SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका २९१ ( તૃતીયઃ – प्रतीत्यभावात्, युक्त्यनुपपत्तेः । (२७) उपादानायोगात्, एकोपादानतोऽनेकासिद्धेः, भिन्नोपादानत्वे तदत्यन्तभेदेनानुसन्धानायोगात्, अस्य चानुभवसिद्धत्वात् । एवं च * આવ્યાબા ફૂ भावेनाननुभूतेः । अननुभूतिश्च प्रतीत्यभावात् । प्रतीत्यभावश्च युक्त्यनुपपत्तेः । युक्त्यनुपपत्तिश्च उपादानायोगात् । उपादानायोगश्च एकोपादानतोऽनेकासिद्धेः स्वतः परतश्च । भिन्नोपादानत्वे तेषां षण्णामपि अत्यन्तभेदेन सन्तानान्तरवत् अनुसन्धानायोगात् मया रूपं दृष्टं शब्दः श्रुत इत्यनुसन्धानायोगात् । अस्य च - अनुसन्धानस्य अनुभवसिद्धत्वात् । यदि नामैवं ततः किमि* અનેકાંતરશ્મિ .. ઉત્તર : ના, બિલકુલ નહીં, કારણ કે ‘છએ વિજ્ઞાન સાથે થતાં હોય’ - તે અંગે યુક્તિ પણ ઘટતી નથી તે આ પ્રમાણે – * ષવિજ્ઞાનની સહવૃત્તિતામાં યુક્તિવિરોધ (૨૭) શબ્દાદિ છએ વિજ્ઞાનનું ઉપાદાનકારણ, (૧) એક છે, કે (૨) ભિન્ન-ભિન્ન ? (૧) = એક છે – એવું તો ન માની શકાય, કારણ કે એક જ ઉપાદાનથી, શબ્દજ્ઞાન-રૂપજ્ઞાન-રસજ્ઞાન વગેરે જુદા-જુદા અનેક કાર્યો ન થઈ શકે. : પૂર્વપક્ષ ઃ ઉપાદાન એક હોવા છતાં સહકારી જુદા જુદા હોવાથી જુદા જુદા શાન ન થાય ? ઉત્તરપક્ષ : ના. સહકારીના સામર્થ્યથી પણ તેવું શક્ય નથી... = (૨) બધાનું ઉપાદાન જુદું-જુદું છે – એવું પણ ન માની શકાય, કારણ કે એ રીતે તો છએ જ્ઞાનનો અત્યંત ભેદ સિદ્ધ થશે અને તેથી તો તે છએ જ્ઞાનનું અનુસંધાન જ નહીં થાય. આશય એ છે કે, જેમ ચૈત્રએ રૂપ જોયું અને મૈત્રએ રસ ચાખ્યો, તો ‘જેણે રૂપ જોયું તેણે જ રસ ચાખ્યો’ - તેવું અનુસંધાન થતું નથી, તેમ એક વ્યક્તિને પણ શબ્દાદિવિજ્ઞાનનું અનુસંધાન થશે નહીં... (કારણ કે ઉપાદાન ભિન્ન-ભિન્ન છે) પણ એક વ્યક્તિને જ અનુસંધાન થતું હોય તેવું તો અનુભવસિદ્ધ છે. આ રીતે, ઉપાદાન જ ન ઘટવાથી છએ વિજ્ઞાનની યુગપત્ ઉત્પત્તિ માની શકાય નહીં. તેથી પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “ક્રમિક પક્ષમાં પણ, દર્શન તો અક્રમ-સહવૃત્તિતાનું જ થાય છે' - તે અયુક્ત સાબિત થાય છે, કારણ કે એકકાળે તો માત્ર એક જ જ્ઞાનનું સંવેદન થતું હોવાથી, એક કાળે છએ જ્ઞાનનો તો કદી અનુભવ જ થઈ ન શકે... પ્રશ્ન : પણ લાગે તો એવું જ છે કે, બધા જ્ઞાન એકી સાથે થાય છે. ઉત્તર ઃ અરે ભાઈ ! એ તો ભ્રમ છે, વાસ્તવિક રીતે તો એકકાળે માત્ર એક જ જ્ઞાનનું સંવેદન થાય છે, પણ કાળ એટલો બધો સૂક્ષ્મ છે, કે જેથી તેની પ્રતીતિ ન થતાં - ભ્રમનાં કારણે – બધા જ્ઞાન * વિવરામ્ . 22. સ્વત: વરતશ્રૃતિ । સ્વસામર્થાત્ સહરિસામથ્થ— I ૧. ‘વળામત્યન્ત॰' કૃતિ દ્દ-પાઇ: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy