________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
५९४ (२४४) यतश्चैवमतो न य एवासावेकस्मिन् विशेषे स एव विशेषान्तरे । किं तर्हि ? समानः । इति कुतः सामान्यवृत्तिविचारोदितभेदद्वयसमुत्थापराधावकाश इति ? । न चैवं सति परस्परविलक्षणत्वाद् विशेषाणां समानबुद्धि-शब्दद्वयप्रवृत्त्यभावः, सत्यपि » વ્યાહ્યા
જ बुद्ध्याकारेऽपि भावात् तस्य च निर्विषयत्वात्, न चैतदेवम् । इति-एवं समानपरिणाम एव सामान्यमिति महानिगमनम् ॥
यतश्चेत्यादि । यतश्च एवमतो न य एवासौ-समानपरिणामः एकस्मिन् विशेष-घटादौ स एव विशेषान्तरे-शरावादौ । किं तर्हि ? समानः । इति-एवं कुतः सामान्यवृत्तिविचारोदितं च तद् भेदद्वयं च-देशकात्य॑रूपं विकल्पद्वयमिति विग्रहः, तत्समुत्थाश्च तेऽपराधाश्चसदेशत्वप्रसङ्गादयः तेषामवकाशः कुतः ? नैव, समानपरिणामस्य तद्विलक्षणत्वादिति । न चैवमित्यादि । न चैवं सति परस्परविलक्षणत्वाद् विशेषाणां-घट-शरावादीनां समानबुद्धिशब्दद्वयप्रवृत्त्यभावो हिमा-ऽङ्गारादीनामिव । कुत इत्याह-सत्यपि वैलक्षण्ये समानपरिणाम
...............અનેકાંતરશ્મિ ... જ... છતાં પણ તે બુદ્ધિઆકારને જેમ તમે નિર્વિષયક કહો છો, તેમ નિર્વિકલ્પને પણ નિર્વિષયક કહેવું જ પડશે, પણ તેવું તો છે જ નહીં...
તેથી માનવું જ રહ્યું કે, સમાન બુદ્ધિઆકાર સવિષયક જ છે, તેની ઉત્પત્તિ વસ્તુમૂલક જ છે. આમ, વસ્તુના સમાનપરિણામને કારણે જ સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ થતી હોવાથી, વાસ્તવિક રીતે તો આ સમાનપરિણામ જ સામાન્ય છે, એવો અંતિમ નિષ્કર્ષ થયો...
વૈશેષિકકલ્પિત સામાન્યભાવી દોષોનો અનવકાશ - (૨૪૪) જે કારણથી પૂર્વોક્ત સમાનપરિણામ સિદ્ધ થાય છે, તે કારણથી અમે કહીએ છીએ કે, ઘટાદિગત સમાનપરિણામ જ શરાવાદિગત નથી...
પ્રશ્ન : તો શરાવાદિમાં શું છે?
ઉત્તરઃ તેમાં ઘટગત સમાનપરિણામ જેવો જ બીજો સમાનપરિણામ છે. એટલે અમારા મતે ઘટાદિ દરેકનો સમાનપરિણામ જુદો જુદો છે, કોઈ એક-વ્યાપી સામાન્ય નથી.
તેથી વૈશેષિકકલ્પિત સામાન્યની વૃત્તિના વિચાર વખતે “તે સંપૂર્ણપણે રહેશે કે દેશથી?” - એવા બે વિકલ્પોનાં કારણે “સપ્રદેશી માનવાનો પ્રસંગ આવશે” એવા જે દોષો આવતા હતા, તે દોષોનો અહીં બિલકુલ અવકાશ નથી, કારણ કે સમાનપરિણામ તો વૈશેષિકકલ્પિત સામાન્ય કરતાં સાવ જ વિલક્ષણ છે...
- સ્યાદ્વાદમતે સમાન શબ્દ/બુદ્ધિની નિબંધ સંગતિ - પૂર્વપક્ષ : જો ઘટ-શરાવાદિમાં કોઈ એક સામાન્ય ન હોય, તો તો તે પદાર્થો વિલક્ષણ સાબિત થશે અને તેથી તો જેમ હિમ-અંગારાદિમાં સમાન શબ્દ/બુદ્ધિ નથી થતી, તેમ ઘટ-શરાવાદિમાં સમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org