SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ २८७ अनेकान्तजयपताका (તૃતીય पादने अतिप्रसङ्गात् नीलपीतज्ञानयोरपि तद्भावेन क्वचिन्मिश्रणप्रसङ्गात् । इति कथं सकारादाविवाविच्छिन्नमेकघनीभूतायतवर्णाकारं दर्शनं भवेत् ? सकारादौ तु कालादि - વ્યાહ્યા लक्षणं सामर्थ्यं तेन तिरस्करणात् कोटिसङ्गस्य । इत्थमपि-एवमपि कोटिसङ्गस्य तद्वीर्यतिरस्करणेऽपि तदापादने, प्रक्रमात् मिश्रणापादने, अतिप्रसङ्गात् । एनमेवाह-नीलपीतज्ञानयोरपि तद्भावेन-कोटिसङ्गभावेन क्वचित्-चित्रपट्यादौ मिश्रणप्रसङ्गात् । न चैतदेवमिति-एवम् कथं सकारादाविव सजातीयव्यक्तिरूपे अविच्छिन्नम्-एकदैव एकघनीभूतायतवर्णाकारं दर्शनं भवेत् ? नैव भवति, निमित्ताभावात् । सकारादौ तु सजातीये तथैकावयवित्वेन कालादिभेदेऽपि, 'आदि'शब्दादादिग्रहः, प्रभूततरधर्मप्रत्यासत्तेः तथैकारम्भक અનેકાંતરશ્મિ ... ઉત્તરપક્ષઃ ના, કારણ કે તે સંબંધ મિશ્રણનું કારણ બની શકતો નથી. કેમકે બંને જ્ઞાનના દીર્ઘ અને સ્થૂળ ઉપયોગરૂપ સામર્થ્યથી કોટિસંગનો તિરસ્કાર થાય છે, અર્થાત્ બને જ્ઞાન દીર્ઘ અને સ્થૂળ ઉપયોગરૂપ હોવાથી, બંનેનું એકબીજામાં જોડાણ શક્ય જ નથી. પૂર્વપક્ષ : દીર્ઘ અને સ્થળ ઉપયોગરૂપ હોવા છતાં પણ, બંનેનું જોડાણ કરી, મિશ્રણ માની લઈએ તો? ઉત્તરપક્ષઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, નિલજ્ઞાન અને પીતજ્ઞાન બંને દીર્ઘ અને સ્થૂળ ઉપયોગરૂપ હોઈ સ્વતંત્ર હોવા છતાં પણ - બંને જ્ઞાનનો સંગ થઈ જતાં - ચિત્રપટ્ટી વગેરેમાં બંને જ્ઞાનનું મિશ્રણ થવા લાગશે, જે અનુભવબાધિત બીના છે. એ રીતે, “સ”જ્ઞાન અને “રજ્ઞાનનું પણ મિશ્રણ થતું નથી, તો સ-ર બંને મળીને, એક ઘનીભૂતઆયત વર્ણનો બોધ શી રીતે થઈ શકે? કારણ કે અભિન્નરૂપે બોધ થવામાં કારણભૂત, જે મિશ્રણતાદિ નિમિત્ત છે, તે તો અહીં છે જ નહીં. પૂર્વપક્ષ તો પછી “સકારાદિનો બોધ પણ શી રીતે થશે? કારણ કે તે પણ સાવયવ જ માન્યા છે, તો બધા અવયવોનું ક્રમિક જ્ઞાન જ થશે, “સ'નું જ્ઞાન નહીં થાય... ઉત્તરપક્ષઃ કાળભેદ, સ્વર-વ્યંજન વગેરેનો ભેદ હોવા છતાં પણ, સ્ + અ + વિસર્ગ તે બધા એક જ અવયવીના અવયવરૂપ હોવાથી, અવયવિવેન બધા સજાતીય છે અને તે બધા મળીને એક જ અવયવીના આરંભક હોવાથી, તે બધાનો ઘણા ધર્મોને આશ્રયીને સંબંધ પણ છે... તેથી તે બધાનું __20. अजादिग्रह इति । स्वरव्यञ्जनविसर्गभेदग्रहः । तथाहि-सकार-रेफयोः स्वराकारौ व्यञ्जनविस! च प्रतीतरूपावेव ।। ૨. ‘વિત્રપદ્યાતી' રૂતિ -પઢિ: ૨. “નાતિપ્રદ:' રૂતિ -પઢિ: રૂ. ‘સ્વરો તે વ્યન' રૂતિ વપાઠ: ૪. 'વિસ વિપ્રતીત' રૂતિ -પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy