થથી) ભિન્ન પણ છે - આમ, ઇન્દ્રિયાદિ એકકાર્યકારી + અતત્કારી ભિન્ન હોવા છતાં પણ, તેઓથી ક્યાં કોઈ સમાનાકારરૂપ બુદ્ધિઆકાર થાય છે? (ઇન્દ્રિય-આલોકાદિ વિશે સમાનાકાર બુદ્ધિ કદી થતી નથી...) (૨૨૯) પૂર્વપક્ષ : એકકાર્ય તરીકે રૂપજ્ઞાન કે રસજ્ઞાન આદિ ન લેવું. એટલે ઇન્દ્રિયાદિ ભેગા મળી રૂપજ્ઞાનરૂપ એકકાર્ય કરવા છતાં પણ, તેઓ “એકકાર્યકારી નહીં કહેવાય. (કારણ કે તેઓ જે રૂપજ્ઞાનને ઉત્પન્ન કરે છે, તે રૂપજ્ઞાન અહીં એકકાર્ય તરીકે વિવક્ષિત જ નથી...) પણ “એકકાર્ય એટલે સમાનજાતીય ક્ષણનો ઉત્પાદ... (આશય એકકાર્ય એટલે “૧' કાર્ય નહીં, પણ “સમાનજાતીયકાર્ય' ... રૂપ, આલોક વિગેરે એક જ્ઞાન ઉત્પન્ન કરે છે. ઘટ શરાવાદિ, જુદા જુદા પણ સમાનજાતીય જ્ઞાન ઉત્પન્ન કરે છે...) એટલે જે પદાર્થો સજાતીય ક્ષણને ઉત્પન્ન કરે, તે જ પદાર્થો એકકાર્યકારી કહેવાય અને આવા પદાર્થોના અતત્કારીભેદથી જ, સમાનાકારરૂપ બુદ્ધિઆકાર થાય છે... હવે તો બરાબર ને? ઉત્તરપક્ષઃ અરે ! આવો પરિષ્કાર પણ ઇન્દ્રિયાદિમાં વ્યભિચરિત છે, કારણ કે સમાનજાતીયક્ષણની ઉત્પત્તિ તો ઇન્દ્રિયાદિથી પણ થાય છે.. તે આ રીતે – For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५७६ (२३०) तुल्यसमानजातीयकार्योत्पादिनामतत्कारिभेद इह गृह्यत इति चेत्, न, तस्य तेभ्यो भेदाभेदविकल्पानुपपत्तेः, भेदे तेषामिति सम्बन्धाभावः, तादात्म्याद्यसिद्धेः, - વ્યારા . नामपि समानजातीयक्षणोत्पादोऽतत्कारिभेदश्च न विद्यते, तथापि न ते समानबुद्ध्याकारहेतव इति तैरेव व्यभिचारः ॥ __तुल्येत्यादि । तुल्यं च तत् समानजातीयकार्यं चेति विग्रहः, तदुत्पादयितुं शीलास्तुल्यसमानजातीयकार्योत्पादिनः तेषां अतत्कारिभेद इह-अधिकारे गृह्यते । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्य-अतत्कारिभेदस्य तेभ्यः-तुल्यसमानजातीयकार्योत्पादिभ्यो भेदाभेदविकल्पानुपपत्तेः । एनामेवाह भेद इत्यादिना । भेदे तुल्यसमानजातीयकार्योत्पादिभ्यः अतत्कारिभेदस्याभ्युपगम्यमाने तेषां-तुल्यसमानजातीयकार्योत्पादिनां भेद इति-एवं सम्बन्धाभावः । ... અનેકાંતરશ્મિ - ઇન્દ્રિય-આલોક-મનસ્કાર... તે બધા પોતપોતાની ઇન્દ્રિયક્ષણાદિરૂપ સમાનક્ષણને ઉત્પન્ન કરે છે, એટલે તેઓથી સજાતીયક્ષણની ઉત્પત્તિ પણ થાય છે અને તેઓ એક કાર્યકારી + અતત્કારીભિન્ન પણ છે – આમ, સંપૂર્ણ લક્ષણ તેઓમાં ઘટે છે, છતાં પણ તેઓ સમાનાકારબુદ્ધિને ઉત્પન્ન ન કરતાં હોવાથી સિદ્ધ થાય છે કે, તમારો પરિષ્કાર વ્યભિચરિત છે... (૨૩૦) પૂર્વપક્ષ ઃ તે પદાર્થો જે સમાનજાતીય કાર્યને ઉત્પન્ન કરે, તે સમાનજાતીય કાર્ય પણ ‘તુલ્ય' હોવું જોઈએ, તો જ તેઓ એકકાર્યકારી કહેવાય અને આવા પદાર્થોના અતત્કારીભેદથી જ સમાનાકારરૂપ બુદ્ધિઆકાર થાય છે... પ્રસ્તુતમાં ઇન્દ્રિયાદિ પદાર્થો, યદ્યપિ સમાન જાતીય ક્ષણને જરૂર ઉત્પન્ન કરે છે, પણ ઇન્દ્રિયઆલોકાંદિરૂપ જે સજાતીયક્ષણને ઉત્પન્ન કરે છે, તે ક્ષણો પરસ્પરતુલ્ય નથી... એટલે ‘તુલ્યસમાનજાતીયક્ષણને ઉત્પન્ન ન કરતાં હોવાથી જ, તેઓ એક કાર્યકારી નહીં ગણાય.... એમ ઇન્દ્રિયાદિમાં લક્ષણ ન જવાથી વ્યભિચાર નહીં રહે... અને ઘટ-શરાવાદિ પદાર્થો, “મૃદુ એવી સમાન જાતીય જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે છે અને તે ક્ષણો પરસ્પર તુલ્યરૂપ પણ છે જ. એટલે ઘટાદિ પદાર્થો સમાનજાતીય + તુલ્યકાર્યકારી હોવાથી તેઓમાં રહેલ અતત્કારીભેદથી સમાનાકારરૂપ બુદ્ધિઆકાર પણ જરૂર ઉત્પન્ન થશે... (આ રીતે બુદ્ધિઆકારનો યથાર્થલક્ષણવાળો હેતુ નિર્વિવાદ સિદ્ધ થાય છે...) ઉત્તરપક્ષ : આ વાત પણ બરાબર નથી, કારણ કે અહીં વક્ષ્યમાણ વિકલ્પો અઘટિત છે. તે આ રીતે - તુલ્ય સમાનજાતીય ક્ષણને ઉત્પન્ન કરનાર જે પદાર્થો છે, તે પદાર્થોથી “અતત્કારીભેદ' (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન? (૧) જો ભિન્ન કહેશો, તો “તુલ્યસજાતીયકાર્યને ઉત્પન્ન કરનારા પદાર્થોનો આ અતત્કારીભેદ છે” – એમ તાદશપદાર્થ અને અતત્કારીભેદનો સંબંધ જ નહીં ઘટે, કારણ કે (ક) તે બે વચ્ચે તાદાભ્ય For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ५७७ अनेकान्तजयपताका (તૃતીયઃ भेदमात्रत्वात् वस्तुत्वापत्तेश्च, अभेदे त एव ते । इति कथमसमानास्तद्धेतवो नाम ? (२३१) न हि रसादिभ्यः समानो रूपबुद्ध्याकारः, तथाऽननुभवाद् व्यवस्थानुपपत्तेश्च । - વ્યારા જ कुत इत्याह-तादात्म्याद्यसिद्धेः-तुल्यसमानजातीयकार्योत्पादिनामतत्कारिभेदस्य च तादात्म्याद्यसिद्धेः । 'आदि'शब्दात् तदुत्पत्तिपरिग्रहः । असिद्धिश्च भेदमात्रत्वात् कारणात् तादात्म्यासिद्धिः वस्तूत्वापत्तेश्च भेदस्य तदुत्पत्त्यसिद्धिः ॥ __ द्वितीयविकल्पमधिकृत्याह-अभेदे तुल्यसमानजातीयकार्योत्पादिभ्यः अतत्कारिभेदस्याभ्युपगम्यमाने । किमित्याह-त एव ते-तुल्यसमानजातीयकार्योत्पादिन एव ते केवलाः, न तदतिरिक्तं किञ्चित् । इति-एवं कथमसमानाः प्रकृत्या तद्धेतवः-समानबुद्ध्याकारहेतवो नाम ? । एतदेव प्रकटयति ने हीत्यादिना । न हि रसादिभ्यः-प्रकृत्या असमानेभ्यः समानो रूपबुद्ध्याकारः । कुतो न हीत्याह-तथाऽननुभवात्-समानरूपबुद्ध्याकारतयाऽननुभवाद् रसादीनाम् । एतत्कल्पाश्च तुल्यसमानजातीयकार्योत्पादिन इन्द्रियादय इष्यन्त इत्यर्थः । दोषान्तर અનેકાંતરશ્મિ ... તો ન ઘટે, કારણ કે તમે તો તે બેને જુદા માન્યા છે, અને (ખ) તદુત્પત્તિ પણ ન ઘટે, કારણ કે તાદશપદાર્થથી જો અતત્કારીભેદની ઉત્પત્તિ માનશો, તો તે ભેદને (અતત્કારીભેદને) વસ્તુ માનવાની આપત્તિ આવશે ! પણ, અભાવરૂપ હોવાથી તમે તો તેને વસ્તુરૂપ માનતાં નથી. એમ બંનેનો ભેદ માનવામાં, સંબંધની અસંગતિ થાય છે, એટલે પ્રથમ વિકલ્પ તો યુક્ત નથી... (૨) જો અભિન્ન કહેશો, અર્થાત્ તાદશપદાર્થથી અતત્કારીભેદનો અભેદ માનશો, તો તો બંને એક થવાથી – અતત્કારીભેદ પણ તાદશપદાર્થરૂપ જ થઈ જતાં - “અતત્કારીભેદ” - જેવું કંઈ જ નહીં રહે... (માત્ર તુલ્યસજાતીય કાર્ય કરનારા પદાર્થો જ શેષ રહેશે...) એટલે તો તમારું લક્ષણ તૂટી-ફૂટી જશે... તેથી સમાનાકારરૂપ બુદ્ધિઆકાર તો જ સંગત થાય, જો તેના કારણ તરીકે વસ્તુમાં સમાનપરિણામ માનવામાં આવે... બાકી તે વિના તેઓ દ્વારા સમાનાકાર બુદ્ધિ ન જ થઈ શકે... (૨૩૧) પ્રશ્નઃ શું અસમાન પદાર્થોથી સમાન બુદ્ધિઆકાર ન થાય? ઉત્તરઃ ના, કારણ કે સ્વભાવથી જ અસમાન રસાદિ પદાર્થોથી, સમાન એવો રૂપબુદ્ધિઆકાર ન થઈ શકે, કારણ કે તેવો અનુભવ કદી થતો નથી.. (રસ પણ રૂપાકારે કદી અનુભવાતો નથી.) આશય એ કે, રસને ચાટવાથી - ગંધને સુંઘવાથી “આ રસ-ગંધ રૂપસમાન છે' - એવો અનુભવ કોઈને થતો નથી, એનો મતલબ એ જ કે, અસમાન પદાર્થોથી સમાન બુદ્ધિઆકાર કદી ન થાય. તુલ્ય સમાનજાતીય કાર્યને ઉત્પન્ન કરનારા ઇન્દ્રિય-આલોકાદિ પણ, રસાદિની જેમ પરસ્પર ૨. ‘ત્યાદ્રિતા' રૂતિ ઘ-પાઠ: I For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ५७८ ++++++ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता (२३२) नान्य एव तत्तद्भेदः, अपि तु त एव तत्स्वभावा इति, अतस्त एव तद्धेतवः, नान्ये, अतत्स्वभावत्वादिति चेत्, तेषामेवासौ स्वभाव इति कुतः ? स्वहेतुभ्य उत्पत्तेः, જ વ્યારા माह-व्यवस्थानुपपत्तेश्च । अननुभवेऽपि समानबुद्ध्याकारपरिकल्पेन रसादिभेदाभावप्रसङ्गादिति भावः । आह-नान्य एव तत्तद्भेदः-तुल्यसमानजातीयकार्योत्पादिभ्योऽतत्कारिभेदः, अपि तु त एव-तुल्यसमानजातीयकार्योत्पादिनः तत्स्वभावाः, प्रक्रमादधिकृतबुद्ध्याकारजननस्वभावा इति । अतः कारणात् त एव-विशिष्टास्तुल्यसमानजातीयकार्योत्पादिनो घट-शरावो-ष्ट्रिकोदञ्चनादय इत्यर्थः, तद्धेतवः, प्रक्रमादधिकृतबुद्ध्याकारहेतवः, नान्ये-इन्द्रियादयः । कुत इत्याहअतत्स्वभावत्वात्, स:-अधिकृतबुद्ध्याकारहेतुः स्वभावो येषां ते तत्स्वभावाः, न तत्स्वभावा - અનેકાંતરશ્મિ . અસમાન છે, એટલે જ તેઓથી સમાનાકારરૂપ બુદ્ધિઆકારની ઉત્પત્તિ ન થાય... તેથી જે પદાર્થોથી સમાનાકાર બુદ્ધિ થાય, તે પદાર્થોમાં સમાનપરિણામ માનવો જ રહ્યો. પ્રશ્ન : તેવો અનુભવ ન હોવા છતાં પણ, અસમાન (સમાનપરિણામ વિનાના) પદાર્થોથી સમાન બુદ્ધિઆકાર માની લઈએ તો? ઉત્તરઃ તો તો વ્યવસ્થા જ અસંગત થશે. (આશય એ કે, રૂપને રસાદિથી ભિન્ન એટલા માટે માનવામાં આવે છે કે તેમનો સમાનાકાર બોધ અનુભવાતો નથી. અનુભવ વિના સમાનાકારબોધ માનશો, તો રૂપ-રસનો ભેદ માનવાનું કોઈ કારણ જ ન રહેતાં તે બે અભિન્ન થઈ જશે.) સાર ઃ તેથી સમાન બુદ્ધિઆકારના કારણ તરીકે પણ સમાનપરિણામ તો માનવો જ રહ્યો... નહીંતર પૂર્વોક્ત (તુલ્યસજાતીય કાર્યોત્પાદીનો અતત્કારીભેદરૂપ) કારણનું લક્ષણ તો વિકલ્પગ્રસિત જ છે... (૨૩૨) પૂર્વપક્ષ ઃ તુલ્ય સમાનજાતીય કાર્યને ઉત્પન્ન કરનારા (=તાદશી પદાર્થોથી તે અતત્કારીભેદ જુદો નથી (એટલે કે તાદશ પદાર્થો જ વાસ્તવિક છે, તેથી જુદો અતત્કારીભેદ નહીં...) પણ તાદેશ ( તુલ્ય સમાનજાતીય કાર્યોત્પાદી) પદાર્થોમાં સમાન બુદ્ધિઆકારનો ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે, એટલે તેઓથી સમાન બુદ્ધિઆકાર નિબંધ ઉત્પન્ન થશે... તેથી જ, સમાન બુદ્ધિઆકારનું કારણ તાદેશ ઘટ-શરાવ-ઉદંચન આદિ જ બનશે, કારણ કે તેઓમાં જ તેવો બુદ્ધિઆકારને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે... પણ ઇન્દ્રિય-આલોકાદિ નહીં બને, કારણ કે તેઓમાં તેવા બુદ્ધિઆકારને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ નથી... હવે તો સમાન બુદ્ધિઆકાર ઘંટી જશે ને ? જ આવું કહી પૂર્વપક્ષી સંતુષ્ટ થાય છે કે અમારે “સમાનપરિણામ' નહીં માનવો પડે... પણ ગ્રંથકારશ્રી આ કથનમાં પણ સમાનપરિણામની આવશ્યકતા દેખાડી, તેની સંતુષ્ટતાને છીનવી લેશે... For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (तृतीयः न, अन्येषामपि तत्प्रसङ्गात् तेषामपि स्वहेतुभ्य एवोत्पत्तेः । (२३३ ) न तथाविधेभ्यस्तेषां यथाविधेभ्य एषामिति चेत्, किमिदं तथाविधत्वम् ? तुल्यकार्यकृज्जनकत्वम् । नेदं तत् ५७९ o व्याख्या : । अतत्स्वभावाः, तद्भावस्तस्मादिति चेत्, इन्द्रियादीनाम् । एतदाशङ्क्याह- तेषामेव घटादीनामसौ स्वभावः, प्रक्रमादधिकृतबुद्ध्याकारजननस्वभाव इति एतत् कुतः ? अत्राह - स्वहेतुभ्यः सकाशादुत्पत्तेः विशिष्टेभ्य इति पराकूतम् । एतदनादृत्य सामान्यमेव गृहीत्वाऽऽह-नेत्यादि । न-नैतदेवम् अन्येषामपि-इन्द्रियादीनां तत्प्रसङ्गात्-अधिकृतबुद्ध्याकारजननस्वभावत्वप्रसङ्गात् । प्रसङ्गश्च तेषामपि अन्येषामिन्द्रियादीनाम् । किमित्याह - स्वहेतुभ्य एवोत्पत्तेः । न हि तेऽप्यन्यहेतुका अहेतुका वा इति भावनीयम् । न तथाविधेभ्यस्तेषामित्यन्येषामिन्द्रियादीनां यथाविधेभ्य एषाम्-अधिकृतबुद्ध्याकारहेतूनां घटादीनाम् । इति चेत्, एतदाशङ्क्याह- किमिदं तथाविधत्वं तद्धेतूनामिति ? अत्राह - ह - तुल्यकार्यकृज्जनकत्वं तुल्यकार्यकरणशीलास्तुल्यकार्यकृत:, इह प्रक्रमे तावद् घटादयस्तेषां जनकास्तद्धेतव इति प्रक्रमः, तद्भावस्तुल्यकार्यकृज्जनकत्वं तथाविधत्वमिति । एतदाशङ्क्याह-नेदं - तुल्यकार्यकृज्जनकत्वं तत्तुल्यसामर्थ्य....... अनेअंतरश्मि .. ઉત્તરપક્ષ : પહેલા તો એ કહો કે, સમાન બુદ્ધિઆકારને ઉત્પન્ન કરવાનો સ્વભાવ માત્ર ઘટશરાવાદિનો જ કેમ ? પૂર્વપક્ષ : કારણ કે પોતાના હેતુઓથી જ, તેવા સ્વભાવવાળા ઘટાદિની ઉત્પત્તિ થાય છે... ઉત્તરપક્ષ ઃ અરે ! એ રીતે તો ઇન્દ્રિયાદિમાં પણ સમાન બુદ્ધિઆકારને ઉત્પન્ન કરવાનો સ્વભાવ માનવો પડશે, કારણ કે ઇન્દ્રિયાદિની ઉત્પત્તિ પણ, ઘટની જેમ પોતાના હેતુઓથી જ થાય છે. બીજાના હેતુથી કે હેતુ વિના જ તેઓની ઉત્પત્તિ થતી હોય,એવું તો કદી દેખાતુ નથી... (૨૩૩) પૂર્વપક્ષ : સાંભળો, તેવા હેતુઓથી ઇન્દ્રિયાદિની ઉત્પત્તિ નથી થતી, કે જેવા હેતુઓથી (સમાન બુદ્ધિઆકારને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા) ઘટાદિની ઉત્પત્તિ થાય છે... उत्तरपक्ष : पहेला तो जे अहो डे, "तथाविधहेतु " = तेवा हेतु " - से अथनथी तभे शुं हेवा ઇચ્છો છો ? (અર્થાત્ કેવા હેતુનો ઉલ્લેખ કરવા ઇચ્છો છો ?) હેતુમાં રહેલ તથાવિધત્વ શું છે ? પૂર્વપક્ષ : ‘તથાવિધ’ એટલે ‘તુલ્યકાર્ય કરવાના સ્વભાવવાળા (ઘટાદિ) પદાર્થને ઉત્પન્ન કરનાર’ ← આવો હેતુ જોઈએ... (૧) ઘટાદિના હેતુઓ આવા છે, કારણ કે તેઓ તુલ્ય કાર્ય કરનાર ઘટાદિને ઉત્પન્ન કરનાર છે, અને (૨) ઇન્દ્રિયાદિના હેતુઓ આવા નથી, કારણ કે તેઓ તુલ્ય કાર્ય ન કરનાર જ ઇન્દ્રિયાદિને ઉત્પન્ન કરનાર છે... * જો કે પૂર્વપક્ષી એમ કહેવા માગે છે કે, વિશિષ્ટ એવા હેતુના કારણે જ ઘટાદિમાં તેવો સ્વભાવ ઉત્પન્ન થાય છે. છતાં તેને અવગણીને - માત્ર હેતુથી ઉત્પત્તિને લઈને ગ્રંથકારશ્રી વ્યભિચાર આપે છે. For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता तुल्यसामर्थ्यमन्तरेण । तदङ्गीकरणे चाङ्गीकृत एव मदीयोऽभ्युपगमः, ( २३४ ) अतुल्यसामर्थ्येभ्यस्तुल्यसमानजातीयकार्यानुत्पत्तेः, इन्द्रियादिषु तददर्शनात् । तदतुल्यसामर्थ्यनिबन्धनमेतत्, अतोऽन्यत् तत्तुल्यसामर्थ्यकारणमिति सन्यायः । तुल्यसामर्थ्यमेव च नो જ વ્યાધ્યા मन्तरेण तेषां तद्धेतूनां तुल्यसामर्थ्यं विना । यदि नामैवं ततः किमित्याह-तदङ्गीकरणे चतत्तुल्यसामर्थ्याङ्गीकरणे च अङ्गीकृत एव मदीयोऽभ्युपगमः, तुल्यसामर्थ्यस्यैव समानपरिणामत्वात् । एतदेव विपक्षबोधाभिधानेनाभिधातुमाह-कथमङ्गीकृत एव मदीयोऽभ्युपगमः, अतुल्यसामर्थ्येभ्यः-इन्द्रियादिभ्यः तुल्यसमानजातीयकार्यानुत्पत्तेः । न रूपादिज्ञानैककार्यकारिभ्योऽपि इन्द्रियादिभ्यः स्वसन्ततौ तुल्यानि समानजातीयकार्याण्युत्पद्यन्ते, यदुत सर्वाणीन्द्रियाण्येव मनस्कारा वेत्यादीति भावना । आह च-इन्द्रियादिषु अतुल्यसामर्थ्येषु तददर्शनात्-तुल्यसमानजातीयकार्यादर्शनादिति भावितमेतत् । यदि नामैवं ततः किमित्याह - तदतुल्यसामर्थ्यनिबन्धनं ... અનેકાંતરશ્મિ ५८० -> ઉત્તરપક્ષ : તમારી વાત બરાબર છે, પણ પહેલા અમારી વાત સાંભળો કે → તે હેતુઓમાં જો તુલ્યસામર્થ્ય હોય, તો જ તે હેતુઓ દ્વારા તુલ્યકાર્યકારક ઘટાદિની ઉત્પત્તિ થાય, તે સિવાય નહીં... તો ઘટાદિના હેતુઓમાં તુલ્યસામર્થ્ય તો માનશો જ ને ? જો હા, તો તો તમે અમારી વાત સ્વીકારી જ લીધી, કારણ કે તુલ્યસામર્થ્ય એ જ તો સમાનપરિણામ છે. અત્યાર સુધી એ સમાનપરિણામને જ તો અમે સ્વીકારવાનું કહેતાં હતાં... આ જ વાતને ઉલટાવીને કહે છે - વિપક્ષ રીતે કહે છે - (અર્થાત્ વિપક્ષ દૃષ્ટાંત લઈને સમાનપરિણામનો સ્વીકાર કરાવે છે - ) (૨૩૪) જે પદાર્થો તુલ્યસામર્થ્યવાળા ન હોય, તે પદાર્થોથી તુલ્ય સજાતીયકાર્યોની ઉત્પત્તિ પણ ન જ થઈ શકે... જેમ કે રૂપ-આલોક-મનસ્કારાદિ પદાર્થો અતુલ્યસામર્થ્યવાળા છે (તુલ્યસામર્થ્યવાળા નથી) એટલે તેઓ દ્વારા તુલ્ય સજાતીયકાર્યની ઉત્પત્તિ પણ નથી જ થતી... પ્રશ્ન ઃ પરંતુ ઇન્દ્રિય-આલોકાદિ રૂપજ્ઞાન કે રસજ્ઞાન આદિરૂપ એક કાર્ય તો કરે જ છે ને ? ઉત્તર : તમારી વાત બરાબર ! પણ તેઓ પોતાની સંતાનપરંપરામાં તુલ્ય જ સજાતીયકાર્યને ઉત્પન્ન કરે એવું નથી, કારણ કે બધાની સંતતિમાં ઉત્પન્ન થયેલાં કાર્યો (ઇન્દ્રિયની સંતતિમાં ઇન્દ્રિય, આલોક-મનસ્કારની સંતતિમાં આલોક-મનસ્કાર) તુલ્ય નથી - બધા જ કંઈ ઇન્દ્રિય નથી કે બધા જ કંઈ આલોક-મનસ્કાર નથી... પણ હવે તેમાં (=ઇન્દ્રિયાદિથી તુલ્ય સજાતીયકાર્યની ઉત્પત્તિ ન દેખાવામાં) કારણ શું ? કારણ એ જ કે, તે ઇન્દ્રિયોમાં ‘અતુલ્યસામર્થ્ય’ છે, અર્થાત્ તેઓ તુલ્યસામર્થ્યવાળા નથી અને એટલે જ તેઓ દ્વારા તુલ્ય સજાતીયકાર્યની ઉત્પત્તિ થતી નથી... . ‘નાતીયાનિ ાર્યા' કૃતિ -પાટ: I For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ५८१ अनेकान्तजयपताका भावानां समानपरिणाम इति परिभाव्यतामेतत् ॥ ( २३५) अविषय एवायं बुद्ध्याकारोऽनादिवासनादोषादुपप्लव इति चेत्, केयं આવ્યાબા ( તૃતીયઃ तेषाम्-इन्द्रियादीनामतुल्यसामर्थ्यनिबन्धनम्, एतत्-तुल्यसमानजातीयकार्यादर्शनम् । अतोऽन्यत्, प्रक्रमात् तुल्यसमानजातीयकार्यदर्शनं गृह्यते । एतच्चेह मृद्रूपमात्रतयाऽधिकृतघट - शरावो-ष्ट्रिकोदञ्चनादिविषयमेवावगन्तव्यम्, तत्तुल्यसामर्थ्यकारणमिति घटादीनां तुल्यसामर्थ्यकारणमतुल्यसामर्थ्येभ्यो हिमादिभ्य एव मृद्रूपताऽयोगादिति सन्न्यायः, अन्वयव्यतिरेकबलप्रतिष्ठितत्वात् तत्तुल्यसामर्थ्यस्य । एवमपि काऽष्टसिद्धिरित्याह- तुल्यसामर्थ्यमेव च नः - अस्माकं भावानांघटादीनां समानपरिणाम इति परिभाव्यतामेतत् । एतदुक्तं भवति - येषामेव भावानां पिण्डादीनां तुल्यं सामर्थ्यं त एव घटादीन् मृद्रूपमात्रतया तुल्यान् समानजातीयान् कुर्वन्ति, नान्ये हिमादयः, घटादिष्वेव च मृन्मृदिति समानाकारा बुद्धिरुत्पद्यते, न हिमादिषु, अतस्तात्त्विकसमानपरिणामनिबन्धनेयमिति सूक्ष्मधियाऽऽलोचनीयम् ॥ आह-अविषय एव-अनालम्बन एव अयं प्रक्रान्तो मृन्मृदिति समानो बुद्ध्याकारः । * અનેકાંતરશ્મિ અને (અતો અન્યત્) પિંડાદિથી માટીરૂપે તુલ્ય એવા ઘટ-શરાવ-ઉર્દૂચનાદિ સજાતીયકાર્ય દેખાય છે, એમાં કારણ શું ? કારણ એ જ કે, પિંડાદિમાં ‘તુલ્યસામર્થ્ય’ છે. સભ્યાય : (૧) માટીરૂપે તુલ્ય એવાં ઘટાદિ સજાતીયકાર્યની ઉત્પત્તિ પિંડાદિથી જ થાય છે, કારણ કે પિંડાદિમાં જ તુલ્યસામર્થ્ય છે – અન્વય, અને (૨) તેવા કાર્યની ઉત્પત્તિ હિમાદિથી નથી થતી, કારણ કે હિમાદિમાં તુલ્યસામર્થ્ય નથી – વ્યતિરેક... આમ, તુલ્ય સજાતીયકાર્યોત્પત્તિનાં અન્વય-વ્યતિરેકથી તુલ્યસામર્થ્ય નિર્વિવાદ સિદ્ધ થાય છે... પ્રશ્ન ઃ પણ આવા તુલ્યસામર્થ્યથી તમારે ઇષ્ટ શું સિદ્ધ થવાનું ? ઉત્તર : ઇષ્ટ એ જ કે, આ તુલ્યસામર્થ્ય જ ઘટ-શ૨ાવાદિનો સમાનપરિણામ છે... એટલે સમાનપરિણામ રૂપ ઇષ્ટ અબાધિતપણે સિદ્ધ થશે... આ બધી વાતો ધ્યાનથી વિચા૨વી... ܀ રહસ્ય + સારાંશ ઃ તેથી જે પિંડાદિ પદાર્થોનું તુલ્યસામર્થ્ય હોય, તે પિંડાદિ જ, માટીરૂપે તુલ્ય એવા ઘટ-શરાવાદિ સમાનજાતીય કાર્યને ઉત્પન્ન કરે, તે સિવાયનાં હિમ-કરાદિ પદાર્થો નહીં... અને એટલે જ (=પિંડાદિ તુલ્યસામર્થ્યવાળા અને હિમાદિ અતુલ્યસામર્થ્યવાળા હોવાથી જ) “મૃત્-મૃ” એવી સમાનાકાર બુદ્ધિ માત્ર ઘટાદિ કાર્યો વિશે જ થાય છે, હિમ-કરાદિ વિશે નહીં. તેથી તાત્ત્વિક એવા સમાનપરિણામને કારણે જ ‘મૃત્-મૃત્’ એવી સમાનાકાર બુદ્ધિ થાય છે, એમ સિદ્ધ થયું... આ પદાર્થ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો. * સમાનાકારની ભ્રાન્તતાનું નિરાકરણ (૨૩૫) બૌદ્ધ : ‘મૃત-મૃત્' એવી જે સમાનાકાર બુદ્ધિ થાય છે, તે બુદ્ધિ નિરાલંબન છે, અર્થાત્ For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ fથાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५८२ वासना नाम ? किं बोधमानं उतान्यदेव किञ्चित् ? यदि बोधमात्रमनुत्तरज्ञानेऽपि तथाविधाकारापत्तिः तस्यापि बोधमात्रभावात् । अनिष्टं चैतत्, तत्र तदनभ्युपगमात् । ~ વ્યરહ્યા છે. कुतः किमात्मको वाऽयमित्याह-अनादिवासनादोषात् अयं उपप्लवः स्वरूपेण । इति चेत्, एतदाशङ्क्याह-केयं वासना नाम ? किं बोधमात्रं-निविशेषमेव उतान्यदेव किञ्चित्-बोधाद् भिन्नं वस्तु ? उभयथाऽपि दोषमाह-यदि बोधमात्रं-निविशेषणमेव वासना, ततः किमित्याहअनुत्तरज्ञानेऽपि-भगवतः सम्बन्धिनि तथाविधाकारापत्तिः, प्रक्रमान्मृन्मृदिति समानबुद्ध्याकारापत्तिः । कुत इत्याह-तस्यापि-अनुत्तरज्ञानस्य बोधमात्रभावात्, एतदेव वासनेति बोधा ... અનેકાંતરશ્મિ ... નિર્વિષયક-વિષય વિનાની છે, કારણ કે તે અનાદિકાલીન વાસનારૂપ દોષથી જન્ય હોઈ ઉપપ્પવરૂપ | ( ભ્રમરૂપ) છે... આશય એ કે, ભ્રમનો કોઈ વિષય ન હોય. દા.ત. રજતભ્રમ રજતરૂપ વિષય વિના જ થાય છે... પ્રસ્તુતમાં સમાનાકારે બુદ્ધિ પણ ભ્રમરૂપ હોઈ વિષય વિનાની જ છે... એટલે તેના વિષય તરીકે સમાનપરિણામ માનવાની કોઈ જરૂર નથી... સ્યાદ્વાદી પહેલા તો એ કહો કે, આ “વાસના” શું છે? શું તે (૧) માત્ર શુદ્ધ (=વિશેષતારૂપ કલુષતાથી રહિત) બોધરૂપ છે, કે (૨) બોધથી અલગ કોઈ વસ્તુરૂપ ? - આ બેમાંથી તમે કયો વિકલ્પ સ્વીકારશો? - વાસનાનો વિકલ્પશઃ નિરાસ (૧) જો વાસનાને શુદ્ધ બોધરૂપ માનશો, તો તો ભગવાનસંબંધી અનુત્તરજ્ઞાનમાં (=કેવળજ્ઞાનમાં) પણ “મૃત્-મૃત્” એવો સમાન બુદ્ધિઆકાર માનવો પડશે ! કારણ કે ભગવાનનું અનુત્તરજ્ઞાન પણ શુદ્ધબોધરૂપ જ છે અને આ શુદ્ધબોધને જ તમે વાસના કહો છો... તેથી જેમ વાસનાથી સમાનબુદ્ધિ થાય, તેમ વાસનારૂપ= શુદ્ધબોધરૂપ અનુત્તરવિજ્ઞાનથી પણ સમાનબુદ્ધિ થશે.. વિશેષાર્થ: બૌદ્ધો, શુદ્ધ બોધને જ વાસનારૂપે માને છે, તે સિવાય કોઈ અલગ પદાર્થ નહીં... તેથી તેઓના મતે “વાસનાથી સમાનાકાર બુદ્ધિ થાય શુદ્ધબોધથી સમાનાકાર બુદ્ધિ થાય” – એવું જ સાબિત થશે. એટલે સમાનાકાર બુદ્ધિનું ઉપાદાન વાસના=શુદ્ધબોધ બનશે.. હવે અનુત્તરવિજ્ઞાન પણ આવા શુદ્ધબોધરૂપ હોઈ તે પણ સમાનાકાર બુદ્ધિનું ઉપાદાન બનશે.. જ વિવરમ્ .. 109. एतदेव वासनेति बोधादबोधवन्नान्याकारानुत्तरज्ञानजन्मेति । एतदेव-निर्विशेषणं बोधमात्रमेव वासना वर्तते, न त्वन्यत् किञ्चित् इति-अस्मात् कारणात् बोधात्-बोधक्षणात् सकाशात् अबोधवत्अबोधस्येव न-नैवान्याकारस्य-समानाकारविलक्षणाकारस्यानुत्तरविज्ञानस्य जन्म युक्तम् । अयमभिप्राय: For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ५८३ अनेकान्तजयपताका (તૃતીય (२३६) अथान्यदेव किञ्चित् तदेवास्य विषय इति, कथमविषयो नाम ? अवस्त्वेव ~ જ વ્યાપદ્ય दबोधवन्नान्याकारानुत्तरज्ञानजन्मेति । अनिष्टं चैतत् । कुत इत्याह-तत्र-अनुत्तरज्ञाने तदनभ्युपगमात्-तथाविधाकारानभ्युपगमात् ।। द्वितीयं विकल्पमधिकृत्याह-अथान्यदेव किञ्चिद् वस्तु वासनेति । एतदाशङ्ख्याहतदेव-अन्यत् किञ्चिद् वासनाख्यं अस्य-अधिकृतबुद्ध्याकारस्य विषय इति-एवं कथमविषयो नाम अयं बुद्ध्याकारः ? अवस्त्वेव तदिति चेत्, अन्यत् किञ्चिद् वासनाख्यम् । एतदा - અનેકાંતરશ્મિ એટલે તો અનુત્તરવિજ્ઞાન (=શુદ્ધબોધ=વાસના) દ્વારા પણ સમાનાકાર બુદ્ધિ થશે જ..." પ્રશ્ન : પણ માત્ર અનુત્તરવિજ્ઞાનને અન્યાકાર ( સમાનાકારથી વિલક્ષણ સ્વલક્ષણાકારરૂપ) માની લઈએ તો? ઉત્તર : પણ તેવું ન માની શકાય, કારણ કે છદ્મસ્થક્ષણીય ચરમજ્ઞાનક્ષણથી, જેમ અબોધ=જડની ઉત્પત્તિ નથી થતી, તેમ અન્યાકારવાળું (=સમાનાકારથી વિલક્ષણ) અનુત્તરવિજ્ઞાન પણ ઉત્પન્ન ન થાય, અર્થાત્ સમાનાકારથી જ અનુત્તરવિજ્ઞાનની ઉત્પત્તિ થશે. કારણ એ કે બોધત્વેન બોધ એ સમાનાકાર-બુદ્ધિનું જ કારણ છે... તેથી વાસનાને જો શુદ્ધબોધરૂપ માનો, તો અનુત્તરવિજ્ઞાનમાં પણ સમાનાકાર બુદ્ધિ માનવી પડે, જે તમને બિલકુલ ઈષ્ટ નૅથી... એટલે વાસનાને શુદ્ધબોધરૂપે માનવારૂપ પ્રથમ વિકલ્પ તો યુક્ત નથી... (૨૩૬) (૨) જો વાસનાને બોધથી કોઈ અલગ વસ્તુ માનશો, તો તે વસ્તુરૂપ વાસનાને જ સમાનાકારબુદ્ધિનો વિષય માની લઈશું... રૂપથી જન્ય જ્ઞાન જેમ રૂપને વિષય કરે, તેમ વાસનાથી જન્ય સમાનાકારબુદ્ધિ પણ વાસનાને વિષય કરશે... અને જો આવું હોય, તો તે સમાનાકારબુદ્ધિ નિરાલંબનઃનિર્વિષયક શી રીતે કહી શકાય? બૌદ્ધ : બોધથી અલગ વાસના ખરેખર તો અવસ્તુ=અસત્ જ છે... વિવUK ... बोधमात्रमेव वासना, न त्वन्यत् किञ्चिद् वस्तु सत्कर्मादि बौद्धैरङ्गीक्रियते । ततो बोधात् समानाकारं ज्ञानमुत्पद्यत इत्यायातम् । एवं च यथा बोधादबोधो न जायते, तथाऽन्याकारानुत्तरविज्ञानजन्मापि न स्यात् । सुगतज्ञानमपि तथाविधसमानाकारोल्लेखवशादित्यर्थः, तत्रापि बोधमात्रस्योपादानभूतस्याविशेषात् ।। બૌદ્ધો, સમાનાકારને બુદ્ધિકલ્પિત-તુચ્છ-અસતુ માને છે... હવે જો અનુત્તરજ્ઞાનમાં પણ સમાનાકારનો ભાસ માને, તો તે સમાનાકારને વાસ્તવિક માનવો પડે, કારણ કે તે જ્ઞાનમાં ભાસતી દરેક વસ્તુ વાસ્તવિક હોય છે... એટલે જ તેઓ, અનુત્તરજ્ઞાનમાં સમાનાકારના ભાસની અસંગતિ બતાવે છે... For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता तदिति चेत्, कथं ततः स आकार इति वाच्यम् । अहेतुक एवायमिति चेत्, सदा तद्भावादिप्रसङ्गः । विशिष्टं बोधरूपं वासना न बोधमात्रमिति चेत्, किंकृतमस्य वैशिष्ट्यमिति वाच्यम् । अनादिहेतुपरम्पराकृतमिति चेत्, न, तत्रापि तन्मात्राविशेषात् । ( २३७ ) स समुद्रोर्मिवद् यतस्तदेव तदिति चेत्, न, तस्यापि वाय्वादिना विना तत एवाभावात् । *વ્યાધ્યા............... * १ शङ्क्याह-कथं ततः-अवस्तुनः स आकार:- अधिकृतबुद्ध्याकार इति वाच्यम् । अहेतुक एवायं - बुद्ध्याकारः । इति चेत्, एतदाशङ्क्याह- सदा तद्भावादिप्रसङ्गः नित्यं सत्त्वमसत्त्वं वेतिं नीतेः । विशिष्टं बोधरूपं वासना, न च बोधमात्रमविशिष्टमिति चेत्, ततश्च ि यथोक्तदोषाभाव इति । एतदाशङ्क्याह- किंकृतमस्य - बोधरूपस्य वैशिष्ट्यमिति वाच्यम् । अनादिहेतुपरम्पराकृतम् । इति चेत्, एतदाशङ्क्याह-न, तत्रापि - अनादिहेतुपरम्परायां तन्मात्राविशेषात्-बोधरूपमात्राविशेषात् । सः- बुद्ध्याकारः समुद्रोर्मिवदिति निदर्शनं यतः * અનેકાંતરશ્મિ : સ્યાદ્વાદી : તો તેનાથી સમાન બુદ્ધિઆકાર શી રીતે થાય ? શું ખપુષ્પથી સમાન બુદ્ધિઆકાર થાય છે ? બૌદ્ધ ઃ તો સમાન બુદ્ધિઆકારને નિર્હેતુક માની લઈશું, અર્થાત્ હેતુ વિના જ તેની ઉત્પત્તિ માની લઈશું... ५८४ સ્યાદ્વાદી : અરે ! તો તો તે આકારને સદા સત્ કે સદા અસત્ માનવાની આપત્તિ આવશે, કારણ કે તેવો ન્યાય છે કે, જે પદાર્થ નિર્હતુક હોય, તે (૧) કાં’તો આકાશની જેમ સદા સત્ હોય, કાં’તો (૨) ખપુષ્પની જેમ સદા અસત્ હોય... Page #370 -------------------------------------------------------------------------- ________________ ५८५ अनेकान्तजयपताका (તૃતીય अनागमो वाय्वादिकल्प इति चेत्, न, तदभावेऽपि क्वचित् तद्भावोपपत्तेः । ( २३८) स्वविक्षोभोद्भवसमुद्रोर्मितुल्यः स इति चेत्, स एव तदा कुत इति वाच्यम् ? तस्यैव बोधरूपात् तदेव-बोधरूपं तदिति चेत्-वैशिष्टयम् । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्यापिसमुद्रोर्मेर्वाय्वादिना विक्षोभकारणेन विना तत एव-समुद्रमात्रादभावात्, ततश्च दृष्टान्तदार्टान्तिकयोर्वैषम्यमित्यर्थः । अनागमः तीर्थिकसम्बन्धी वाय्वादिकल्प इति चेत्, ततो न वैषम्यमित्यभिप्रायः । एतदाशझ्याह-न, तदभावेऽपि-अनागमाभावेऽपि क्वचित्-बालविकल्पादौ तद्भावोपपत्तेः, प्रक्रमादधिकृतबुद्ध्याकारोपपत्तेः । स्वेत्यादि । स्वविक्षोभादुद्भवो यस्य समुद्रोर्मेः स तथा स्वविक्षोभोद्भवश्चासौ समुद्रोर्मिश्चेति समासः तेन तुल्यः स इति અનેકાંતરશ્મિ સમાનાકાર બોધ થાય છે. અહીં જે બોધ દ્વારા તેવો સમાનાકાર થાય, તે જ બોધ વિશિષ્ટરૂપ છે અને તેને જ અમે વાસના કહીએ છીએ... (સમુદ્ર વાસના, સમુદ્રતરંગ=સમાનાકારબુદ્ધિ) હવે તો વાંધો નહીં ને? આશયઃ સમુદ્રમાંથી તરંગ ઉત્પન્ન થાય છે. હવે તરંગ પેદા કરનાર પાણી પૂર્વે પણ હતું છતાં તેમાંથી તરંગ ન થયો પણ પછી થયો. તેથી તે પાણી જ તરંગજનક વૈશિસ્ત્રવાળું છે. તેમ અનાદિથી શુદ્ધબોધ હોવા છતાં કોઈક ક્ષણે સમાનાકારબુદ્ધિ થાય તો તેના પૂર્વનો બોધ એ જ તજ્જનક વિશેષબોધ (વાસના) છે... સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે તમારા દૃષ્ટાંત અને દાષ્ટ્રતિકમાં ઘણો તફાવત છે. જુઓ - વાયુ હોય તો જ સમુદ્રથી તરંગો થાય, તે સિવાય માત્ર સમુદ્રથી જ સમુદ્રના તરંગો નહીં... (એટલે દૃષ્ટાંતમાં તો વાયુ જેવા તત્ત્વનું અસ્તિત્વ છે...) જયારે દાતિકમાં તો વાયુ જેવી બીજી કોઈ વસ્તુ જ નથી, કે જેના નિમિત્તે, વાસનારૂપ સમુદ્રથી સમાનાકાર બુદ્ધિરૂપ તરંગો થઈ શકે... તો અહીં તે દષ્ટાંત શી રીતે યોગ્ય ગણાય ? બૌદ્ધઃ પરતીર્થિક(જૈનાદિ) સંબંધી અનાગમ=આગમાભાસ તે જ વાયુ જેવો છે... વાયુ દ્વારા જેમ સમુદ્રથી તરંગો નીકળે, તેમ જૈનાદિસંબંધી અનાગમ સાંભળીને, વિશેષબોધરૂપ વાસનાથી પણ સમાનાકાર બુદ્ધિ થાય છે... સ્વાદાદીઃ જો અનાગમ વાયુ જેવો હોય, તો વાયુ વિના તરંગોની જેમ, અનાગમ સાંભળ્યા વિના સમાનાકાર બુદ્ધિ પણ ન જ થવી જોઈએ, પણ થાય તો છે જ, કારણ કે બાળકાદિને અનાગમનું શ્રવણ ન હોવા છતાં પણ, સમાનાકાર બુદ્ધિ તો તેમને પણ થાય છે... તેથી તમારી વાત યોગ્ય નથી... (૨૩૮) બૌદ્ધ: જુઓ, દરેક વખતે વાયુથી જ તરંગો થાય એવું જરૂરી નથી, ઘણીવાર તો સમુદ્રના વિક્ષોભથી (=ખળભળાટથી) જ તરંગો થાય છે. તેની જેમ વિક્ષોભથી જ સમાનાકાર બુદ્ધિ ૨. “તદ્ વૈશિ .' રૂતિ ઘ-પટિ: I For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ આધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५८६ तत्स्वभावत्वादिति चेत्, न, तदविशेषेण सदा समुद्रोमिप्रसङ्गात् । तस्य तत्क्षणविशेषत्वादप्रसङ्ग इति चेत्, न, तस्य तन्मात्रत्वेन विशेषत्वासिद्धेः । ऊर्मिजननस्वभावत्वं विशेष જ ચારડ્યા चेत्-प्रस्तुतबुद्ध्याकारः, एतदाशङ्क्याह-स एव-स्वविक्षोभोद्भवः समुद्रोमिस्तदा-तस्मिन्नेव काले कुत इति वाच्यम् । तस्यैवेत्यादि । तस्यैव-समुद्रस्य तत्स्वभावत्वात्-तदोर्मिजननस्वभावत्वात् इति चेत् स एव तंदेति । एतदाशझ्याह-नेत्यादि । न-नैतदेवम्, तदविशेषेणसमुद्राविशेषेण हेतुना सदा समुद्रोर्मिप्रसङ्गात्, तन्मात्रनिबन्धो ह्युमिरविशिष्टं च भेदकाभावेन परस्य तन्मात्रत्वमिति भावना । तस्येत्यादि । तस्य-स्वविक्षोभोद्भवसमुद्रोमिहेतोः समुद्रस्य तत्क्षणविशेषत्वात्-समुद्रक्षणविशेषत्वात् अप्रसङ्ग इति चेत् । सदोमिप्रसङ्गोऽनन्तरोदितः, स एव क्षणस्तत्स्वभावः, नान्ये तत्क्षणा इत्यभिप्रायः । एतदाशङ्क्याह-न, तस्य-समुद्रक्षणस्य तन्मात्रत्वेन-समुद्रक्षणमात्रत्वेन हेतुना विशेषत्वासिद्धेः । ऊर्मिजननस्वभावत्वं विशेष इति અનેકાંતરશ્મિ ... થઈ જાય છે. એટલે અમારા મતે કોઈ દોષ નથી... (હવે ગ્રંથકારશ્રી, જે દષ્ટાંતથી બૌદ્ધ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું, તે દષ્ટાંતનો જ નિરાસ કરે છે...) સ્યાદ્વાદીઃ પોતાના વિક્ષોભથી થનારા તરંગો, તે જ કાળે કોના કારણે થાય છે? બૌદ્ધ : સમુદ્રને કારણે... કારણ કે તરંગને ઉત્પન્ન કરવાનો સ્વભાવ સમુદ્રનો જ છે... સ્યાદ્વાદીઃ અરે ! સમુદ્રરૂપે તો બધી જ સમુદ્રક્ષણો સમાન છે, તેઓમાં પરસ્પર ભેદ કરાવનાર કોઈ જ વિશેષ નથી અને તેથી તો, પ્રસ્તુત સમુદ્રક્ષણની જેમ પૂર્વની સમુદ્રક્ષણોમાં પણ તરંગજનનસ્વભાવ-સમાનપણે હોઈ, હંમેશા સમુદ્રથી તરંગોની ઉત્પત્તિ માનવી પડશે... આશયઃ ધારો કે, ૧૦ સમુદ્રક્ષણો છે, તો અહીં આગળની નવ સમુદ્રક્ષણથી તરંગો ન થાય ને માત્ર દસમી ક્ષણથી જ તરંગો થાય એવું કેમ? સમુદ્રરૂપે તો દસે દસ ક્ષણો સમાન છે... બૌદ્ધ : જુઓ, પોતાના વિક્ષોભથી તરંગોને ઉત્પન્ન કરવાનો સ્વભાવ માત્ર દસમી ક્ષણનો જ છે, નવાદિ ક્ષણનો નહીં... એટલે પ્રતિનિયત ક્ષણે જ તરંગોની ઉત્પત્તિ થશે, સર્વદા નહીં... સ્યાદ્વાદીઃ આ વાત પણ યોગ્ય નથી, કારણ કે દસમી ક્ષણ પણ એક “સમુદ્રક્ષણ' જ હોવાથી, નવાદિ ક્ષણની જેમ તેમાં કોઈ વિશેષતા હોવી સિદ્ધ નથી... બૌદ્ધ : અરે ! ‘તરંગજનનસ્વભાવ” એ જ તો તે ક્ષણની વિશેષતા છે... (આશય એ કે, જો દરેક ક્ષણોમાં તરંગજનનસ્વભાવ હોત, તો તે દરેકથી તરંગોની ઉત્પત્તિ માનવી પડે, જે પ્રતીતિસિદ્ધ નથી. તેથી તરંગજનનસ્વભાવ નવાદિ ક્ષણમાં નહીં, પણ માત્ર દસમી ક્ષણમાં જ માનવો જોઈએ અને એ જ તે દસમી ક્ષણની વિશેષતા છે...) ૨. ‘તવેતાશર્વાદ' રૂતિ -પઢિ: . ૨. ‘હ્યુમવિશિષ્ટ' રૂતિ પૂર્વમુદ્રિતપ4િ:, અત્ર તુ -ટુ-પ4િ: I For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ अनेकान्तजयपताका (તૃતીયઃ इति चेत्, न स्वभावः स्वभाववतोऽन्य इति तन्मात्रत्वमेव । (२३९) तन्मात्रत्वेऽपि तद्भेदवद् भेद एवेति चेत्, न, तादृशस्यास्याप्रयोजकत्वात्, तत्तद्भावेऽतिप्रसङ्गात्, - ચહ્યા चेत्, तथाहि-न सर्वे तत्स्वभावाः सर्वेभ्य ऊर्मिभावापत्तेः, न चेयं तथाऽदर्शनादिति भावेनेति । एतदाशङ्क्याह-न स्वभाव इत्यादि । न स्वभावः स्वभाववतः सकाशादन्य इति कृत्वा तन्मात्रत्वमेव-समुद्रक्षणमात्रत्वमेव, ततश्च 'ऊर्मिजननस्वभावत्वं विशेषः' इति वचनमात्रमेव । तन्मात्रत्वेऽपि-समुद्रक्षणमात्रत्वेऽपि तद्भेदवत्-समुद्रक्षणभेदवद् भेद एव इति चेत्, विशेष एवोर्मिजननस्वभावस्य क्षणस्येति । एतदाशङ्क्याह-न, तादृशस्य-तुल्यस्वरूपभेदमात्रहेतोः अस्य-क्षणभेदस्य अप्रयोजकत्वात् स्वभावभेदेनोर्मिजननं प्रति । एतदेवाह-तत्तद्भावे तस्यभेदमात्रस्य तद्भावे-स्वभावभेदेनोर्मिजननं प्रति प्रयोजकत्व इत्यर्थः । किमित्याह-अतिप्रसङ्गात् । અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી : અરે ભાઈ, સ્વભાવ તે સ્વભાવવાળા પદાર્થથી જુદો નથી, પણ તે પદાર્થરૂપ જ છે... એટલે તરંગજનનસ્વભાવ પણ માત્ર સમુદ્રક્ષણરૂપ જ છે, એથી જુદો નહીં... હવે જો એવો કોઈ જુદો સ્વભાવ જ નથી, તો તેના આધારે સમુદ્રક્ષણની વિશેષતા શી રીતે મનાય? તેથી “તરંગજનનસ્વભાવ જ વિશેષ છે” - તે બધું માત્ર બોલવા પૂરતું જણાય છે... | (૨૩૯) બૌદ્ધ : જો કે દસમી ક્ષણ પણ એક સમુદ્રક્ષણ જ છે, તો પણ, જેમ સમુદ્રની દરેક ક્ષણો જુદી જુદી છે, તેમ દરેક ક્ષણોનો સ્વભાવ પણ જુદો જુદો હોઈ જ શકે છે... (તેથી બીજી ક્ષણોમાં ન હોવા છતાં પણ, દસમી ક્ષણમાં તેવો તરંગજનનસ્વભાવ હોવામાં કોઈ અસંગતિ નથી...) સ્યાદ્વાદી : તમારી વાત અયુક્ત છે, કારણ કે સ્વભાવભેદ માટે ક્ષણભેદને પ્રયોજક માનવો યોગ્ય નથી. આશય એ કે, સ્વરૂપભેદનાં કારણભૂત ક્ષણભેદ હોવા માત્રથી તે તુલ્ય એવી સમુદ્રક્ષણોનો સ્વભાવભેદ માનવો યોગ્ય નથી... બૌદ્ધ : દરેક ક્ષણો જુદી જુદી હોઈ, તે દરેક ક્ષણોનો સ્વભાવ પણ જુદો જુદો હોવાથી, અન્યક્ષણોમાં ન રહેલ પણ તરંગજનનસ્વભાવ, દસમી ક્ષણમાં માની લઈએ તો ? સ્યાદ્વાદી : તો તો અતિપ્રસંગ આવશે, કારણ કે જેમ તમે ક્ષણભેદથી સ્વભાવભેદ માની, પ્રથમાદિ ક્ષણની સમાન પણ દસમી ક્ષણનો જુદો સ્વભાવ માનો છો અને તેથી તે દસમી ક્ષણ દ્વારા જ તરંગક્ષણરૂપ વિશિષ્ટ (પૂર્વક્ષણવિલક્ષણ) કાર્યની ઉત્પત્તિ કહો છો... તેમ અમે પણ કહીશું કે - “કોઈ એક પદાર્થની ક્ષણો યદ્યપિ બધી સમાન (ક્ષણિકજનનસ્વભાવી) છે, તો પણ તેઓ ક્ષણરૂપે જુદી હોવાથી, ઉપરોક્તન્યાયે (ક્ષણભેદથી સ્વભાવભેદ), તેઓનો સ્વભાવ જુદો જુદો માનવો પડશે, અને તેથી તો કોઈ એક ક્ષણમાં “નિત્યજનનસ્વભાવ” પણ માની પઢિ: રૂ. પૂર્વમુદ્રિત તુ ‘પ્રયોગwત્વ' ત્યશુદ્ધપાd:, ૨. “નદિ સ્વભાવ:' રૂતિ -પd: ૨. ‘તમે ' તિ મત્ર તુ D-પ્રતાનુસારણ શુદ્ધિ: તા | For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता तत्स्वभावानामपि केषाञ्चित् तथाभेदाद् नित्यतया फलभेदापत्तेः ॥ (२४०) न नित्यता केषाञ्चिदपि । किं नेति वाच्यम् । न तद्धेतुः तथाभूता .................. व्याख्या ................ एनमेवाह-तत्स्वभावानामपि केषाञ्चित्-पदार्थानां तथाभेदात्-तुल्यस्वरूपभेदमात्रहेतुतया भेदात् नित्यतया-नित्यस्वभावत्वेन फलभेदापत्तेः-समुद्रोमिवदनित्यभावविलक्षणफलभेदापत्तेरित्यतिसूक्ष्मधिया भावनीयम् ॥ अत्राह-न नित्यता केषाञ्चिदपि-भावानाम् । एतदाशङ्क्याह-किं न इति वाच्यम् । न तद्धेतुः-नित्यभावहेतुः तथाभूतात्-नित्यंभावजननस्वभावजननस्वभावादिति योऽर्थः हेतोः ...* मनेतिरश्मि શકાશે. (આ સ્વભાવ યદ્યપિ પૂર્વેક્ષણોમાં નથી, તો પણ ક્ષણભેદે સ્વભાવભેદ માન્ય હોઈ, પૂર્વેક્ષણમાં ન રહેલ પણ સ્વભાવ, પ્રસ્તુત ક્ષણમાં સંગત છે...) પછી તો સમુદ્રક્ષણથી તરંગની જેમ, આ ક્ષણ દ્વારા વિલક્ષણ એવા નિત્યકાર્યની ઉત્પત્તિ થશે, એટલે તો ફળભેદની (નવિલક્ષણકાર્ય થવાની) આપત્તિ भावशे !" - माj थन रीने तो समे नित्यपहार्थना ५९ सिद्ध शु... આ અર્થ વિવરણ પ્રમાણે કર્યો છે. મૂળ + વ્યાખ્યાનો અર્થ આ રીતે બેસાડવો - સમાન સ્વભાવી પણ કેટલીક ક્ષણોમાં તેવો – સ્વરૂપભેદના હેતુભૂત ક્ષણભેદ હોવાથી તે નિત્ય પણ થઈ શકશે, અને અનિત્યક્ષણ કરતાં વિલક્ષણ એવું ફળ ઉત્પન્ન કરશે... ભાવ એ કે, અનિત્યક્ષણ, સજાતીય પણ સર્વથા ભિન્ન ક્ષણની ઉત્પત્તિ કરે છે, તે તેનું ફળ છે. પણ હવે તેના બદલે ક્ષણભેદથી કોઈક ક્ષણ નિત્ય થઈ જશે અને તે પોતાની જ અવસ્થિતિરૂપ વિલક્ષણ કાર્ય ઉત્પન્ન કરશે...) मा पर्थ मेम सूक्ष्मभुद्धिथा विया२वो... (२४०) बौद्ध : ५९॥ नित्यता तो ओ र्थनी नथी... स्यावाही : ५९॥ ५डेसा मे हो , म नथी ? । બૌદ્ધ ઃ તેમાં કારણ એ જ કે, નિત્યભાવને ઉત્પન્ન કરનાર તમે જે હેતુ માનો છો, તે હેતુની ....... विवरणम् ..... 110. तुल्यस्वरूपभेदमात्रहेतुतया भेदादिति । तुल्यं-परस्परसाधारणं तच्च तत्स्वरूपेण भेदमात्रं च तद्धेतुः-कारणं नित्यपदार्थजननं प्रति प्रयोजनं येषां ते तथा तेषां भावस्तत्ता तया कृत्वा भेदात्विशेषात्, यथाहि-अविशिष्टात् समुद्रक्षणात् स्वरुपमात्रेण पाश्चात्यसमुद्रक्षणेभ्यो भिन्नात् सकाशाद् विशिष्ट ऊर्मिक्षण उत्पद्यते । एवं स्वरुपमात्रेणान्येभ्य: पदार्थेभ्यो भिन्नात् कुतोऽपि वस्तुक्षणान्नित्यस्य कार्यस्योत्पत्ति: स्यात्, उभयत्रापि विशिष्टहेतोरभावात्, स्वरूपभेदमात्रस्य च समानत्वात् ।। 111. नित्यभावजननभावजननरवभावादिति योऽर्थ इति । नित्यभावजनन:-नित्यपदार्थनिष्पादको १.,'सत्स्वभावा०' इति क-पाठः । २. 'सत्स्वभावा०' इति क-ड-पाठः। ३. 'प्रतियोजकं येषां' इति क पाठः । For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ५८९ अनेकान्तजयपताका ( तृतीयः द्धेतोस्तस्येव यदिति चेत्, न, मोक्षहेतोः कैश्चित् तथाविधत्वाभ्युपगमात्, ( २४१ ) व्याख्या कारणात् । तस्येव, प्रक्रमादूर्मिजननस्वभावसमुद्रक्षणस्येव यंदिति चेत् ऊर्मिजननस्वभावो हि समुद्रक्षणः ऊर्मिजननस्वभावसमुद्रक्षणजननस्वभावात् समुद्रक्षणादुत्पन्न इति विद्यते, अस्य तथाभूतो हेतु:, 翡 नित्यभावजननस्वभावजननस्वभावो हेतुरस्ति, तन्नित्यत्वविरोधादित्यभिप्रायः। एतदाशङ्क्याह - नेत्यादि । न- नैतदेवं मोक्षहेतोः - विशिष्टज्ञानादेः कैश्चित्नैयायिकादिभिः तथाविधत्वाभ्युपगमात् नित्यभावजननस्वभावत्वाभ्युपगमात्, तथाऽहेतोरपि ...अनेडांतरश्मि તેવા હેતુથી ઉત્પત્તિ નથી થઈ, કે જેવા હેતુથી તરંગજનનસ્વભાવી સમુદ્રક્ષણની ઉત્પત્તિ થઈ છે... ભાવાર્થ : તરંગજનનસ્વભાવી સમુદ્રક્ષણનો તથાવિધ (=તરંગજનનસ્વભાવી સમુદ્રક્ષણને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો) સમુદ્રક્ષણરૂપ હેતુ વિદ્યમાન છે, જ્યારે નિત્યજનનસ્વભાવી પદાર્થક્ષણનો તથાવિધ (=નિત્યજનનસ્વભાવી પદાર્થક્ષણને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો) કોઈ જ હેતુ વિદ્યમાન નથી... (એટલે નિત્યજનનસ્વભાવી હેતુનું અસ્તિત્વ જ હજુ નિશ્ચિત નથી...) :: પ્રશ્ન ઃ તો તેવો (=નિત્યજનનસ્વભાવી પદાર્થને ઉત્પન્ન કરનાર) કોઈ હેતુ માની લઈએ તો ? ઉત્તર : અરે ! તો તો પદાર્થની નિત્યતાનો વિરોધ આવશે... ભાવ એ કે, જો તેવો કોઈ હેતુ માનો, અને જો તે (=નિત્યજનનસ્વભાવી) પદાર્થ દ્વારા નિત્યની ઉત્પત્તિ માનો, તો તો તેની નિત્યતા જ નહીં રહે, કારણ કે ઉત્પન્ન થનાર નિત્ય શી રીતે ? સાર ઃ તેથી એવો કોઈ હેતુ નથી, કે જેનાથી વિશિષ્ટ (=નિત્યજનનસ્વભાવી) ક્ષણ ઉત્પન્ન थाय... खेटले नित्य पधार्थनी सिद्धि थ शशे नहीं... સ્યાદ્વાદી : તમારી વાત અસંગત છે, કારણ કે નૈયાયિકાદિ કેટલાક દર્શનકારો, મોક્ષના કારણભૂત વિશિષ્ટજ્ઞાનાદિને નિત્યજનનસ્વભાવી (=મોક્ષરૂપ નિત્યપદાર્થને ઉત્પન્ન કરવાના विवरणम् योऽसौ भावः-पदार्थस्तज्जननस्वभावो यस्य स तथा तस्मात् । ऊर्मिजननस्वभावस्य समुद्रक्षणस्य हेतुरस्ति । एवं न नित्यभावहेतुर्नित्यभावजननस्वभावाद्धेतोरुत्पन्न: समस्तीति भावार्थ: ।। 112. यदिति चेदिति । अत्र यच्छब्दो यस्मादर्थे || 113. नैवं नित्यभावजननस्वभावजननस्वभावो हेतुरस्ति तन्नित्यत्वविरोधादिति । न-नैवं ऊर्मिजननस्वभावभाववत् नित्यभावजननभावजननस्वभावः नित्यपदार्थजनकपदार्थजननस्वरूपो हेतु:जनकोऽस्ति । कुत इत्याह- तन्नित्यत्वविरोधात् । तस्य जन्यतयाऽभिमतस्य पदार्थस्य हि नित्यत्वविरोधात् । यो हि जन्यते स कथं नित्यो भवितुमर्हतीति ॥ १. 'यदिति तदूम्मि०' इति क-पाठ: । २. 'तस्य' इति क- पाठः । ३. 'नित्यभावनजननस्वभावो' इति चपाठः, क-पाठस्तु 'नित्यभावगानभावजनन-भावजननस्वभावः' इति । ४. 'तन्नित्यत्व०' इत च पाठः । For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५९० अहेतोरपि तथाभावकल्पनाऽविरोधात् अस्याप्यर्थक्रियोपपत्तेः तत्करणस्वभावत्वात् अनित्यत्वादेः सर्वतः सर्वार्थक्रियाऽभावेनेहाप्रयोजकत्वात् । तत्करणस्वभावत्वस्य च ચાહ્યા . अविद्यमानहेतोरप्यनाद्यण्वादेः, किमित्याह-तथाभावकल्पनाऽविरोधात् तथाभावः-नित्यभावस्तत्कल्पनाऽविरोधात् । तथाहि-अहेतुरेव कश्चित् संत्स्वभावः सन्नित्य इति किमत्र क्षुण्णम् ? | नित्यस्य क्रम-योगपद्याभ्यामर्थक्रियाविरोध इत्याशङ्काऽपोहाय आह-अस्यापि-अधिकृतनित्यस्य अर्थक्रियोपपत्तेः । उपपत्तिश्च तत्करणस्वभावत्वात्-अर्थक्रियाकरणस्वभावत्वात् । अयं चात्र प्रधान इति विपक्षे बाधामाह-अनित्यत्वादेः । इह-अर्थक्रियायामप्रयोजकत्वात् इति योगः । अप्रयोजकत्वं च सर्वतः सर्वार्थक्रियाऽभावेन । न ह्यनित्य इत्येव सर्वो भावः सर्वामर्थक्रियां करोति, नित्य इत्येव वा, तथा अदर्शनात्, अतो यो यदर्थक्रियाकरणस्वभावः स तां करोतीति तत्करणस्वभावत्वमेवात्र प्रयोजकमिति । अत एवाह-तत्करणस्वभावत्वस्य च-अर्थक्रिया એક અનેકાંતરશ્મિ ” સ્વભાવવાળો) માને છે... એટલે નિત્યજનનસ્વભાવી કોઈ જ પદાર્થ નથી એવું ન કહી શકાય... (૨૪૧) બીજી વાત, “તેવો =નિત્યજનનસ્વભાવી) હેતુ ન હોવાથી, કોઈ પણ પદાર્થ નિત્ય નથી..” એવું પણ ન કહી શકાય, કારણ કે અનાદિકાલીન પરમાણુઓનો કોઈ નિત્યજનનસ્વભાવી હેતુ ન હોવા છતાં પણ, તેઓ નિત્ય-સસ્વભાવ તો કહેવાય જ છે... (ભાવ એ કે, હેતુ વિના જ કોઈ સસ્વભાવી હોવા સાથે નિત્ય હોય, તો તેમાં વાંધો શું?) (એટલે હેતુ ન હોવા માત્રથી નિત્ય પદાર્થનું નાસ્તિત્વ ન કહેવાય.) તેથી તો નિત્ય પદાર્થની નિબંધ સિદ્ધિ થશે... બૌદ્ધ : પણ નિત્ય પદાર્થમાં તો (૧) ક્રમ, કે (૨) યુગપતુ=અક્રમ એક રીતે અર્થક્રિયા ઘટતી નથી, તો તેને શી રીતે મનાય ? - સ્યાદ્વાદી: અરે બૌદ્ધ ! નિત્યપદાર્થમાં પણ અર્થક્રિયા સંગત જ છે, કારણ કે અર્થક્રિયા કરવાનો સ્વભાવ તો તેનો પણ છે... આ અર્થક્રિયા કરવાનો સ્વભાવ જ અર્થક્રિયામાં પ્રયોજક છે, નિત્યત્વઅનિત્યત્વાદિ નહીં... (આશય એ કે, તે સ્વભાવથી જ અર્થક્રિયા થાય છે, અનિત્યસ્વાદિ હોય તો જ અર્થક્રિયા થાય એવું નથી...) પ્રશ્ન : પણ એવું કેમ ? ઉત્તર : કારણ કે પદાર્થ “નિત્ય હોય કે અનિત્ય હોય તેટલા માત્રથી તેઓ બધી જ અર્થક્રિયા કરે એવું નથી, કારણ કે તેવું ક્યાંય દેખાતું નથી... ભાવ એ કે, જો અનિત્યાદિ જ અર્થક્રિયામાં પ્રયોજક હોય, તો બૌદ્ધની દૃષ્ટિએ બધા પદાર્થો અનિત્ય હોવાથી – અર્થક્રિયાના પ્રયોજક હોવાથી - તેઓ દ્વારા બધી જ અર્થક્રિયાઓ થવી જોઈએ... ૨. ‘ સ્વભાવ:' તિ ઇ-પાસ: . ૨. “શૂનમ્' ત ઇ-પ: 1 રૂ. “ ક્રિયા' તિ -પાટિ: I For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ५९१ अनेकान्तजयपताका (તૃતીય प्रयोजकत्वात् तद्वैचित्र्येण परोदितदोषासिद्धेः क्रमयोगपद्यार्थक्रियाकरणस्वभावत्वात् तस्य च पर्यनुयोगायोगात्, अन्यथा समानत्वादिति । समुद्रोर्मिकल्पश्चाधिकृतो बुद्ध्या करणस्वभावत्वस्य च प्रयोजकत्वात्, ‘इह' इति वर्तते । तथाहि-यतोऽर्थक्रियाकरणस्वभावः अतोऽर्थक्रियां करोति, किमत्रानित्यत्वादिना ? सत्यप्यस्मिन् सर्वतः सर्वार्थक्रियाऽसिद्धेरिति । तथा तद्वैचित्र्येण-स्वभाववैचित्र्येण परोदितदोषासिद्धेः-क्रम-यौगपद्याभ्यामर्थक्रियाविरोध इति परोदितो दोषस्तदसिद्धेः । असिद्धिश्च क्रम-योगपद्यार्थक्रियाकरणस्वभावत्वात् । ततश्च क्रमसाध्यां क्रमेण करोति यौगपद्यसाध्यां यौगपद्येन इति न कश्चिद् दोषः, तथास्वभावत्वात् । तस्य च-स्वभावस्य पर्यनुयोगायोगात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा समानत्वात् ऊर्मिजननस्वभावत्वपरिकल्पितस्वभावस्यापि पर्यनुयोगप्राप्तेः, इति-एवं समुद्रोर्मेः अप्य અનેકાંતરશ્મિ ... એટલે તો પટથી પણ જલાહરણરૂપ અર્થક્રિયા, ઘટથી પણ શીતત્રાણાદિરૂપ અર્થક્રિયા... ઈત્યાદિ માનવું પડે, જે કદી દેખાતું નંથી... તેથી માનવું જ રહ્યું કે, અર્થક્રિયા માત્ર નિત્યતા કે અનિત્યતાદિથી નહીં, પણ અર્થક્રિયા કરવાના સ્વભાવથી થાય છે. તેથી જે પદાર્થનો જે અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે, તે પદાર્થ તે જ અર્થક્રિયા કરે છે... એથી જ ગ્રંથકારશ્રી કહે છે - અર્થક્રિયા કરવાનો સ્વભાવ જ અર્થક્રિયામાં પ્રયોજક છે, કારણ કે તે પદાર્થની અર્થક્રિયા તે સ્વભાવ પર જ નિર્ભર છે. તો હવે તેમાં અનિત્યાદિ માનવાથી શું? કારણ કે અનિત્યતાદિ હોવા છતાં પણ તેઓ બધી જ અર્થક્રિયા કરે એવું તો સિદ્ધ નથી... એટલે અર્થક્રિયાકરણસ્વભાવ જો નિત્યમાં હોય, તો તે નિત્ય પદાર્થ પણ અર્થક્રિયા કરશે જ... બીજી વાત, તે અર્થક્રિયાકરણ સ્વભાવ વિચિત્રરૂપ હોવાથી, તમે જે કહ્યું હતું કે તે “ક્રમ કે યુગપદ્ એક રીતે તેમાં અર્થક્રિયા ઘટતી નથી” - તે દોષ પણ નહીં આવે, કારણ કે તે નિત્ય પદાર્થનો ક્રમસાધ્ય અર્થક્રિયાને ક્રમથી કરવાનો અને યુગપસાધ્ય અર્થક્રિયાને યુગપતરૂપે કરવાનો સ્વભાવ જ છે... બૌદ્ધ પણ પહેલા તો એ કહો કે, તે પદાર્થનો આવો (=ક્રમ/યુગપત્ રૂપે અર્થક્રિયા કરવાનો) જ સ્વભાવ કેમ? સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ, સ્વભાવ અંગે કોઈ જ પ્રશ્ન ન થઈ શકે, નહીંતર તો એવો પણ પ્રશ્ન જ આવો દોષ, અર્થક્રિયાના પ્રયોજક તરીકે નિત્યતાને માનવામાં પણ સમજી લેવો.. ૨. “ભાવસ્થ વારિવાન્વિત' તિ વ-પતિ: | For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ५९२ fધવાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता कारः ( २४२) स यदैवं न युज्यते स्वसंवेदनसिद्धश्च प्रतिप्रमातृ, अतो यथोक्तनिबन्धन एवेति युक्तमभ्युपगन्तुम्, अन्यथा तदुच्छेदापत्तेरिति तथाविधः समानपरिणाम एव, समानबुद्धिशब्दद्वयप्रवृत्तिनिमित्तम् ॥ (२४३) यद्येवं कथं क्वचित् तद्व्यतिरेकेणाप्यस्य प्रवृत्तिः ? ननु चास्येत्य .... ચાહ્યા ... भावापत्तेः । समुद्रोमिकल्पश्चाधिकृतो बुद्ध्याकारः-समानबुद्ध्याकारः, स यदैवम्-उक्तनीत्या न युज्यते स्वसंवेदनसिद्धश्च प्रतिप्रमातृ-प्रमातारं प्रमातारं प्रति, अतः-अस्मात् कारणाद् यथोक्तनिबन्धन एव-तथाविधसमानपरिणामनिबन्धन एव इति युक्तमभ्युपगन्तुम्, अन्यथा-एवमनभ्युपगमे तदुच्छेदापत्तेः-समानबुद्ध्याकारोच्छेदापत्तेः । इति-एवं तथाविधःवास्तवः समानपरिणाम एव समानबुद्धि-शब्दद्वयप्रवृत्तिनिमित्तमिति निगमनम् ॥ यद्येवमित्यादि । यद्येवं कथं क्वचित्-प्रधानेश्वरादिकार्यत्वादौ तद्व्यतिरेकेणापिप्रधानेश्वरादिकार्यत्वव्यतिरेकेणापि अस्येति प्रक्रमात् समानबुद्धिशब्दद्वयस्य, प्रवृत्तिर्भवतीति ... અનેકાંતરશ્મિ ... થશે કે - “સમુદ્રક્ષણમાં તરંગજનનસ્વભાવ કેમ?” - અને એનો ઉત્તર ન હોવાથી તો, સમુદ્રના તરંગોનો પણ અભાવ થઈ જશે... ) જો તેવો સ્વભાવ માનો, તો પદાર્થની નિત્યતા સિદ્ધ થશે, અને (૨) જો તેવો સ્વભાવ ન માનો, તો તેની જેમ તરંગજનનસ્વભાવ પણ નહીં ઘટે - આવી વિષમસ્થિતિમાં બૌદ્ધ શું કરશે? એ જાણવા માટે જ, અમારું મન તલસી રહ્યું છે...) (૨૪૨) તમારા મતે “સમાન બુદ્ધિઆકાર' તે સમુદ્રના તરંગસમાન છે, પરંતુ ઉપરોક્ત રીતે જયારે તે દષ્ટાંત (=સમુદ્રતરંગનું અસ્તિત્વ) જ ઘટતું નથી, ત્યારે તે તરંગસમાન સમાનાકારબુદ્ધિ પણ શી રીતે ઘટે? પણ સમાન બુદ્ધિઆકાર તો દરેક પ્રમાતાઓને સ્વસંવેદનસિદ્ધ છે, એટલે તો તે બુદ્ધિઆકારને વસ્તુના સમાનપરિણામપૂર્વક જ માનવો રહ્યો... બાકી જો તેને સમાનપરિણામમૂલક ન માનો, તો – તે સિવાય બીજું તો કોઈ જ કારણ ન હોવાથી – સમાન બુદ્ધિઆકારનો ઉચ્છેદ થઈ જશે... નિષ્કર્ષઃ તેથી “મૃત-મૃત” એવા સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિનાં કારણ તરીકે, વાસ્તવિક એવો સમાનપરિણામ માનવો જ જોઈએ... - સમાનપરિણામ વિશે વ્યભિચારનો નિરાસ - (૨૪૩) પૂર્વપક્ષ: જો સમાનપરિણામથી જ સમાન શબ્દ/બુદ્ધિની પ્રવૃત્તિ થતી હોય, તો તમારા મતે કોઈપણ પદાર્થો, યદ્યપિ પ્રધાનકાર્ય કે ઈશ્વરકાર્ય નથી, એટલે તેઓમાં યદ્યપિ પ્રધાનકાર્યત્વ કે ઈશ્વરકાર્યવરૂપ સમાનપરિણામ નથી, તો પણ તેઓ વિશે (સાંખ્યાદિને) “આ પ્રધાનનું કાર્ય - આ ૨. ‘ત્તિ:' રૂતિ ટુ-પીઢ: ૨. ‘ફેવમુ$૦' કૃતિ ઇ-ટુ-પાઠ: . For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( તૃતીય युक्तम्, वस्तुनिबन्धनस्य तद्व्यतिरेकेण कदाचिदप्यप्रवृत्तेः, तथातदर्शनस्य च तदाभासविषयत्वेनाविरोधात्, अन्यथा प्रत्यक्षस्यापि अविषयत्वापत्तिः । इति समानपरिणाम एव सामान्यम् ॥ यथोक्तं प्रागिति । एतदाशङ्क्याह-नन्वित्यादि । ननु चास्येत्ययुक्तम् । कथमित्याहवस्तुनिबन्धनस्य-समानबुद्धि-शब्दद्वयस्य तद्व्यतिरेकेण-वस्तुव्यतिरेकेण कदाचिदप्यप्रवृत्तेः घट-शरावादिष्विव हिमाङ्गारादिष्वदर्शनादिति भावना । तथातदर्शनस्य च-सङ्केतविप्रलम्भद्वारेण समानबुद्धिशब्दद्वयदर्शनस्य च प्रधानेश्वरादिकार्यत्वादौ तदाभासविषयत्वेन-समानबुद्धिशब्दद्वयाभासविषयत्वेन अविरोधात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे प्रत्यक्षस्यापि निर्विकल्पकस्य किमित्याह-अविषयत्वापत्तिः अविगानेन तथाऽनुभवादेरधिकृत અનેકાંતરશ્મિ .. પણ પ્રધાનનું કાર્ય - એવી સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ કેમ થાય છે? એ પરથી જણાય છે કે, સમાનપરિણામની કારણતા વ્યંતિરેકવ્યભિચારગ્રસિત છે... સ્યાદ્વાદી : પ્રધાનકાર્ય આદિમાં (ચ=) સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ થાય છે, એ જ વાત અયુક્ત છે... કારણ કે એક વાત સ્પષ્ટ છે કે, સમાન શબ્દ બુદ્ધિ બંને વસ્તુમૂલક છે, તેથી જો વસ્તુ હશે તો જ તે બેની પ્રવૃત્તિ દેખાશે, તે વિના નહીં.. એટલે જ તો માટી-માટી' એવી સમાન શબ્દબુદ્ધિ, ઘટ-શરાવાદિ વસ્તુ વિશે જ થાય છે, હિમ-અંગારાદિ વિશે નહીં... તેથી અસત્ શાસ્ત્રગત સંકેતના વિપ્રલંભને (=ઠગાઈને) કારણે, પ્રધાન-ઈશ્વરકાર્યરૂપ પદાર્થ વિશે જે સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ દેખાય છે, તે સમાન શબ્દ બુદ્ધિ આભાસરૂપ જ માનવા જોઈએ, વાસ્તવિક નહીં, કારણ કે પ્રધાન-ઈશ્વરકાર્યરૂપ કોઈ વસ્તુ જ ન હોવાથી, તે શબ્દ બુદ્ધિ નિર્વિષયક છે... (એટલે સમાનપરિણામ વિના પણ, જો આવા આભાસરૂપ સમાન શબ્દ/બુદ્ધિની પ્રવૃત્તિ થાય, તો પણ અમારી કારણતામાં કોઈ વ્યભિચાર નથી, કારણ કે અમારું કહેવું એટલું જ છે કે, સમાનપરિણામ હોય તો જ વાસ્તવિક સમાન શબ્દ બુદ્ધિ પ્રવૃત્તિ થાય..). - સાર + ફલિતાર્થ તેથી સમાનાકારબુદ્ધિને વસ્તુમૂલક જ માનવી જોઈએ, (અન્યથા=ો નહીંતર જો એને નિર્વિષયક માનો, તો તેની જેમ નિર્વિકલ્પબુદ્ધિને પણ નિર્વિષયક માનવી પડશે. હવે જો એમ કહેશો કે – નિર્વિકલ્પમાં તો વિષયનો અબાધિત અનુભવ થાય છે - તો એવું કથન તો, અધિકૃત બુદ્ધિઆકાર વિશે પણ શક્ય છે, કારણ કે અહીં પણ વિષયનો અબાધિત અનુભવ થાય છે *कारणाभावेऽपि कार्यस्य सत्त्वम् - प्रस्तुते समानपरिणामस्याभावेऽपि समानबुद्धि-शब्दद्वयप्रवृत्तिरूपस्य कार्यस्य सत्त्वम्, तेन व्यतिरेकव्यभिचारः । For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५९४ (२४४) यतश्चैवमतो न य एवासावेकस्मिन् विशेषे स एव विशेषान्तरे । किं तर्हि ? समानः । इति कुतः सामान्यवृत्तिविचारोदितभेदद्वयसमुत्थापराधावकाश इति ? । न चैवं सति परस्परविलक्षणत्वाद् विशेषाणां समानबुद्धि-शब्दद्वयप्रवृत्त्यभावः, सत्यपि » વ્યાહ્યા જ बुद्ध्याकारेऽपि भावात् तस्य च निर्विषयत्वात्, न चैतदेवम् । इति-एवं समानपरिणाम एव सामान्यमिति महानिगमनम् ॥ यतश्चेत्यादि । यतश्च एवमतो न य एवासौ-समानपरिणामः एकस्मिन् विशेष-घटादौ स एव विशेषान्तरे-शरावादौ । किं तर्हि ? समानः । इति-एवं कुतः सामान्यवृत्तिविचारोदितं च तद् भेदद्वयं च-देशकात्य॑रूपं विकल्पद्वयमिति विग्रहः, तत्समुत्थाश्च तेऽपराधाश्चसदेशत्वप्रसङ्गादयः तेषामवकाशः कुतः ? नैव, समानपरिणामस्य तद्विलक्षणत्वादिति । न चैवमित्यादि । न चैवं सति परस्परविलक्षणत्वाद् विशेषाणां-घट-शरावादीनां समानबुद्धिशब्दद्वयप्रवृत्त्यभावो हिमा-ऽङ्गारादीनामिव । कुत इत्याह-सत्यपि वैलक्षण्ये समानपरिणाम ...............અનેકાંતરશ્મિ ... જ... છતાં પણ તે બુદ્ધિઆકારને જેમ તમે નિર્વિષયક કહો છો, તેમ નિર્વિકલ્પને પણ નિર્વિષયક કહેવું જ પડશે, પણ તેવું તો છે જ નહીં... તેથી માનવું જ રહ્યું કે, સમાન બુદ્ધિઆકાર સવિષયક જ છે, તેની ઉત્પત્તિ વસ્તુમૂલક જ છે. આમ, વસ્તુના સમાનપરિણામને કારણે જ સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ થતી હોવાથી, વાસ્તવિક રીતે તો આ સમાનપરિણામ જ સામાન્ય છે, એવો અંતિમ નિષ્કર્ષ થયો... વૈશેષિકકલ્પિત સામાન્યભાવી દોષોનો અનવકાશ - (૨૪૪) જે કારણથી પૂર્વોક્ત સમાનપરિણામ સિદ્ધ થાય છે, તે કારણથી અમે કહીએ છીએ કે, ઘટાદિગત સમાનપરિણામ જ શરાવાદિગત નથી... પ્રશ્ન : તો શરાવાદિમાં શું છે? ઉત્તરઃ તેમાં ઘટગત સમાનપરિણામ જેવો જ બીજો સમાનપરિણામ છે. એટલે અમારા મતે ઘટાદિ દરેકનો સમાનપરિણામ જુદો જુદો છે, કોઈ એક-વ્યાપી સામાન્ય નથી. તેથી વૈશેષિકકલ્પિત સામાન્યની વૃત્તિના વિચાર વખતે “તે સંપૂર્ણપણે રહેશે કે દેશથી?” - એવા બે વિકલ્પોનાં કારણે “સપ્રદેશી માનવાનો પ્રસંગ આવશે” એવા જે દોષો આવતા હતા, તે દોષોનો અહીં બિલકુલ અવકાશ નથી, કારણ કે સમાનપરિણામ તો વૈશેષિકકલ્પિત સામાન્ય કરતાં સાવ જ વિલક્ષણ છે... - સ્યાદ્વાદમતે સમાન શબ્દ/બુદ્ધિની નિબંધ સંગતિ - પૂર્વપક્ષ : જો ઘટ-શરાવાદિમાં કોઈ એક સામાન્ય ન હોય, તો તો તે પદાર્થો વિલક્ષણ સાબિત થશે અને તેથી તો જેમ હિમ-અંગારાદિમાં સમાન શબ્દ/બુદ્ધિ નથી થતી, તેમ ઘટ-શરાવાદિમાં સમાન For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ५९५ अनेकान्तजयपताका (तृतीयः वैलक्षण्ये समानपरिणामसामर्थ्यतः प्रवृत्तेः, असमानपरिणामनिबन्धना च विशेषबुद्धिरिह । इति यथोदितबुद्धिशब्दद्वयप्रवृत्तिः । (२४५) तथा चोक्तम् "वस्तुन एव समानः परिणामो यः स एव सामान्यम् । । । असमानस्तु विशेषो वस्त्वेकमनेकरूपं तु ॥" ततश्च तद् यत एव सामान्यरूपम्, अत एव विशेषरूपम्, समानपरिणाम ...................... व्याख्या ............... सामर्थ्यतः प्रवृत्तेः कारणात् समानबुद्धि-शब्दद्वयस्येति । व्यतिरेकमाह-असमानपरिणामनिबन्धना च विशेषबुद्धिरिह, प्रक्रमे घट-शरावादिबुद्धिवत् । इति-एवं यथोदितबुद्धिशब्दद्वयप्रवृत्तिः, समानबुद्धि-शब्दद्वयप्रवृत्तिरित्यर्थः । तथा चोक्तमित्यधिकृतार्थप्रसाधकं ज्ञापकमाह-वस्तुन एव-घटादेः समानः परिणामो यः-मृदादिः स एव सामान्यम्, असमानस्तु विशेषः-ऊर्ध्वत्वादिः । वस्त्वेकमनेकरूपं तु-सामान्यविशेषोभयरूपमपि तदनेकत्वतोऽनेकरूपमित्यर्थः ॥ ततश्चेत्यादिना मूलपूर्वपक्षग्रन्थं परिहरति-ततश्च तत्-वस्तु घटादि यत एव सामान्यरूपं मृदाद्यात्मकतया अत एव कारणाद् विशेषरूपमूर्खादिरूपापेक्षया । कुत इत्याह-समान . .. मनेतिरश्मि ......... श/बुद्धि नहीं थाय... સ્યાદ્વાદી તમારી વાત યોગ્ય નથી, કારણ કે ઘટ-શરાવાદિ વિલક્ષણ હોવા છતાં પણ, તેઓમાં રહેલ સમાનપરિણામના સામર્થ્યથી જ, તેઓ વિશે સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ થઈ જશે... આ જ વાતને ગ્રંથકારશ્રી વ્યતિરેકદાંતપૂર્વક કહે છે - ઘટ-શરાવાદિમાં રહેલ અસમાનપરિણામ=વિશેષ પરિણામને કારણે, જેમ “આ ઘટ – આ શરાવ” એમ વિશેષ શબ્દ બુદ્ધિ થાય છે, તેમ તેઓમાં રહેલ સમાનપરિણામને કારણે “માટી-માટી - अम समान श०/मुद्धिनी प्रवृत्ति ५५ संगत ४ छे... ___ (२४५) ॥ ४ पातने सिद्ध ४२नार से लो यो छ - " वस्तुनो ४, 'भाटी' આદિ સમાનપરિણામ છે, તે જ “સામાન્ય છે અને “ઉર્ધ્વતા' દિ જે વિશેષ પરિણામ છે, તે જ 'विशेष' छे... तथा सामान्य-विशेष३५ मे वस्तु ५९l, विशेषो मने डोपाथी भने छे..." *મૂલપૂર્વપક્ષનો યુક્તિઃ પરિહાર તેથી ઘટાદિ પદાર્થો, જે કારણથી મૃદાદિરૂપે સામાન્યરૂપ છે, તે જ કારણથી ઉદ્ગદિરૂપે વિશેષરૂપ पता-मुं२३j-या-नीयास-81315-पहोगाऽाहिघटनो असमानपरिशमछ. २५ तेवी या माहिनी पार्थमा नथी... १. आर्या । २. 'प्रवृत्तिः तत्समान०' इति क-पाठः । For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५९६ स्यासमानपरिणामाविनाभूतत्वात्, यत एव च विशेषरूपमत एव सामान्यरूपम्, असमानपरिणामस्यापि समानपरिणामाविनाभावादिति । न चानयोर्विरोधः, अन्योन्यव्याप्तिव्यतिरेकेणोभयोरसत्त्वापत्तेः, उभयोरपि स्वसंवेदनसिद्धत्वात्, संवेदनस्योभयरूपत्वात्, उभयरूपतायाश्च व्यवस्थापितत्वात् ॥ ........ परिणामस्य प्रस्तुतस्य, असमानपरिणामाविनाभूतत्वात्, विशेषपरिणामाविनाभूतत्वादित्यर्थः । यत एव च कारणाद् विशेषरूपमूर्ध्वापेक्षया अत एव सामान्यरूपं मृदाद्यात्मकतया । भावनामाह-असमानपरिणामस्यापि-ऊर्ध्वादिरूपस्य समानपरिणामाविनाभावात्-मृदादिपरिणामाविनाभावादिति । न चानयोः-समानासमानपरिणामयोर्विरोधः । कुत इत्याहअन्योन्यव्याप्तिव्यतिरेकेण विना उभयोः-समानासमानपरिणामयोरसत्त्वापत्तेः, आपत्तिः प्राक् प्रदर्शितैव, तथा उभयोरपि स्वसंवेदनसिद्धत्वात् तथाऽनुभवभावेन । अत एवाहसंवेदनस्योभयरूपत्वात् सामान्यविशेषोभयापेक्षया, उभयरूपतायाश्च संवेदनस्य व्यवस्था - અનેકાંતરશ્મિ છે, કારણ કે સમાનપરિણામ તે અસમાનપરિણામ=વિશેષ પરિણામને અવિનાભાવી છે. અર્થાત્ મૃદાદિ તે ઉધ્વદિને અવિનાભાવી છે... એટલે જો તેમાં સમાનપરિણામ હશે તો વિશેષ પરિણામ પણ હશે જ... અને તેઓ જે કારણથી ઉદ્ગદિરૂપ વિશેષરૂપ છે, તે જ કારણથી મૃદાદિરૂપે સામાન્યરૂપ છે, કારણ કે વિશેષ પરિણામ તે સમાનપરિણામને અવિનાભાવી છે, અર્થાત્ ઉધ્વદિ તે મૃદાદિને અવિનાભાવી છે... એટલે જો તેમાં વિશેષ પરિણામ હશે, તો સમાનપરિણામ પણ હશે જ... આ રીતે વસ્તુમાં સમાન-અસમાન બંને પરિણામ હોવાથી, વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ સિદ્ધ થાય છે... પ્રશ્ન : પણ એક જ પદાર્થમાં, શું સમાન-અસમાનપરિણામનો વિરોધ ન આવે ? ઉત્તર ઃ ના, કારણ કે સમાન/અસમાન બંને પરિણામનો જો સહભાવ-અવિનાભાવ ન માનો, તો તે બંનેનો અભાવ થઈ જશે... (એ આપત્તિ અમે પહેલા જ બતાવી ગયા...) અને વળી, તે બે તો સ્વસંવેદનસિદ્ધ છે, તેથી પણ તેમનો વિરોધ નથી... આ પ્રશ્ન : પણ તેઓ સ્વસંવેદનસિદ્ધ શી રીતે ? ઉત્તર : કારણ કે સંવેદન સામાન્ય-વિશેષાકારે થાય છે. હવે સંવેદનમાં આવો સામાન્યવિશેષાકાર કોની અપેક્ષાએ આવે ? તો કહેવું જ રહ્યું કે, વસ્તુગત સમાન-અસમાનપરિણામની અપેક્ષાએ... (અર્થાત્ વસ્તુગત સમાન-અસમાનપરિણામને આશ્રયીને જ સંવેદનમાં સામાન્યવિશેષાકાર આવે છે...) એટલે બંને પરિણામ સ્વસંવેદનસિદ્ધ જ છે... અને “સંવેદન સામાન્ય * ૨. ‘વિના' ત પાડો નાતિ ઇ-પુસ્તઃ | For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ५९७ अनेकान्तजयपताका (तृतीयः (२४६) यच्चोक्तम्-'सामान्यविशेषोभयरूपत्वे सति वस्तुनः सकललोकप्रसिद्धसंव्यवहारनियमोच्छेदप्रसङ्गः' इत्यादि तदपि जिनमतानभिज्ञतासूचकमेव केवलम्, न पुनरिष्टार्थप्रसाधकमिति । न हि 'मधुरक-लड्डुकादिविशेषानर्थान्तरं सर्वथैकस्वभावमेकमनवयवं सामान्यम्' इत्यभिदधति जैनाः, अतः किमुच्यते-'न विषं विषमेव, मोदकाद्यभिन्नसामान्याव्यतिरेकात्' इत्यादि । किं तर्हि ? समानपरिणामः । स च भेदाविना... .......................... ..... व्याख्या ................ पितत्वादधः, 'न चानयोविरोधः' इति क्रियायोगः ॥ । यच्चोक्तं पूर्वपक्षग्रन्थे-सामान्यविशेषोभयरूपत्वे सति वस्तुनः-घटादेः सकललोकप्रसिद्धसंव्यवहारनियमोच्छेदप्रसङ्ग इत्यादि, तदपि किमित्याह-जिनमतानभिज्ञतासूचकमेव केवलम्, न पुनरिष्टार्थप्रसाधकं वस्त्वनुपपत्तिरिष्टोऽर्थ इति न तत्प्रसाधकम् । कथमित्याह-न हीत्यादि । न यस्मान्मधुरक-लड्डुकादिविशेषानर्थान्तरमभिन्नं सर्वथैकस्वभावमेकमनवयवं सामान्यमित्यभिदधति जैनाः-भणन्त्यार्हताः । अतः किमुच्यतेऽनभ्युपगतोपालम्भप्रायं यदुत 'न विषं विषमेव, मोदकाद्यभिन्नसामान्याव्यतिरेकात्' इत्यादि । * मनेतिरश्मि ... विशेष मया।२ छ” – 20 पात तो सभे पडेटा ४ सिद्ध ४२री... , સાર ઃ તેથી ઘટાદિ એક જ વસ્તુમાં, સમાનઅસમાન બંને પરિણામ હોવા અવિરુદ્ધ છે... - સ્યાદ્વાદમતે વ્યવહારનું નિયંત્રણ (२४६) सौ प्रथम पूर्वपक्षमा तमे ४ युं तुं → “वस्तुने ठो समान-समान मय३५ માનો, તો સકલલોકપ્રસિદ્ધ વ્યવહારનિયંત્રણનો ઉચ્છેદ થશે, અર્થાત્ મોદક આદિનો અર્થી મોદક વિશે જ પ્રવર્તે એવું નહીં રહે... વિગેરે” - તે બધું કથન માત્ર જિનમતની અનભિજ્ઞતાને જ સૂચવે છે, અર્થાત્ જિનમતને (=સ્યાદ્વાદમતને) યથાર્થ ન જાણવાનું જ પરિણામ છે, બાકી આવા કથનથી તમારૂં જે ઇષ્ટ છે કે - સ્યાદ્વાદમતે વસ્તુની અસંગતિ થાય” - તે સિદ્ધ નહીં થાય, કારણ કે સ્યાદ્વાદમતે तो सर्वव्यवहार सभंस ४ छ... ते मारे - समे हैनो - "भ५२४ (=विष), सावो हि या विशेषो साथे अमिन्न, it એકસ્વભાવી, નિરવયવ, એક સામાન્ય છે એવું નથી કહેતાં, તો તમે ફોગટનો ઉપાલંભ શા. માટે આપો છો કે - “મોદકાભિન્ન સામાન્ય તે વિષ સાથે અભિન્ન હોવાથી, વિષ માત્ર વિષ નહીં २३, ५९ भो६७ ५९ जनशे... आह." આશય એ કે, જો અમે મોદક - વિષને સામાન્યને એક માનીએ, તો તમે આપેલ આપત્તિ १२।७२ 3 - “विष ते भो६४ ५९ जनशे, १२५ 3 ते विषनो मोह सामान्यनी साथे अमेह छ..." १. ३९तमे पृष्ठे । २. 'देव' इति ङ-पाठः । ३. ३९तमे पृष्ठे । For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ५९८ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता भूतत्वात् न य एव विषादभिन्नः स एव मोदकादिभ्योऽपि, सर्वथा तदेकत्वे समानत्वायोगात् ॥ (२४७) स्यादेतत् समानपरिणामस्यापि प्रतिविशेषमन्यत्वादसमानपरिणामवत् तद्भावानुपपत्तिरिति । एतदप्ययुक्तम्, सत्यप्यन्यत्वे समानासमानपरिणामयोभिन्न- વ્યર્થ છે. ............. किं तर्हि ? समानपरिणामः सामान्यमित्यभिदधति जैना इति । स च-समानपरिणामः किमित्याह-भेदाविनाभूतत्वात् कारणान्न य एव विषादभिन्नः स एव मोदकादिभ्योऽपि । कथं नेत्याह-सर्वथा तदेकत्वे-समानपरिणामैकत्वे समानत्वायोगात् । न ह्येकं समानमिति માવના || स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे समानपरिणामस्यापि-मृदाद्यात्मकस्य प्रतिविशेष-विशेषं विशेष प्रति घट-शरावादिलक्षणम्, अन्यत्वात् कारणात्, असमानपरिणामवदिति निदर्शनं तद्भावानुपपत्तिः-समानपरिणामभावानुपपत्तिरिति । एतदाशङ्क्याह . અનેકાંતરશ્મિ .... પણ અમે બેના સામાન્યને એક માનતાં જ નથી... પ્રશ્ન: તો તમે શું માનો છો ? ઉત્તર : અમે “સમાનપરિણામ જ સામાન્ય માનીએ છીએ અને આ સમાનપરિણામ ભેદને અવિનાભાવી છે... (અર્થાતુ તેઓમાં ભેદ હોવામાં જ સમાનપરિણામ ઘટે...) એટલે જે સમાનપરિણામ વિષથી અભિન્ન છે, તે જ સમાનપરિણામ મોદકાદિથી અભિન્ન નથી, કારણ કે વિષમોદક બંનેનો સમાનપરિણામ જો એક માનો, તો તો તેમાં સમાનતા જ ન રહે... પ્રશ્ન : કારણ? ઉત્તર : કારણ એ જ કે, બે જુદા પદાર્થોની જ સમાનતા બતાવાય, એક પદાર્થની નહીં... (‘મુખ ચંદ્રસમાન છે' એવું બતાવાય, પણ “ચંદ્ર ચંદ્રસમાન છે' એવું નહીં...) સાર : જો વિષ-મોદકાદિનો સમાનપરિણામ એક માનો તો તેઓ એક થઈ જતાં, તેઓમાં સમાનતા જ ન રહે... તેથી બંનેનો સમાનપરિણામ અલગ-અલગ જ માનવો રહ્યો... એટલે પછી વિષ તે મોદક નહીં બને.. - સમાનપરિણામ અંગે પૂર્વપક્ષીની આશંકાનો નિરાસ - (૨૪૭) પૂર્વપક્ષ: જો ઘટ-શરાવાદિગત દરેકનો સમાનપરિણામ જુદો જુદો હોય, તો જેમ અસમાન =વિશેષ) પરિણામ સમાનપરિણામ નથી, તેમ સમાનપરિણામ પણ સમાનપરિણામરૂપ નહીં રહે, કારણ કે વિશેષ પરિણામની જેમ, જો તે પણ દરેક પદાર્થમાં જુદો જુદો હોય, તો તેને સમાનપરિણામ શી રીતે કહેવાય ? (તેને પણ અસમાનપરિણામ જ કહેવો જોઈએ...) For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ५९९ अनेकान्तजयपताका (तृतीयः स्वभावत्वात् । तथाहि-समानधिषणाध्वनिनिबन्धनस्वभावः समानपरिणामस्तथा विशिष्टबुद्ध्यभिधानजननस्वभावस्त्वितरः । (२४८) इति यथोक्तसंवेदनाभिधानसंवेद्याभिधेया एव च विषादय इति प्रतीतमेतत्, अन्यथा यथोक्तसंवेदनाद्यभावप्रसङ्गात् । अतो यद्यपि ................................. व्याख्या ..... ........ एतदप्ययुक्तम् । कथमित्याह-सत्यप्यन्यत्वे समानपरिणामस्य प्रतिविशेषं समानासमानपरिणामयोः उक्तलक्षणयोर्भिन्नस्वभावत्वात् । भिन्नस्वभावत्वमेवाह तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । समानधिषणा-ध्वनिनिबन्धनस्वभावः-तुल्यबुद्धि-शब्दहेतुस्वभावः समानपरिणामो यतः खलु घट-शरावादिषु मृन्मृदित्यविशेषेण भवतो धिषणा-ध्वनी तथा विशिष्टबुद्ध्यभिधानजननस्वभावस्त्वितरोऽसमानपरिणामः, यतः खलु घटादिष्वेव घटः शरावमित्यादिविशेषेण भवतो बुद्धयभिधाने । इति-एवमधिकृतोदाहरणापेक्षया भावार्थमभिधाय पूर्वपक्षोपन्यस्तभेदापेक्षया प्रक्रान्तनिगमनायाह-यथोक्तसंवेदेनेत्यादि । यथोक्ते च ते संवेदनाऽभिधाने च तयोः संवेद्याभिधेया इति विग्रहः, एवम्भूता एव च विषादयः । तथाहि-सत् सदिति विषादयः संवेद्यन्ते अभिधीयन्ते च, तथा विषमोदक इति-एवं चेति प्रतीतमेतत्, ............. मनेतिरश्मि .................. સ્યાદ્વાદી: તમારી આ વાત પણ યુકત નથી, કારણ કે ઘટાદિ દરેક પદાર્થમાં સમાનપરિણામ અલગ-અલગ હોવા છતાં પણ, તેને અસમાનપરિણામ ન કહેવાય.. પ્રશ્નઃ તો બંને પરિણામમાં તફાવત શું? (દરેક પદાર્થમાં ભિન્નત્વની અપેક્ષાએ તો બંને સમાન छे...) उत्तर : तावत मे ४ ४, ते जनेनो स्वभाव हो हो छ. ते २॥ शत - (१) समान५२९॥ તે સમાન શબ્દ બુદ્ધિને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, કારણ કે તેના કારણે જ, ઘટ-શરાવાદિમાં 'भाटी-भाटी' सेवा समान श६/मुद्धिनी प्रवृत्ति थाय छ, अने (२) विशेषपरिशमते. विशेष ०६/ બુદ્ધિને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, કારણ કે તેના કારણે જ ઘટાદિમાં “આ ઘટ – આ શરાવ” એવી વિશેષ શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ થાય છે.. साम, बनेनो स्वभाव भिन्न-भिन्न होवाथी, ते मेनु सबाधित मस्तित्व सिद्ध थाय छे... (આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ, ઘટશરાવાદિ ઉદાહરણને લઈને ભાવાર્થ બતાવ્યો.. હવે પૂર્વપક્ષના उपन्यासनी विरुद्धमा प्रस्तुत (=विष-मोहनी) वातनो निष्ठर्ष 3 छ - ) (૨૪૮) તેથી (૧) વિષ-મોદકાદિને પણ સમાનસંવેદનથી સંવેદ્ય અને સમાનશબ્દથી અભિધેય भानवा ४ २६३।, (२५3 तमो 'सत्-सत् सेवा समान श६/संवेहनथी थित/संहित थाय छे... અને (૨) તેઓને વિશેષ સંવેદનથી સંવેદ્ય અને વિશેષ શબ્દથી અભિધેય પણ માનવા જ રહ્યા. કારણ કે તેઓ “વિષ-મોદક' એવા વિશેષ શબ્દ/સંવેદનથી કથિત/સંવેદિત થાય છે - આમ વિષાદિ સમાનविशेष श६/संवेहनथी मभिधेय-संवेध तरी प्रतातिसिद्ध छे... For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६०० द्वयमप्युभयरूपं तथापि विषार्थी विष एव प्रवर्तते, तद्विशेषपरिणामस्यैव तत्समानपरिणामाविनाभूतत्वात्, न तु मोदके, तत्समानपरिणामाविनाभावाभावात् तद्विशेषपरिणामस्येति, अतः प्रयासमात्रफला प्रवृत्तिनियमोच्छेदचोदनेति ॥ (२४९) एतेन 'विषे भक्षिते मोदकोऽपि भक्षितः स्यात्' इत्याद्यपि प्रतिक्षिप्त ............... व्याख्या .............. अन्यथा-यथोक्तसंवेदनाभिधानसंवेद्याभिधेयत्वाभावे यथोक्तसंवेदनाद्यभावप्रसङ्गात् । 'आदि'शब्दाद् यथोक्ताभिधानग्रहः । अतो यद्यपि द्वयमपि-विषं मोदकश्चेति उभयरूपं-सामान्यविशेषरूपं तथापि विषार्थी-प्रमाता विष एव प्रवर्तते । कुत इत्याह-तद्विशेषपरिणामस्य एव-विषविशेषपरिणामस्यैव तत्समानपरिणामाविनाभूतत्वात्-विषसमानपरिणामाविनाभूतत्वात्, न तु मोदके-न पुनर्मोदके । कुत इत्याह-तत्समानपरिणामाविनाभावाभावात्मोदकसमानपरिणामाविनाभावाभावात् तद्विशेषपरिणामस्येति-विषविशेषपरिणामस्येति । अतः उक्तन्यायात् प्रयासमात्रफला प्रवृत्तिनियमोच्छेदचोदना पूर्वपक्षसम्बन्धिनी इति ॥ एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन ग्रन्थेन 'विषे भक्षिते मोदकोऽपि भक्षितः स्यात्' ..सनेहांतरश्मि .... છતાં પણ, જો તમે તેવું =વિષાદિને સમાન-વિશેષ શબ્દ-સંવેદનથી અભિધેય-સંવેદ્ય તરીકે) न मानो, तो 'सत्-सत् अथवा विष-मो६४' - सेवा समान-विशेष श०६-संवेहननो समाव थशे ! मेटले तेवू तो मानj ४ २j... તેથી વિષ-મોદક બંને પદાર્થ (૧) સમાન શબ્દ-બુદ્ધિથી સંવેદ્ય-અભિધેય હોવાથી સામાન્યરૂપ छ, भने (२) विशेष २०-बुद्धिथा मभिधेय-संवेध होवाथा विशेष३५ छ... (मेम सामान्य-विशेष उत्मय३५.छ...) છે તો પણ વિષનો અર્થી પ્રમાતા, માત્ર વિષ અંગે જ પ્રવૃત્તિ કરશે, કારણ કે વિષના વિશેષપરિણામનો જ વિષના સમાનપરિણામ સાથે અવિનાભાવ ( નિયતસંબંધ) છે... (જો અવિનાભાવ न डोत, तो ते व्यस्तिनी हाय ते विशे प्रवृत्ति न ५९ थात.... ५५ ते तो नथी...) અને તે વ્યક્તિ મોદક વિષે પ્રવૃત્તિ નહીં કરે, કારણ કે વિષના વિશેષ પરિણામનો મોદકના समानपरि म साथे अविनामा (=नियतसं०५) नथी... ( सविनामा डोत, तो हाय तेनी त्यां ५९ प्रवृत्ति थात... ५९ तेवू नथी...) સાર : આ રીતે સ્યાદ્વાદમતે સકલલોકપ્રસિદ્ધ વ્યવહારની અબાધિત સંગતિ થતી હોવાથી, पूर्वपक्षीमेट युं तुं. - "प्रवृत्तिन नियमनो छे थशे" - ते ऽथन मात्र प्रयास पूरतुं छे... - પૂર્વપક્ષીના અન્યકથનોનો નિરાસ રે (२४८) ५२रीत थनथी, पूर्वपक्षीनु हुँ ४ ४ तुं 3 - “विष मावाथी साथ-साथे १. "विना भावात्' इति ङ-पाठः । २. 'अनुक्तन्यायात्' इति क-पाठः । For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ६०१ अनेकान्तजयपताका (તૃતીયઃ मवगन्तव्यम्, तुल्ययोगक्षेमत्वादिति । यच्चापरेणाप्युक्तम्-"सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृतेः" इत्यादि तदपि कूटनटनृत्तमिव अविभावितानुष्ठानम्, न विदुषां मनोहरमित्यपकर्णयितव्यम्, वस्तुतः प्रदत्तोत्तरत्वात्, ( २५०) सामान्यविशेषरूपस्य वस्तुनः सम्यग्व्यवस्थापितत्वात्, अन्यत्रं च प्रपञ्चेन निराकृतत्वात् । तथा चोक्तम् વ્યારા . इत्याद्यपि पूर्वपक्षोक्तं प्रतिक्षिप्तमवगन्तव्यम्, तुल्ययोगक्षेमत्वादिति । यच्चापरेणाप्युक्तम्"सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृतेः" इत्यादि, तदपि कूटनटनृत्तमिवेति निदर्शनम्, अविभावितानुष्ठानं दर्शनभावार्थपरिज्ञानशून्यत्वेन न विदुषां मनोहरमिति कृत्वाऽपकर्णयितव्यम्-न श्रोतव्यम् । कुत इत्याह-वस्तुतः प्रदत्तोत्तरत्वात्, तथा सामान्यविशेषरूपस्य वस्तुनः सम्यग् व्यवस्थापितत्वात्, अन्यत्र-स्याद्वादकुचोद्यपरिहारादौ प्रपञ्चेन निराकृत - અનેકાંતરશ્મિ .... મોદક પણ ખવાઈ જ જશે... વિગેરે” - તે કથન પણ પ્રતિક્ષિપ્ત જાણવું, કારણ કે આની પ્રતિક્ષેપ પ્રક્રિયા પણ ઉપરની જેમ જ છે... (વિષના વિશેષ પરિણામનો વિષસમાનપરિણામ સાથે જ નિયતસંબંધ છે, મોદકસમાનપરિણામ સાથે નહીં... તેથી વિષ વાપરતાં માત્ર વિષનું જ ભક્ષણ થશે, મોદકનું નહીં...) વળી, પૂર્વપક્ષમાં બીજાઓનું જે કહેવું હતું કે, - “જો બધા પદાર્થ ઉભયરૂપ હોય, તો વસ્તુના વિશેષરૂપનું નિરાકરણ થવાથી – વિશેષરૂપ પણ પદાર્થ સામાન્યરૂપ બનતાં – “દહીં ખા” એમ પ્રેરાયેલ વ્યક્તિ ઊંટને ખાવા કેમ દોડતો નથી?” – તે પણ ખોટા નટના નૃત્ય જેવું અભાવિત અનુષ્ઠાન છે... (જૈનદર્શનના ભાવાર્થને જાણ્યા વિનાનું, માત્ર વાચાલતારૂપ અનુષ્ઠાન છે...) આવું અનુષ્ઠાન વિદ્વાનોને બિલકુલ મનોહર ન હોવાથી, સાંભળવું જોઈએ નહીં... પ્રશ્ન : પણ આ કથનમાં ખોટું શું ? ઉત્તરઃ ખરેખર તો આનો ઉત્તર અમે પહેલા જ આપી દીધો છે... (દહીંના વિશેષ પરિણામનો સંબંધ માત્ર દહીંના સમાનપરિણામ સાથે છે, બીજા સાથે નહીં... એટલે તે વ્યક્તિ માત્ર દહીં વિશે જ પ્રવર્તે, ઊંટ વિશે નહીં...) (૨૫૦) તથા, સામાન્ય-વિશેષરૂપ વસ્તુની તો અમે સચોટ યુક્તિઓથી વ્યવસ્થા કરી દીધી છે... (તેથી તે વિશે દોષોની ઉભાવના કરવી બિલકુલ સંગત નથી...) અને આ આપત્તિઓનું સ્યાદ્વાદકુચોઘપરિહાર' વિગેરે ગ્રંથોમાં વિસ્તારથી નિરાકરણ કર્યું છે... તેથી પૂર્વપક્ષીનું વચન સાંભળવા જેવું નથી... 2 સામાન્ય-વિશેષરૂપતાની નિરવતાસાધક શ્લોકો : ઉપરોક્ત વાતો આ ૧૮ શ્લોકોમાં કહી છે – १. ४४तमे पृष्ठे । २. स्याद्वादकुचोद्यपरिहारादौ। ३. द्रष्टव्यं ४०तमं पृष्ठम् । ४. ४४तमे पृष्ठे । For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता "समानेतरबुद्धिश्च प्रतिवस्तूपजायते । सनुष्ट्रः सद्दधीत्यादिरूपा तन्निश्चयात्मिका ॥१॥ नौष्ट्यादि सत्त्वभिन्नं चेत् ननु तत् केन चेष्यते ? | अभेदे न विगानं चेद् धियां तत् किंकृतं ननु ? ॥२॥ २ * व्याख्या ६०२ त्वात् अपरस्योक्तस्य । तथा चोक्तमिति ज्ञापकमाह-समानेतरबुद्धिश्च समानविशेषबुद्धिश्च प्रतिवस्तु-वस्तु वस्तु प्रति प्रतिवस्तु उपजायते । किंविशिष्टेत्याह-सन्नुष्टुः सद्दधीत्यादिरूपा तन्निश्चयात्मिका-उष्ट्रादिनिश्चयात्मिका |१| नौष्ट्यादि सत्त्वभिन्नं चेत् औँष्ट्यमुष्ट्रत्वम्, ‘आदि’शब्दाद् द्रव्यत्वादिग्रहः, सत्त्वभिन्नं चेत्, ततश्च सन्मात्रमेवैर्तदित्यभिप्रायः । एतदाशङ्क्याह-ननु तत् केन चेष्यते नौष्ट्यादि सत्त्वभिन्नमिति ? अभेदे न विगानं चेदौष्ट्यादिसत्त्वयोः सन्मात्रमेवैतदेवमिति भावः । एतदाशङ्क्याह-धियां- बुद्धीनां तत्-विगानं किं ... अनेअंतरश्मि Bo (१) ६हीं जाहिरै वस्तुभां “जा ट सत् छे - खा छहीं सत् छे" - जेवी विशिष्ट बुद्धि થાય છે. આ બુદ્ધિ સામાન્ય-વિશેષનો નિશ્ચય કરવાના સ્વભાવવાળી છે. અર્થાત્ ‘સત્-સત્’ એમ સામાન્યનો અને ‘દહીં-ઊંટ’ એમ વિશેષનો નિશ્ચય કરનારી છે. (आशय से 3, छहीं-अंट वगेरे हरे वस्तुमां समान जने विशेष जंने बुद्धि थाय छे - 'सत् उष्ट्र:', 'सत् दधि:' खेवी... जने तेमां सत् जेवी बुद्धि सामान्यविषय छे, सामान्यनो निश्चय ऽरावे छे भने 'उष्ट्र: दधिः' जेवी बुद्धि विशेषविषय छे, विशेषनो निश्चय उरावनारी छे...) (२) पूर्वपक्ष: उष्ट्रत्व-द्रव्यत्व विगेरे सत्त्वर्थी भिन्न नथी, अर्थात् सत्त्व३५ ४ छे. ઉત્તરપક્ષ : પણ ‘ઉષ્કૃત્વાદિ સત્ત્વથી ભિન્ન નથી” એવું કોના વડે મનાય ? (અર્થાત્ કોઈ मानतुं नथी.) પૂર્વપક્ષ ઃ એવું બધા જ માને છે, કારણ કે ઉષ્કૃત્વાદિ અને સત્ત્વનો અભેદ હોવામાં કોઈ વિરોધ नथी. (जेटले उष्ट्रत्वाहि सत्त्व३५ ४ छे...) ઉત્તરપક્ષ : જો ઉષ્કૃત્વાદિ સત્ત્વરૂપ જ હોય, તો તેઓની બુદ્ધિમાં વિલક્ષણતા શેના કારણે થાય छे ? (खाशय से 3, भे तेखोनो मेह होय, तो छुट्टी कुट्टी बुद्धि न ४ थवी भेसे.. पए। उष्ट्र, .. विवरणम् . 114. तन्निश्चयात्मिकेति । सामान्यविशेषनिश्चयस्वभावा सन्नित्यादिका सामान्यनिश्चयरूपा; उष्ट्र इत्यादिका तु विशेषनिश्चयस्वरूपा इत्यर्थः ।। For Personal & Private Use Only ܀ १- २. अनुष्टुप् । ३. 'समानबुद्धिविशेषश्च' इति ङ-पाठ: । ४. 'औष्ट्रामुष्ट्र०' इति क-पाठः । ५. पूर्वमुद्रि तु 'सत्त्वं भिन्नं' इत्यशुद्धपाठः, अत्र तु DI- प्रतानुसारेण शुद्धिः कृता । ६. 'दिति भावः । एतदा०' इति ङ-पाठः । ७. पूर्वमुद्रिते तु 'तन्नित्या०' इति पाठ:, अत्र तु N - प्रतानुसारेण शुद्धपाठस्थापना । Page #388 -------------------------------------------------------------------------- ________________ ૬૦૩ अनेकान्तजयपताका (તૃતીય (ર૧૨) એ તુ તસવૅ વેત્ : વિક્રમાદિત્ર વસ્તુનિ ? | कथं तद्भाव इष्टश्चेद् भेदाभेदविकल्पतः ॥३॥ अन्योन्यव्याप्तितश्चायं सत्त्वोष्ट्रत्वादिधर्मयोः । सिद्ध एकान्तभेदादित्यागाज्जात्यन्तरात्मकः ॥४॥ વ્યથા - कृतम् ? ननु अस्ति चैतदासामुष्ट-द्रव्य-सद्बुद्धीनां मिथो वैलक्षण्येन ।२। भेद इत्यादि । भेदे पुनरौष्ट्यादि-सत्त्वयोः तदसत्त्वं चेदौष्ट्रयाद्यसत्त्वं सत्त्वादन्यत्वेन । एतदाशङ्क्याह-कः किमाह अत्र वस्तुनि ? भेदे सति तदसत्त्वमेव भवतीत्यर्थः । कथं तद्भावः-औष्ट्रयादिसत्तालक्षणः इष्टश्चेत् एतदाशङ्क्याह-भेदाभेदविकल्पतः भेदाभेदात्मको विकल्पः, विकल्प:भेदस्ततः । सत्त्वात् कथञ्चिद् भेदेनेति योऽर्थः ।३। अन्योन्यव्याप्तितश्च कारणादयं-भेदाभेदविकल्पः सत्त्वोष्ट्रत्वादिधर्मयोः सिद्धः-प्रतिष्ठित एकान्तभेदादित्यागात्-सर्वथा भेदाभेद ... અનેકાંતરશ્મિ ... દ્રવ્ય, સત્ એવી જુદી જુદી બુદ્ધિ તો થાય છે જ...) (૨૫૧) (૩) પૂર્વપક્ષ પણ જો ઉષ્ટ્રવાદિ અને સત્ત્વનો ભેદ માનો, તો - ઉષ્ટ્રવાદિ સત્ત્વથી ભિન્ન થતાં – ઉષ્ટ્રવાદિને અસત્ માનવા પડે... ઉત્તરપક્ષ તમારી વાત બરાબર છે, કારણ કે તેવું માનવામાં તો ઉષ્ટ્રાદિને અસત્ માનવું જ પડે. એ વિશે કોણ શું કહે છે? પૂર્વપક્ષ (જો ભેદ-અભેદ બંને પક્ષે દોષ હોય) તો ઉષ્ટ્રવાદિ અને સત્ત્વનું શી રીતે અસ્તિત્વ ઇષ્ટ છે? ઉત્તરપક્ષ તેઓનું અસ્તિત્વ ભેદાભદવિકલ્પથી ઈષ્ટ છે, અર્થાત્ ઉત્પાદિનો સત્ત્વથી કથંચિદ્ ભેદ અને કથંચિ અભેદ છે. (કથંચિત્ ભેદ હોવાથી પરસ્પર વિલક્ષણ બુદ્ધિ પણ સંગત થશે અને કથંચિત્ અભેદ હોવાથી ઉષ્ટ્રવાદિ સત્ત્વરૂપ પણ બનશે..) (૪) ઉપૂત્વાદિ અને સત્ત્વધર્મનો એકાંત ભેદ કે અભેદ ન ઘટવાથી, અલગ જ જાતિરૂપ (=પ્રકારનો) આ “ભેદભેદ=કથંચિત્ ભેદ કે કથંચિત્ અભેદ” પ્રતિષ્ઠિત થાય છે - આ ભેદભેદ અન્યોન્યવ્યાપ્તિના કારણે છે... (આશય એ કે, ભેદ અને અભેદની અન્યોન્યવ્યાપ્તિ છે. ભેદ વિના અભેદ ન હોય, અભેદ વિના ભેદ ન હોય, એટલે સત્ત્વ-ઉષ્ટ્રાદિનો એકાંત ભેદ પણ ન હોઈ શકે (અભેદ વિના ભેદ ન હોય) એકાંત અભેદ પણ ન હોઈ શકે (ભેદ વિના અભેદ ન હોય) આમ બંનેનો ભેદભેદ સિદ્ધ થાય છે, જે જાત્યન્તર છે. અર્થાત્ ભેદ અને અભેદ બે નથી, પણ સ્વતંત્ર ભેદાભેદ છે.) ૨-૨. મનુષ્ટ્રમ્ ! રૂ. ‘સર્વોૌચાદ્ધિ૦' તિ ઘ-પાઠ: I For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६०४ ( २५२ ) न सत्त्वं किञ्चिदौष्ट्यादिधर्मान्तरविवर्जितम् । तद् वा सत्त्वविनिर्मुक्तं केवलं गम्यते क्वचित् ॥५॥ ततोऽसत् तत् तथा न्यायादेकं चोभयसिद्धितः । अन्यत्रातो विरोधस्तदभावापत्तिलक्षणः ॥६॥ . एवं चोभयरूपत्वे तद्विशेषनिराकृतिः। असिद्धा नान्यतोऽभिन्नं यदन्यत्रापि वर्तते ॥७॥ .....* व्याख्या .. त्यागात् जात्यन्तरात्मक इति ।४। एतद्भावनायैवाह-न सत्त्वमित्यादि । न सत्त्वं किञ्चिदौष्ट्यादिधर्मान्तरविवर्जितं तत्-औष्ट्यादि वा सत्त्वविनिर्मुक्तं केवलं गम्यते क्वचित् ५। यदि नामैवं ततः किमित्याह-ततोऽसत् तत्-सत्त्वादि तथा-इतरेतरभेदेन न्यायात्-न्यायेन केवलानवगमनात्, एकं च असत् तत् उभयसिद्धितः-सत्त्वौष्ट्याधुभयोपलब्धेः, अन्यत्र-एकान्तभेदादौ अतो विरोधस्तदभावापत्तिलक्षणः तयोः-सत्त्वौष्ट्रत्वाद्योरभावापत्तिः सैव लक्षणं यस्य स तथा ।६। एवं चेत्यादि । एवं च-उक्तनीत्या उभयरूपत्वे सत्युष्ट्रादेः, किमित्याहतद्विशेषनिराकृतिः-उष्ट्रत्वादिविशेषनिराकृतिः असिद्धा । कथमित्याह-नान्यतः-दध्नः अभिन्नं सत्त्वं यत्-यस्मादन्यत्रापि-उष्ट्रादौ वर्तते । किं तर्हि ? आत्मीयमेव ।७। ततश्च प्रवृत्तिनियमो - मनेतिरश्मि હવે તે બેનો, એકાંત ભેદ કે અભેદ કેમ ન મનાય? તે કહે છે – (૨૫૨) (૫) ઉષ્ટ્રવાદિ બીજા ધર્મોથી રહિત કેવળ સત્ત્વ કે સત્ત્વથી રહિત કેવળ ઉષ્ટ્રવાદિ 5. ५४ ४९ नथी... (६) तथा (= शते मेडी विना (इतरेतरभेटेन) सेवा न भगत डोवाथी) मयनी જ સિદ્ધિ થાય છે, એટલે તે બંને એક છે એ વાત અસત્ છે અને જો બંનેનો એકાંત ભેદ માનો તો બંનેનો અભાવ થઈ જવારૂપ સ્પષ્ટ વિરોધ છે... ___(७) मा शत 2 विगेरे वस्तु, ४यारे सामान्य-विशेष मय३५ लोय, त्यारे तमे हो - "Gi2 विगैरे वस्तुमी सामान्य३५ डोवाथी, तेसोन 6ष्ट्रत्व३५ विशेषतुं नि२।४२९॥ यथे" - तोते. સિદ્ધ નથી, કારણ કે દહીંથી અભિન્ન સામાન્ય તે (અન્યત્ર=) ઊંટમાં હોતું જ નથી, અર્થાત્ ઊંટનું સામાન્ય જ ઊંટમાં વર્તે, બીજાનું નહીં... (તેથી સામાન્યરૂપ હોવા છતાં પણ, તેની વિશેષરૂપતા તો सपापित ४ छे...) १-३. अनुष्टप्। ४. 'दिभेदान्तरविवजितं' इति क-पाठः। ५. 'एकं वाऽसत्' इति ङ-पाठः। ६. 'सत्त्वौष्ट्र०' इति घ-पाठः। ७. पूर्वमुद्रिते तु 'सत्त्वोष्ट्रत्वाद्ययो०' इत्यशुद्धपाठः, अत्र तु D-प्रतानुसारेण शुद्धिः कृता । For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ६०५ अनेकान्तजयपताका (તતીય प्रवृत्तिनियमोऽप्येवं दधि खादेति युज्यते । चोदितस्येह दन्येव यद्विशेषेण चोदना ॥८॥ (ર૩) મતોડફ્યુશિયસ્તત્ર વેન મેન વર્તતે . स दध्येवेत्यदो नेति सद्रव्यत्वानुवेधतः ॥९॥ ततः सोऽस्ति न चान्यत्र न चाप्यनुभयं परम् । एवं तत्त्वव्यवस्थायामवद्यं नास्ति किञ्चन ॥१०॥ - વ્યારહ્યા .. ऽप्येवं दधि खाद इति-एवं युज्यते चोदितस्येह दध्येव । कुत इत्याशङ्क्याह-यद्विशेषेण चोदना दधि खादेत्येवम्, न पुनरुष्टं धावेति ।८। अत इत्यादि । अतोऽस्त्यतिशयः-विशेषपरिणामः तत्र-दध् ियेन कारणेन भेदेन वर्तते, तथा चोदितः पुरुषः । न चैवमपि परेष्टसिद्धिरित्याह-स दध्येवेत्यदो न एतन्नैकान्तेन । कुत इत्याह-सद्रव्यत्वानुवेधतः कारणात् केवलस्य दधिपर्यायस्याभावादित्यर्थः ।९। तत इत्यादि । ततः सोऽस्त्यतिशयो दनि, न चान्यत्र-उष्ट्रेऽसौ, અનેકાંતરશ્મિ . (૮) વળી, આ રીતે “દહીં ખા” એમ કહેવાથી પ્રેરાયેલ વ્યક્તિની, દહીં વિશે જ પ્રવૃત્તિનું નિયમન પણ યોગ્ય છે, કારણ કે તે વ્યક્તિને “દહીં ખા” એમ વિશિષ્ટરૂપે જ પ્રેરણા કરાયેલ છે, “ઊંટ તરફ દોડ” એ રૂપે નહીં. (૨૫૩) (૯) “દહીં ખા” એમ પ્રેરાયેલ વ્યક્તિ દહીં વિશે જ પ્રવૃત્તિ કરે છે, ઊંટ વિશે કેમ નહીં? તેનું કારણ એ જ કે, દહીંમાં કોઈ વિશેષ અતિશય છે... (અને એ અતિશય જ વિશેષપરિણામરૂપે સિદ્ધ હોવાથી, વિશેષ પરિણામની નિરાકૃતિ નથી...) પૂર્વપક્ષઃ અરે ! એથી તો અમારી ઇષ્ટસિદ્ધિ જ થઈ ને? (કારણ કે અમે એ જ તો કહીએ છીએ કે, માત્ર વિશેષ પરિણામ જ માનો, સમાનપરિણામ નહીં – આવું માનો તો જ પ્રવૃત્તિનું નિયમન રહે...). ઉત્તરપક્ષ: ના, કારણ કે એકાંતે માત્ર “આ દહીં જ છે' એવી પ્રતીતિ નથી થતી... દહીંનો સત્ત્વ-દ્રવ્યત્વ આદિ સાથે અનુવેધ (=જોડાણ) હોવાથી, માત્ર દહીં પર્યાયનું અસ્તિત્વ અસંગત છે... એટલે તેમાં “સમાનપરિણામ” પણ માનવો જ રહ્યો. (૧૦) “દહીં ખા” એમ પ્રેરાયેલ વ્યક્તિ દહીં વિશે જ પ્રવર્તે, ઊંટ વિશે નહીં... તેનું કારણ એ જ કે, તે અતિશય=વિશેષ પરિણામ માત્ર દહીંમાં જ નિયત છે, ઊંટમાં નહીં... એટલે દહીં આદિમાં “વિશેષપરિણામ” પણ માનવો જ રહ્યો.. આમ, બધી જ વસ્તુઓ સમાન-અસમાન ઉભયપરિણામ ૨-૩. મનુષ્ટપુ ! ૪. “પ્રવર્તતૈ' રૂતિ ઇ-ટુ-પ4િ: ૬. ‘તદ્ન્ત ' ત ઘ-પાટિ: I For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ६०६ 115 अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता -00 ( २५४) सर्वथा क्षणिकत्वे च प्रतीत्योत्पादवादिनः । सर्वस्य सर्वकार्यत्वप्राप्त्याऽभेदो भवेदपि ॥११॥ क्षीरोष्ट्रानन्तरं भूतेायाद् दध्युष्ट्रयोर्यतः । द्वयकार्यत्वयोगेन नियमात् तुल्यरूपता ॥१२॥ ................... व्याख्या *. तन्नियतत्वात् । न चाप्यनुभयं परं तत्त्वम्, उक्तवत् समानासमानोभयपरिणामरूपत्वेन । एवं तत्त्वव्यवस्थायां सत्यां अवयं-पापं नास्ति किञ्चन ।१०। परपक्षे त्वयं दोष एवेत्याहसर्वथेत्यादि । सर्वथा क्षणिकत्वे च, निरन्वयक्षणिकत्व इत्यर्थः, प्रतीत्योत्पादवादिनः परस्य, सर्वस्य-दध्यादेर्वस्तुन इति प्रक्रमः, सर्वकार्यत्वप्राप्त्या-उष्ट्रादिकार्यत्वप्राप्त्या हेतुभूतया अभेदो दूषणमेतद् भवेदपि ।११। एतदेवाह-क्षीरोष्ट्रानन्तरं भूतेः-उत्पत्तेायाज्जगति सदा तद्भावेन दध्युष्ट्रयोः, यतो द्वयोरपीह प्रक्रमे, द्वयकार्यत्वयोगेन हेतुना नियमात्, तुल्यरूपता, परनीत्या ...... . मनेतिरश्मि *.... डोपाथी, भेj ओऽ तत्त्व नथी, ३ ४ अनुमय३५ (=उभयलित - सामान्य/विशेष बने विनान) डोय. નિષ્કર્ષ : આ પ્રમાણે વસ્તુને સમાન/અસમાનપરિણામ માનવારૂપ તત્ત્વવ્યવસ્થા સિદ્ધ થયે, पूर्वोस्त ओघोषोनो स१ नथी... - અન્યદર્શનકારોના મતે અસમંજસતા : __ (२५४) (११) को वस्तुने निरन्वय (=पूर्वा५२क्षोभ अननुत३५) क्ष। भानो, तो ટૅતીત્ય-સમુત્પાદવાદી બૌદ્ધમતે, દહીં આદિ બધી જ વસ્તુઓ ઊંટ આદિ બધી જ વસ્તુઓનું કાર્ય जनवाथी - 6ष्ट्रीयत्वेन ६६ ५९ izतुल्य जनतi - ६६ टनो समेह थशे ४... હવે દહીં પણ ઊંટનું કાર્ય શી રીતે બને? તે કહે છે - (१२) जौद्धभते पूर्वक्षत पार्थ १२९ जने - से नियम प्रभारी, ४गतमा सर्वहः (१) પ્રથમક્ષણે દૂધ + ઊંટ છે અને ત્યારબાદની (૨) દ્વિતીયક્ષણે દહીં + ઊંટની ઉત્પત્તિ થાય છે, તો અહીં પૂર્વોક્ત નિયમ (=ઉત્તરક્ષણીય પદાર્થ પૂર્વેક્ષણીયપદાર્થનું કાર્ય બને - એ નિયમ) પ્રમાણે દહીં પણ जनेनु (= ५ + Gity) आर्य जनशे सने 62 ५९ जनेनुं आर्य जनशे... मने ॥ शत तो, (= ५ + 6ट) पर्थना आर्य३५ ६६0-612 जने तुल्य जनशे ! .. ..... विवरणम् ....... 115. तन्नियतत्वादिति । तस्मिन्-दनि नियतस्तस्य भाव:-तत्त्वं तस्मात् ।। * कारणं प्रतीत्य कार्यस्य समुत्पाद:=प्रतीत्यसमुत्पादः बौद्ध, ॥२५॥ ४ ॥२५३पे उत्पन्न थाय छे भेj नया માનતો, પણ કારણને આશ્રયીને અસત એવા કાર્યની ઉત્પત્તિ માને છે... .............. ४. 'द्वये कार्य०' इति ङ-पाठः । ५. 'दधनि १-२. अनुष्टुप् । ३. 'क्षणिक इत्यर्थः' इति घ-पाठः । यतस्तन्नियतस्तस्य' इति च-पाठः । For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ६०७ अनेकान्तजयपताका (તૃતીય न चेत् तत्तत्स्वभावत्वात् न तत् ताभ्यां पृथङ्मतम् । तच्चाविशिष्टं सर्वेषामसतामिति भाव्यताम् ॥१३॥ ( २५५) विशिष्टतत्स्वभावत्वकल्पना च न युज्यते । विशिष्टोपाध्यभावेन भावे चास्यान्वयो ध्रुवः ॥१४॥ द्वयोरपि तद्वयादुत्पत्तेरित्यर्थः ।१२। न चेदित्यादि । न चेत् तुल्यरूपता तत्तत्स्वभावत्वात्तयोर्दध्युष्ट्रजननस्वभावत्वात् । एतदाशङ्क्याह-न तत्-तत्स्वभावत्वं ताभ्यां-दध्युष्ट्राभ्यां पृथङ्मतं-अर्थान्तरभूतमिष्टम् । किं तर्हि ? दध्युष्ट्रावेव द्वावपि तत्स्वभावत्वम् । तच्च-तत्स्वभावत्वं च तत्तत्त्वरूपमेव अविशिष्ट-तुल्यं सर्वेषामसतां-खर-विषाणादीनामिति भाव्यतामेतत् । ततश्च तयोर्दध्युष्ट्रजननस्वभावत्वादित्येतदेवासत्, किन्तु तयोरसज्जननस्वभावत्वादिति न्याय्यमिति ।१३। तथा चाह-विशिष्टेत्यादि । विशिष्टतत्स्वभावत्वकल्पना च-दध्युष्ट्रजननस्वभावत्वकल्पना च न युज्यते । केन हेतुनेत्याह-विशिष्टोपाध्यभावेन, तदा सर्वथा दध्याद्य - અનેકાંતરશ્મિ . (૧૩) બૌદ્ધ બંને તુલ્ય નહીં બને, કારણ કે ક્ષીર અને ઊંટ બંનેનો, દહીં-ઊંટ બંનેને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે... (તથી ક્ષીર-ઊંટથી દહીં-ઊંટરૂપ બે જુદા જુદા પદાર્થ જ ઉત્પન્ન થશે, એટલે તે બંને કાર્ય એકરૂપ બનવાની આપત્તિ નહીં આવે...) સ્યાદ્વાદી પરંતુ દહીં-ઊંટને ઉત્પન્ન કરવાનો સ્વભાવ કરણરૂપ દહીં-ઊંટક્ષણથી જુદો નથી, પણ દહીં-ઊંટક્ષણરૂપ જ છે... (પણ ક્ષણિકમતે કારણક્ષણે તો કાર્યરૂપ દહીં-ઊંટક્ષણનું અસ્તિત્વ જ નથી, તો પણ તેવા અસત્ દહીં-ઊંટક્ષણને ઉત્પન્ન કરવાનો સ્વભાવ, કારણરૂપ દહીં-ઊંટલણમાં માનો, તો તેવો (અસજનનો સ્વભાવ તો ખરવિષાણાદિ દરેક અસત્ વસ્તુ વિશે સમાન છે... (એટલે તેઓનો સ્વભાવ, જેમ અસત્ દહીં-ઊંટને ઉત્પન્ન કરવાનો છે, તેમ અસત્ ખરવિષાણાદિને ઉત્પન્ન કરવાનો પણ માનવો જ પડશે...) ફલતઃ કારણરૂપ દહીં-ઊંટક્ષણનો, દહીં-ઊંટને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નહીં, પણ અસત્ (=દહીં-ઊંટ-ખરવિષણાદિ) જનનસ્વભાવ જ સિદ્ધ થશે... (૨૫૫) (૧૪) બૌદ્ધ પણ દહીં-ઊંટમાં ખરવિષણાદિને નહીં, પણ માત્ર દહીં-ઊંટને જ ઉત્પન્ન કરવાનો, કોઈ વિશિષ્ટ સ્વભાવ માની લઈએ તો ? સ્યાદ્વાદી: પણ તેવું માનવું યોગ્ય નથી, કારણ કે દહીંક્ષણમાં દહીંજનનસ્વભાવ ઊંટક્ષણમાં જે પહેલા ગ્રંથકારશ્રીએ કારણ તરીકે ક્ષીર - ઊંટ બતાવેલા... પણ હવે દહીં-ઊંટની ઉત્તરોત્તર ક્ષણ પ્રત્યે પૂર્વ-પૂર્વેક્ષણ કારણ બનતી હોવાથી, કારણ તરીકે પૂર્વેક્ષણીય દહીં-ઊંટનો જ ઉલ્લેખ કર્યો છે, એ ખાસ ધ્યાનમાં લેવું... ૨-૨. બg૫ | રૂ. ‘તસ્વરૂપમેવ' રૂતિ ઘ-પટિ: I ૪. “નામપિ ભાવ્યતા ' રૂતિ -પાઠ:I For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या - विवरण - विवेचनसमन्विता अभिन्नदेशरूपादिभावेऽप्येषोऽनिवारितः । न चैकान्तिक एवायं धूमादावन्यथेक्षणात् ॥१५॥ ( २५६ ) एवं सन्यायतः सिद्ध उभयेऽप्युभयोद्भवे । चोदनेऽन्यतरस्येह प्रवृत्तौ नियमः कुतः ? ॥१६॥ *વ્યાબા ६०८ भावेनेत्यर्थः । भावे चास्य - विशिष्टस्योपाधेः किमित्याह - अन्वयो ध्रुवः भाविकार्यार्थाशून्यतया, तस्यैव तथोपाधित्वयोगादिति । १४ । अभिन्नेत्यादि । अभिन्नदेशरूपादिभावेऽपि दध्यादेः एषः-अन्वयोऽनिवारितः परस्य । न चैकान्तिक एवायम् - अभिन्नदेशरूपादिभावः । कुत इत्याह-धूमादावन्यथेक्षणात् -भिन्नदेशरूपादिभावेक्षणात् । १५ । एवमित्यादि । एवं सन्न्यायतः सिद्धे सति उभयेऽपि दध्युष्ट्रोभये उभयोद्भवे-दध्युष्ट्रो भयोद्भवे, उभयमुभयजननस्वभावमिति तुल्यात् स्वभावद्वयात् उपजायमानमुभयमप्येतत् तुल्यमेव भवतीति । एवं चोदनेऽन्यतरस्येह दधि खादेत्येवं प्रवृत्तौ नियमः कुतः ? उभयोस्तदुभयस्वभावजन्यत्वेन तुल्यत्वादिति ।१६। * અનેકાંતરશ્મિ Page #394 -------------------------------------------------------------------------- ________________ ६०९ – अनेकान्तजयपताका उभयोस्तुल्यरूपत्वाद् निरंशत्वाच्च सर्वथा । विशेषासम्भवाद् ध्वान्तमवधूय विचिन्त्यताम् ॥१७॥ ( २५७ ) एवं सर्वत्र संयोज्यः प्रवृत्त्यनियमो बुधैः । प्रक्रान्तार्थानुसारेण लेशतस्तु निदर्शितः ॥ १८॥ इत्यादि । *બાલા ટ્ર अत एवाह-उभयोरित्यादि । उभयो:-दध्युष्ट्रयोस्तुल्यरूपत्वात् तदुभयजनकत्वेन निरंशत्वाच्च सर्वथा एकस्वभावत्वेन, एवं विशेषासम्भवात् कार्यदध्युष्ट्रयोरिति सामर्थ्यम्, ध्वान्तमवधूय विचिन्त्यतां प्रवृत्तिनियमः कुत इत्येतत् | १७| एवमित्यादि । एवम् उक्तनीत्या सर्वत्रविष-मोदकादौ संयोज्यः प्रवृत्त्यनियमो बुधैः पण्डितैः प्रक्रान्तार्थानुसारेण दध्युष्ट्रयोः परेणोप-न्यस्तत्वात् लेशतस्तु निदर्शितः प्रवृत्त्यनियम इत्यादि ॥ * અનેકાંતરશ્મિ અને તેથી તો બૌદ્ધમતે શી રીતે નિયમન રહેવાનું ? (૧૭) બૌદ્ધ : પણ અમે દહીં અને ઊંટ બંને કાર્યોમાં એવી કોઈ વિશેષતા માની લઈએ તો ? સ્યાદ્વાદી : પણ તેવી વિશેષતા માનવી સંભવિત નથી, કારણ કે તેઓના દહીં-ઊંટ બંને કારણો ઉભયજનકરૂપે તુલ્ય છે... આશય એ કે, બેને ઉત્પન્ન કરવારૂપ સ્વભાવ બંને કારણોનો તુલ્ય છે અને તેથી તેઓનું કાર્ય પણ તુલ્ય જ રહેવાનું... સ્પષ્ટ વાત છે કે, કારણભેદાત્ કાર્યભેદ..., પણ પ્રસ્તુતમાં તેવું નથી...) અને તે કારણો સર્વથા એકસ્વભાવી હોઈ નિરંશ છે... (એટલે તેઓમાં બીજો કોઈ વિશેષસ્વભાવ નથી, કે જેથી તેઓ બંને કાર્યોમાં જુદી જુદી વિશેષતાનું આધાન કરે...) સાર ઃ તેથી બૌદ્ધમતે કાર્યરૂપ દહીં-ઊંટનો વિશેષ અસંભવિત છે... એટલે એકવાર અજ્ઞાનનું અંધારૂં દૂર કરીને વિચારો કે – “વસ્તુને હું ક્ષણિક માનીશ, તો પ્રવૃત્તિનું નિયમન શી રીતે રહેશે ?... ઇત્યાદિ.’ (૨૫૭) (૧૮) પ્રસ્તુતમાં પૂર્વપક્ષીએ દહીં-ઊંટનું દૃષ્ટાંત કહ્યું હતું, એટલે તેને અનુસરી અમે પણ (બૌદ્ધાદિને), દહીં-ઊંટ વિશે જ પ્રવૃત્તિની અનિયમિતતા, અહીં લેશથી=સંક્ષેપથી બતાવી છે... પણ ઉક્તરીતે પંડિતોએ, વિષ-મોદકાદિ વિશે પણ પ્રવૃત્તિની અનિયમિતતા ઘટાવી લેવી... અનુસંધાન ઃ તેથી સ્યાદ્વાદમતે પ્રવૃતિનું નિયમન નહીં રહે એ વાત ખોટી છે... વાસ્તવિકતા એ છે કે, ક્ષણિકાદિમતે જ પ્રવૃતિનું નિયમન નથી... (એટલે અમારા મતે કોઈ દોષનો અવકાશ નથી...) ૧-૨. અનુષ્ટુપ્ । ( તૃતીય: For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता (२५८) यच्चोक्तम्- ' सर्ववस्तुशबलवादिनः क्वचिदन्यासंसृष्टाकारबुद्ध्यसिद्धेः तथावाचकाभावात् संहारवादानुपपत्तिः, तत्सिद्धौ वा तत एव तत्स्वभावभेदात् तदेकरूपतैव' इत्येतदप्ययुक्तम्, सर्ववस्तुशबलभावेऽपि तथाक्षयोपशमवत्प्रमातुर्गुणप्रधानभावेन क्वचिदन्यासंसृष्टाकाराया बुद्धेः सिद्धेः, सन्निकृष्टविप्रकृष्टयोः प्रमात्रोरुष्ट्र एव * વ્યારા * ६१० -> यच्चोक्तं मूलपूर्वपक्षै-‘सर्ववस्तुशबलवादिनः' इत्यादि यावत् ' तत्सिद्धौ वा तत एव तत्स्वभावभेदात् तदेकरूपतैव' इति एतत् प्राग् व्याख्यातमेवेति न व्याख्यायते । अत्र तु दूषणमभिधातुमाह-एतदप्ययुक्तम् । कथमित्याह - सर्ववस्तुशबलभावेऽपि सति तथाक्षयोपशमवत्प्रमातुः, चित्रक्षयोपशमवत इत्यर्थः, गुणप्रधानभावेन - वक्ष्यमाणोदाहरणगतेन क्वचित्-वस्तुनि अन्यासंसृष्टाकाराया इव बुद्धेः सिद्धेः - उपलब्धेः । इहैव भावार्थमाह... અનેકાંતરશ્મિ . ܀ મેં સ્યાદ્વાદમતે સ્યાદ્વાદઅસંગતિનો નિરાસ તે (૨૫૮) મૂળપૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “જે લોકો વસ્તુને અનેકાંતરૂપ માને છે, લોકોના મતે પ્રતિનિયત શબ્દ-બુદ્ધિ પણ ન ઘટતાં, સંહારવાદ જ અસંગત થશે... આશય એ કે, સામાન્યરૂપે બધા આકારોનો અભેદ થઈ જતાં, દહીં આદિથી અસંસૃષ્ટ (=અસંબદ્ધ) પ્રતિનિયત ઊંટાદિની બુદ્ધિ કે શબ્દ ઘટી શકશે નહીં, તો ‘સ્યાત્ સત્ રષ્ટ્ર:’ એવા જ્ઞાન અને શબ્દરૂપે સ્યાદ્વાદ પણ શી રીતે ઘટે ? જો અન્ય-અસંસૃષ્ટ આકાર-બુદ્ધિ માનો, તો - તે બેનો સ્વભાવ ભિન્ન થવાથી – તેઓની માત્ર એક વિશેષરૂપતા જ સિદ્ધ થશે... ફલતઃ તેઓ ઉભયરૂપ ન બનવાથી સ્યાદ્વાદ અસંગત જ સાબિત થશે..." ← તે બધું કથન અયુક્ત છે, કારણ કે બધી જ વસ્તુઓ શબલ=એકબીજા સાથે મિશ્રિત હોવા છતાં, વિચિત્ર ક્ષયોપશમવાળા પ્રમાતાને ગૌણ-પ્રધાનભાવે, દહીં આદિ વસ્તુ વિશે, અન્યથી (ઊંટાદિથી) અસંસૃષ્ટ આકારે બુદ્ધિ થતી દેખાય઼ જ છે. તે આ રીતે - ભાવાર્થ : ધારો કે ઊંટરૂપ વસ્તુ એક જ છે, પણ તે વસ્તુને દેખનાર પ્રમાતા બે છે : (૧) એક દૂર ઊભો છે, અને (૨) બીજો નજીક ઊભો છે... તેમાંથી પહેલાને ઊંટની માત્ર સરૂપે બુદ્ધિ થાય * આ બધી વાતો આગળના ગ્રંથથી સ્પષ્ટ થશે... * આવી બુદ્ધિ સિદ્ધ હોવાથી ‘સ્વાદુષ્ટ્રો ધિઃ' એવા જ્ઞાનરૂપ સ્યાદ્વાદ પણ સિદ્ધ થાય છે, એવું આગળ બતાવશે... તેથી હમણાં તો પહેલા અન્યઅસંસૃષ્ટ આકારે બુદ્ધિની સંગતિ કરે છે... * અહીં ખાસ ધ્યાન રાખવું કે ગ્રંથકારશ્રીને મૂળ તો એ સિદ્ધ કરવું છે કે, શબલરૂપ વસ્તુ માનવામાં અવિરોધપણે પ્રતિનિયત શબ્દ-બુદ્ધિ ઘટી શકે, એટલે સંહારવાદની અસંગતિ નથી... ૨. પ્રેક્ષ્યતાં ૪૭-૪૮તમે પૃઃ । ૨. ‘શમવત: પ્રમાતુ॰’ કૃતિ -પાઃ । રૂ. પ્રેક્ષ્યતાં ૪૭-૪૮તમે પુઃ । ૪. ‘શમવત: પ્રમાતુ॰' કૃતિ -પાટ: I For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ (10 अनेकान्तजयपताका (तृतीयः सदुष्ट्रादिबुद्धिभेददर्शनाद्, ( २५९) विप्रकृष्टो हि तत्र प्रमाता तथाप्रतिपत्तिवीर्यतोऽप्रधानगुणभूतमपि भावेन गुणभूतोष्ट्रत्वादिविशेषं पटुप्रतीत्यपेक्षापादितप्रधानभावं सन्मात्रमवैति, यथा विशिष्टवस्त्रादौ रक्तादि, सन्निकृष्टस्त्वन्यथाप्रतिपत्तिबलेन उक्तरूपमपि ....... .... व्याख्या ...... ...... सन्निकृष्टविप्रकृष्टयोः प्रमात्रोरुष्ट्र एव वस्तुनि, सदुष्ट्रादिबुद्धिभेददर्शनात् । कथमेतदेवमित्याह-विप्रकृष्टो हि तत्र-उष्ट्र प्रमाता तथाप्रतिपत्तिवीर्यतः-सामान्यप्रतिपत्तिसामर्थ्येन अप्रधानगुणभूतमपि भावेन-परमार्थेन 'सन्मात्रमवैति' इति योगः । किविशिष्टमित्याहगुणभूतोष्ट्रत्वादिविशेषं गुणभूतः-अप्रधानभूत उष्ट्रत्वादिविशेषो यस्मिस्तत् तथा । एतदेव विशेष्यते पटुप्रतीत्यपेक्षया-निश्चयप्रतीत्यपेक्षया आपादितः प्रधानभावो यस्य तत् तथा । एवम्भूतं सन्मात्रमवैति । निदर्शनमाह-यथा विशिष्टवस्त्रादौ पटादिरूपे रक्तादि रक्तं किमपीति । सन्निकृष्टः पुनः प्रमाता अन्यथाप्रतिपत्तिबलेन-तथाप्रतिपत्तिवीर्यापेक्षया, विशेषप्रतिपत्तिसामर्थ्येनेत्यर्थः, उक्तरूपमपि तत्त्वतः-अप्रधानगुणभूतमपि परमार्थेन 'उष्ट्रत्वादि' इति योगः, ............. मनेतिरश्मि.... છે, જ્યારે બીજાને ઊંટાદિરૂપે બુદ્ધિ થાય છે... આમ એક જ વસ્તુ વિશે અલગ-અલગ પ્રમાતાને सल-अलग बुद्धि यता हेपाय छे... (२५८) प्रश्न : ५९॥ ॐ ४ वस्तु विशे सलग-मरा बुद्धिम ? उत्तर : हुमो, (૧) દૂર રહેલ પ્રમાતામાં સામાન્યની જ બુદ્ધિનું સામર્થ્ય હોવાથી, પરમાર્થથી અપ્રધાનગૌણ (=જેમાં કોઈ પ્રધાન-ગૌણ નથી) એવું (અર્થાત્ પરમાર્થથી ઊંટમાં સત્ત્વ ગૌણ છે કે ઉપૂર્વ પ્રધાન છે એવું નથી, પણ નિશ્ચયની અપેક્ષાએ પ્રધાન બનેલ સત્ત્વ, કે જેમાં ઉષ્ટ્રવાદિ વિશેષ ગૌણ બનેલ છે, તેને જ તે જાણે છે. (દૂરથી ઊંટનો નિશ્ચય થઈ શકતો ન હોવાથી નિશ્ચયની અપેક્ષાએ સર્વપ્રધાન पनीय छे...) सा स६३५ता वीछे ? ते सतावे छ - (5) ४भष्ट्रवाह विशेषो गौप्रधान छ... (भेटले ४ तो ९२ २३८ प्रमाताने तमोनो भुण्य३५ पो५ यतो नथी...) भने (५) ५टुप्रतीति निश्चयतातिना अपेक्षा भुण्य३५ छ... (भेटले ४ तो ते स६३५तानो भुण्य३५. निश्चय थाय छे...) જેમ દૂર રહેલ વ્યક્તિ, સામે કોઈ વસ્તુ દેખાય છે – એ જાણતો નથી, પણ તેની લાલાશાદિ તો જાણી જ શકે કે – “સામે કંઈક લાલ છે” તેમ દૂર રહેલ પ્રમાતા, સામે કઈ વસ્તુ છે – એ જાણતો नथी, ५९ 05 सत् पार्थ छ' - मे तो ४ श छ... (૨) નજીક રહેલ વ્યક્તિ, વિશેષબુદ્ધિના સામર્થ્યથી (સંનિકૃષ્ટત્વ એ જ વિશેષબુદ્ધિનું સામર્થ્ય १. अप्रधानमत एव गुणभूतमित्यर्थः । २. 'विशिष्यते यदुत प्रतीत्य०' इति क-पाठः । For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) ६१२ रक्तादाविव व्याख्या - विवरण - विवेचनसमन्विता तत्त्वतस्तथाग्रहणगुणोपनतमुख्यभावमुपसर्जनीकृतसत्तासमानरूपमुष्टुत्वादि विशिष्टं वस्त्रादीति । ( २६० ) तथाक्षयोपशमवत्त्वं च प्रमातुः प्रभास्वरस्य प्रकृत्या बोधह्रासवृद्ध्युपलब्धेः, आगन्तुककर्ममलभावेन द्रव्याद्यवाप्तितोऽविरुद्धमेव । ( २६१ ) न चैतद् बुद्धिद्वयमपि न तन्निमित्तम्, तद्भावभावित्वाविशेषात् । एवमप्येकस्याः अन्यथा જુબાબા ×. 'अवैति' इति क्रियानुवृत्तिः । एतदेव विशेष्यते - तथाग्रहणगुणेन - विशेषग्रहणोपकारेण उपनतो मुख्यभावो यस्य तत् तथा । एतदेव विशेष्यते - उपसर्जनीकृतं सत्तासमानरूपं यस्मिंस्तत् तथा उष्ट्रत्वाद्यवैति । रक्तादाविव विशिष्टं वस्त्रादीति निदर्शनम्, 'पटोऽयम्' इति । तथाक्षयोपशमवत्त्वं च-चित्रक्षयोपशमवत्त्वं च प्रमातुः, 'अविरुद्धमेव' इति योगः । प्रभास्वरस्य प्रकृत्या-स्वभावेन बोधह्रासवृद्धयुपलब्धेः कारणात्, किमित्याह - आगन्तुककर्ममलभावेन હેતુના દ્રવ્યાદ્યવાસિત:-દ્રવ્ય-ક્ષેત્ર-ગ-મવ-માવાવાશે:, અવિરુદ્ધમેવ ‘તથાક્ષયોપશમવત્ત્વમ્’ इति क्रिया निदर्शितैव । न चैतदित्यादि । न चैतद् बुद्धिद्वयमपि सदुष्ट्रादिप्रतिभासम्, न * અનેકાંતરશ્મિ .. છે, તેનાથી) પરમાર્થથી અપ્રધાનગૌણ, છતાં વિશેષગ્રહણના કારણે મુખ્ય બનેલ ઉષ્કૃત્વને (જેમાં સત્તા ગૌણ બનેલ છે તેવાને) ગ્રહણ કરે છે... જેમ નજીક રહેલ વ્યક્તિ, લાલરંગ સાથે “આ કપડું છે” એમ વિશિષ્ટરૂપે વસ્તુને જાણે છે, તેમ સંનિકૃષ્ટ વ્યક્તિ, ‘આ ઊંટાદિ છે’ એમ વિશિષ્ટરૂપે વસ્તુને જાણે છે. * ક્ષયોપશમવિચિત્રતાની અવિરુદ્ધતા (૨૬૦) પ્રશ્ન ઃ પણ એક જ વસ્તુ વિશે, શું અલગ-અલગ પ્રમાતાને વિભિન્નબુદ્ધિકા૨ક અલગઅલગ ક્ષયોપશમ થાય ? ઉત્તર ઃ હા જરૂર ! કારણ કે જુઓ, જ્ઞાન તો સ્વભાવથી જ ભાસ્વશીલ=પ્રકાશશીલ છે, છતાં પણ તે જ્ઞાનનો હ્રાસ (=હાનિ) અને વૃદ્ધિ તો દેખાય છે જ... તો આ હાનિ-વૃદ્ધિ કોના કારણે ? તો માનવું જ રહ્યું કે, તે જ્ઞાનનું આવરણ કરનાર આગંતુક એવો કર્મમળ છે અને એ કર્મમળનો (૧) દ્રવ્ય, (૨)ક્ષેત્ર, (૩) કાળ, (૪) ભાવ, અને (૫) ભવરૂપ નિમિત્તની પ્રાપ્તિ થયે વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે... તેથી જુદા જુદા પ્રમાતાને વિભિન્નબુદ્ધિકા૨ક વિચિત્ર ક્ષયોપશમ હોવામાં કોઈ વિરોધ નથી. * બુદ્ધિયની વસ્તુનિમિત્તકતા (૧) સત્-સત્, અને (૨) આ ઊંટ છે - એ બંને બુદ્ધિ ઊંટરૂપ વસ્તુનિમિત્તક નથી એવું નથી, અર્થાત્ વસ્તુનિમિત્તક જ છે, કારણ કે ઊંટરૂપ વસ્તુના અસ્તિત્વે જ સદ્-ઉષ્ટ્ર એવી બુદ્ધિ થાય છે... (૨૬૧) આમ, જ્યારે બંને બુદ્ધિ વસ્તુનિમિત્તક હોય, ત્યારે તમે (=બૌદ્ધ) એમ કહો કે - For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( તૃતીયઃ कल्पनेऽतिप्रसङ्गतेति तथावाचकस्यापि भावात्, कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदात् तथा *બાબા. ६१३ < 116 तन्निमित्तं-नोष्ट्रनिमित्तम् । किं तर्हि ? उष्ट्रनिमित्तमेव । कुत इत्याह-तद्भावभावित्वाविशेषात् । तथाहि-यथा सद्बुद्धिः उष्ट्रभावभाविनी, एवमुष्ट्रबुद्धिरपि । एवमप्येकस्याः, प्रक्रमात् सबुद्धेः, अन्यथाकल्पने-अतन्निमित्तत्वकल्पनेऽतिप्रसङ्गः, उष्ट्रबुद्धेरप्यतन्निमित्तत्वप्रसङ्गात् । नाविकल्पबुद्धेरभेदे विकल्पभेदो न्याय्य इति । ततश्च स्थितमेतत् - एवं 'सर्ववस्तुशबलभावेऽपि तथाक्षयोपशमवत्प्रमातुर्गुणप्रधानभावेन क्वचिदन्यासंसृष्टाकाराया इव बुद्धेः सिद्धेः' इति । तथा * અનેકાંતરશ્મિ “સરૂપે થતી બુદ્ધિ વસ્તુનિમિત્તક નથી” - તો અતિપ્રસંગ એ આવે કે, ઊંટરૂપે થનારી વસ્તુબુદ્ધિ પણ વસ્તુનિમિત્તક નહીં મનાય.. આ પ્રમાણે સદ્/ઉષ્ટ્ર બંને રૂપે વિકલ્પબુદ્ધિ થવી સિદ્ધ છે... હવે જો નિર્વિકલ્પબુદ્ધિમાં અભેદ હોય, અર્થાત્ સદાકા૨-ઉષ્ટ્રાકાર બંનેને ભાસિત ન માનો, તો વિકલ્પમાં પણ તે બે આકાર ન ભાસી શકે, પણ તેથી ‘સત્-ઉષ્ટ્ર’ એમ જુદા જુદા ઉત્પન્ન થતાં વિકલ્પયુગલથી, અમે અનુમાન કરીએ છીએ કે, નિર્વિકલ્પબુદ્ધિમાં પણ તે વસ્તુ સામાન્ય/વિશેષ રૂપે જ ભાસે છે... (આ અર્થ વિવરણ પ્રમાણે કર્યો છે. ખરેખર સ્વોપન્નવ્યાખ્યાનો ફલિતાર્થ એ છે કે, તમે (બૌદ્ધો) સવિકલ્પ અવસ્તુનિમિત્તક માનો છો અને ઉષ્ટ્રવિકલ્પ વસ્તુનિમિત્તક માનો છો . - આ રીતે વિકલ્પમાં ભેદ કરો છો. બંનેનું નિર્વિકલ્પ તો સરખું જ છે - ઉષ્ટ્રદર્શન જ છે... એ રીતે સરખા અવિકલ્પમાંથી ઉત્પન્ન થતા વિકલ્પમાં આ રીતનો ભેદ ન્યાયસંગત નથી...) * સ્યાદ્વાદમતે સર્વસમંજસતા તેથી જે લોકો વસ્તુને શબલરૂપ=અનેકાંતરૂપ કહેનારા છે, તેઓના મતે યદ્યપિ દરેક વસ્તુ શબલરૂપ હોવા છતાં પણ, વિચિત્ર ક્ષયોપશમવાળા પ્રમાતાને ગૌણ-પ્રધાનભાવે, અન્યથી (દહીં આદિથી) અસંસૃષ્ટ આકારે બુદ્ધિ થતી સિદ્ધ જ છે... * વિવરામ્ 116. नाविकल्पबुद्धेरभेदे विकल्पभेदो न्याय्य इति । न- नैवाविकल्पबुद्धेः अभेदे सति विकल्पभेदो न्याय्यः-घटमानकः, सन्नुष्ट्र इति भेदेनोत्पन्नाद् विकल्पयुगलादनुमिमीमहे यदुत निर्विकल्पबुद्धावपि तद्वस्तु द्विस्वभावं प्रतिभासितमिति ।। * આ કથન બૌદ્ધના ખંડન માટે છે, કારણ કે તેઓનું એવું માનવું છે કે, નિર્વિકલ્પમાં માત્ર સ્વલક્ષણરૂપ વિશેષાકાર ભાસે, સામાન્યાકાર નહીં... ૬. ‘પ્રસઙ્ગ” કૃતિ’ કૃતિ જ્ઞ-પાટ: ।૨. ‘યવા’ કૃતિ -પાઃ । રૂ. ‘સ્ય; પ્રમાત્’ કૃતિ દ્દ-પાઇ: । ૪. ‘સિદ્ધિરિતિ’ રૂતિ -પાઇ: । ૮. પ્રેક્ષ્યતાં ૬૧૦તમ પૃષ્ઠમ્ । For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ * ધિન્નાર) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६१४ संहारवादोपपत्तिः । ( २६२) शेषं चानभ्युपगमादेव न नः क्षतिमावहति, केवलग्रहणपुरस्सरसंहारवादासिद्धेः, नरसिंहमेचकवद् वस्तुनो जात्यन्तरात्मकत्वाभ्युपगमात्, एक - વ્યારહ્યા છે वाचकस्यापि भावात् तथा-तेन प्रकारेण क्वचिदन्यासंसृष्टाकारस्येव वाचकस्यापि-शब्दस्यापि भावात् । भावश्च कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदात् गुणप्रधानभावेन, 'विप्रकृष्टो हि तत्र प्रमाता तथाप्रतिपत्तिवीर्यतोऽप्रधानगुणभूतमपि भावेन गुणभूतोष्ट्रत्वादिविशेषं पटुप्रतीत्यपेक्षापादितप्रधानभावं सन्मात्रमवैति' इत्युक्तमित्यादि । ततश्चास्ति कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदो वाचकस्येति भावनीयम् । तथासंहारवादोपपत्तिः तथा-प्रधानगुणभावेन संहारवादोपपत्तिः 'सन्नुष्ट्रः सद् दधि' इति । शेषमित्यादि । शेषं तु पूर्वपक्षोक्तम्-'तत्सिद्धौ वा तत एव च तत्स्वभावभेदात् तदेकरूपतैव' इत्यादि, अनभ्युपगमादेव कारणात् न नः क्षतिमावहति-नास्माकं पीडां प्रापयति । एतदेवाह-केवलग्रहणपुरस्सरसंहारवादासिद्धेः । असिद्धिश्च नरसिंह-मेचकवत् इति અનેકાંતરશ્મિ . . એ જ રીતે, શબ્દનાં પ્રવૃત્તિનિમિત્તનો ગૌણ-પ્રધાનભાવે કથંચિત્ ભેદ હોવાથી, અન્યથી અસંસૃષ્ટરૂપે શબ્દનું અસ્તિત્વ પણ સિદ્ધ જ છે... ભાવાર્થ પરમાર્થથી ઉષ્ટ્રવ/સત્ત્વાદિ ગુણ/પ્રધાન ન હોવા છતાં પણ (૧) દૂર રહેલ પ્રમાતા, સામાન્યને ગ્રહણ કરવાના ઉપયોગવીર્યથી (ક) જેમાં ઉષ્ટ્રત્યાદિ વિશેષો ગૌણ છે, અને (ખ) નિશ્ચયપ્રતીતિની અપેક્ષાએ જે મુખ્ય છે, તેવા “સન્માત્રતાને જાણે છે અને પછી સત્ત્વરૂપ નિમિત્તને લઈને “સ” શબ્દની પ્રવૃત્તિ થાય છે... અને (૨) નજીક રહેલ પ્રમાતા, વિશેષને ગ્રહણ કરવાના ઉપયોગવીર્યથી (ક) જેમાં સત્ત્વાદિ સામાન્ય ગૌણ છે, અને(ખ) નિશ્ચયપ્રતીતિની અપેક્ષાએ જે મુખ્ય છે, તેવા ઉષ્ટ્રવાદિ વિશેષને જાણે છે અને પછી વિશેષરૂપ નિમિત્તને લઈને “ઊંટ’ શબ્દની પ્રવૃત્તિ થાય છે... આમ, જુદા જુદા શબ્દની પ્રવૃત્તિ માટે, વસ્તુમાં કથંચિત્ નિમિત્તભેદ સિદ્ધ જ છે... - સાર + નિષ્કર્ષ ઉપરોક્ત રીતે ગૌણ-પ્રધાનભાવે અન્યથી અસંતૃષ્ટ આકારે સત્-ઉષ્ટ્ર બંને શબ્દ/બુદ્ધિની પ્રવૃત્તિ થતી હોવાથી “સહુણો સદ્ધ” – એમ સંહારવાદ પણ સંગત જ છે... - પૂર્વપક્ષીના અન્યકથનનો નિરાસ - (૨૬૨) બીજું તમે તેમાં જે કહ્યું હતું કે “જો દહીં-ઊંટનો અન્યાસંસૂઝ બુદ્ધિ-શબ્દ માનો, તો બંનેનો સ્વભાવ ભિન્ન-ભિન્ન સાબિત થતાં, વસ્તુની માત્ર વિશેષરૂપતા એકરૂપતા જ સિદ્ધ થશે” - તે કથન પણ અમને ક્ષતિકારક - પીડાકારક નથી, કારણ કે અમે તેવું માનતા જ નથી... ગ્રંથકારશ્રી આ જ વાતને કહે છે કે – - અન્યાસંસૃષ્ણ બુદ્ધિ-શબ્દ થાય છે, પણ વસ્તુનું માત્ર અન્યાસંસ્કૃષ્ટ (વેવત) ગ્રહણ અમે માનતા જ નથી, કારણ કે માત્ર તેના ગ્રહણપૂર્વકનો સ્યાદ્વાદ અમે નથી માનતાં, પણ નરસિંહ કે મેચકમણિવત્ - ૨. “શેણં ત્વનJપ૦' તિ -પઢિ: ૨. ૬૨૨તમે પૃછેરૂ. ૪૮તમે પૂછે For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ६१५ अनेकान्तजयपताका (तृतीयः स्वभावत्वे तु कार्यद्वयायोगेन धीध्वन्यभाव एव, हेत्वभेदे फलभेदासिद्धः ॥ (२६३) एतेन 'सर्वात्मत्वे च भावानाम्' इत्याद्यपि प्रत्युक्तम्, तुल्ययोगक्षेमत्वात्, निरूपितवस्तुन एव तस्य ज्ञापकत्वेनाभिधानात् । एवं चाक्रमेणाप्यनेकधर्मके ....... व्याख्या ......... ........ ...... निदर्शनम्, वस्तुनः-दध्यादेः जात्यन्तरत्वाभ्युपगमात् । परस्य त्वयं दोष एवेति निदर्शनायाहएकस्वभावत्वे तु वस्तुनोऽभ्युपगम्यमाने कार्यद्वयायोगेन हेतुना, किमित्याह-धी-ध्वन्यभाव एव-द्वयोर्धी-ध्वन्योरभाव एव । कुत इत्याह-हेत्वभेदे फलभेदासिद्धेः कारणात् । ततश्चाज्ञानानभिधानेन संहारवादादिचिन्ताऽनुपपत्तिरिति भावनीयमेतत् ।। । एतेन-अनन्तरोदितेन वस्तुना 'सर्वात्मत्वे च भावानाम्' इत्याद्यपि पूर्वपक्षोक्तं प्रत्युक्तम् । कुत इत्याह-तुल्ययोगक्षेमत्वात् अनन्तरोदितेन अत एव आह-निरूपितवस्तुन एव तस्य-'सर्वात्मकत्वे च भावानाम्' इत्यादेः ज्ञापकत्वेनाभिधानात् पूर्वपक्षे । एवं चेत्यादि । ............... मनेतिरश्मि ............. જાત્યન્તરરૂપ મિશ્ર વસ્તુનું (સંસૃષ્ટ-અસંસ્કૃષ્ટ ઉભયાત્મક વસ્તુનું) જ ગ્રહણ માનીએ છીએ... (એટલે स्वभावमे 3 मे ३५तानो होष ४ नथा...) - પરમતે બુદ્ધિ-શબ્દના અભાવનું આપાદાન - હા, તમારા મતે એ દોષ આવશે, કારણ કે વસ્તુ એક જ સ્વભાવી હોય તો તેનાથી બે કાર્ય થઈ ન શકે અને તેનું અને ૩: એવી બે બુદ્ધિ કે શબ્દો ઉત્પન્ન ન થઈ શકે, કારણ કે હેતુભેદ વિના इणमे न होय भने ४यारे तमे वस्तुनु शान थु, डोय तो ४ सन् उष्ट्र: मेवी बुद्धि भने पनि ५७ શકે, પણ (ઉપર જણાવ્યા મુજબ) તમે જ્યારે તે બેનું જ્ઞાન જ કરી શકતા નથી ત્યારે સ્યાદ્વાદની ફિકર शुं रो छो? (२६३) 34रोत थनथी, पूर्वपक्षीमे जीने ४ यो त्यो तो - "हो पा पार्थो સર્વાત્મક હોય, તો પ્રતિનિયત વિષયને લઈને જ્ઞાન-શબ્દ નહીં થાય ને ભિન્ન-ભિન્ન જ્ઞાન/શબ્દ વિના તો, ભિન્ન પદાર્થોનાં એકીકરણરૂપ સંહારવાદ પણ નહીં ઘટે..” - તે સંપૂર્ણ કથનનો નિરાસ थाय छ, ॥२९॥ 3 मानी निरासपद्धति ५५. पूर्ववत् छ... ____प्रश्न : पूर्ववत् ४ 3भ ? ..... .....* विवरणम् ..... .. ___117. ततश्चाज्ञानानभिधानेन संहारवादादिचिन्ताऽनुपपत्तिरिति । परेण हि न ज्ञातमेव सन्नुष्ट्र इत्यादि-धीध्वनिनिमित्तमत: कथमजानान: सन् संहारवादादिचिन्तां कुर्यात् ? ।। १. द्रष्टव्यं ४९तम पृष्ठम् । २. 'पत्तिरेवेति' इति च-पाठः। ३. 'हि मे ज्ञातमेव' इति पूर्वमुद्रिताशुद्धपाठस्य Nप्रतानुसारेण शुद्धिः कृता। ४. 'ज्ञानमेव' इति च-पाठः । For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ થળR:) व्याख्या विवरण-विवेचनसमन्विता ६१६ वस्तुनि पुरःस्थितेऽप्यसम्पूर्णज्ञानदोषः क्रमज्ञानदोषश्च प्रत्युक्तः, तथाविधावरणदोषतस्तदुपपत्तेः । (२६४) न ह्यर्थसन्निधिरित्येवायोगिनां सर्वाकारमेव तदवगमः, तस्यानेक ............... ચાહ્યા ... ... .... ...................... एवं च कृत्वा अक्रमेणापि-युगपदपि अनेकधर्मके वस्तुनि पुरःस्थितेऽपि सति असम्पूर्णज्ञानदोषः, सम्पूर्णे तदयोगात्, क्रमज्ञानदोषश्च अक्रमे तदयोगादेव प्रत्युक्तः । कथमित्याहतथाविधेत्यादि । तथाविधावरणदोषतः-असम्पूर्णक्रमज्ञानहेतुचित्रक्षयोपशमनिबन्धनावरणदोषेण तद्भावोपपत्तेः-असम्पूर्णक्रमज्ञानभावोपपत्तेः । एतत्समर्थनायाह न हीत्यादिना । न हि अर्थसन्निधरिति-एवं कृत्वा अयोगिनां-प्रमातृणां सर्वाकारमेव-धर्मकात्स्येन तदवगमःअर्थावगमः । कुत इत्याह-तस्य-अर्थस्य अनेकधर्मत्वात् । अवगमस्य च प्रक्रमात् तत्सम्ब અનેકાંતરશ્મિ ... - ઉત્તર : કારણ કે પૂર્વપક્ષીએ, પોતે કરેલ વાતના જ્ઞાપકરૂપે જ તે શ્લોક બતાવ્યો હતો, તેથી તે વાતનો નિરાસ થયે તે વાતને જણાવનાર શ્લોકનો પણ નિરાસ થાય છે. (અર્થાતુ ઉપરવત્ ગૌણપ્રધાનભાવે પ્રતિનિયત શબ્દ બુદ્ધિ અબાધિત હોવાથી, સ્યાદ્વાદમતે કોઈ અસંગતિ નથી... એટલે તે શ્લોકનું કથન અસંગત ઠરે છે...) - અનેકધર્મક વસ્તુ વિશે દોષયનો નિરાસ - આ પ્રમાણે વસ્તુ, સામાન્ય-વિશેષાદિ અનેક ધર્મવાળી છે... આવી વસ્તુ વિશે પૂર્વપક્ષીએ જે બે દોષ આપ્યા હતાં - (૧) જો અનેકધર્માત્મક સંપૂર્ણ વસ્તુ સામે રહેલ હોય, તો અસંપૂર્ણ બોધ કેમ થાય છે ? સંપૂર્ણ બોધ થઈ જવો જોઈએ ને? (૨) જો બધા ધર્મો એકીસાથે રહેલ હોય, તો તે વસ્તુગત જુદા જુદા ધર્મોનું જુદા જુદા ક્રમે જ જ્ઞાન કેમ થાય છે ? તે બધાનું યુગપદું જ્ઞાન કેમ થઈ જતું નથી ?” તે બંને દોષનો નિરાસ થાય છે, કારણ કે અનેક ધર્મક વસ્તુ સામે રહેલ હોય, તો પણ, તથાવિધ આવરણના દોષથી અસંપૂર્ણ અને ક્રમિક જ્ઞાન થવું સંગત જ છે... આશય એ કે, જો તે વ્યક્તિમાં તેવું આવારક કર્મ હોય, કે જેના ક્ષયોપશમથી અસંપૂર્ણ અને ક્રમિક જ્ઞાન થાય, તો તે વ્યક્તિને પૂરોસ્થિત અનેકધર્મક વસ્તુ વિશે પણ અસંપૂર્ણ અને ક્રમિક જ જ્ઞાન થાય છે... (એટલે તે બે જ્ઞાનની અસંગતિ નથી...). આ જ વાતનું સમર્થન કરવા, બીજી એક જડબેસલાક યુક્તિ આપે છે – - અસંપૂર્ણ + ક્રમિક જ્ઞાનની સંગતિ - (૨૬૪) પદાર્થનું સંનિધાન હોય તેટલા માત્રથી અયોગીને (=છદ્મસ્થપ્રમાતાને) સંપૂર્ણ ધર્મપૂર્વક તે વસ્તુનો બોધ થાય એવું નથી... પ્રશ્ન : પણ કારણ ? - ૨. ‘તત્તથવિધા' રૂતિ -પઢિ: For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ ६१७ अनेकान्तजयपताका (તૃતીયઃ धर्मत्वात्, अवगमस्य च कारणान्तरापेक्षत्वात् । अर्थो हि यथाधर्माभ्यासमवगमं जनयति, यथाऽङ्गनार्थः सन्निधानाविशेषेऽपि परिव्राटप्रभृतीनां कुणपाद्यवगमम्, प्रत्यासत्तितो वा यथा जनकाध्यापकः सुतस्य जनकावगमं, प्रकरणापेक्षो वा यथा वैद्यादिः तत्कथायां न्धिनः कारणान्तरापेक्षत्वात् तत्तद्धर्माभ्यासादि कारणान्तरमिति । अत एवाह-अर्थो यस्माद् यथाधर्माभ्यासमवगमं जनयति, यस्य यथा धर्माभ्यासो यथाधर्माभ्यासम् । निदर्शनमाहयथाऽङ्गनार्थ:-स्त्र्यर्थः सन्निधानाविशेषेऽपि सति परिवाटप्रभृतीनां, परिव्राट्-कामुक-शुनामित्यर्थः, कुणपाद्यवगमं कुणप-कामिनी-भक्ष्यावगमं प्रत्यासत्तितो वा अर्थो ह्यवगमं जनयति । निदर्शनमाह-यथा जनकाध्यापकः सुतस्य जनकावगमं नाध्याप्यान्तरस्येवोपाध्यायावगमम्, यतस्तमायान्तं दृष्ट्वा एक एवमाह-'तात आगच्छति', अपरः पुनः 'उपाध्याय आगच्छति' इति । અનેકાંતરશ્મિ .... ઉત્તર : કારણ એ જ કે, વસ્તુ અનેકધર્માત્મક છે.. અને જ્ઞાન, તે તે ધર્મના અભ્યાસરૂપ બીજા (પદાર્થ સિવાયનાં) કારણોની અપેક્ષા રાખે છે... એટલે કે, અનેકધર્મક વસ્તુ વિશે પણ, જે પ્રમાતાને જે ધર્મનો અભ્યાસ હોય, તે પ્રમાતાને તે અભ્યાસિત ધર્મરૂપે જ વસ્તુનો બોધ થાય છે... એટલે જ, પદાર્થ તે બધાને સર્વાશે જ્ઞાન નથી કરાવતો, પણ જે પ્રમાતાને જે ધર્મનો અભ્યાસ હોય, તે પ્રમાતાને તે જ ધર્મપૂર્વક જ્ઞાન કરાવે છે... પદાર્થના સંનિધાનમાં પણ યથાભ્યાસ જ બોધ થાય” – એ વાતને દષ્ટાંતથી સમજાવે છે – (૧) અંગના=સ્ત્રીરૂપ એક જ પદાર્થનું સંનિધાન છે, છતાં પણ, જુદા જુદા પ્રમાતાને પોતાના અભ્યાસ પ્રમાણે જુદી જુદી રીતે બોધ થાય છે. જુઓ; (ક) પરિવ્રાજકને તે શબરૂપ=મડદારૂપ દેખાય છે, કારણ કે તેમને અશુચિ ભાવનાનો અભ્યાસ છે, (ખ) કામી વ્યક્તિને તે કામિની (=રૂપાળી સ્ત્રી) દેખાય છે, કારણ કે તેને ભોગનો અભ્યાસ છે, અને (ગ) જંગલી કૂતરાદિને ભક્ષ્યરૂપ દેખાય છે, કારણ કે તેને ખાવાનો અભ્યાસ છે... અથવા (૨) પ્રયાસત્તિ=સંબંધથી એક જ અર્થ જુદી જુદી રીતે બોધ કરાવે છે... એક જ વ્યક્તિ પુત્રનો જનક (પિતા) પણ હોય ને તેનો અધ્યાપક પણ હોય - આમ તેમાં જનકત્વ - અધ્યાપકત્વાદિ અનેક ધર્મો છે... પણ તેમાં જનત્વ એ નજીકનો સંબંધ હોવાથી, તે પદાર્થને આશ્રયીને પુત્રને જનકરૂપે જ જ્ઞાન થાય છે, પણ બીજા વિદ્યાર્થીની જેમ અધ્યાપકરૂપે નહીં... અને એટલે જ તે વ્યક્તિને દેખીને (ક) પુત્ર “જનક આવે છે” એમ બોલે છે, અને (ખ) વિદ્યાર્થી “અધ્યાપક આવે છે” એમ બોલે છે... અથવા તો For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता -00 प्रस्तुतायां तद्दर्शिनां तत्रानेकधर्मसम्भवेऽपि वैद्याद्यवगममिति । ( २६५) न चैकस्यानेकत्वविरोधेन तत्रानेकधर्मत्वासम्भवः, एकत्वानभ्युपगमात्, एकानेके च विरोधासिद्धेः, इतरेतरानुवेधात्, जात्यन्तरात्मकत्वोपपत्तेः, तथासंवेदनादित्युक्तप्रायम् ॥ ............. व्याख्या ............ प्रकरणापेक्षो वा यथा वैद्यादिः, 'आदि'शब्दाद दातृत्वादिधर्मग्रहः, तत्कथायां प्रस्तुतायां, वैद्यादिकथायामित्यर्थः, तद्दर्शिनां-वैद्यादिदर्शिनां प्रमातृणां तत्र-वैद्यादौ अनेकधर्मसम्भवेऽपि दातृत्वादिधर्मापेक्षया वैद्याद्यवगममिति । तद् यथा-'वैद्य आगच्छति', 'दाताऽऽगच्छति' इति । न चैकस्य वस्तुनोऽनेकत्वविरोधेन तत्र-वस्तुनि अनेकधर्मत्वासम्भवः । कुत इत्याहएकत्वानभ्युपगमात् तस्य । एकानेकं तदभ्युपगम्यत इत्याह-एकानेके च जात्यन्तरात्मके वस्तुनि विरोधासिद्धेः अनेकत्वस्य । असिद्धिश्च इतरेतरानुवेधात्, एकत्वानेकत्वयोरिति । अधिकृतानुवेधश्च जात्यन्तरात्मकत्वोपपत्तेः । एतच्च तथासंवेदनात्-जात्यन्तरात्मकतया एकत्वानेकत्वसंवेदनादित्युक्तप्रायं प्रायेणोक्तम् ॥ ... मनेतिरश्मि .... (3) मे ४ ५४ार्थ ४८ ४८२९॥ने बने हो gो लो५ ४२वे छ... सेभ में ४ વ્યક્તિમાં વૈદ્યત્વ-દાતૃત્વાદિ અનેક ધર્મો છે, છતાં પણ તે વ્યક્તિને દેખનાર પ્રમાતાઓને, જુદા જુદા प्रसंगने बछने हो ४ो पो५ थाय छे... भेटले ०४ ते व्यक्तिने पीने (5) मे 33 - "वैध मावे छे", यारे (५) ४ 3 हाता आवे छे." સાર: આ બધા દષ્ટાંતોથી સિદ્ધ થાય છે કે, અનેક ધર્માત્મક વસ્તુ વિશે પણ, આવરણ-અભ્યાસપ્રયાસત્તિ-પ્રકરણાદિને અનુસાર, જુદા જુદા ધર્મોને લઈને અસંપૂર્ણ અને ક્રમિક બોધ થાય છે જ... ( ૯ અંગનાદિમાં અનેક ધર્મોનો અવિરોધ - (२६५) पूर्वपक्ष : ५९ मे ४ अंगनाशि५ ५९ होय, मोय ५९डोय, भक्ष्य ५९ डोय, કે એક જ વ્યક્તિ વૈદ્ય પણ હોય - દાતા પણ હોય તેમાં તો સ્પષ્ટ વિરોધ છે (કારણ કે એક તે અનેક શી રીતે હોય ?) એક જ વસ્તુમાં અનેકધર્મકતા શી રીતે સંભવે ? ઉત્તરપક્ષ : જુઓ ભાઈ, અમે વસ્તુને એકાંત એકરૂપ નથી માનતાં, પણ એકાનેકરૂપ માનીએ છીએ... આવી એકાનેક વસ્તુ સ્વતંત્ર હોવાથી (અર્થાત્ એક કે અનેક નહીં પણ એકાનેક હોવાથી) तेम अनेत्वनो विरोध नथी... તેનું કારણ એ છે કે એકત્વ-અનેકત્વ સ્વતંત્ર નથી, ઇતરેતર અનુવિદ્ધ છે; કારણ કે ત્યાં એકાનેકત્વ છે - એકત્વ-અનેકત્વ સ્વતંત્ર નથી... આવું માનવું જરૂરી છે, કારણ કે તે રીતે તેનો अनुभव थाय छे... १. 'य एव भाविजीववियोगयोग्यतालक्षणः स्त्रीशरीरधर्मः स एव तथाविधेच्छाकामादिमज्जीवसंयोगयोग्यतादिलक्षण:' इति क-पाठः। २. 'अधिकृतोपपत्तिश्च' इति क-पाठः । For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (તૃતીય: (२६६) न च सर्वथा सदृशानुभवनिमित्ता: कुणपादिविकल्पा इति अतत्कारणातत्कार्यव्यावृत्तानां सदृशत्वाभ्युपगमात्, तदनुभवानां च अतत्कार्यव्यावृत्त्यसिद्धेः, भिन्न ___नचेत्यादि । न च सर्वथा सदृशानुभवनिमित्ताः स्वलक्षणानुभवमधिकृत्य कुणपादिविकल्पा इति । कुत इत्याह-अतत्कारणातत्कार्येभ्यो व्यावृत्ता इति विग्रहस्तेषां सदृशत्वा અનેકાંતરશ્મિ આ બધી વાતો અમે પૂર્વે જ કહી ગયા... તેથી અંગના આદિ એક જ વસ્તુમાં, અનેક ધર્મો હોવામાં કોઈ વિરોધ નથી... આ પ્રસ્તુતવિષય અંગે બૌદ્ધ આશંકાનો નિરાસ - (૨૬૬) બૌદ્ધઃ સર્વથા સદશ અનુભવમૂલક જ, પરિવ્રાજકાદિને જુદા જુદા કુણપાદિ વિકલ્પો થાય છે... આશય એ કે, પરિવ્રાજકાદિ બધાને, સ્ત્રીરૂપ સ્વલક્ષણને આશ્રયીને નિરંશ અનુભવ તો સરખો જ થાય છે, પરંતુ તે સદશ પણ નિરંશ અનુભવને કારણે, જુદા જુદા વ્યક્તિઓને કુણપાદિ જુદા જુદા વિકલ્પો થય છે... સ્યાદ્વાદી તમારી વાત બરાબર નથી, કારણ કે પરિવ્રાજકાદિ બધાને થનારો સ્ત્રીવિષયક નિરંશ અનુભવ સંદેશ=એકાકાર=સરખો હોય એવું તો તમારા મતે પણ સિદ્ધ નથી... જુઓ, તમે સદશતાનું કારણ બે પ્રકારે માનો છો – (૧) અતત્કારણવ્યાવૃત્તિ, અને (૨) અતત્કાર્યવ્યાવૃત્તિ... પહેલા આ વિવરમ્ એ જ 118. सदृशानुभवनिमित्ता इति । एकाकारा एकस्वलक्षणानुभवा: परिव्राट्-कामुक-शुनां प्रमदातनवोऽभूवन् परं विकल्पा नानाप्रकारा जायन्त इति परेषामभिप्राय: ।। 119. ઉતારતાર્થેમ્પો વ્યાવૃત્તા કૃતિ / દ્વિવિઘ દિ વૌમતે સશત્વનવન્દનમ્अंतत्कारणव्यावृत्तिरतत्कार्यव्यावृत्तिश्च । यथा सर्व एव घटानुभवा अतत्कारणव्यावृत्ता: स घट: कारणं ••••• જ આવું કહેવા પાછળ બૌદ્ધનો ગર્ભિત આશય એ લાગે છે કે, જો એક જ વસ્તુ વિશે પરિવ્રાજકાદિનો અનુભવ અલગ અલગ હોય, તો તે નિરંશ અનુભવ વસ્તુનો વ્યવસ્થાપક હોવાથી, તેના આધારે સ્ત્રીરૂપ સ્વલક્ષણને પણ જુદા જુદા અનેક ધર્માત્મક માનવી પડે, જે બિલકુલ ઇષ્ટ નથી... તેથી તે કહે છે કે, સ્વલક્ષણાનુભવ તો બધાનો સદશ=સરખો જ છે (અને માટે જ તેને આધારે વસ્તુ અનેકરૂપ નહીં, પણ નિરંશ એકરૂપ જ સાબિત થશે) પણ તે સદેશ અનુભવથી થનારા વિકલ્પો જુદા જુદા છે અને વિકલ્પો તો વસ્તુના વ્યવસ્થાપક ન હોવાથી, તેના આધારે વસ્તુ અનેકરૂપ સાબિત ન થાય..) પણ આ ગૂઢ આશયનું નિરાકરણ કરવા, ગ્રંથકારશ્રી હવે કહેશે કે, પરિવ્રાજકાદિનો નિરંશ અનુભવ પણ સદેશ નથી, પણ ભિન્ન-ભિન્ન છે અને તેથી તદ્વિષયભૂત સ્વલક્ષણરૂપ વસ્તુને અનેકધર્માત્મક માનવી જ પડશે... ૨. પ્રમાતિ: નવમૂવ' રૂતિ -પાઠ: I રૂ. ‘તત્કારપ્રવૃત્તિ' રૂતિ ૨. ‘તક્ષાનું પરિ૦' કૃતિ -પ8િ: વ-પ૩: | For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६२० जातीयविकल्पनिबन्धनत्वात् कुणपकामिन्यादिविकल्पानां भिन्नजातीयत्वाभ्युपगमात् . ... ચાહ્યાં ...... ... भ्युपगमात् अनुभवानां घटानुभवानामिव तदनुभवानां च-कुणपादिविकल्पानुभवानां च अतत्कार्यव्यावृत्त्यसिद्धेः । असिद्धिश्च भिन्नजातीयविकल्पनिबन्धनत्वात् तदनुभवानां, कथमेतदेवमित्याह-कुणप-कामिन्यादिविकल्पानां भिन्नजातीयत्वाभ्युपगमात् । तदनभ्युपगमे —- અનેકાંતરશ્મિ ............. બંનેનું સ્વરૂપ સમજી લઈએ - (૧) બધા જ ઘટાનુભવો અતત્કારણવ્યાવૃત્ત છે, કારણ કે તત્કારણ=ઘટરૂપ કારણ જેનું છે તેવા ઘટાનુભવો, અતત્કારણ=ઘટરૂપ કારણ જેનું નથી તેવા પટાનુભવો, આવા અતત્કારણભૂત પટાનુભવોથી ઘટાનુભવો વ્યાવૃત્ત છે, તેથી ઘટાનુભવો “અતત્કારણવ્યાવૃત્ત કહેવાય... આ બધા જ ઘટાનુભવો અતત્કારણવ્યાવૃત્ત હોવાથી સદેશ-સમાન છે... (૨) ઘટાનુભવો અતત્કાર્યવ્યાવૃત્ત પણ છે, કારણ કે તત્કાર્ય=ઘટાનુભવનું કાર્ય ઘટવિકલ્પો, અતત્કાર્ય= ઘટવિકલ્પરૂપ કાર્ય જેનું નથી તેવા પટાનુભવો... (પટાનુભવો પટવિકલ્પને જ કરે છે, ઘટવિકલ્પને નહીં...) આવા અતત્કાર્યભૂત પટાનુભવોથી ઘટાનુભવો વ્યાવૃત્ત છે, એટલે તે ઘટાનુભવો અતત્કાર્યવાવૃત્ત' કહેવાય... આ રીતે ધટાનુભવો (૧) અતત્કારણવ્યાવૃત્ત પણ છે, અને (૨)અતત્કાર્યવ્યાવૃત્ત પણ છે, તેથી ચૈત્રાદિ બધાને થનારા ઘટાનુભવોને સદશ (=સમાન) કહેવામાં કોઈ બાધ નથી.. પણ પ્રસ્તુતમાં, અંગનાનુભવો તે યદ્યપિ અતત્કારણવ્યાવૃત્ત છે, પણ અતત્કાર્યવ્યાવૃત્ત નથી, કારણ કે અંગનાનુભવો કુણપાદિ ભિન્નજાતીય વિકલ્પોનાં જનક છે, જે તમે પણ માનો છો... પ્રશ્નઃ એકવાર અમને બરાબર સમજાવો કે, તેઓ અતત્કારણવ્યાવૃત્ત શી રીતે? અને ભિન્નજાતીય વિકલ્પજનક હોવાથી અતત્કાર્યવ્યાવૃત્ત કેમ નહીં ? - ઉત્તર સાંભળો - (૧) તત્કારણ=સ્ત્રીરૂપ કારણ જેનું છે, તેવા અંગનાનુભવો, અતત્કારણ= સ્ત્રીરૂપ કારણ જેનું નથી તેવા ઘટાનુભવાદિ... આવા અતત્કારણભૂત ઘટાનુભવોથી અંગનાનુભવો વ્યાવૃત્ત છે, તેથી તેઓ “અતત્કારણવ્યાવૃત્ત બની શકે... પણ, (૨) તત્કાર્ય કુણપવિકલ્પરૂપ કાર્ય જેનું છે તેવો અંગનાનુભવ, અતત્કાર્ય કુણપવિકલ્પરૂપ येषां ते तत्कारणघटानुभवाः, न तत्कारणा अतत्कारणा:-पटाद्यनुभवास्तेभ्यो व्यावृत्तत्वाद् घटानुभवानां ते । तथा त एवातत्कार्यव्यावृत्ता: तद्घटविकल्पलक्षणं कार्यं येषां घटानुभवानां ते तत्कार्याः, न तत्कार्या: अतत्कार्या:-पटाद्यनुभवास्तेभ्यो व्यावृत्तत्वाद् घटानुभवानाम् । एतेषु तु कामुकाद्यनुभवेषु अतत्कारणव्यावृत्तिरस्ति सर्वेषामेवैकालम्बनत्वात्, न त्वतत्कार्यव्यावृत्तिर्भिन्नविकल्पलक्षणकार्यजनकत्वात् तेषामिति ।। ‘પાનામિત્યવિન્યાનાં' રૂતિ ટુ-પd: I ૨. ‘તાર્યવૃત્તા:' રૂતિ વ-પટિ: I For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ६२१ अनेकान्तजयपताका (તૃતીયઃ (ર૬૭) તદ્રનષ્ણુપતિ , પરસવિવિવેન્યાના મધ્યમગ્નગાતી વાપ:, તથા च तदनुभवानां सदृशतेति रूपरसादिभेदाभावः । ( २६८ ) भिन्नेन्द्रियानुभवनिबन्धनत्वात् વ્યાપી છે . कुणपादिविकल्पानां भिन्नजातीयत्वानभ्युपगमेऽतिप्रसङ्गः । कथमित्याह-रूपरसादिविकल्पानामप्यभिन्नजातीयत्वापत्तेः । ततः किमित्याह-तथा चेत्यादि । तथा च तदनुभवानां-रूपरसाद्यनुभवानां सदृशतेति कृत्वा । किमित्याह-रूपरसादिभेदाभावः, रूपमात्रं रसादिमात्रं वा जगत् स्यादित्यर्थः । भिन्नेन्द्रियानुभवनिबन्धनत्वात्-चक्षूरसनादीन्द्रियानुभवनिबन्धनत्वात् અનેકાંતરશ્મિ .. કાર્ય જેનું નથી તેવો ભોગીને થતો અંગનાનુભવ... (ભોગીને અંગનાનુભવથી કુણપવિકલ્પ થતો નથી..) આવા અતત્કાર્યભૂત અંગનાનુભવથી અંગનાનુભવ વ્યાવૃત્ત નથી, તેથી તે અંગનાનુભવો “અતત્કાર્યવ્યાવૃત્ત' ન બને... આમ, અંગનાનુભવો અતત્કાર્યવાવૃત્ત ન હોવાથી પરિવ્રાજકાદિને થનારા અનુભવો સમાન મનાય નહીં... (૨૬૭) પ્રશ્નઃ પરંતુ અંગનાનુભવથી થનારા, કુણપ-કામિની આદિ વિકલ્પોને ભિન્નજાતીય ન માનીએ તો ? આશય એ કે, જો કુણપાદિ વિકલ્પોને એકજાતીય માની લઈએ, તો- તત્કાર્ય-કુણપ-કામિની આદિ વિકલ્પરૂપ કાર્ય જેનું છે તેવા અંગનાનુભવો, અતત્કાર્ય=કુણપ-કામિની આદિ વિકલ્પરૂપ કાર્ય જેનું નથી તેવા ઘંટાનુભવો... આવા અતત્કાર્યભૂત ઘટાનુભવોથી અંગનાનુભવો વ્યાવૃત્ત છે, માટે તેઓ અતત્કાર્યવ્યાવૃત્ત પણ બની શકે... આ રીતે જો સમાનતા ઘટતી હોય તો કુણપાદિ વિકલ્પોને પણ અભિન્મજાતીય માની *લઈએ તો? ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, રૂપ-રસાદિ વિકલ્પોને પણ અભિન્નજાતીય= એકજાતીય માનવા પડશે, કારણ કે કુણપાદિવિકલ્પોની જેમ અહીં પણ એકજાતીયતાની કલ્પના સંગત જ છે... અને જો રૂપ-રસાદિ વિકલ્પો એકજાતીય થાય, તો તેઓના કારણભૂત રૂપ-રસાદિ નિરંશ અનુભવો પણ સમાન માનવા પડે... અને તેથી તો તે નિરંશઅનુભવના વિષયભૂત રૂપ-રસાદિને પણ સમાન માનવા પડશે... (૨૬૮) પ્રશ્ન : પણ (૧) રૂપવિકલ્પ ચક્ષુરિન્દ્રિયના અનુભવથી જન્ય છે, (૨) રસવિકલ્પ અહીં હવે અતકાર્ય તરીકે અંગનાનુભવ નહીં લેવાય, કારણ કે તેનો તત્કાર્યરૂપ પ્રતિયોગીકોટીમાં જ સમાવેશ થઈ ગયો છે... પણ આ વાત પર ગ્રંથકારશ્રી પહેલા તો એ જ કહે છે કે, કુણપાદિ વિકલ્પોને એક નહીં, પણ વિજાતીય જ માનવા રહ્યા, તેથી અતત્કાર્યવ્યાવૃત્તની ધારા અહીં જ અટકી જશે... For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता तद्विकल्पानामयमदोष इति चेत्, एवमपि सितेतरादिभेदाभावप्रसङ्गः, तद्विकल्पानां भिन्नेन्द्रियानुभवनिबन्धनत्वासिद्धेः, सर्वेषामेव तेषां चाक्षुषत्वादिति ॥ (२६९ ) न च भिन्नविकल्पोपादानवासनासहकारिभावतस्तदनुभवस्यायमदोषः, .... व्याख्या तद्विकल्पानां-रूपरसादिविकल्पानाम् अयं - रूपरसादिभेदाभावलक्षणो दोषोऽदोष इति चेत्, भिन्नेन्द्रियानुभवजत्वेन भिन्नजातीया एव रूपरसादिविकल्पाः, तन्निबन्धनाश्चानुभवाः, तद्धेतवो रूपादयश्चेति न रूपरसादिभेदाभाव इत्यर्थः । एतदाशङ्क्याह - एवमपीत्यादि । एवमपिभिन्नेन्द्रियानुभवनिबन्धनत्वेन तद्विकल्पानामुक्तदोषादोषत्वेऽपि सितेतरादिभेदाभावप्रसङ्गःशुक्लकृष्णादिभेदाभावप्रसङ्गः । कुत इत्याह- तद्विकल्पानां-सितेतरादिविकल्पानां भिन्नेन्द्रियानुभवनिबन्धनत्वासिद्धेः । असिद्धिश्च सर्वेषामेव तेषां तद्विकल्पानां चाक्षुषत्वादिति ॥ इहैव प्रस्ताव इति लेशतो 'योगाचार' मतमधिकृत्याह - न चेत्यादि । नच भिन्नविकल्पो ... अनेअंतरश्मि પ્રાણેન્દ્રિયના અનુભવથી જન્ય છે... આમ, જુદા જુદા ઇન્દ્રિયાનુભવથી જન્ય હોવાથી, તેઓ खेङभतीय नथी... खेटले पूर्वोस्त (= ३५-२साहि लेहना (३२छे६३५) घोष नहीं खावे... ६२२ - ઉત્તર : તો પણ શ્વેત-કૃષ્ણાદિ ભેદનો ઉચ્છેદ થવાનો દોષ તો આવશે જ, કારણ કે શ્વેતવિકલ્પ, કૃષ્ણવિકલ્પ, નીલવિકલ્પ... આ બધા વિકલ્પો માત્ર એક ચક્ષુરિન્દ્રિયના અનુભવથી જ જન્મ છે, બીજી ઇન્દ્રિયના અનુભવથી નહીં. (આંખથી થયેલ અનુભવથી જ ‘આ ધોળું છે-આ કાળું છે” - सेवा विल्यो थाय छे...) આ રીતે જો શ્વેતાદિ વિકલ્પો એકજાતીય બને, તો – શ્વેત/કૃષ્ણાદિ અનુભવો પણ સમાન બનતાં, તદ્વિષયરૂપ શ્વેત-કૃષ્ણાદિના ભેદનો ઉચ્છેદ થશે ! (હવે યોગાચાર (બૌદ્ધનો જ એક ટ્રંકાર) શ્વેતાદિ વિકલ્પો એકજાતીય ન બને’ – એવું કહેવા માટે, પોતાનું મંતવ્ય રજુ કરે છે, જેનું ગ્રંથકારશ્રી સચોટ યુક્તિઓથી નિરાકરણ કરશે...) * યોગાચાર મંતવ્યનો નિરાસ (૨૬૯) યોગાચાર : ગ્રાહ્ય એવા બાહ્ય પદાર્થના આકારથી રહિત, સિતાદિરૂપે જે નિર્વિકલ્પ ...... विवरणम् .. 120. न च भिन्नविकल्पोपादानवासनासहकारिभावतः कारणात् तदनुभवस्येति । अयमत्राभिप्रायः-योऽयं बाह्यग्राह्याकारविकलो निर्विकल्पो बोधः सितादिरूपः, स भिन्नविकल्पोपादानभूतानां नानाप्रकारवासनानां सहकारित्वं समवलम्ब्य प्रभूतविकल्पहेतुर्भवतीति ।। जौद्धना यार प्रहार छे : (१) वैभाषिङ, (२) सौत्रांति, ( 3 ) योगायार, जने (४) माध्यमि5. १. 'मुक्तदोषत्वेऽपि' इति क-ड-पाठः । For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ६२३ अनेकान्तजयपताका (તૃતીયઃ सर्वथैकस्वभावत्वे तस्यानेकसहकारित्वानुपपत्तेः तदन्य तमसहकार्येकस्वभावत्वेनान्यत्र तद्भावविरोधादित्युक्तप्रायमेव । ततः कथञ्चिद् भिन्नधर्मविषया एव कुणपाद्यवगमा इति । જ વ્યારથી જ पादानवासनासहकारिभावतः कारणात् तदनुभवस्य-सिताद्यनुभवस्य अयं-तद्विकल्पानां भिन्नेन्द्रियानुभवनिबन्धनत्वासिद्ध्या सितेतरादिभेदाभावप्रसङ्गलक्षणो दोषोऽदोषः । कुत इत्याहसर्वथैकस्वभावत्वे सति तस्य-तदनुभवस्य, किमित्याह-अनेकसहकारित्वानुपपत्तेः अनेकेषांभिन्नविकल्पोपादानवासनादीनां सहकारित्वानुपपत्तेः । अनुपपत्तिश्च तदन्यतमसहकार्येकस्वभावत्वेन-सितादिविकल्पोपादानान्यतमवासनासहकार्येकस्वभावत्वेन हेतुना अन्यत्र-वासनान्तरे અનેકાંતરશ્મિ .. બોધ થાય છે, તે બોધ, ભિન્ન-ભિન્ન વિકલ્પના ઉપાદાનભૂત એવી વિવિધ વાસનાઓનો સહકારી બનીને, સિતાદિ અનેક વિકલ્પનું કારણ બને છે... એટલે પૂર્વોક્ત દોષ નહીં આવે... (આશય એ કે, અનુભવ વિવિધ વાસનાનો સહકારી બનીને સિત-કૃષ્ણાદિ જુદા જુદા વિકલ્પો ઉત્પન્ન કરશે અને એ રીતે શ્વેતાદિ વિભિન્ન વિકલ્પોનું અસ્તિત્વ નિબંધ સિદ્ધ થતાં “શ્વેતાદિ ભેદનો ઉચ્છેદ થશે” – તે દષ નહીં રહે.) સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે પહેલીવાત તો એ કે, તમે નિરંશ અનુભવ સર્વથા એકસ્વભાવી માનો છો, તો તેવો એકસ્વભાવી અનુભવ, વિભિન્ન વિકલ્પોનાં ઉપાદાનભૂત વિવિધ વાસનાનો સહકારી શી રીતે બને ? પ્રશ્ન : પણ તેમાં વાંધો શું? ઉત્તર : વાંધો એ જ કે, તે એકાંત એકસ્વભાવી હોવાથી, તેનો માત્ર કોઈ એક વાસનાને જ સહકાર કરવાનો સ્વભાવ ઘટી શકે... આશય એ કે, શ્વેતાદિ વિકલ્પની ઉપાદાનભૂત ઘણી વાસનાઓ છે, પણ નિરંશઅનુભવ જો અનેકસ્વભાવી હોય, તો તેનું જુદા જુદા સ્વભાવે જુદી-જુદી વાસનાને સહકારી બનવું સંગત ગણાય, પણ એવું માનવામાં તો તેના એકાંત એકસ્વભાવની હાનિ થશે... એટલે, તેને કોઈ એક વાસનાનો જ સહકારી માનવો પડશે અને તેથી તેના દ્વારા બીજી વાસનાઓના સહકારી તરીકે થવું અસંગત ઠરશે... આ બધું અમે પૂર્વે જ કહી ગયા... એ રીતે જો , જુદી-જુદી વાસનાનો સહકારી ન બને, તો તેના દ્વારા શ્રેતાદિ વિભિન્ન વિકલ્પોની ઉત્પત્તિ શી રીતે સંગત થાય ? * જો કે યોગાચાર તો બાહ્યાર્થ માનતો જ નથી, તેથી તેને સિતરાદિભેદનો અભાવ માન્ય જ છે – દોષરૂપ નથી. તો પણ પ્રતિભાસમાન આકારે તો સિતેતરાદિનો ભેદ તેમને પણ સાબિત કરવો પડે નહીં તો અનુભવ-અપલાપ) એટલે એ તેને સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે... For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६२४ (२७० ) तथाहि-भाविजीववियोगयोग्यतालक्षण एव स्त्रीशरीरधर्मः कुणपावर्गमस्य એ વ્યાધ્યા . तद्भावविरोधात्-सहकारिभावविरोधात, सिताद्यनुभवस्य ह्यनेकसहकारित्वे सति आन्तरसितादिभावेनाधिकृतदोषो न दोष इति भवति, न चैतदेवम्, इत्युक्तप्रायमेव । तत इत्यादि । तत:-तस्मात् कथञ्चिद् भिन्नधर्मविषया एव कुणपादिविकल्पा इति स्थितमेतत् । एतदेव અનેકાંતરશ્મિ બીજી વાત, જો આંતર સિતાદિ અનેક વાસનાઓનું અસ્તિત્વ હોય, તો તે બધાનો સહકારી બનવા દ્વારા, આ અનેક વિકલ્પોનું કારણ =નિમિત્તકારણ) બને, પણ તેવું તો છે નહીં, કારણ કે જ્ઞાનાદ્વૈતવાદી યોગાચારમતે તો માત્ર એક શુદ્ધબોધ જ વાસ્તવિકરૂપે સ્વીકૃત છે... ફલતઃ તેઓના મતે સિતાદિ અનેક આંતર વાસનાઓનું અસ્તિત્વ જ નથી, તો તેઓને સહકારી બનવા દ્વારા, અનુભવ તે વિભિન્ન વિકલ્પોનો હેતુ શી રીતે બને? (સારભૂત ભાવાર્થ સ્યાદ્વાદી તો પછી તમારા મતે જુદા જુદા વિકલ્પો કેમ થાય છે? બૌદ્ધ: જ્ઞાનમાત્ર ગ્રાહ્યાકારરહિત છે, પણ જુદી જુદી વાસનાથી જુદા જુદા વિકલ્પો થાય છે. સ્યાદ્વાદીઃ સર્વથા એક સ્વભાવી જ્ઞાન, અનેક વાસનાનું સહકારી ન બને. વળી તમે જ્ઞાનમાત્ર જ માનો છો, ઘણી વાસના જ માનતા નથી, તો તેનું સહકારીપણું પણ શી રીતે ઘટે ?) તેથી જો કુણપાદિ વિકલ્પોને એકજાતીય માનો, તો તેની જેમ શ્વેતાદિ વિકલ્પો પણ એકજાતીય માનવા પડશે અને તેથી તો શ્વેતાદિના ભેદનો અભાવ તદવસ્થ જ રહેશે.. સાર: તેથી શ્વેતાદિ વિકલ્પોની જેમ કુણપાદિ વિકલ્પો પણ ભિન્નજાતીય જ માનવા રહ્યા. એટલે તે કુણપાદિ વિકલ્પો, વસ્તુના જુદા જુદા ધર્મોને જ વિષય કરનારા છે, એમ સિદ્ધ થૈયું. - 121. सिताद्यनुभवस्य हा नेकसहकारित्वे सति आन्तरसितादिभावेनाधिकृतदोषो न दोष इति भवतीति । अत्रैवमक्षरयोजना-अधिकृतदोषो न दोष इति भवति । कस्मिन् सतीत्याह-अनेकसह-कारित्वे । कस्येत्याह-सिताद्यनुभवस्य-निर्विकल्पसितादिबोधलक्षणस्य । के न ह्यनेक सहकारित्वमित्याहआन्तरसितादिभावेनेति । अयमत्र परमार्थ:-आन्तरसितादिवासनाविशेषाणामनेकेषां सहकारित्वे सति अधिकृतानुभवस्याधिकृतदोष एकस्मादनेकसहकारित्वकार्यजननलक्षणोऽदोषो भवति । न चैतद् युज्यते, आन्तराणां सितादीनामनेकेषामभावात्, ज्ञानमात्रस्यैकरूपस्याभ्युपगमात्, अनुभवस्य चैकरूपस्यानेकवासनासहकारित्वस्याभावात्, अन्यथैकत्वायोगादिति ।। આવું કહીને, વસ્તુને અનેકધર્મક માનવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો અને જુદા જુદા ધર્મોને લઈને વિવિધ પ્રમાતાને વિવિધ જ્ઞાનની સિદ્ધિ કરી બતાવી... ૨. “મનિમિત્ત' તિ -પઢિ: ૨. પૂર્વમુકિતે તુ ‘તિ ન મવતિ શુદ્ધપાd: I For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ६२५ अनेकान्तजयपताका (તૃતીય निमित्तम्, तथाविधेच्छाकामादिमज्जीवसंयोगयोग्यतालक्षणस्तु कामिन्यवगमस्य, क्षुद्रजन्तुपरिभोगक्षुदपनोदयोग्यतालक्षण एव तु भक्ष्यावगमस्येति । ( २७१) न च य एव - ચહ્યા .... विशेषेणाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । भावी चासौ जीववियोगश्चेति विग्रहः, तस्य योग्यता भाविजीववियोगयोग्यता सैव लक्षणं यस्य स तथा, स एवम्भूतः स्त्रीशरीरधर्मः कुणपावर्गमस्य निमित्तम् । तथा तथाविधा:-अतत्त्वप्रवर्तकाः, तथाविधाश्च ते इच्छाकामादयश्चेति समासः 'आदि'शब्दात् मदनकामग्रहः, तेऽस्य विद्यन्त इति तथाविधेच्छाकामादिमान् एवम्भूतश्चासौ जीवश्चेति, तेन संयोगयोग्यता संयोगः-सम्भोगस्तस्य योग्यता, सैव लक्षणं यस्य स तथोक्तः । 'तु'शब्दः ‘पुनः'शब्दार्थः । एवंलक्षणः पुनः स्त्रीशरीरधर्मः कामिन्यवगमस्य निमित्तमिति । तथा क्षुद्रजन्तोः-श्व-शृगालादेः परिभोगेन-भक्षणेन क्षुदपनोदः-बुभुक्षापनयनं तस्य योग्यता, सैव लक्षणं यस्य स तथा । एवम्भूतः पुनः स्त्रीशरीरधर्मः, भक्ष्यावगमस्येति અનેકાંતરશ્મિ વસ્તુના વિભિન્ન ધર્મવિષયક કુણપાદિવિકલ્પો (૨૭૦) પ્રશ્નઃ વસ્તુના જુદા જુદા ધર્મોને લઈને કુણપાદિ વિકલ્પો શી રીતે પ્રવર્તે, એ જરા સમજાવશો? ઉત્તર : જુઓ, (૧) સ્ત્રીના શરીરથી ભવિષ્યમાં તે જીવનો વિયોગ થવાનો છે, તેથી તે સ્ત્રીશરીરમાં “ભાવિ એના જીવવિયોગની યોગ્યતા” રૂપ ધર્મ રહેલો છે અને આ જ ધર્મ કુણપબોધનું નિમિત્ત છે, એટલે આ ધર્મને સામે રાખીને જ, પરિવ્રાજકને સ્ત્રી શરીરમાં પણ મડદાનો બોધ થાય છે... (૨) સ્ત્રીનું શરીર, તથાવિધ (=અતત્ત્વભૂત વિષયોમાં પ્રવર્તક) ઇચ્છાકામ-મદનકામવાળા જીવની સાથે સંયોગ-સંભોગની યોગ્યતા ધરાવે છે, તેથી તે સ્ત્રી શરીરમાં “ઇચ્છાકામાદિવાળા જીવસંયોગની યોગ્યતા” - રૂપ ધર્મ રહેલો છે અને આ જ ધર્મ કામિનીબોધનું નિમિત્ત છે, એટલે આ ધર્મને સામે રાખીને જ, કામીને સ્ત્રી શરીરમાં કામિનીનો ( પત્નીનો) બોધ થાય છે. (૩) શુદ્ર જંતુઓને સ્ત્રી શરીર ખાવાથી ભૂખ દૂર થાય છે, તેથી સ્ત્રી શરીરમાં “તેવા જીવોને ભૂખ દૂર કરવાની યોગ્યતા” - રૂપ ધર્મ રહેલો છે અને આ જ ધર્મ ભક્ષ્યબોધનું નિમિત્ત છે. એટલે આ ધર્મને સામે રાખીને જ, જંગલી કૂતરા આદિને ભક્ષ્યતાનું જ્ઞાન થાય છે... આ પ્રમાણે, જુદા જુદા ધર્મો જુદા-જુદા બોધનું નિમિત્ત બને છે.. * ભાવકામના બે પ્રકાર છે : (૧) ઇચ્છાકામ, અને (૨) મદનકામ... (૧) ઇચ્છાકામ એટલે ચિત્તની અભિલાષારૂપ ઇચ્છા, અને (૨) મદનકામ એટલે કામપ્રવૃતિનો હેતુ ચિત્રમોહોદય... ૨. “નિમિત્ત' ત વ -પાટિ: I For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६२६ भाविजीववियोगयोग्यतालक्षणः स्त्रीशरीरधर्मः स एव तथाविधेच्छाकामादिमज्जीवसंयोगयोग्यतादिलक्षणः, फलभेदात्, तथाविधवियोगरमणयोगादीनां तथोपलब्धेः, लोकानुभवसिद्धत्वात्, अन्यथा भेदव्यवस्थाऽयोगादिति । (२७२) एवं जनकत्वाऽध्यापकत्व-वैद्यत्व-दातृत्वादीनामपि कथञ्चिद् भेदः अवसेयः, फलभेदान्यथानुपपत्तेः, .................................. व्याख्या .................................... भक्ष्यावगमनिमित्तम् । न चेत्यादि । न च य एव भाविजीववियोगयोग्यतालक्षणः स्त्रीशरीरधर्मः स एव तथाविधेच्छाकामादिमज्जीवसंयोगयोग्यतादिलक्षणः स्त्रीशरीरधर्म इति वर्तते । 'आदि'शब्दात् क्षुद्रजन्तुपरिभोगक्षुदपनोदयोग्यतालक्षणधर्मग्रहः । कुतो न चेत्याह-फलभेदात् । फलभेदश्च तथाविधवियोगश्च रमणयोगादयश्चेति समासः तेषां तथोपलब्धेः-भेदेनोपलब्धेः । तत्र तथाविधवियोगः-भाविजीववियोगः, रमणयोगः-संयोगः, 'आदि'शब्दात् क्षुद्रजन्तुपरिभोगक्षुदपनोदपरिग्रहः । एते च भेदेनोपलभ्यन्ते । कथमित्याह-लोकानुभवसिद्धत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा भेदव्यवस्थाऽयोगादिति । एवं जनकत्वा-ऽध्यापकत्व......... .................... मनेतिरश्मि ............ - સ્ત્રી શરીરગત ધર્મોની ભિન્નતા - ___ (२७१) शरीरमा ७५रोत ४ ९ धर्मो मताव्य → (१) भावी पवियोगनी योग्यता, (૨) તથાવિધ ઇચ્છાકામાદિવાળા જીવ સાથે સંયોગયોગ્યતા, અને (૩) સુદ્રજીવોને ભૂખ દૂર કરવાની યોગ્યતા - તે ત્રણે ધર્મો એક નથી, પણ જુદા જુદા છે, કારણ કે તે ત્રણેનું ફળ જુદું-જુદું છે. જુઓ : (१) पडेल धर्मनु ३१ पवियो।' छ, (२) भी धन ३०५ २४९।-पतिसंयो।' छ, भने (3) त्री- ३१ 'भूमनु दूरी४२९' छ.. ॥ १५इगोनी उपलब्धि भिन्न-भिन्न३५ यती होय, એવું લોકાનુભવસિદ્ધ છે. આમ, લોકાનુભવસિદ્ધ હોવા છતાં પણ, જો ફળ જુદું-જુદું ન માનો, તો દુનિયામાં ક્યાંય ભેદની व्यवस्था ४ नहीं घटे... (१२९॥ 3 धा मेह अनुभवथा ४ सिद्ध थाय छे... मने अनुभवनो तमे અપલાપ કરી રહ્યા છો.) તેથી ફળભેદ તો માનવો જ જોઈએ અને તેથી તે સ્ત્રીનો ધર્મભેદ પણ માનવો ४ ५3... इसत: मनेता निधि सिद्ध थशे... જેમ સ્ત્રીશરીરગત ધર્મોનો કથંચિદ ભેદ કહ્યો, તેમ જનકગત ધર્મોનો પણ કથંચિત્ ભેદ सम४वो... ते माते - - જનકગત ધર્મોની ભિન્નતા (२७२) मे ४ व्यक्तिमा २९८ (१) ४नत्व, (२) अध्या५त्व, (3) वैधत्व, (४) १. 'वियोगे रमणयोगा०' इति क-पाठः । २. 'रमणीयोगा' इति ग-पाठः । ३. 'तथाविधोपलब्धेः' इति कपाठः । ४. 'परिभोगः' इति क-पाठः । For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ६२७ अनेकान्तजयपताका (તૃતીય तस्य चाध्यक्षसिद्धत्वात्, जनकत्वस्यैवाध्यापकत्वे तस्यापि तत्त्वात् पित्रादेरपि पुत्रत्वादिप्रसङ्गः, पुत्रस्यापि क्वचिदध्यापकत्वसिद्धेरिति ॥ वैद्यत्व-दातृत्वादीनामपि धर्माणां कथञ्चिद् भेदोऽवसेयः । कथमित्याह-फलभेदान्यथानुपपत्तेः । तस्य च-फलभेदस्य जन्याऽध्याप्यादेः अध्यक्षसिद्धत्वात् । विपक्षे बाधामाहजनकत्वस्यैव अध्यापकत्वेऽभ्युपगम्यमाने तस्यापि-अध्यापकत्वस्यापि तत्त्वात्-जनकत्वात् । किमित्याह-पित्रादेरपि, 'आदि'शब्दात् पितामहग्रहः, पुत्रत्वादिप्रसङ्गः 'आदि'शब्दात् पौत्रत्वग्रहः । कुतः प्रसङ्ग इत्याह-पुत्रस्यापि 'अपि'शब्दात् पौत्रस्यापि क्वचिदध्यापकत्वसिद्धेरिति “અધ્યાપયત પુત્રી: ' ત્યાદ્રિ શ્રુતિ-પ્રામાખ્યાવિતિ | - અનેકાંતરશ્મિ .. દાતૃત્વ.. આદિ ધર્મોનો પણ કથંચિત્ ભેદ જાણવો, (અન્યથાકો બાકી જો તેઓનો ભેદ ન માનો, તો તે ધર્મોનો ફળભેદ નહીં ઘટે... અને ફળભેદ તો પુત્ર-વિદ્યાર્થી આદિને પ્રત્યક્ષસિદ્ધ છે... (૧) પહેલાનું ફળ પુત્રને પોષણ કરવાનું છે, (૨) બીજાનું ફળ અધ્યેતાને ભણાવવાનું છે, (૩) ત્રીજાનું ફળ દર્દીને સ્વસ્થ કરવાનું છે, અને (૪) ચોથાનું ફળ અર્થીને ખુશ કરવાનું છે. આમ, ફળભેદ હોવાથી તેઓનો ધર્મભેદ પણ માનવો જ જોઈએ. * પ્રશ્ન : પણ જુદા જુદા ધર્મો ન માની, જનકત્વને જ અધ્યાપકત્વરૂપ માની લઈએ તો? ઉત્તરઃ તો તો અધ્યાપકત્વ પણ જનકલ્વરૂપ બનશે અને તેથી તો પિતા-પિતામહાદિ પણ પુત્રપૌત્રરૂપ બનવાની આપત્તિ આવશે ! પ્રશ્ન : પણ કઈ રીતે ? ઉત્તર : કારણ કે “હે પુત્રો ! ભણાવો” – એવી પ્રામાણિક શ્રુતિથી, પુત્ર/પૌત્રાદિમાં પણ પોતાનું અધ્યાપકત્વ સિદ્ધ જ છે અને જો અધ્યાપકત્વ-જનત્વ એક હોય, તો પુત્રમાં, પિતાનું અધ્યાપકત્વ હોવાથી જનત્વ પણ આવશે અને તે પિતા પણ સ્વપુત્રનો પુત્ર થઈ જશે ! તેથી ફળભેદ દ્વારા વ્યક્તિના જનકલ્વાદિ ધર્મોનો પણ કથંચિત્ ભેદ માનવો જ રહ્યો... એ રીતે દરેક પદાર્થની અનેકધર્મતા નિબંધ સિદ્ધ થશે... નિષ્કર્ષ ઃ ઉપરોક્ત દષ્ટાંત + દલીલોથી સિદ્ધ થાય છે કે, અમે કહેલ – “અર્થનું સંવિધાન હોવા છતાં પણ, છદ્મસ્થ પ્રમાતાને સંપૂર્ણપણે તેનો બોધ થાય એવું નથી... એટલે આ કર્મના ક્ષયોપશમને અનુસાર, તે તે પ્રમાતાને ગૌણ-પ્રધાનપણે અસંપૂર્ણ અને ક્રમિકબોધ સંગત જ છે” - તે બધું કથન બરાબર જ છે... આ જ વાતને જણાવવા બીજી યુક્તિ કહે છે - For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६२८ (२७३) इतश्चैतदेवं दानहिंसादिविरतिचेतनायाः स्वसंवेद्यत्वेऽप्यभ्युदयादिसाधनशक्त्यवगमानुपपत्तेः । न च तच्छक्तेरपि अविकल्पकेनावगमः, तथानिश्चयाभावात् । (२७४) अवगमेऽपि फलस्यानन्तर्याभावात् अतत्फलसाधाद् विपर्ययस्तस्याविनिश्चय ..* व्याख्या * अभ्युच्चयमाह-इतश्चैतदेवं 'न ह्यर्थसन्निधिरित्येवायोगिनां सर्वाकारमेव तदवगमः' इत्येतदित्थम् । उपपत्तिमाह-दान-हिंसादिविरतिचेतनाया इति । दानं च हिंसादिविरतिश्च दानहिंसादिविरती, तत्प्रधाना चेतना दानहिंसादिविरतिचेतना, तस्यास्तथाविधधर्मरूपाया इत्यर्थः । स्वसंवेद्यत्वेऽपि सति अभ्युदयादिसाधनं चासौ शक्तिश्चेति विग्रहः, स्वर्गादिरभ्युदयः, 'आदि'शब्दान्निःश्रेयसग्रहः, तस्याः, अवगमानुपपत्ति:-परिच्छेदानुपपत्तिः, अभ्युदयादिसाधनशक्त्यवगमानुपपत्तिस्ततः । न चेत्यादि । न च तच्छक्तेरपि-अभ्युदयादिसाधनशक्तेरपि अविकल्पकेनावगमः । कुंत इत्याह-तथा-अभ्युदयादिसाधनशक्तित्वेन निश्चयाभावात् । पराभिप्रायमाहअवगमेऽपि तच्छक्तेरविकल्पकेन फलस्य-अभ्युदयादेरानन्तर्याभावात्-अनन्तरभावाभावात्, ............. मनेतिरश्मि ..... - સ્વસંવેદિત પણ ચેતનાશક્તિનો અસંપૂર્ણપણે બોધ : (२७3) qi (१) हानप्रधान येतना, (२) डिसावितिप्रधान येतना, (3) भृषावितिપ્રધાન ચેતના... વિગેરે ચેતનાઓ છે, આ ચેતનાઓ સ્વસંવિદિત છે, તો પણ તેઓનો સંપૂર્ણપણે पोप थती नथी... . પ્રશ્ન : પણ એવું શી રીતે જણાય? ઉત્તર : જો તે ચેતનાનો સંપૂર્ણપણે બોધ થતો હોય, તો તેમાં રહેલી અભ્યદય (=સ્વર્ગ) અને નિઃશ્રેયસ (=મોક્ષ)ને સાધનારી શક્તિનો પણ અવગમ થઈ જાત, પણ થતો તો નથી. એટલે વસ્તુનું સંપૂર્ણપણે જ ગ્રહણ થાય એ વાત બરાબર નથી... - બૌદ્ધ: અવિકલ્પજ્ઞાન દ્વારા ચેતનામાં રહેલ અભ્યદયાદિની સાધનશક્તિનો પણ બોધ થાય જ છે, એવું અમે માનીએ છીએ, માત્ર તેનો નિશ્ચય થતો નથી તો તેનો સંપૂર્ણપણે બોધ કેમ ન નાય ?) સ્યાદ્વાદી: પણ તેવું ન મનાય, કારણ કે અભ્યદયાદિ સાધનશક્તિનો પાછળથી નિશ્ચય થતો નથી, બાકી જો અવિકલ્પ દ્વારા તે શક્તિ ગૃહીત જ હોય, તો તેનો નિશ્ચય કેમ ન થાય ? (૨૭૪) બૌદ્ધઃ તે શક્તિનો અવિકલ્પ દ્વારા તો સંપૂર્ણ જ બોધ થયો છે, પણ તેનું અભ્યદયાદિ બૌદ્ધ, વસ્તુનું સંપૂર્ણપણે જ ગ્રહણ માને છે, બાકી જો અમુક અંશે ગ્રહણ અને અમુક અંશે અગ્રહણ માને, તો વસ્તુને સાંશ માનવી પડે, જે બિલકુલ ઇષ્ટ નથી... ३. 'तस्यावगमा०' इति क-घ १. 'विपर्यस्तस्या०' इति घ-पाठः । २. 'स्तस्या निश्चय' इति ग-पाठः । पाठः। ४. 'कुतोऽत इत्याह' इति क-पाठः । ङ-पाठस्तु 'कुतो नेत्याह' इति । For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ . ............. . ............... ६२९ अनेकान्तजयपताका (તૃતીય इति चेत्, न, अविचारितरमणीयत्वात्, अतत्फलसाधन्या तत्त्वतः साधर्म्यासिद्धेः, तस्याः पारम्पर्येणापि अतत्साधकत्वात्, इतरस्यास्तु तथासाधकत्वात्, अन्यथा पारम्पर्येणापि - વ્યારા જ अतत्फलया शक्त्या साधर्म्यमतत्फलसाधर्म्य तस्मात्, विपर्ययस्तस्य-प्रमातुरविनिश्चय इति चेत् तथाऽभ्युदयादिसाधनशक्तित्वेन । एतदाशङ्क्याह-न, अविचारितरमणीयत्वात् । कथमेतदेवमित्याह-अतत्फलसाधन्या शक्त्या तत्त्वतः साधर्म्यासिद्धेः । असिद्धिश्च तस्याःअतत्फलसाधन्याः शक्ते: पारम्पर्येणापि; किमित्याह-अतत्साधकत्वात्, न तत्साधकत्वमतत्साधकत्वं तस्मात्, विवक्षितफलासाधकत्वात् इत्यर्थः । इतरस्यास्तु-तत्फलसाधन्याः तथासाधकत्वात्-पारम्पर्येण साधकत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे पारम्पर्येणापि ततः-शक्तेः तदसिद्धेः-पारम्पर्येणापि विवक्षितफलासिद्धेः, इत्थम्भूतयोरपि ..................... અનેકાંતરશ્મિ .... ફળ અનંતર =તરત) ન દેખાતું હોવાથી, પ્રમાતાને વિપર્યય થઈ જાય છે. આશય એ કે, જો ફળ અનંતર મળતું હોય, તો નિશ્ચય થાય કે, આ શક્તિ અભ્યદયાદિ સાધિકા છે, પણ તેવું ન હોવાથી જ, પ્રમાતાને વિપર્યય થાય છે... પ્રશ્ન : પણ તેમાં વિપર્યય કોના કારણે થાય? ઉત્તર : સાધમ્મના કારણે... અર્થાત્ જે શક્તિ અભ્યદયાદિને સાધનારી નથી, તે શક્તિ સાથે પ્રસ્તુત (=અભ્યદયાદિ સાધન) શક્તિના સાધર્મને કારણે, પ્રમાતાને ફળસાધક શક્તિમાં પણ ફલઅસાધકશક્તિનો વિપર્યય થાય છે, જેમ શક્તિમાં રજતનો વિપર્યય... તાત્પર્ય એ કે, તે શક્તિનું ફળ તરત ન મળવાથી પ્રમાતા માની લે છે કે, આ શક્તિ અભ્યદયાદિ સાધક નથી અને આવો નિર્ણય થવાથી જ, પ્રમાતાને ચેતનાનો અભ્યદયાદિ ફસાધનશક્તિરૂપે નિશ્ચય થતો નથી.. સ્યાદ્વાદી: તમારી વાત ન વિચારીએ તો જ રમણીય લોંગે એવી છે, કારણ કે પરમાર્થથી તો ફળસાધનશક્તિનો ફલઅસાધનશક્તિ સાથે સાધર્મ જ સિદ્ધ નથી.. પ્રશ્ન : પણ કારણ ? ઉત્તરઃ કારણ એ જ કે, બંનેનું સ્વરૂપ જુદું જુદું છે. તે આ રીતે (૧) ફળઅસાધકશક્તિ તે પરંપરાએ પણ અભ્યદયાદિ ફળને સાધતી નથી, જ્યારે (૨) ફળસાધકશક્તિ પરંપરાએ અભ્યદયાદિ ફળને અવશ્ય સાધે છે - આવું અવશ્ય માનવું જોઈએ, નહીંતર તો ફસાધકશક્તિથી પરંપરાએ પણ અભ્યદયાદિ ફળ સિદ્ધ નહીં થાય. __ બૌદ્ધ નિશ્ચય ન થવાનું કારણ વિપર્યય કહ્યું અને તે વિપર્યય સાધર્મને કારણે કહ્યો... પણ ગ્રંથકારશ્રી કહે છે કે, ખરેખર તો તે બેનું સાધર્મ જ સિદ્ધ નથી... ૨. “વિપર્યતU' ત -પઢિ: ટુ-પાડતું ‘વિપર્યસ્તપ્રHI' | For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ અધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६३० ततस्तदसिद्धेः, इत्थम्भूतयोरपि तयोः साधाभ्युपगमेऽपन्यायः । इति सर्वात्मना तदग्रहे तथैव निश्चयापत्तिः, तमन्तरेणापि तत्तथाताऽभ्युपगमेऽतिप्रसङ्गात् ॥ (२७५) स्यादेतत् सर्वात्मना तद्ग्रहेऽपि न तथैव निश्चयो भवति, कारणान्तरा જ વ્યારા तयोः-शक्त्योः साधाभ्युपगमेऽन्यायः-अतिप्रसङ्गः । इति-एवं सर्वात्मना तद्ग्रहेअभ्युदयादिसाधनत्वेन दान-हिंसादिविरतिचेतनाग्रहे किमित्याह-तथैव निश्चयापत्तिःअभ्युदयादिसाधनत्वेनैव निश्चयापत्तिः तमन्तरेणापि-तथा निश्चयं विनाऽपि तत्तथाताऽभ्युपगमेदान-हिंसादिविरतिचेतनाया अभ्युदयादिसाधनत्वाभ्युपगमेऽतिप्रसङ्गात् । नीलनिश्चयाजनकस्य पीतानुभवस्य नीलानुभवत्वप्राप्ते: अतिप्रसङ्ग इति भावना ॥ स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे सर्वात्मना तद्ग्रहेऽपि-अभ्युदयादिसाधनत्वेन दान-हिंसादिविरतिचेतनाग्रहेऽपि सति किमित्याह-न तथैव-अभ्युदयादिसाधनत्वेनैव निश्चयो - અનેકાંતરશ્મિ .... - આમ, બંને શક્તિઓ જ્યારે વિભિન્ન સ્વભાવી હોય, ત્યારે તેઓનું સાધર્મ માનવું ન્યાયસંગત નથી, નહીંતર તો અત્યંત વિદેશ પદાર્થમાં પણ સાધમ્મ માનવાનો અતિપ્રસંગ આવશે. સાર ઃ તેથી અવિકલ્પ દ્વારા, જો ચેતનાનો સંપૂર્ણપણે બોધ થાય, તો તેનો સંપૂર્ણપણે નિશ્ચય પણ માનવો પડે, પણ સંપૂર્ણપણે નિશ્ચય તો થતો નથી, તો અવિકલ્પ દ્વારા સંપૂર્ણપણે ચેતનાનું ગ્રહણ શી રીતે કહી શકાય? પ્રશ્નઃ (અન્યથા=) નિશ્ચય ન થવા છતાં પણ, તે અનુભવ દ્વારા સંપૂર્ણપણે દાનાદિચેતનાનો બોધ માની લઈએ તો? ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, પોતાનુભવ પછી નીલનો નિશ્ચય ન થવા છતાં પણ તે અનુભવ દ્વારા નીલનો બોધ માનવો પડશે... (કારણ કે પૂર્વની જેમ નિશ્ચય ન થવા છતાં પણ અનુભવ દ્વારા તેનો બોધ માનવો તો અહીં પણ સંગત છે...) અને તેથી તો પોતાનુભવ પણ નીલાનુભવરૂપ માનવો પડશે ! આમ, સંપૂર્ણપણે નિશ્ચય ન થવાથી જ સિદ્ધ થાય છે કે, અનુભવ દ્વારા ચેતનાનું સંપૂર્ણપણે ગ્રહણ થતું નથી.. - બૌદ્ધકૃત પ્રલાપનો નિરાસ : (૨૭૫) બૌદ્ધ અવિકલ્પ અનુભવ દ્વારા, અભ્યદયાદિ સાધનરૂપે દાનાદિચેતનાનું સંપૂર્ણપણે ગ્રહણ થવા છતાં પણ, તે રૂપે જ (=અભ્યદયાદિસાધનરૂપે જ) તે ચેતનાનો નિશ્ચય થઈ જાય એવું નથી.... ૨. રાપેક્ષિતત્વ' ત ા-પાઠ: I For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ (तृतीयः अनेकान्तजयपताका पेक्षित्वात्, बुद्धिपाटवादेनिश्चयभेददर्शनात्, तीक्ष्णबुद्धीनां योगिनां रूपदर्शनमात्रेण तदन्यासम्भविक्षणिकत्वादिनिश्चयसिद्धेः, न, वाङ्मात्रत्वात्, तीक्ष्णबुद्धीनामित्यत्र बुद्धेस्तैक्ष्ण्यायोगात्, (२७६ ) सर्वथैकस्वभाववस्तुवादिनस्तत्प्रभवत्वेन सर्वबुद्धीनामेव तत्परिच्छेदकत्वाविशेषात्, तदन्यूनाधिकबोधभावेऽपि च तीक्ष्णैका नापरा तथेत्यनिबन्धनो ................. व्याख्या ........... भवति । कुत इत्याह-कारणान्तरापेक्षित्वात् निश्चयस्य । एतदेवाह-बुद्धिपाटवादेनिश्चयभेददर्शनात् । एतद्भावनायाह-तीक्ष्णबुद्धीनां योगिनां, सूक्ष्मबुद्धीनामित्यर्थः, रूपदर्शनमात्रेण तदन्यासम्भविक्षणिकत्वादिनिश्चयसिद्धेः-पृथग्जनासम्भविक्षणिकत्वादिनिश्चयसिद्धेः । 'आदि'शब्दात् परम्पराकारणत्वादिनिश्चयग्रहः । एतदाशङ्क्याह-न, वाङ्मात्रत्वात् । एतदेवाह-तीक्ष्णबुद्धीनामित्यत्र-अधिकारे बुद्धेस्तैक्ष्ण्यायोगात् । अयोगश्च सर्वथैकस्वभाववस्तुवादिनो वादिनः तत्प्रभवत्वेन-एकस्वभाववस्तुप्रभवत्वेन हेतुना सर्वबुद्धीनामेव तत्परिच्छेदकत्वाविशेषात्-वस्तुपरिच्छेदकत्वाविशेषात् । वस्तु चेह बाह्याभ्यन्तररूपं परिगृह्यते । ....... मनेतिरश्मि ... प्रश्न : ५९॥ ॥२९॥ ? ઉત્તર : કારણ કે નિશ્ચય તે બુદ્ધિપટુતાદિ બીજા કારણોની અપેક્ષા રાખે છે અને એટલે જ બુદ્ધિપટુતાદિનાં કારણે જુદા જુદા પ્રમાતાને જુદો જુદો નિશ્ચય દેખાય છે. તે આ પ્રમાણે - જે તીણબુદ્ધિવાળા=સૂક્ષ્મબુદ્ધિવાળા યોગી છે, તેઓને તો પદાર્થનું માત્ર રૂપ જોવાથી જ - આપણા માટે અગમ્ય અને જાણવા માટે અસંભવિત પણ – પદાર્થગત ક્ષણિકતા - પરંપરકારણતા આદિનો નિશ્ચય थाय छे. (अर्थात् 'भा पहा १९ - सानु ५२५२७॥२९॥ निरंशस्तक्ष। ५२मा छ' - मेवो निश्चय थाय छे...) પણ, આવી પટુતા બધામાં ન હોય, એટલે બધાને તેવો નિશ્ચય ન પણ થાય... પણ અવિકલ્પ द्वारा तो, ६२४ प्रभाताने वस्तुनो संपू[५ो बोध ४ थाय छे... સ્યાદ્વાદીઃ આ વાત પણ માત્ર બોલવા પૂરતી હોવાથી અયુક્ત છે, કારણ કે તમે જે કહો છો 3 - “ तीद्धिवाणा प्रभावाने तो..." ते ४ वात सिद्ध नथी, १२५। 3 तमा२। मते तो मुद्धिनी तीता ४ अघटित छ... (२७६) प्रश्न : ४६ रीत ? उत्तर : १२५ ४, मौद्धमते (१) येतनामाभ्यंतरवस्तु, अने. (२) ४ावस्तु - ते બધી જ વસ્તુઓ સર્વથા એકસ્વભાવી સ્વીકૃત છે, એટલે તે એકસ્વભાવી વસ્તુથી થયેલ દરેક બુદ્ધિઓ સમાનપણે જ વસ્તુને ગ્રહણ કરશે. (કારણ કે વસ્તુમાં અનેક ધર્મો તો છે નહીં, કે જેથી અમુક બુદ્ધિ १. 'तन्न्यूनाधिक०' इति ग-पाठः । For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ મયિal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६३२ भेदः । तन्न्यूनाधिकत्वे च न सर्वैः सर्वात्मना तद्ग्रह इति यत्किञ्चिदेतत् ॥ (૨૭૭) તત્તકાસનાડીસાપિ તન્નિશયમેટ' થયુમ, તનમવાનામविशिष्टत्वात्, सर्वथा निरंशवस्त्वालम्बनत्वात् । एवं चानेकगुणसम्भवेऽपि क्वचित् पुरुषे तदन्यूनाधिकबोधभावेऽपि च-वस्त्वन्यूनाधिकबोधभावेऽपि च सर्वबुद्धीनाम्, तीक्ष्णैका नापरा तथा-तीक्ष्णा, इति अनिबन्धनो भेदो बुद्धीनाम् । तन्यूनाधिकत्वे च-वस्तुन्यूनाधिकबोधभावे चाभ्युपगम्यमाने सति न सर्वैः-पृथग्जनैः प्रमातृभिः सर्वात्मना-कृत्स्नधर्मादितया तद्ग्रहः-वस्तुग्रहः, किन्तु योगिभिः, इति-एवं यत्किञ्चिदेतत्-अनन्तरोदितमिति ॥ તત્તકાસનાડાસાત્ તેષાં-પુત્રા-ડધ્યાપ્યા-ડડતુરી-થિનાં નન-ડMાપ-વૈદ્ય-વાતૃवासनाभ्यासात् तन्निश्चयभेदः-जनकादिनिश्चयभेद इत्यप्ययुक्तम् । कुत इत्याह-तदनुभवानांप्रस्तुतपुत्राद्यनुभवानाम् अविशिष्टत्वात्-तुल्यत्वादेतच्चैवम् । सर्वथा निरंशवस्त्वालम्बनत्वात्-पुरुषस्यैकस्वभावतया निरंशत्वेन । एवं चेत्यादि । एवं च अनेकगुणसम्भवेऽपि અનેકાંતરશ્મિ .... વધારે અર્થનું ગ્રહણ કરતી હોવાથી વિશદ અને અમુક બુદ્ધિ ઓછા ધર્મોનું ગ્રહણ કરતી હોવાથી અવિશદ... એવું ઘટી શકે...) આમ, બધી જ બુદ્ધિઓ દ્વારા, જ્યારે જૂનાધિકતા વિના સમાનપણે વસ્તુનું ગ્રહણ થતું હોય, ત્યારે “અમુક બુદ્ધિ તીક્ષ્ણ અને અમુક બુદ્ધિ અતીક્ષ્ણ - એવો ભેદ પાડવો નિષ્કારણ છે... અને જો ન્યૂનાધિક બોધ માનો તો બધા બધી વસ્તુનું સંપૂર્ણ ગ્રહણ કરે છે એ વાત ખોટી ઠરશે... - તેથી બૌદ્ધનું ઉપરોક્ત કથન (=દરેક પ્રમાતાને નિર્વિકલ્પ દ્વારા તો સંપૂર્ણપણે જ વસ્તુનું ગ્રહણ થવું... પણ તીક્ષ્ણ બુદ્ધિવાળાને... વિગેરે બધું કથન) અસાર જ સાબિત થાય છે... (૨૭૭) બૌદ્ધઃ નિર્વિકલ્પ દ્વારા તો જનકાદિ નિરંશ સ્વલક્ષણનું સંપૂર્ણપણે જ ગ્રહણ થાય છે, પણ (૧) પુત્રને જનકની વાસના, (૨) અધ્યેતાને અધ્યાપકની વાસના, (૩) દર્દીને વૈદ્યની વાસના, (૪) ભિક્ષુને દાતાની વાસના... એમ જુદી જુદી વ્યક્તિને જુદી જુદી વાસનાનો અભ્યાસ હોવાથી, નિરંશ પણ જનકાદિનો, જનક-અધ્યાપકાદિ જુદા-જુદા રૂપે નિશ્ચય થાય છે... (આશય એ કે, વસ્તુ તો નિરંશ એકરૂપ જ છે, પણ દરેક પ્રમાતાઓમાં જુદી જુદી વાસનાઓ છે અને તેના અભ્યાસ પ્રમાણે તેઓને નિરંશ પણ વસ્તુનો જુદો જુદો અધ્યવસાય-નિશ્ચય થાય છે.) - સ્વાદાદી : આ વાત પણ યોગ્ય નથી, કારણ કે પુરુષ તો એકસ્વભાવી હોઈ નિરંશ છે, આવી સર્વથા નિરંશ વસ્તુને જ વિષય કરતાં હોવાથી, (૧) પુત્રાનુભવ, (૨) અધ્યેતાનુભવ આદિ તમામ અનુભવો અવિશિષ્ટ (તુલ્ય) છે, તો તે તુલ્ય અનુભવો દ્વારા ભિન્ન-ભિન્ન નિશ્ચય શી રીતે થાય ? For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( तृतीयः — यथाऽभ्यासं गुणनिश्चय इति याचितकमण्डनमेतत्, पुरुषस्यैकस्वभावताभ्युपर्गमदौर्गत्येनानेकगुणसम्भवविभूतिवैकल्यात् । (२७८) तदेकस्वभावतायां च न भिन्नस्वभावास्तदनुभवाः, इति कथं दातृत्ववैद्यत्वादिनिश्चयभेदः ? तदनुभवनिबन्धनत्वान्निश्चयानाम्, तद्विभिन्नस्वभावतायां च कथं वस्तुन एकस्वभावतैवेति चिन्त्यम् ॥ व्याख्या : क्वचित् पुरुषे जनकत्वाद्यपेक्षया यथाऽभ्यासं यस्य यस्मिन्नभ्यासो यथाऽभ्यासं गुणनिश्चयःजनकत्वादिनिश्चय इति याचितकमण्डनमेतत् । कुत इत्याह- पुरुषस्यैकस्वभावताऽभ्युपगमदौर्गत्येन-दारिद्र्येण अनेकगुणसम्भवविभूतिवैकल्यादिति प्रकटम् । तदेकस्वभावतायां च-पुरुषस्यैकस्वभावतायां च सत्यां न भिन्नस्वभावास्तदनुभवाः- पश्चानुपूर्व्याऽर्थ्या-ऽऽतुराऽध्याप्य - सुतानुभवा इति एवं कथं दातृत्व- वैद्यत्वादिनिश्चयभेदः ? कथं च न स्यादित्याहतदनुभवनिबन्धनत्वात्-एकस्वभावपुरुषानुभवनिबन्धनत्वात् निश्चयानां तद्विभिन्नस्वभाव ६३३ ....... अनेअंतरश्मि પ્રશ્ન ઃ પણ ઉપર કહ્યા મુજબ, સમાન અનુભવથી પણ, અભ્યાસ પ્રમાણે જનકત્વ આદિ ગુણનો નિશ્ચય માની લઈએ તો ? 1 उत्तर : अरे ! खा तो यथितमंडन ( =भागीने सावेली शोला) छे. भेभ गरीज માણસ, લગ્નાદિ પ્રસંગોમાં બીજા પાસેથી ઘરેણાંદિ લાવીને સુશોભિત થાય છે, તેમ તમે પુરુષને એકસ્વભાવી માની, તેમાં જનકત્વાદિ અનેક ગુણોની વિકલતા કહી તેને નિર્ધન બતાવ્યો... (અર્થાત્ તેવી ગુણવિભૂતિના અભાવે દરિદ્ર બતાવ્યો) અને પછી તમે તે જ પુરુષને, જનકત્વાદિ નિશ્ચયપ્રસંગે, પુત્રાદિના અભ્યાસ પ્રમાણે જનકત્વાદિ ગુણોથી શણગાર્યો... આ તો યચિતકમંડન ४ हेवाय ने ! તેથી અભ્યાસ પ્રમાણે જનકત્વાદિનો નિશ્ચય માની શકાય નહીં... (૨૭૮) અને પુરુષવ્યક્તિ જો એકાંત એકસ્વભાવી હોય, તો તેના દ્વારા ભિન્ન-ભિન્નસ્વભાવवाणा (१) पुत्रानुभव, (२) अध्येतानुभव, (3) आतुरानुभव, (४) भिक्षुअनुभव... विगेरे पए। ન જ થાય, એટલે તેના દ્વારા તુલ્યસ્વભાવવાળા જ - પુત્રાનુભવાદિ ઉત્પન્ન થશે... અને નિશ્ચય, તો અનુભવનાં કારણે થતો હોવાથી, જો પુત્રાનુભવ આદિ તુલ્ય હોય, તો તેઓથી જનકત્વઅધ્યાપકત્વ-વૈદ્યત્વ-દાતૃત્વ આદિ જુદા-જુદા રૂપે નિશ્ચય પણ શી રીતે ઘટે ? સાર ઃ જો જનકત્વાદિ વિભિન્ન નિશ્ચય સિદ્ધ કરવા, અનુભવભેદ માનો અને અનુભવભેદ 'कुत्सितं याचितं याचितकं तच्च मण्डनं च कटककुण्डलादि आभरणविशेषे याचितकमण्डनम् । द्विविधं ह्यलङ्कारफलम् - निर्वाहे सति परिशुद्धाभिमानिकसुखजनिका स्वशरीरशोभा कथञ्चिन्निर्वाहाभावे च तेनैव निर्वाहः । न च याचितकमण्डने एतद् द्वितयमप्यस्ति, परकीयत्वात् तस्य । ततो याचितकमण्डनमिव याचितकमण्डनम् ।' (धर्मबिन्दु टीका ) १. 'गमे दौर्गत्ये०' इति क- पाठ: । For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ *.................... अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६३४ (२७९ ) स्वोपादानभेदादनुभवभेदः, न वस्तुभेदादिति चेत्, न, सर्वथा एकस्वभावत्वे वस्तुनोऽनेकानुभवसहकारित्वानुपपत्तेः, अन्यतरविज्ञानजन्मसहकार्येकस्वभावत्वेनास्य तदपरविज्ञानजन्मसहकार्येकस्वभावत्वविरोधात् । (२८०) अनेकविज्ञानजन्मसहकार्येकस्वभावमेतदिति चेत्, न, इत्थम्भूतस्यैकत्वायोगात्, सर्वथै .......... व्याख्या ............. तायां च-प्रक्रान्तपुरुषविभिन्नस्वभावतायां च कथं वस्तुन एकस्वभावतैवेति चिन्त्यम् । नैवेत्यर्थः ।। ____ पराभिप्रायमाह-स्वोपादानभेदात् कारणात् अनुभवभेद इह प्रक्रमे पुत्राद्यनुभवभेदो जनकादिनिश्चयानुभवनिबन्धनः, न वस्तुभेदादिति चेत्, वस्तुनः पुरुषस्यानेकानुभवसहकार्येकस्वभावत्वादिति । एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवं सर्वथैकस्वभावत्वे वस्तुनःपुरुषादेः । किमित्याह-अनेकानुभवसहकारित्वानुपपत्तेः । अनुपपत्तिश्च-अन्यतरविज्ञानजन्मसहकार्येकस्वभावत्वेन हेतुना अस्य-वस्तुनः तदपरविज्ञानजन्मसहकार्येकस्वभावत्वविरोधात् । अनेकेत्यादि । अनेकानि च तानि पुत्राद्यपेक्षया विज्ञानानि च तेषां जन्म तस्मिन् ... मनेतिरश्मि ...... સિદ્ધ કરવા, પુરુષવસ્તુના વિભિન્ન સ્વભાવો માનો, તો તે પુરુષવસ્તુમાં એકાંત એકસ્વભાવતા શી रीत घटे ? - ४ घटे... अभ विया२j... એકાંત એકસ્વભાવતામાં છુટકારો અસંભવિત : . (२७८) बौद्ध : पोताना पाहानमेथी अनुभवमे थाय छ, वस्तुमेथी नही... आशय એ કે, પુત્ર-વિદ્યાર્થી વિગેરેની ઉપાદાન જ્ઞાનક્ષણો જુદી જુદી છે, તેથી તેમના અનુભવમાં ભેદ પડે छ, वस्तुन। १२९ नही. वस्तु तो मात्र सारी 51२९छ... આમ, ઉપાદાન જુદું જુદું હોવાથી જ, પુત્રાદિને ભિન્ન-ભિન્ન અનુભવ થાય છે, બાકી વસ્તુની વિભિન્નસ્વભાવતાને લઈને વિભિન્ન અનુભવ થાય એવું નથી. વસ્તુનો સ્વભાવ તો માત્ર પુત્રાદિને થનારા અનેક અનુભવોને સહકાર કરવારૂપ એકાંત એકસ્વભાવનો છે... - સ્યાદ્વાદીઃ આ વાત પણ ખોટી છે, કારણ કે પુરુષાદિ વસ્તુ જો એકાંત એકસ્વભાવી હોય, તો તે અનેક વિભિન્ન અનુભવોમાં સહકારી પણ ન જ બને. પુરુષાદિ વસ્તુ “પુત્રાદિ કોઈ એક વ્યક્તિનાં જ્ઞાનોત્પત્તિમાં સહકાર કરવારૂપ” – એકસ્વભાવવાળી જ હોવાથી તો અધ્યેતાદિને થનારા જ્ઞાનની ઉત્પત્તિમાં સહકાર કરવાનો સ્વભાવ સંગત થશે नही... (२८०) जौद्ध : ५९ पुरुषवस्तुमा 'पुत्र ६२४ने थना२ शानोत्पत्तिमा सा२ ४२१॥३५' - X.......... ................. १. 'सहकारिस्वभाव०' इति ग-पाठः । For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ &......... ६३५ अनेकान्तजयपताका (तृतीयः कस्मादनेकजन्मव्याहतेः एकान्तैकस्यानेकत्रानुपयोगात्, तदन्यतरवत् तदितरस्यापि निमित्ताभेदेन तत्त्वापत्तेः, अन्यथा कार्येनैकत्रोपयोगायोगादिति । ( २८१) न च ................* व्याख्या .... सहकार्येकस्वभावो यस्य तत् तथा, एतत्-अधिकृतपुरुषवस्तु । इति चेत्, एतदाशङ्क्याहन, इत्थम्भूतस्य, अनेकजन्मसहकारिण इत्यर्थः, एकत्वायोगात् । कथमयोग इत्याहसर्वथैकस्मात् सहकारितयाऽपि अनेकजन्मव्याहतेः । व्याहतिश्च एकान्तैकस्य वस्तुनः स्वभावस्य वा अनेकत्रानुपयोगात् । अनुपयोगश्च तदन्यतरवत्-तत्सहकारिस्वभावपुत्रादिविज्ञानवदित्यर्थः, तदितरस्यापि-अध्याप्यादिविज्ञानस्यापि निमित्ताभेदेन-पुत्रौंदिज्ञानसहकारित्वेन हेतुना तत्त्वापत्ते:-तत्संहकारिस्वभावपुत्रादिविज्ञानत्वापत्तेः । इत्थं चैतदङ्गी ........... मनेतिरश्मि ...... એકસ્વભાવ માની લઈએ તો? (પછી તો અધ્યેતાદિની જ્ઞાનોત્પત્તિમાં સહકારિતા સિદ્ધ થશે ને ?) સ્યાદ્વાદી: પણ જે વસ્તુ અનેકની ઉત્પત્તિમાં સહકારી બને, તે વસ્તુમાં એકાંત એકસ્વભાવ હોવો અઘટિત છે, કારણ કે સર્વથા એકસ્વભાવી વસ્તુના સહકારથી અનેક વિજ્ઞાનોની ઉત્પત્તિ ન थई श... प्रश्न : ५९॥ ७॥२५॥ ? ઉત્તરઃ કારણ એ જ કે, એકાંત એકસ્વભાવી વસ્તુનો પુત્રવિજ્ઞાન-અધ્યેતાવિજ્ઞાન આદિ અનેક ४) ७५योग (=व्यापा२) डोवो असंभावित छ... को तेनो मधे ७५यो मानो, तो अधिकृत पुरुष, જે સ્વભાવે પુત્રજ્ઞાનનો સહકારી બને, તે જ સ્વભાવે અધ્યેતાદિજ્ઞાનનો સહકારી માનવો પડે ! અને એ રીતે તો બંનેનું નિમિત્ત એક થઈ જતાં – પુરુષરૂપ સહકારી કારણ એક બનતાં – अध्येतानि ५९ पुत्रशान३५ जनशे... આશય એ કે, જનક જે સ્વભાવે પુત્રજ્ઞાનમાં સહકારી બને, તે જ સ્વભાવે અધ્યેતાજ્ઞાનમાં સહકારી બને, એમ બંનેની ઉત્પત્તિ સહકારીના એક જ સ્વભાવથી થઈ હોવાથી, બંને જ્ઞાન એક ............. .. विवरणम् .......... 122. अनेकजन्मसहकारिण इति । अनेकेषां जन्मनि सहकारीति विग्रहः ।। 123. पुत्रादिज्ञानसहकारित्वेनेति । पुत्रादिज्ञानस्य सहकारी पुत्रादिज्ञानसहकारी अधिकृतपुरुषलक्षण: पदार्थः, स एव सहकारी यस्याध्याप्यादिज्ञानस्य तत् तथा तस्य भाव:-तत्त्वं तेन ।। 124. तत्सहकारिस्वभावपुत्रादिविज्ञानत्वापत्तेरिति । सः-विवक्षितपुरुषलक्षण: सहकारी यस्यासौ तत्सहकारी स स्वभाव:-स्वरूपं यस्य तत् तथा तच्च तत्पुत्रादिविज्ञानं च तस्य भाव:-तत्त्वं तस्याप्ति:प्राप्तिस्तस्याः । अयमत्राशय:-येनैव स्वभावेन जनक: पुत्रज्ञाने सहकारिभावं समासादितवान् तेनैवाध्याप्य १. 'त्रोपयोगात्, तेन च' इति क-पाठः । For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६३६ नास्त्येव तत्राधिकृतशक्तिः, आयत्यां फलभावात्, व्यवहितानामपि हेतोः फलानामु જ વ્યરહ્યા .... कर्तव्यम्, अन्यथा-अन्यत्राप्यध्याप्यादिविज्ञानसहकारित्वाभ्युपगमे कार्येनैकत्र-पुत्रादिविज्ञाने उपयोगायोगादिति भावनीयमेतत् । न चेत्यादि । न च नास्त्येव तत्र-दान-हिंसादिविरतिचेतनायां अधिकृतशक्तिः-अभ्युदयादिसाधनशक्तिः । किं तर्हि ? अस्त्येव । कुत इत्याहआयत्याम्-आगामिनि काले फलभावात्-अभ्युदयादिफलभावात् । एतत्समर्थनायाह - અનેકાંતરશ્મિ . માનવા પડે... પણ તેવું તો છે નહીં... એટલે, પુરુષવસ્તુને કોઈ એક જ જ્ઞાનોત્પત્તિમાં સહકારી માનવો જોઈએ અને તેથી તેના દ્વારા બીજા જ્ઞાનની અસંગતિ જ થશે... પ્રશ્નઃ (અન્યથા=) તો તે એક જ વસ્તુને, પુત્ર સિવાય બીજા અધ્યેતાદિનાં જ્ઞાનમાં પણ હેતુ માની લઈએ તો? ઉત્તર તો તો તે વસ્તુનો સંપૂર્ણ ઉપયોગ માત્ર પુત્રજ્ઞાન વિશે જ નહીં રહે, કારણ કે તે અનેકનો સહકારી હોવાથી, તેનો ઉપયોગ અનેક વિશે થઈ જશે... (તેથી સ્ત્રીની અનેકસ્વભાવતા થશે...) એટલે પુરુષવસ્તુને જો અનેકજ્ઞાનમાં સહકારી માનો, તો તેને અનેકસ્વભાવી પણ માનવી જ પ્રસ્તુતસાર ઃ તેથી “તથાવિધ ચેતના કે પુરુષ વસ્તુ અવિકલ્પ દ્વારા સંપૂર્ણપણે જ ગૃહીત થાય છે, પણ ઉપાદાનભેદથી નિશ્ચયભેદ થાય છે.” એ વાત પણ અસંગત સાબિત થાય છે... એટલે ચેતનાનો અભ્યદયાદિસાધનરૂપે નિશ્ચય ન થવાથી માનવું જ રહ્યું કે, અવિકલ્પ દ્વારા સ્વસંવિદિત પણ ચેતનાનો સંપૂર્ણપણે બોધ થતો નંથી... અભ્યદયસાધકશક્તિનું નિબંધ અસ્તિત્વ (૨૮૧) દાન-હિંસાદિવિરતિચેતનામાં “અભ્યદયસાધનશક્તિ નથી જ” એવું પણ ન કહી શકાય, કારણ કે શક્તિનું ભાવમાં તો અભ્યદયાદિ ફળ થાય છે જ... પ્રશ્નઃ કાળાંતરે ઉત્પન્ન થાય તેને કાર્ય જ ન કહેવાય... ઉત્તરઃ ના, કારણ કે હેતુ વડે ક્ષણપરંપરા દ્વારા વ્યવહિત પણ ફળની ઉત્પત્તિ દેખાય જ છે. विज्ञानेऽपि, अतो द्वयोरपि ज्ञानयोरेकत्वापत्तिरनिवारितप्रसरा, एकस्वभावात् सहकारिण उत्पत्तेरिति ।। આ કથન બૌદ્ધ માટે ભયાવહ છે, કારણ કે અસંપૂર્ણ બોધનો મતલબ એ જ કે, અમુકધર્મરૂપે વસ્તુનો બોધ અને અમુકધર્મરૂપે નહીં - અને આવું હોય, તો વસ્તુ અનેકધર્મક જ સિદ્ધ થાય... , ૨. ‘૩Fરિવ' રૂતિ સ્વ-ચ-પાટ: I For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ६३७ अनेकान्तजयपताका (तृतीयः त्पत्तिदर्शनात्, मूषिकाऽलर्कविषविकारवत् ॥ __ (२८२) आह-मूषिकाविषादौ आयत्यां तत्फलदर्शनाद् युक्तं तच्छक्त्यनुमानम्, दान-हिंसादिविरतिचेतनायां तु इष्टस्वर्गादिफलस्यात्यन्तमनुपलम्भादयुक्तमिति । न, अनुपलम्भेऽपि सम्भवात्, इष्टफलभावेऽपि विरोधाभावात् । किमनेन ? ( २८३) * व्याख्या ...... व्यवहितानामपि फलानां क्षणप्रबन्धेन हेतोः सकाशाद् उत्पत्तिदर्शनात्, मूषिकाऽलर्कविषविकारवत्, मूषिकाऽलर्कविषं ह्यायत्यां विकारं दर्शयति इति लौकिकमेतत् ॥ आह पर:-मूषिकाविषादौ आयत्यां-प्रावृडादौ तत्फलदर्शनात्-मूषिकाविषादिफलदर्शनाद् युक्तं तच्छक्त्यनुमानं-मूषिकाऽलर्कविषशक्त्यनुमानम्, दान-हिंसादिविरतिचेतनायां तु प्रस्तुतायां इष्टस्वर्गादिफलस्य अत्यन्तमनुपलम्भात् कारणात् अयुक्तमिति । एतदाशङ्क्याह-न, अनुपलम्भेऽपि सति सम्भवात् इष्टफलस्य । सम्भवश्च इष्टफलभावेस्वर्गादिभावे विरोधाभावात् । किमनेन-विरोधाभावेन ? साधकमत्र-स्वर्गादौ प्रमाणं नास्ति । - અનેકાંતરશ્મિ मा वाम ६२-रानो विषवि२ सो प्रसिद्ध छे... જેમ ઊંદર અને અલકનું (=હડકાયેલા કૂતરાનું) વિષ, શરીરમાં વ્યાપી ગયા પછી, અમુક કાળ બાદ ભવિષ્યમાં પોતાનો વિકાર બતાવે છે, તેમ શક્તિ અંગે પણ સમજવું, અર્થાત્ તે પણ ભવિષ્યમાં પોતાનું ફળ બતાવે છે. (૨૮૨) બૌદ્ધઃ તમે ઊંદર-અલકદિનું જે ઉદાહરણ આપો છો, તેનાં વિષનું ફળ તો ભવિષયમાં (=१२साहqu) स्पष्ट५ो हेपाय छे... भेटले. मे ३१ द्वारा, तेमना विषम वि२शस्तिअनुमान थj संगत छ... (अनुमानप्रयोग - 'मूषिकाऽलर्कविषं विकारशक्तिमत्, तत्फलदर्शनात्) પણ દાન-હિંસાદિવિરતિચેતનાનું જે સ્વર્ગાદિ ઇષ્ટફળ છે, તે તો જરાય દેખાતું નથી, તો તેમાં ફળજનનશક્તિનું શી રીતે અનુમાન કરાય ? સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે તે સ્વર્ગાદિ ફળનો - આપણને ભલે સાક્ષાત્કાર न थाय, तो ५९तेनुं अस्तित्व तो छ ४... પ્રશ્ન : પણ સાક્ષાત્કાર વિના તેનું અસ્તિત્વ શી રીતે કહેવાય ? उत्तर : हुमी मा5, स्वाहि डोपामा ओविरो५ नथी... (ो विरो५ होय, तो तेने भानवामला सावे, ५९॥ तेवू नथी...) .................. विवरणम् ......... .... 125. मूषिकाऽलर्कविषविकारवदिति । अत्र मूषिका प्रतीता । अलर्कस्तु रोगाघ्रात: श्वा ।। .......... १. 'आयत्यामनु०' इति घ-पाठः। २. पूर्वमुद्रिते 'घ्रातश्च' इत्यशुद्धपाठः, अत्र तु N-प्रतानुसारेण शुद्धपाठस्थापना। For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता साधकमत्र प्रमाणं नास्तीति चेत्, बाधकेऽपि समानः प्रसङ्गः । अत एव संशयोऽस्त्विति चेत्, न, भवत्पक्षे तदयोगात् । कथमयोग इति चेत्, तत्कांर्त्स्यग्रहणतो याथात्म्यनिश्चयापत्तेः । ( २८४ ) आवरणदोषादनिश्चय इति चेत्, किं ततस्तस्याः क्षुण्णमिति वाच्यम् । अस्पष्टग्राह्यतेति चेत्, न, योगिनोऽपि तथाग्रहणापत्तेः । न तस्यावरणमिति 1 ६३८ *વ્યાજ્ઞા इति चेत्, एतदाशङ्क्याह - बाधकेऽपि समानः प्रसङ्गः, तदपि नास्त्येवेत्यर्थः । अत एव कारणात् संशयोऽस्तु । इति चेत्, एतदाशङ्क्याह- न, भवत्पक्षे - भवदभ्युपगमे तदयोगात्સંશયાયોત્। થમયોગ: ? કૃતિ શ્વેત્, તવાશયાહ-તાતત્ત્વદ્મહાત:-વાનहिंसादिविरतिचेतनाकार्त्स्यग्रहणेन याथात्म्यनिश्चयापत्तेः । आवरणदोषादनिश्चय इति चेत्, તવાશાહ-ન્દ્રિ-તત:-આવરત્ તસ્યા:-વાન-1 - हिंसादिविरतिचेतनायाः क्षुण्णमिति Page #424 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (તૃતીય चेत्, किं तेन ? अन्यत एव ग्राह्यभेदसिद्धेः । अयोगिन एव सः, न योगिन इति चेत्, न, तदेकस्वभावत्वविरोधात् । ग्राहकभेदादविरोध इति चेत्, न, एकस्वभावायाः तद्भेदेऽपि ग्रहणभेदासिद्धेः । (२८५) न हि नीलसंवेदनमन्यथा स्वनीलत्वमधिगच्छति, છે ત્યારથી ... वाच्यम् । अस्पष्टग्राह्यतेति चेत्, न, योगिनोऽपि तथा-अस्पष्टग्राह्यतया ग्रहणापत्तेः । न तस्य-योगिनः आवरणम् । इति चेत्, एतदाशङ्क्याह-किं तेन-आवरणेन ? अन्यत एवअन्यसम्बन्धिन आवरणात् ग्राह्यभेदसिद्धेः ततस्तस्यास्पष्टग्राह्यतोपगमात् । अयोगिन एव सःग्राह्यभेदः, न योगिनः । इति चेत्, एतदधिकृत्याह-न, तदेकस्वभावत्वविरोधात्-न तस्याःदान-हिंसादिविरतिचेतनाया एकस्वभावत्वविरोधात् । ग्राहकभेदात् कारणात् अविरोधः । इति चेत्, एतदाशङ्क्याह-न, एकस्वभावाया:-दान-हिंसादिविरतिचेतनायाः तद्भेदेऽपिग्राहकभेदेऽपि ग्रहणभेदासिद्धेः । एतदेव निदर्शनान्तरेण भावयन्नाह-न हीत्यादि । न हि - અનેકાંતરશ્મિ .... “અસ્પષ્ટગ્રાહ્યતા” ઊભી થાય છે... (અર્થાત્ તે એવી રીતે ગ્રાહ્ય =જ્ઞાનનો વિષય) બને છે, કે જેથી તેનો સ્પષ્ટબોધ થતો નથી...) સ્યાદ્વાદીઃ જો અમુક જીવના આવરણને કારણે, તે ચેતનામાં અસ્પષ્ટગ્રાહ્યતા થતી હોય, તો તો તે ચેતનાને ગ્રહણ કરનાર, યોગીને પણ તેનો અસ્પષ્ટ બોધ થશે. (અર્થાત્ યોગીને પણ ચેતનાનો નિશ્ચય નહીં થાય..) બૌદ્ધ : પણ યોગીને તો કોઈ જ આવરણ નથી, તો તેને તેનો નિશ્ચય થવામાં શું વાંધો? સ્યાદ્વાદીઃ યોગીને આવરણ ન હોય તો શું થયું? બીજા અયોગી જીવોને તો આવરણ છે જ ને ! અને તે આવરણને કારણે જ તો તાદશ ચેતનામાં તમે અસ્પષ્ટગ્રાહ્યતા માનો છો.. બૌદ્ધ : અયોગીને આવરણ હોવાથી, માત્ર અયોગી માટે જ તે પદાર્થ અસ્પષ્ટગ્રાહ્યરૂપ બનશે, યોગી માટે નહીં... એટલે યોગીને તો તે પદાર્થ સ્પષ્ટગ્રાહ્યરૂપ જ થશે... સ્યાદ્વાદીઃ અરે ! તો તો એકાંત એકસ્વભાવનો વિરોધ થશે, કારણ કે ઉપરોક્ત કથન પ્રમાણે તો તમે, તાદેશચેતનામાં અનેક સ્વભાવ કલ્પી લીધા - (૧) યોગીને આશ્રયીને સ્પષ્ટગ્રાહ્યત્વસ્વભાવ, અને (૨) અયોગીને આશ્રયીને અસ્પષ્ટગ્રાહ્યત્વસ્વભાવ... બૌદ્ધ : પણ એક જ વસ્તુનું જુદા જુદા ગ્રાહકને આશ્રયીને જુદી જુદી રીતે ગ્રહણ થાય, તો તેમાં વિરોધ શાનો? સ્યાદ્વાદીઃ પણ એકાંત એકસ્વભાવી દાનાદિચેતનાનું તો, જુદા જુદા ગ્રાહકને આશ્રયીને પણ, જુદી જુદી રીતે ગ્રહણ સિદ્ધ નથી... (૨૮૫) એવું બનતું નથી કે નીલાનુભવ, સ્વવિષયભૂત નીલત્વને જુદી રીતે (=અનીલત્વરૂપે) For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ६४० -> अन्यथा च तद् योगीति, अनेकस्वभवतापत्तेः । अत एकस्वभावस्य वस्तुनः सर्वेषां तुल्यं ग्रहणमग्रहणं चेति सन्यायरणस्तम्भः ॥ ( ૨૮૬ ) ન = તંત્ર પામ્વર્યેળ તત્તòાર્યસાધનાિિનશ્ચય:, તથાઽપ્રતીતે:, अस्ति च तत्कार्त्स्यग्रहीतुर्योगिनः, इतरथा योग्य योगिनोस्तत्र विशेषाभावप्रसङ्गात्, तथा च *બાબા.... नीलसंवेदनमन्यथा स्वनीलत्वमधिगच्छति अनीलत्वादित्वेन, अन्यथा च तत् - नीलत्वं योगीति । कुतो न हीत्याह- अनेकस्वभावतापत्तेः । सर्वोपसंहारमाह- अत एकस्वभावस्य वस्तुनः-पुरुषदानादिचेतनादेः सर्वेषां पुत्रादीनां तुल्यं ग्रहणमग्रहणं चेति सन्यायरणस्तम्भः ॥ न चेत्यादि । न च तत्र - एकस्वभावे वस्तुनि पारम्पर्येण - प्रबन्धवृत्त्या तत्तत्कार्यसाधनशक्तिनिश्चयः-तत्तत्कार्यमुत्तरोत्तरक्षणरूपम्, तस्य साधनशक्तयः पारम्पर्येण तत्तत्कार्यसाधनशक्तयः, तासु निश्चयो नैव । कुत इत्याह- तथाऽप्रतीतेः । अस्ति च तत्र पारम्पर्येण तत्तत्कार्यसाधनशक्तिनिश्चयः । कस्येत्याह- तत्कार्त्स्यग्रहीतुः तस्य - एकस्वभावत्वाभिमतस्य * અનેકાંતરશ્મિ ગ્રહણ કરે અને યોગી તેને જુદી રીતે (–નીલત્વરૂપે) ગ્રહણ કરે... જો કરે તો નીલત્વ અનેકસ્વભાવી થઈ જાય... એટલે બંનેને સમાન રીતે જ થાય અને તેથી ગ્રાહકના ભેદથી ગ્રહણનો ભેદ થતો નથી... નિષ્કર્ષ : તેથી પુરુષ કે દાનાદિચેતનારૂપ વસ્તુને જો એકસ્વભાવી માનો, તો પુત્ર-અધ્યેતા/ યોગી-અયોગી આદિ તમામ પ્રમાતાઓને તે વસ્તુનું ગ્રહણ અને અગ્રહણ તુલ્ય થશે, એવો સન્યાયનો રણસ્તંભ છે, અર્થાત્ ન્યાય પ્રમાણે એ વાત રણસ્તંભની જેમ સ્થિર થાય છે. એટલે → તે (પુરુષ) વસ્તુ જો પુત્રને જનકરૂપે લાગે, તો અધ્યેતાને પણ જનકરૂપે જ લાગશે અથવા તો અધ્યેતાની જેમ પુત્રને પણ જનકરૂપે નહીં લાગે... → તે (ચેતના) વસ્તુનો જો અયોગીને અસ્પષ્ટ બોધ થાય, તો યોગીને પણ અસ્પષ્ટ બોધ થશે અથવા તો યોગીની જેમ અયોગીને પણ સ્પષ્ટ બોધ થશે... આ બધા વસ્તુને એકાંત એકસ્વભાવી માનવામાં દોષો છે, એટલે વસ્તુને અનેકસ્વભાવી જ માનવી રહી... (૨૮૬) બીજી વાત, એકસ્વભાવી વસ્તુ પરંપરાએ ઉત્તરોત્તરક્ષણરૂપ કાર્ય કરે છે, એટલે તે વસ્તુમાં ઉત્તરોત્તરક્ષણરૂપ કાર્ય સાધવાની શક્તિ રહેલ છે, પણ આપણને તેઓનો નિશ્ચય થતો નથી, કારણ કે તેવી (=શક્તિનો નિશ્ચય થવાની) પ્રતીતિ જ થતી નથી... પણ એકસ્વભાવી તરીકે અભિપ્રેત પુરુષ-દાનાદિચેતનારૂપ વસ્તુને, જે યોગી સંપૂર્ણપણે ગ્રહણ ૨. ‘ભાવાપન્ને:' રૂતિ -પાટ: । ૨. ‘તાર્ય૦’ કૃતિ દ્દ-પાન: 1 For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ६४१ अनेकान्तजयपताका (તૃતીયઃ दृष्टेष्टविरोधः । इति न ह्यर्थसन्निधिरित्येवायोगिनां सर्वाकारमेव तदवगम इति कृतं प्रसङ्गेन । (૨૮૭) તથા વોન્ "वस्तुनोऽनेकरूपस्य नेन्द्रियात् सर्वथा गतिः । चित्रावरणयोगेन प्रमातुः किन्तु देशतः ॥१॥ . વ્યારા . वस्तुनः पुरुषदान-हिंसादिविरतिचेतनादेः कात्यं-सम्पूर्णत्वं तस्य ग्रहीता-परिच्छेत्ता तस्य तत्कात्य॑ग्रहीतुर्योगिनः, तथाऽनागतव्याकरणप्रामाण्यात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-इतरथा योग्यऽयोगिनोस्तंत्र-वस्तुनि विशेषाभावप्रसङ्गात् 'परिज्ञानं प्रति' इति सामर्थ्य तथा च दृष्टेष्टविरोधः । इति-एवं न ह्यर्थसन्निधिरित्येवायोगिनां सर्वाकारमेव तदवगमः-वस्त्ववगम इति कृतं प्रसङ्गेनेति महानिगमनम् । तथा चोक्तमित्यादिना ज्ञापकमाह-वस्तुनः-दध्यादेरनेकरूपस्य सैद्रव्यादिधर्मापेक्षया नेन्द्रियात्-चक्षुरादेः सर्वथा गतिः-सर्वधर्मात्मत्वेन પક અનેકાંતરશ્મિ ... કરે છે, તે યોગીને તો, પદાર્થમાં રહેલ ઉત્તરોત્તરક્ષણરૂપ કાર્યસાધક શક્તિનો પણ અવશ્ય નિશ્ચય થાય છે... પ્રશ્ન : પણ યોગીને તેવો શક્તિનિશ્ચય થાય છે, એવું શી રીતે જણાય ? ઉત્તર : જુઓ, “ભવિષ્યમાં આવું આવું થશે” – એવું તે તે કાર્યસંબંધી કથન, તે કાર્યસાધક શક્તિના નિશ્ચય વિના અસંભવિત છે. એટલે તે ભવિષ્યવિષયક કથનથી સિદ્ધ થાય છે કે યોગીઓને વસ્તુગત કાર્યસાધક શક્તિનો અવશ્ય નિશ્ચય થાય છે... આ રીતે પુરુષાદિ વસ્તુ વિશે (૧) અયોગીને કાર્યસાધકશક્તિનો અનિશ્ચય, અને (૨) યોગીને કાર્યસાધકશક્તિનો નિશ્ચય - આવું માનવું જ રહ્યું, નહીંતર વસ્તુ વિશે યોગી-અયોગીજ્ઞાનમાં કોઈ ફેર જ નહીં રહે. પ્રશ્ન : તો બંનેનું જ્ઞાન એક સરખું માનીએ તો? ઉત્તરઃ તો દષ્ટ-ઈષ્ટનો વિરોધ થશે, કારણ કે બંનેનું જ્ઞાન ભિન્નરૂપે જ દેખાય છે અને ભિન્નરૂપે જ બધાને ઇષ્ટ છે... એટલે એકસ્વભાવી વસ્તુ વિશે પણ, અલગ-અલગ પ્રમાતાને અલગ-અલગ રીતે જ્ઞાન થાય, એવું તો તમારે પણ માનવું જ રહ્યું... મહાનિષ્કર્ષ : તેથી પદાર્થનું સંનિધાન હોવા માત્રથી અયોગીને સંપૂર્ણપણે કે એકીસાથે બોધ થાય એવું નથી, એટલે અનેકધર્મક વસ્તુવાદીમતે અસંપૂર્ણજ્ઞાન કે ક્રમિકજ્ઞાનની અસંગતિ નથી.. (૨૮૭) હવે ઉપરોક્ત સંપૂર્ણ વાતને જણાવનાર શ્લોકો કહે છે – (૧) સદ્ગદ્રવ્યાદિની અપેક્ષાએ અનેકધર્માત્મક દહીં વિગેરે વસ્તુનો, ચક્ષુ આદિ ઇન્દ્રિયો દ્વારા સંપૂર્ણપણે (=સર્વધર્માત્મકરૂપે) બોધ નથી થતો, પુરુષાદિ પ્રમાતાને પણ વિચિત્ર આવરણને કારણે, ૨ અનુકુન્ ! ૨. “તવૈવ વસ્તુન' તિ -પટિ: I રૂ. ‘દ્રવ્યત્વદ્રિ' રૂતિ ય-પાઠ: I For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६४२ एवं च विप्रकृष्टस्य सन्निकृष्टस्य चैकदा । उष्ट्रादौ बुद्धिभेदेनानेकरूपत्वसंस्थितिः ॥२॥ अप्रधानीकृतौष्ट्यादिविशेष प्रतिपद्यते । विप्रकृष्टः पुमान् सत्त्वं वस्त्रादौ रक्ततादिवत् ॥३॥ सन्निकृष्टोऽपि चौष्ट्यादि तूर्णं सत्त्वोपसर्जनम् । रक्तादाविव वस्त्रादि विशिष्टं तीव्रवीर्यतः ॥४॥ ...* व्याख्या ... परिच्छित्तिः । कुत इत्याह-चित्रावरणयोगेन हेतुना प्रमातुः-पुरुषस्य, किन्तु देशतःदेशेनेन्द्रियाद् गतिः ।१। एवं चेत्यादि । एवं च सति विप्रकृष्टस्य-दूरस्थस्य प्रमातुः सन्निकृष्टस्य च-आसन्नस्य च एकदा-एकस्मिन् काले उष्ट्रादौ विषये 'आदि'शब्दाद् दधिपरिग्रहः, बुद्धिभेदेन सदौष्ट्यादिरूपेण हेतुना; किमित्याह-अनेकरूपत्वसंस्थितिः सदौष्ट्यादिधर्मापेक्षया ।२। एवमनेकरूपे वस्तुनि किमित्याह__ "अप्रधानीकृतौंष्ट्यादिविशेष प्रतिपद्यते । विप्रकृष्टः पुमान् सत्त्वं वस्त्रादौ रक्ततादिवद ॥" इति निगदसिद्धमेव ।३। सन्निकृष्टोऽपि चौष्ट्यादि तूर्णं-शीघ्रं सत्त्वोपसर्जनं रक्तादाविव वस्त्रादि विशिष्टं पटादिवत् तीव्रवीर्यतः प्रतिपद्यत इति ।४। अप्रधानं च यत् प्रोक्तमुष्ट्रत्वा .......... मनेतिरश्मि *.... छन्द्रिय द्वा२॥ दृशथी. (अध्यभ३५) ४ पो५ थाय छे... ___. . (२) मा डोपाथी, में. ०४ णे. -6 माह मे ४ वस्तुनो (3) ९२ २३८ प्रमाताने સરૂપે બોધ થાય, અને (ખ) નજીક રહેલ પ્રમાતાને ઊંટાદિરૂપે બોધ થાય - આમ, જુદા-જુદારૂપે બોધ થતો હોવાથી, સત્ત્વ-ઉષ્ટ્રવાદિ અનેક ધર્મોની અપેક્ષાએ, વસ્તુની પણ અનેકરૂપતા જ સિદ્ધ थाय... જુદા જુદા પ્રમાતાને જુદો જુદો બોધ શી રીતે થાય? તે જણાવે છે – (3) म २ २डेल. व्यक्ति सामे 'शुं वस्तु छ' - ते रातो नथी, ५९ ते वस्तुमा २डेल. सासरंगने જાણે છે, તેમ દૂર રહેલ પ્રમાતા, જેમાં ઉતાદિ વિશેષો ગૌણ-અપ્રધાનરૂપ થયેલ છે, તેવા સત્ત્વને જ મુખ્યરૂપે જાણે છે. (૪) જેમ નજીક રહેલો પ્રમાતા, તીવ્રવીર્યને કારણે રંગની જેમ તે વસ્ત્રાદિને પણ વિશિષ્ટરૂપે જાણી લે છે, તેમ સંનિકૃષ્ટ પ્રમાતા, વસ્તુના સત્ત્વધર્મને ગૌણ કરી તેમાં રહેલ ઉમ્રતાદિ વિશેષોને शाध से छे... - १-४ अनुष्टुप् । For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ६४३ अनेकान्तजयपताका (तृतीयः (२८८) अप्रधानं च यत् प्रोक्तमुष्ट्रत्वाद्यत्र तत् तथा । प्रतिपत्तारमाश्रित्य नं तु तत्त्वव्यपेक्षया ॥५॥ अन्योन्यव्याप्तिरूपेण द्वयोस्तद्भावसिद्धितः । अमुख्यगुणभावेन तत्त्वतस्तूभयात्मकम् ॥६॥ एकान्तैक्ये तु भावानां कार्याभेदादनिश्चितिः । नैकस्मादुत्तरो भावो ज्ञानं चेति सुनीतितः ॥७॥ ....... व्याख्या .... द्यत्र-अधिकारे तत् तथा प्रतिपत्तारमाश्रित्य उक्तलक्षणम्, न तु तत्त्वव्यपेक्षया ।५। किमित्यत आह-अन्योन्यव्याप्तिरूपेण हेतुना द्वयोः-सदौष्ट्याद्योः तद्भावसिद्धितः-सदुष्ट्रभावसिद्धेः, अन्यथाऽयोगादित्युक्तप्रायम् । ततश्च अमुख्यगुणभावेन तत्त्वतः तु उभयात्मकं तत् ।६। परपक्षे दोषमाह-एकान्तैक्ये तु-एकान्तैकस्वभावत्वे पुनर्भावानां-दध्यादीनां कार्याभेदात् कारणादनिश्चितिः । एतदेवाह-नैकस्मात्-एकस्वभावादुत्तरो भावो ज्ञानं चेति सुनीतितः ७। ...मनेतिरश्मि * (२८८) (५) प्रस्तुतwi 6५२, उष्ट्रत्वा विशेषनो सत्त्व३५ सामान्यनो सप्रधान३५= ગૌણરૂપે ઉલ્લેખ કર્યો, તે પ્રમાતાને આશ્રયીને જાણવું, અર્થાત્ જુદા જુદા પ્રમાતાને આશ્રયીને તેની ગૌણ-પ્રધાનતા સમજવી, પારમાર્થિક તત્ત્વની અપેક્ષાએ નહીં.. गौ-प्रधानमा तत्पनी अपेक्षाभ नहीं ? - ते ४९॥छ - (૬) સત્ત્વ અને ઉત્પાદિ બંને પરસ્પર વ્યાપ્તિરૂપે (=ભેદભેદરૂપ નિયત સંબંધથી) રહેલા छ - साधू मानो, तो ४ ते सह-उष्ट्र६३५ ५६ार्थना सिद्धि थशे, अन्यथा नही.. तेथी ६२६ वस्तु, ગૌણ-પ્રધાનભાવ વિના સામાન્ય-વિશેષ ઉભયાત્મક જ માનવી રહી... પરદર્શનકારોના મતે દોષ બતાવે છે – (૭) દહીં-ઊંટાદિ પદાર્થોને જો એકાંત એકસ્વભાવી કહેશો, તો તેઓના કાર્યનો અભેદ થવાથી निश्चय थाय नही... प्रश्न : ५९ ॥२९? ઉત્તર : કારણ કે એકસ્વભાવી વસ્તુથી કોઈ એક જ કાર્ય થઈ શકે... એટલે સુનીતિ પ્રમાણે ही माहिमेस्वाभावी वस्तुथी (१) उत्त२१९३५ ५४ार्थ, अने (२) पोताने (=हीने) विषय ७२नाएं शान... अमर्यो थ नही... આમાં સુનીતિ શું? તે કહે છે - १. 'ननु' इति क-पाठः। २. अनुष्टुप् । ३. 'अन्योन्यं व्याप्ति०' इति क-पाठः। ४-५. अनुष्टप। ६. 'स्वभावाद् भावादुत्तरो' इति घ-पाठः । For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ६४४ .... अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ( २८९) हेत्वभेदान्न चाज्ञातते तद्ध्वनिः सम्प्रवर्तते । एवमेकस्वभावत्वे उपपन्नौ न धीध्वनी ॥८॥" .................. व्याख्या .... सुनीतिमेव आह-हेत्वभेदात् तदेकस्वभावत्वेन न चाज्ञाते तस्मिन् तद्ध्वनिः-दध्यादिध्वनिः सम्प्रवर्तते, अतिप्रसङ्गात् 'ज्ञानं च ततोऽन्यभावेन न सङ्गतम्' इति भावितमेव । एवमेकस्वभावत्वे वस्तुन उपपन्नौ न धीध्वनी द्वयनिमित्ताभावेन ।८। इत्यादि । ततश्च भेदसंहार ......... मनेतिरश्मि .. (२८५) (८) [ों - 45 03, २५ 3 उतुनो मभेद छ, मथात् हेतु मे स्वभावी छ... આશય એ કે, દહીંરૂપ હેતુ તો એકસ્વભાવી છે. હવે જો તે એકસ્વભાવથી દહીંની આગળની ક્ષણની ઉત્પત્તિ થાય, તો તેનાથી જ્ઞાનની ઉત્પત્તિ શી રીતે થાય? કારણ કે સ્પષ્ટ વાત છે કે, દહીં જે સ્વભાવે અગ્રેતન ક્ષણને ઉત્પન્ન કરે, તે સ્વભાવે જ્ઞાનને ઉત્પન્ન તો ન જ કરે... (નહીંતર તો सतनक्षए। अने शान ने मे मानवा ५3... विगेरे ते या ४२वी....) આ રીતે તો જ્ઞાનરૂપ કાર્ય જ સિદ્ધ નહીં થાય, અને જ્ઞાન વિના તો તે વસ્તુ વિશે “દહીં એવો શબ્દ પણ શી રીતે પ્રવર્તે ? આમ, વસ્તુને એકસ્વભાવી માનવામાં – શબ્દ/બુદ્ધિના બે નિમિત્તો ન २३वाथी - २०६/बुद्धिन अस्तित्व संगत थशे नही... આમ, જયારે શબ્દ,બુદ્ધિ પણ સંગત નથી, ત્યારે તે બૌદ્ધો ! તમારા મતે તો “પરસ્પર ભિન્ન પદાર્થોનાં એકીકરણરૂપ સંહારવાદ=સ્યાદ્વાદ બરાબર છે કે નહીં” – એવી ચિંતા પણ ન જ ઘટે. ................ विवरणम् .......... . 126. ज्ञानं च ततोऽन्यभावेन न सङ्गतमिति । ज्ञानं च दधीत्याद्युल्लेखवन्निर्विकल्पकं तत:दध्यादेः सकाशान्न सङ्गतम् । केनेत्याह-अन्यभावेन अन्यस्य-ज्ञानापेक्षया भिन्नस्याग्रेतनदध्यादिक्षणस्यैव, ततो दध्यादेर्भावन-उत्पादेन एकस्वभावाद् दधिलक्षणाद् दधिलक्षणे समुत्पन्ने कथं तत्क्षणे समुत्पन्ने कथं तत एव स्वगोचरज्ञानोत्पाद: स्यात् ? न हि येनैव स्वभावेनासौ अग्रेतनक्षणं जनयति तेनैव ज्ञानमित्यादि चर्चनीयमिति ॥ ॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचितेऽनेकान्तजयपताकोद्योतदीपिकाटिप्पणके सामान्यविशेषवादाधिकारः । १. अनुष्टप्। २. 'कल्पप्रा (?) ततो' इति ख-पाठः। ३. 'सङ्गते' इति च-पाठः। ४. 'स्वगौरवज्ञानो०' इति च-पाठः। For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ६४५ (२९० ) इत्यादि कृतं विस्तरेण ॥ अनेकान्तजयपताका * व्याख्या वादचिन्ताऽभाव एव परमते । कृतं विस्तरेण ॥ इति तृतीयोऽधिकारः ॥३॥ इत्यनेकान्तजयपताकाटीकायां तृतीयोऽधिकारः ॥ १. 'इति' इत्यधिको घ-पाठः । (२८०) हवे घएगा विस्तारथी सर्यु... इसितार्थ : तेथी हरे! वस्तुने (१) समानपरिणामनी अपेक्षाखे सामान्य३५, अने (२) વિશેષપરિણામની અપેક્ષાએ વિશેષરૂપ - એમ સામાન્ય/વિશેષ ઉભયરૂપ માનવી જ રહી.. * અનેકાંતરશ્મિ ॥ આ પ્રમાણે સામાન્ય-વિશેષવસ્તુવક્તવ્યતા સ્વરૂપ ત્રીજા અધિકારનું ગુજરાતી વિવેચન સાનંદ સંપન્ન થયું ॥ ॥ इति शम् ॥ २. 'पताकायां टीकायां' इति क- पाठः । ३. 'समाप्तः' इत्यधिकः क-पाठः । For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट अनेकान्तजयपताका परिशिष्ट अनेकान्तजयपताकाऽन्तर्गतानां प्रमाणवार्तिकश्लोकानां स्वोपज्ञव्याख्यायाः ___ मनोरथनन्दिकृतवृत्त्याश्च समुपन्यासः पृ. २६४, पं. ८ तथा चनित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात् । अपेक्षातश्च भावानां कादाचित्कस्य सम्भवः ॥३/३५॥ (स्वो०) स हि धूमोऽहेतुर्भवन्निरपेक्षत्वान्न कदाचिन भवेत् । तद्भावे वैकल्याभावादिष्टकालवत् । तदाऽपि वां न भवेत्, अभावकालाविशेषात् । अपेक्षया हि भावाः कादाचित्का भवन्ति । भावाभावकालयोस्तद्भावयोग्यतायोग्यतायोगात् । तुल्ययोग्यताऽयोग्यतयोहि देशकालयोस्तद्वत्तेतरयोनियमायोगात् । सा च योग्यता हेतुभावात् किमन्यत् ? तस्मादेकदेशकालपरिहारेणान्यदेशकालयोर्वर्त्तमानो भावस्तत्सापेक्षो नाम भवति । तथाहि-तथावृत्तिरेवापेक्षा । तत्कृतोपकारानपेक्षस्य तन्नियमायोगात् । तन्नियतदेशकालत्वाद् धूमो यत्र दृष्टः सकृत्, वैकल्ये च पुनर्न दृष्टस्तज्जन्योऽस्य स्वभावः, अन्यथा सकृदप्यभावात् । स तत्प्रतिनियतोऽन्यत्र कथं भवेत् ? भवन् वा न धूमः स्यात् । तज्जनितो हि स्वभावविशेषो धूम इति । तथा हेतुरपि तथाभूतकार्यजननस्वभावः । तस्यान्यतोऽपि भावे न स तस्य इति सकृदपि तन्न जनयेत् । न वा स धूमः, अधूमजननस्वभावाद् भावात् । तत्स्वभावत्वे च स एवाग्निरित्यव्यभिचारः ॥३/३५॥ ... (म०) अहेतुत्वे च धूमस्य नित्यं सत्त्वमाकाशस्येव स्यात्, असत्त्वं शशविषाणादेरिव, अहेतोरन्यापेक्षणाभावात् । अपेक्षातश्च भावानां कादाचित्कस्य सम्भवः । ततो यद्यहेतुर्भावः, तदा नित्यं स्यात् । असदेव वा स्याद्, हेत्वभावात् । तस्माद् धूमस्य कादाचित्कत्वदर्शनात् हेतुमत्त्वम् । अग्न्यन्वयव्यतिरेकानुविधानदर्शनात् तत्कार्यत्वञ्च । यश्च यस्य कार्यं स तं न व्यभिचरति, तदधीनस्वरूपत्वात् ॥३/३५॥ For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका परिशिष्ट पृ. ३५१, पं. ७ मयूरचन्द्रकाकारं नीललोहितभास्वरम् । सम्पश्यन्ति प्रदीपादेर्मण्डलं मन्दचक्षुषः ॥२/४०३॥ द्वैरूप्यसिद्धावुपपत्त्यन्तरमाह-मयूरचन्द्रकाकारमन्तरा नीललोहितभास्वरं दीप्तं प्रदीपादेर्मण्डलमविद्यमानमेव मन्दचक्षुषः सम्पश्यन्ति । दीपस्य तादृशस्वरूपाभावात् । ज्ञानस्यानुभवात्मनः स आकार इति द्वैरूप्यसिद्धिः ॥२/४०३।। पृ. ४५५, पं. २ प्रत्यक्षं कल्पनापोढं प्रत्यक्षेणैव सिध्यति । प्रत्यात्मवेधः सर्वेषां विकल्पो नामसंश्रयः ॥२/१२३॥ (म०) इदानीमवसरप्राप्तां प्रत्यक्षस्य लक्षणविप्रतिपत्तिं निराकर्तुमाह-यत्तत्प्रत्यक्षमिति प्रसिद्धं तत् कल्पनाया अपोढं द्रष्टव्यं, कल्पनार्थरहितमित्यर्थः । तच्चैतदीदृशं प्रत्यक्षेणैव स्वसंवेदनेनैव सिध्यति, कल्पनारहितस्यार्थस्य रूपस्य संवेदनस्यापरोक्षत्वात् । यदि तु कल्पनास्वभावत्वमस्य स्यात् तथैव प्रकाशेत, विकल्पस्यापरोक्षत्वात् । तथा हि - प्रत्यात्मवेद्यः सर्वेषां प्राणिनां विकल्पो नामसंश्रयः शब्दसंसर्गवान् स यदि स्याद्, उपलभ्य एव भवेत् ॥२/१२३।। पृ. ४५५, पं. ४ संहृत्य सर्वतश्चिन्तां स्तिमितेनान्तरात्मना । स्थितोऽपि चक्षुषा रूपमीक्षते साक्षजा मतिः ॥२/१२४॥ (म०) तस्मात् संहृत्याकृष्य सर्वतो विकल्पनीयाच्चिन्तां स्तिमितेन सर्वविकल्पविगमात् अविक्षिप्तेनान्तरात्मना चेतसा स्थितोऽपि पुरुषश्चक्षुर्विज्ञानेन रूपमीक्षते, साक्षजा निर्विकल्पा मतिः सर्वसंविदितैव ॥२/१२४।। For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट अनेकान्तजयपताका पृ. ४५६, पं. २ पुनर्विकल्पयन् किञ्चिदासीन्मे कल्पनेदृशी । वेत्ति चेति न पूर्वोक्तावस्थायामिन्द्रियाद् गतौ ॥२/१२५॥ (म०) सन्त्येवेन्द्रियधियः कल्पनाः । तास्तु नोपलभ्यन्त इत्यप्यसत् । तथा हि-विकल्पावस्थाया ऊर्ध्वं पुनर्विकल्पयन् पुमान् आसीन्मे कल्पनेदृशी इति वेत्ति, नेन्द्रियादुत्पन्नायां गतौ बुद्धौ, संहृत्य इत्यादिना पूर्वमुक्तावस्था यस्यास्तस्यां, कल्पनां वेत्ति । यदि सा तत्र स्यात्, तत्संस्कारस्य स्मृतिर्जायेत । तस्मान्नास्तीति निश्चीयते ॥२/१२५।। पूर्णः पुण्यनयप्रमाणरचनापुष्पैः सदास्थारसैस्तत्त्वज्ञानफलः सदा विजयते स्याद्वादकल्पद्रुमः। एतस्मात् पतितैः प्रवादकुसुमैः षड्दर्शनारामभूभूयः सौरभमुद्वमत्यभिमतैरध्यात्मवार्तालवैः ॥२॥ - अध्यात्मसारः। For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ ॥ सूरिपुरन्दर श्रीहरिभद्रसूरिस्तुतयः ॥ सूर्यप्रकाश्यं क्व नु मण्डलं दिवः, खद्योतकः क्वास्य विभासनोद्यमी । क्व धीशगम्यं हरिभद्रसद्वचः क्वाऽधीरहं तस्य विभासनोद्यतः ॥ -श्रीजिनेश्वरसूरिकृता अष्टकटीका परहिताधाननिबिडनिबुद्धिभगवान् सुगृहीतनामधेयः श्रीहरिभद्रसूरिः॥ - श्रीमुनिचन्द्रसूरिकृता उपदेशपदवृत्तिः नित्यं श्रीहरिभद्रसूरिगुरवो जीयासुरत्यद्भूतज्ञानश्रीसमलङ्कृताः सुविशदाचारप्रभाभासुराः । येषां वाक्प्रपया प्रसन्नतरया शीलाम्बुसंपूर्णया भव्यस्येह न कस्य कस्य विदधे चेतोमलक्षालनम् ॥ ___-श्रीप्रभानन्दसूरिकृता जम्बूद्वीपसङ्ग्रहणीवृत्तिः उड्यम्मि मिहिरि भदं सुदिट्ठिणो होइ मग्गदसणओ। तह हरिभद्दायरियम्मि भद्दायरियम्मि उदयमिए ॥ - श्रीजिनदत्तसूरिकृतगणधरसार्धशतकम् श्री सिद्धसेन-हरिभद्रमुखाः प्रसिद्धास्ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः । येषां विमृश्य सततं विविधान् निबन्धान् शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ॥ - श्रीवादिदेवसूरिकृतस्याद्वादरत्नाकरः हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । क्व चाहं जडधीरेष स्वल्पशास्त्रकृतश्रमः ॥ - श्रीमलयगिरिसूरिकृता धर्मसङ्ग्रहणीवृत्तिः Jan Education informal For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ॥ सूरिपुरन्दर श्रीहरिभद्रसूरिस्तुतयः ॥ मतिबद्धाः ! शुद्धा प्रभवति कथं साऽद्यभवतां, विचारश्चार्वाकाः ! प्रचरति कथं चारुचतुरः । कुतर्कस्तर्कज्ञाः ! किमपि स कथं तर्कयति वः, सति स्याद्वादे श्रीप्रकटहरिभद्रोक्तवचने ॥ १॥ ग्रावग्रन्थिप्रमाथिप्रकटपटुरणत्कारवाग्भारतुष्टप्रेड्खद्दर्पिष्ठदुष्टप्रमदवशभुजास्फालनोत्तालबालाः । यद् दृष्ट्वा मुक्तवन्तः स्वयमतनुमदं वादिनो हारिभद्रं, तद् गम्भीरं प्रसन्नं न हरति हृदयं भाषितं कस्य जन्तोः ॥ २ ॥ यथास्थितार्हन्मतवस्तुवादिने निराकृताशेषविपक्षवादिने । विदग्धमध्यस्थनृमूढतारये नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥ ३ ॥ - श्रीयशोदेवमुनिकृता प्रशंसा श्रीहरिभद्रसूरीन्द्रः वारीन्द्र इव विश्रुतः । परतीर्थ्यांस्त्रासयित्वा मृगानिव गुरुर्जयी ॥ - कश्चित् पूर्वमहर्षिः हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । 'क्व चाहं शास्त्रलेशज्ञस्तादृक्तन्त्राऽविशारदः ॥ १ ॥ येषां गिरं समुपजीव्य सुसिद्धविद्यामस्मिन् सुखेन गहनेऽपि पथि प्रवृत्तः । ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः श्रीसिद्धसेनहरिभद्रमुखाः सुखाय ॥ २॥ - श्रीयशोविजयोपध्यायकृता स्याद्वादकल्पलता सिरिपायलित्तकइ-बप्पभट्टि - हरिभद्दसूरिपमुहाणं । किं भणिमो उणज्जवि न गुणेहिं समो जगे सुकई ॥ -श्रीविजयसिंहसूरिकृता भुवनसुन्दरीकथा भद्दं सिरिहरिभद्दस्स सूरिणो जस्स भुवणरंगम्मि । वाणीविसट्टरसभावमंथरा नच्चए सुइरं ॥ - श्रीलक्ष्मिगणिकृतं सुपार्श्वनाथचरित्रम् For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી 11.ગુરબડ ક્ષાદાને श्रीमत्परमगम्भीरस्याद्वादामोघलाञ्छनम् / जीयाज्जैनेन्द्रचन्द्रस्य शासनं जिनशासनम् // अकलङ्कवाक्यम्। OhYears 2044EL 2069 पिERar Anekant jaypasaka स्याद्वादाय नमस्तस्मै यं विना सकलाः क्रियाः। लोकद्वितयभाविन्यः नैव साङ्गत्यमियति // स्थानांगसूत्रवृत्तिः। 09428500401 For Personal & Private Use Only