________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
विचनसमन्विता
२९० ग्दिर्शिनः प्रतिबन्धकसामर्थ्येन तावतां विज्ञानानां एकदाऽनुदयात्, तथाऽननुभूतेः,
- વ્યારા ... पूर्वपक्षग्रन्थै साऽसिद्धा । कुत इत्याह-द्रव्येन्द्रियविषययोगेऽपि-निर्वृत्त्युपकरणरसादिसम्बन्धेऽपि अर्वाग्दर्शिनः प्रमातुः प्रतिबन्धकसामर्थ्यन हेतुना कर्मसामर्थ्येन तावतां विज्ञानानां षण्णाम् एकदा-एकस्मिन् काले अनुदयात्-अनुत्पादात् । अनुदयश्च तथाऽननुभूते:-एकदा
અનેકાંતરશ્મિ પ્રશ્ન : પણ ઇન્દ્રિય સાથે બધા જ પદાર્થનો સંનિકર્ષ હોય, તો તો ષવિજ્ઞાન થઈ જ શકે ને?
ઉત્તર : ના, કારણ કે નિવૃત્તિ અને ઉપકરણ રૂપ દ્રવ્યેન્દ્રિય સાથે, શબ્દ-રસ વગેરે પદાર્થનું જોડાણ હોવા છતાં પણ, આપણા જેવા છબી પ્રમાતાઓને - જ્ઞાનાવરણ વગેરે વગેરે કર્મ રૂપ પ્રતિબંધક હોવાથી - એકી સાથે છએ વિજ્ઞાન ન થઈ શકે.
ભાવાર્થ : જ્ઞાન માટે, માત્ર ટેંચેન્દ્રિય ન ચાલે, અર્થાત્ વિષય-ઇન્દ્રિયનો સંબંધ હોય તેટલા માત્રથી જ્ઞાન ન થઈ જાય, નહીંતર સૂતેલા વ્યક્તિને આખી રાત શયાનો જ બોધ માનવો પડશે... માટે ભાવેન્દ્રિય પણ હોવી જરૂરી છે, તે ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગરૂપ છે અને કર્મ તેનો વિરોધી છે... ફલતઃ કર્મનાં પ્રતિબંધ સામર્થ્યથી તેવો જ ક્ષયોપશમ અને ઉપયોગ રહે છે, કે જેથી એક-એક ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થનો જ બોધ થાય છે, માટે એકી સાથે છએ વિજ્ઞાન થઈ શકે નહીં.
પ્રશ્નઃ પણ કર્મનો તેવો ક્ષયોપશમ નથી, એવું માની લેવાનું કારણ શું?
ઉત્તર : કારણ એ કે છએ વિષયનો સાથે અનુભવ થતો નથી અને તેવું માનવાનું કારણ પણ એ કે, છએ જ્ઞાન સાથે થયા તેની પ્રતીતિ થતી નથી...
પ્રશ્ન : છતાં પણ તેની પ્રતીતિ માની શકાય?
* ઇન્દ્રિય
દ્રવ્યેન્દ્રિય
ભાવેન્દ્રિય
નિવૃત્તીન્દ્રિય
' ઉપકરણેન્દ્રિય
લબ્ધીન્દ્રિય
ઉપયોગેન્દ્રિય
બાહ્ય
આત્યંતર (૧) દ્રવ્યેન્દ્રિય ઃ (A) નિવૃત્તિ વિશેષ પ્રકારના પુલોમાંથી થયેલ ઇન્દ્રિયની રચના.
(B) ઉપકરણઃ નિવૃત્તીન્દ્રિયમાં રહેલ અર્થગ્રહણ કરવાની શક્તિવિશેષ. (૨) ભાવેન્દ્રિયઃ (A) લબ્ધિ: અર્થગ્રહણ-કરવાની આત્માની શક્તિવિશેષ.
(B) ઉપયોગ : લબ્ધીન્દ્રિયની સહાયથી અર્થગ્રહણ માટે થતો આત્માનો વ્યાપારરૂપ પરિણામ.
૨. ૨૮૨–૨૮રતમો: પૃષ્ઠયોઃ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org