________________
( તૃતીય:
२८९ <–
નુપવત્તેઃ ॥
(२६) न चैवं सर्वं क्रमोपलम्भनिबन्धनं सविकल्पाविकल्पयोः, अविकल्पे क्षणिकत्वेन जात्यादिभेदेऽपीहादेस्तदितरवैकल्यादिति । या च युगपद्गोचरीभूतविषयेन्द्रियवतोऽविच्छेदेन सर्वोपलब्धिरुक्त, साऽसिद्धा, द्रव्येन्द्रियविषययोगेऽप्य
अनेकान्तजयपताका
*વ્યાણા 8.
एवमनभ्युपगमे तत्रापि-अलातचक्रे तथादर्शनानुपपत्तेः, प्रत्यवयवं प्रदीर्घस्थूरोपयोगभावेन तन्मिश्रणाभावेनेति भावः ॥
प्रकृतयोजनायाह-न चैवं यथाऽधिकृतवर्णयोः सर्वं निरवशेषं सावयवत्वादिक्रमोपलम्भनिबन्धनम् । कयोरित्याह-सविकल्पाविकल्पयोः प्रस्तुतविज्ञानयोः । कुत इत्याहअविकल्पे क्षणिकत्वेन अवग्रहस्य क्षणिकत्वात् । जात्यादिभेदेऽपीदेः सविकल्पत्वेन, 'आदि'शब्दात् प्रतिभासग्रहः, तदितरवैकल्यात्-प्रदीर्घस्थूरोपयोगरूपं वैकल्यादिति । या चेत्यादि । या च युगपद्गोचरीभूतविषयेन्द्रियवतः प्रमातुः अविच्छेदेन सर्वोपलब्धिरुक्ता * અનેકાંતરશ્મિ
સારાંશ ઃ તેથી ક્રમ હોય તો જણાય જ - એવું નથી, સૂક્ષ્મકાળ હોય તો ન પણ જણાય... ફલતઃ ષવિજ્ઞાન અને નિર્વિકલ્પ-સર્વિકલ્પ વિજ્ઞાન ક્રમિક જ છે, (યુગપત્ નહીં) પણ વચ્ચેનો કાળ સૂક્ષ્મ હોવાથી, તેઓનો ક્રમ જણાતો નથી.
* સવિકલ્પ-નિર્વિકલ્પમાં ક્રમ ન જણાવાનું કારણ
(૨૬) ક્રમની ઉપલબ્ધિનું કારણ સાવયવત્વ - દીર્ધોપયોગગ્રાહ્યતા વગેરે, જેમ ‘સર’માં છે, તેમ નિર્વિકલ્પ-સવિકલ્પમાં પણ છે - એવું નથી, અર્થાત્ બંનેનો યુગપદ્ જેવો પ્રતિભાસ થાય છે, બાકી ખરેખર તો બંને ક્રમિક જ છે.
કે
જુઓ : અવિકલ્પ તો અવગ્રહરૂપ હોઈ ક્ષણિક છે, કારણ કે અવગ્રહનું અસ્તિત્વ ક્ષણમાત્રનું છે, એટલે તેનો પ્રથમરૂપે ક્રમ ન જણાય એ તો હકીકત છે. હવે સવિકલ્પજ્ઞાન - જો કે ઈહા-અવાયાદિ અનેક જાતિરૂપ છે અને તે ઈહાદિરૂપ પ્રતિભાસ પણ ભિન્ન-ભિન્ન છે, તેમનો કાળ ક્ષણિક પણ નથી એટલે તો તેમની ક્રમિકતાનો ખ્યાલ આવવો જ જોઈએ, પણ તે ઈહા વગેરે દીર્ઘ અને સ્થૂળ ઉપયોગરૂપ ન હોવાથી - અર્થાત્ હ્રસ્વ અને સૂક્ષ્મ ઉપયોગરૂપ હોવાથી – તેઓનો ક્રમ જણાતો નથી અને એટલે જ સવિકલ્પ-અવિકલ્પનો યુગપરૂપે પ્રતિભાસ થાય છે...
* ષવિજ્ઞાનની સહવૃત્તિતા અઘટિત
તમે પહેલા જે કહ્યું હતું કે - “જે વ્યક્તિ પાસે, પોતાની દરેક ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થ વિદ્યમાન છે, તે વ્યક્તિને ઇન્દ્રિયના વિષયભૂત શબ્દાદિ દરેક પદાર્થની, એકી સાથે ઉપલબ્ધિ થાય છે ’ - તે બધું કથન અસિદ્ધ છે.
* ઈહા વગેરેનો કાળ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
૨. ૨૮૬-૨૮રતમયો: પૃષ્ઠયો: । ૨. ‘વૈપાત્’ કૃતિ ૬-પાટ: I રૂ. ‘વૈપાવિતિ' કૃતિ ૬-પાન: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org