________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
२८८ भेदेऽपि प्रभूततरधर्मप्रत्यासत्तेर्भवति, तथाऽनुभवादिति । ( २५) एतेनालातचक्रादिदर्शनं प्रत्युक्तम्, प्रत्यवयवं प्रदीर्घस्थूरोपयोगादिविपर्ययात्, अन्यथा तत्रापि तथादर्शना- ચહ્યાં
... त्वेन भवति एकघनीभूतायतवर्णाकारदर्शनम् । कुत इत्याह-तथाऽनुभवात्-एकघनीभूतायतवर्णाकारदर्शनत्वेनानुभवादिति । एतेन-अनन्तरोदितेन अलातचक्रदर्शनं प्रत्युक्तम् । कथमित्याह-प्रत्यवयवम्-अवयवमवयवं प्रति अलातचक्रसम्बन्धिनं प्रदीर्घस्थूरोपयोगादिविपर्ययात्-अप्रदीर्घसूक्ष्मोपयोगभावात् । एवं च तत्र भवति तन्मिश्रणमित्यर्थः । अन्यथा
અનેકાંતરશ્મિ . મિશ્રણ શક્ય હોવાથી, એક, ઘનીભૂત અને આયત એવા “સ”નું દર્શન થવું શક્ય જ છે અને તેવું દર્શન અનુભવસિદ્ધ પણ છે જ...
- અન્યશાસ્ત્રદર્શિત દૂષણનો નિરાસ (૨૫) ઉપરોક્ત કથનથી, બીજા વડે અન્યશાસ્ત્રમાં જે આપત્તિ અપાઈ છે, તેનું પણ નિરાકરણ થાય છે. (તે આપત્તિના પૂર્વપક્ષ – ઉત્તરપક્ષ આ પ્રમાણે છે – ).
પૂર્વપક્ષઃ કાળસૌમ્યથી ક્રમ ન જણાય તો “સર'નું મિશ્રણ થતાં એક જ વર્ણનું શ્રવણ થવું જોઈએ (જે થતું નથી..) એટલે કાળસૌમ્ય હોય તો પણ ક્રમ જણાય જ...
ઉત્તરપક્ષ ત્યાં કાળસૌમ્ય છે જ નહીં, પણ દીર્ઘયૂરોપયોગ - સાવયવત્વ હોવાથી ક્રમ જણાય છે....
પૂર્વપક્ષઃ અલાતચક્રમાં દીર્ઘયૂરોપયોગ - સાવયવત્વ હોવા છતાં ત્યાં ક્રમ જણાતો નૅથી, તો વર્ણમાં કેમ જણાય છે ? (તેની જેમ અહીં પણ ક્રમ ન જ જણાવો જોઈએ.)
ઉત્તરપક્ષઃ આ દૂષણ અહીં યોગ્ય નથી, કારણ કે વર્ણ અને અલાતચક્રમાં ઘણો તફાવત છે. જુઓ - (૧) વર્ણનું જ્ઞાન તો દીર્ઘ અને સ્થૂળ રૂપ છે, જયારે (૨) અલાતના દરેક અવયવનું જ્ઞાન તો અદીર્ઘ અને સૂક્ષ્મ રૂપ છે અને આવો સૂક્ષ્મ ઉપયોગ હોવાથી જ, ત્યાં મિશ્રણતયા બોધ થાય છે, બાકી જો ત્યાં પણ સૂક્ષ્મ ઉપયોગ ન હોત – અર્થાત્ દરેક અવયવે દીર્ઘ અને સ્થળ ઉપયોગ હોત - તો ત્યાં પણ મિશ્રણતયા બોધ ન જ થાત...
- વિવરમ્ .. ___21. अलातचक्रदर्शनं प्रत्युक्तमिति । परेण हि यथाऽऽशु भ्रमणवशादलाते चक्रभ्रान्ति: सर्वजनप्रतीता सम्पद्यते, एवं सरो रस इत्यादि वर्णेष्वप्याशूच्चारणवशादेकवर्णाकारा भ्रान्ति: किं नोत्पद्यते इति दूषणं शास्त्रान्तरे प्रसञ्जितमास्ते । तच्चादूषणमेव, वैधादिति ।।
જ સળગતા ઊંબાડિયાને ઝડપથી વર્તુલાકારે ફેરવતાં અગ્નિચક્રની ભ્રાન્તિ થાય છે, ત્યાં ક્રમ જણાતો નથી, તો તેની જેમ વર્ણમાં પણ ક્રમ ન જણાવો જોઈએ.
૨. ‘ાર ટર્શનમ્' તિ પૂર્વમુકિતે પd:, ૩મત્ર તુ -પd: ૨. “સૂક્ષ્માપો' ત -૮૫૪: રૂ. ‘તન્મશ્રણ રૂત્યર્થ:' રૂતિ ટુ-પ8:. ૪. ‘તત્વ ટૂષણ૦' રૂતિ પૂર્વમુદ્રિતપ:, J-K-N-પ્રતિપાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org